Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 496
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચાસ્તિકાય ૪૪૩ વ્યતિરિક્ત દ્રવ્યો માત્ર લોકાકાશવ્યાપી જ છે; જ્યારે આકાશાસ્તિકાય લોકઅલોક બંનેમાં વ્યાપ્ત છે. ધર્માસ્તિકાયાદિ ચાર અસ્તિકાયને આકાશ અવકાશ આપે છે. અર્થાત્ ધર્માસ્તિકાયાદિ ચાર અસ્તિકાય લોકાકાશને અવગાહીને રહેલાં છે. अवगाहिनां धर्मपुद्गलजीवानामवगाह आकाशस्योपकारः! - તાર્ચમાણ, , ૬, ૧૮ जीवास्तिकाय : જે જીવે છે, જીવશે અને જીવેલો છે તે જીવ. “નીવંતિ નીવિન્તિ ગાવિતત્ત રુતિ નીવા |' સંસારી જીવ દશ પ્રાણોથી જીવે છે, જીવશે, અને જીવેલો છે. પાંચ ઇન્દ્રિય-મન, વચન અને કાયા, આયુષ્ય અને ઉદ્ભુવાસ, આ દસ પ્રાણ છે. પ્રત્યેક જીવ અસંખ્ય પ્રદેશાત્મક હોય છે; સ્વદેહવ્યાપી હોય છે; અરૂપીઅમૂર્ત હોય છે; અનુત્પન્ન અવિનાશી છે. પરસ્પરોપગ્રહો નીવાના - (તસ્વાર્થ, ૩. સૂ. ૨૧) અન્યોન્ય ઉપકારક કરવો. એ જીવોનું કાર્ય છે. હિતના પ્રતિપાદન દ્વારા અને અહિતના નિષેધ દ્વારા જીવો એકબીજા પર ઉપકાર કરી શકે છે. પુદ્ગલો કરી શકતા નથી. જીવનું અંતરંગ લક્ષણ છે ઉપયોગ - ‘ઉપયોત્રિફળ નીવ'I पुद्गलास्तिकाय : જેનો પૂરણ-ગલન સ્વભાવ હોય તે પુદ્ગલ; અર્થાત્ જેમાં હાનિવૃદ્ધિ થાય તે મુદ્દગલ કહેવાય. તે પગલો પરમાણુથી માંડી અનંતાણુક સ્કંધ સુધી હોય છે. પુદ્ગલના ચાર ભેદ છે : સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. પદગલ રૂપી છે. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય તે પુદ્ગલ કહેવાય? સ્વરસ જૂવવન્તઃ પુનીટ (તસ્વાર્થ, , , . ૨૩). “પંજારિતા ' માં શ્રી કુંદકુંદાચાર્યજીએ પુગલને ઓળખવાની રીત બતાવતાં કહ્યું છેઃ ७९, खंधा य खंधदेसा खंधपदेसा य होति परमाणू।। इति ते चदुखियप्पा पुग्गलकाया मुणेयव्वा ।।१७४ ।। - पंचास्तिकाय-प्रकरणे For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553