Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અપરણ પત્રિકા. છે. તા. પ ગ્રંથી૫ણુનેહાંજળિ. - - * * * - તે કે વહાલાં સ્નેહળ બધું તિલાલ તમા ઉમદા સ્વભાવ, તમારું ભેળું-નિષ્કપટી, ઉપકારક હૃદય, છે - તમારી અંદાની હસમુખી સુકા વિગેરે તમારા ઉત્તમ ગુણે માં છેસંભારતાં હૃદય દ્રવે છે અને તમારું સ્મરણ થઈ જાય છે. સારી છે છે. ધર્મપરાયણતા તથા હમેશાં ધાર્મિક ક્રિયામાં તત્પરતા અન્યને આ દષ્ટાંત લેવા લાયક તથા આદરણીય છે. ઇંગ્લીશ કેળવણી લીધા છે. છતાં પણ તમારું હૃદય તેમાંથી મળતા સારા સંસ્કારથીજ ભીંજાઆ ચેલું હતું, ધમની અશ્રદ્ધા તમારા હૃદયમાં પ્રવેશી શકી નહોતી. આ આ વળી તમારી કુટુંબ-વત્સલતા, બંધુઓ ઉપર પ્રેમ વિગેરે યાદ આવતાં તમારી બેટ વારંવાર અમને યાદ આવ્યા કરે છે. બંધુ ! છે. તમે જ્યાં હશે ત્યાં તમે શુભ સંસ્કારી અને ધર્મપરાયણ હતા છે તેથી સુખમાં -આનંદમાં જ મગ્ન હશે. સ્નેહભાવે જે કાર્યકર ર તમે કરવા ધાર્યું હતું તેમજ કાર્ય પૂર્ણ કરી તમારા રે શબ્દમાં જ તમારા સ્મરણાર્થે બહાર પાડી તમારા51; તરફની અમારી અલ્પાંશે ફરજ બજાવી એમ અમે ગણીએ છીએ. વહાલા બંધુ ! જે સ્થળે તમે છે ત્યાં અમારા તરફની છે દુઃખની લાગણીથી ભરેલી આ અલમ ક નેહાંજળિ સ્વીકારે છે એથી . ડી અમારી દુઃખગર્ભિત વિનંતિ છે. - અમે છીએ તમારા દુઃખી બંધુઓ મૌક્તિક અને નેમચંદ.