________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७८
જ્ઞાનસાર ૧૬. રોગ : રોગની પીડા થવી. ૧૭. તૃણસ્પર્શ : સંથારામાં પાથરવા ઘાસનો સ્પર્શ. ૧૮. મલ : શરીર ઉપર મેલ જામવો. ૧૯. સત્કાર : માન-સન્માન મળવાં. ૨૦. પ્રજ્ઞા : બુદ્ધિનો ગર્વ. ૨૧, અજ્ઞાન : જ્ઞાન પ્રાપ્ત ન થવું. ૨૨. સમ્યત્વ : જિનોક્ત તત્ત્વોમાં સંદેહ.
આ પરિસોમાં વિચલિત ન થવું. સમ્યફ ભાવે સહન કરવા. સાધુજીવનની સાધનામાં આવતાં આ વિનો સમતાભાવે સહન કરવાના હોય છે. તેથી મોક્ષમાર્ગમાં સ્થિર રહેવાય અને કર્મોની નિર્જરા થાય.
૧
ર્યાતિધર્મ
યતિ એટલે મુનિ-સાધુ શ્રમણ. અને મુનિનો-યતિનો જે ધર્મ તે યતિધર્મ. સાધુજીવનની ભૂમિકાએ મનુષ્ય આ દશ પ્રકારના ધર્મની આરાધના કરવાની હોય છે :
૧. ક્ષત્તિ : ક્ષમાધર્મનું પાલન કરવાનું. ૨. માર્દવ : માનનો ત્યાગ કરી નમ્ર બનવાનું. ૩. આર્જવ : માયાનો ત્યાગ કરી સરળ બનવાનું. ૪. મુક્તિ : નિર્લોભતા. ૫. તપ : ઇચ્છાઓનો નિરોધ.
૬. સંયમ : ઇન્દ્રિયોનો નિગ્રહ ९८. मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परिषहाः।८। क्षुत्पिपासाशीतोष्णदं
शमकनाग्न्यारतिस्त्रीचया निषद्याशय्याडडक्रोश विधयाचनालाभरोगतृण
स्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाडज्ञाना-दर्शनानि। - तत्त्वार्थसूत्र, अध्याय ९ ૯૯. ૨૨મું ભવોકિંગ અષ્ટક, શ્લોક ૮. १००. सेव्यः क्षान्तिर्दिवमार्जवशौचे च संयमत्यागौ।
सत्यतपोब्रह्माकिञ्चन्यानीत्येष धर्मविधिः ।। - प्रशमरतिः
For Private And Personal Use Only