________________
શાશ્વત સૌરભ ભાગ-૨
૨૨૯ દીએ છે. કાંકરોળીમાં મોટી હવેલી છે. ત્યાંથી સર્વ તીર્થમાં શ્રેષ્ઠ સરકારને આજમ અનંતજીએ દીધી. અનંતજીભાઈની દેણગીજ એવાં પુષ્કરરાજને વિષે અજમેર થઈને આવી પહોંચ્યા. એક રાજા સરખી હતી. આ સઘળો પ્રતાપ અને કીર્તિ જૂનાગઢ પુષ્કરરાજના સુંદર તરંગે કરીને શોભાયમાન એવું જે જળ તેમાં નવાબ સાહેબની જ હતી. પોતાના રાજ્યનો એક દીવાન હાઈને સર્વ મનુષ્યોના ઈશ એવા શ્રી બ્રહ્મા, તેમની પૂજા રૂડાં પરદેશમાં માન પામે તે પોતાની જ કીર્તિ છે એમ રાજાએ માનવું આભૂષણોએ કરી. બ્રાહ્મણોને ભોજન કરીને સંતુષ્ટ કર્યા. ત્યાંથી જોઈએ. જયપુર પધાર્યા. જયપુરમાં પડાવ કિીધા પહેલાં માર્ગમાં નજદીક
જયપુરથી ભરતપુરને રસ્તે થઈને જ્યેષ્ઠ શુક્લ પક્ષની એક નદી આવે છે, ત્યાં સમસ્ત સંઘ નહાવાને રોકાયો એવામાં
૯ને બુધવારે સમસ્ત સંઘ સૂર્યની પુત્રી કાલિન્દીના જલતરંગથી ત્યાંનો પોલિટિકલ એજન્ટ ગાડીમાં બેસીને ફરવા આવેલો તેના
રંજિત એવા શ્રી કૃષ્ણ ભગવાનનાં ચરણ-પંકજથી પવિત્ર થયેલી જોવામાં સંઘના માણસો આવ્યા, તેમની તપાસ કરાવી તો
ગોકુલ મથુરાપુરીને વિષે ક્ષેમકુશળ આવી પહોંચ્યો ને આજમ અનંતજીનો આ સંઘ છે એમ જણાયું. તે પરથી સાહેબ
જમુનાજીના સુંદર તટ પર દેરાતંબુ નાખીને પડાવ કીધો. પોતે શ્રી અનંતજી પાસે આવ્યા અને પૂછ્યું કે “તમે મને ઓળખો છો?” ત્યારે તેમણે ના પાડવાથી સાહેબે ખુલાસો કર્યો
આ પુણ્ય ભૂમિને વિષે એક માસપર્યત રહીને શ્રી વૃંદાવન કે “મારું નામ વાયલી છે અને રૂડિયા રબારીને પકડવાના
વગેરે નાના પ્રકારની વનલીલાઓ નીરખી જમુનાપાન કીધું. કામમાં તમારી સાથે હું પોરબંદર તરફથી રોકાયો હતો. હું અત્રે
ગોકુળ-મથુરાને વૃંદાવનની રમણલીલા નિહાળીને પાવન થયા. પોલિટિકલ એજંટ છું. આવી રીતે પૂર્વનો સંબંધ જણાયાથી શ્રી
બ્રાહ્મણોને દાન-દક્ષિણા દીધી ને ભગવાનનાં ચરણકમળની રેણુએ
કરીને પવિત્ર એવી સૂર્યપુત્રી જમુનાજીના તટ પર ધર્મશાળા અનંતજીભાઈ ખુશ થયા અને સાહેબે પોતાના બંગલા પાસે શ્રી
બંધાવીને વ્રજવાસી એવા જે બ્રાહ્મણો, તેમને મિષ્ટ પદાર્થોના અનંતજીભાઈના તંબુઓ નખાવ્યા તથા સંઘને ઉતારા, પોલીસ વગેરેની માવજત કરીને પોતાની લાયકી બતાવી.
