________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
ધાર્મિક ગદ્યસંગ્રહ.
.
•
- -
- - -
જ્ઞાનગીને ક્રિયા કરવાની હોતી નથી તેનું કારણ દર્શાવે છે.
अवकाशो निषिद्धोऽस्मिन्नरत्यानन्दयोरपि । વ્યારાવર્ષમતાક્ષાત્ તળિયા વિપનમાં અધ્યાત્મસારો
જ્ઞાનયોગમાં અરતિ અને રતિને અવકાશનો નિષેધ છે તે ધ્યાનવખંભથી ક્રિયાઓનો વિક૬૫ કયાંથી હોય ? આ કાલમાં સાતમાં ગુણસ્થાનક પર્યન્તનો જ્ઞાનયોગ છે અને આ કાલમાં છ ગુણસ્થાનક સુધી અમુક સાપેક્ષ દૃષ્ટિથી ક્રિયાયોગ છે. જ્યાં જ્ઞાનયોગ વડે આમરમણતા થતી હોય ત્યાં ક્રિયાની કંઈ જરૂર નથી એટલું જ નહિ પણ ક્રિયા કરવાની વિકલ્પ સંકલ્પ કરવાની પણ જરૂર નથી. આત્મધ્યાનમાં રહેનારાઓને ક્રિયાને વિક૯પ પણ ક્યાંથી હોય ? જેનું મન ખરેખર જ્ઞાનેગથી તતક્ષણ હરતું હોય તેને ક્રિયાઓમાં પ્રવૃત્તિ હોતી નથી. આથી એમ કહેવાને આશય સિદ્ધ થતો નથી કે ક્રિયાયોગની શ્રદ્ધા વા જરૂર નથી. જેનું મન ક્રિયાયોગના આલંબન વડે ઠરતું હોય તેને તો ક્રિયાયોગની જરૂર છે. બધાની સાધુને ધ્યાનમાં મનની સ્થિરતા થાય છે માટે તેને ક્રિયા કરવાનો વિકલ્પ હોતું નથી. ક્રિયાવાદીઓ ક્રિયાની મહત્તાનાં બણગાં ફુકીને નાનગીઓને અધર્મી જૂઠા ઠરાવવા પ્રયત્ન કરે તેમાં તે કમગીઓની ભૂલ છે, કારણ કે જ્ઞાનયોગ વિના કર્મચાગની અસ્તિતાની વા ઉપયોગિતાની સિદ્ધિ થતી નથી. કર્મયોગને પિતાની અસ્તિતા માટે જ્ઞાનની સામું સદા દેખવું પડે છે. જ્ઞાનયોગીઓને કમગીઓ ખરેખર પિતાની પે ક્રિયા કમ કરનારા નહિ દેખવાથી સ્થૂલ બુદ્ધિથી તેઓ એમ વિચારે છે કે, અરે જ્ઞાનયોગીઓ તે કંઈ ધર્મ કરતા નથી પણ ક્રિયાવાદીઓ ઉંડો વિચાર કરે તો તેઓને માલુમ પડશે કે અરે આત્માનો ધર્મ તો અન્તર દષ્ટિથી દેખી શકાય પણ બાહ્ય દૃષ્ટિથી દેખી શકાય નહિ. જ્ઞાન અને ધ્યાયના બળે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે કેવળ જ્ઞાન પણ અન્તર્ દષ્ટિ વિના પામી શકાય નહિ. બાહિથી જે ક્રિયાઓ કરવી તે તો બાળજીવોને અધિકારે ઘડે છે. જેઓને આત્મ જ્ઞાન થયું હોય અને જેઓ આત્માનું ધ્યાન ધરતા હોય તેઓએ ક્રિયાવાદીઓના બકવાદ સામું લક્ષ દેવું નહિ. આત્માના ધ્યાનમાં મસ્ત થવું અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ અર્થે જ્ઞાનયોગથી વિચાર કર્યા કરવા. જ્ઞાન વડે ધ્યાનમાં રહીને મન-વચન અને કાયાદ્વારા ચંચલ થતા વીર્યને સ્થિર
For Private And Personal Use Only