ભોજનથી તૃપ્ત કરીને હર્ષ પામ્યા. તીર્થ ગોરને તેમની હીરાકંઠી,
વેઢ વીંટી, શાલદુશાલાનો પોશાક અર્પણ કરીને દાઉજી વગેરેની મધ્યાન કાળે સાહેબ પોતે જયપુરના વકીલને સાથે લઈને
યાત્રા પૂર્ણ કરી. આજમ અનંતજીભાઈને મળવાને તંબુ પર પધાર્યા અને દરબારી વકીલને કહ્યું કે “તમારા રાજાસાહેબને કહેવું કે આવો
ત્યાંથી જેઠ બીજા વદિ ૩ને સોમવારે કૂચ કરી અને પૂર્વે આબરૂદાર માણસ ગુજરાત કાઠિયાવાડમાં બીજો કોઈ નથી,
પાંડવો જ્યાં રાજા હતા, એવા ઇન્દ્રપ્રસ્થ એટલે આગ્રે થઈને માટે તેમને મળવું.” આવી રીતે મુલાકાતની ગોઠવણ થવાથી
કાનપુર રસ્તે શ્રી પ્રયાગ પધાર્યા ત્યાં પાંચ દિવસ રહીને નાના આજમ અનંતજીભાઈ તથા રા. માણેકલાલભાઈની સાથે અચ્છી
પ્રકારની શ્રાદ્ધક્રિયા કરી બ્રહ્મભોજનો કીધાં તથા દાન-દક્ષિણાથી
બ્રાહ્મણોને સંતોષ્યા. તીર્થગોરને રૂા. ૭૦૦ રોકડા દીધા તથા રીતે મહારાજ સાહેબે મુલાકાત કરી અને યોગ્ય પોશાક આપીને કાઠિયાવાડી દીવાનનું સમ્માન કર્યું.
બીજો પોશાક આપીને ન્યાલ કીધો. ત્યાંથી શ્રી વારાણસી એટલે
શીપુરી વિશે બીજા જેઠ વદિ ૧૪ને બુધવારે પહોંચ્યા અને મહાન પુરુષો સર્વત્ર સમ્માન પામે છે. એ આપણે આ
રાણીગંજમાં ઉતારો કીધો. યાત્રા પ્રસંગમાં અનંતજીભાઈના સંબંધમાં સારી રીતે જોયું. શ્રી અનંતજીભાઈ જાણે યાત્રાના રૂપમાં દિગ્વિજય કરવાને ન
કાશીપુરનો મહિમા હિન્દુસ્તાનમાં મોટો છે. ગંગાસ્નાન નીકળ્યા હોય એવું દીસતું હતું! જ્યાં તેઓ ગયા ત્યાં તેમના
કરવું, શ્રી કાશીવિશ્વનાથનું પૂજન-દર્શન કરવું, આર્યજનની
જિંદગીની અભિલાષા છે. વળી અનંતજીભાઈએ ત્યાં રહીને દરજ્જાને અનુસરતું માન-પાન તેમની આગળ આવીને ઊભું રહેતું હતું. મોટાનાં નસીબ જ મોટાં હોય છે. જયપુરમાં તેઓ
ગાયત્રી પુરશ્ચરણ કર્યું. નાગરી નાતને રસપૂરીનાં ભોજનથી દશેક દિવસ રહ્યા. ત્યાંથી તેઓએ કૂચ કરીને સિંધિયાના,
સંતુષ્ટ કીધી. બીજા બ્રાહ્મણોને ભોજન દીધાં. ગાગરનું લહાણું પાયતખ્ત ગ્વાલિયરમાં સંઘ આવી પહોંચ્યો. ત્યાં આગળ પણ
કર્યું. શ્રી વિશ્વેશ્વર મહાદેવને રૂપાનાં કમાડ કરાવ્યાં. વિશ્વનાથ તેમની કીર્તિનો પ્રકાશ પડ્યો હતો. ત્યાંના દીવાન શ્રી બાલાપંથે
સમીપ અનંતેશ્વર મહાદેવની સ્થાપના કરીને શિવાલય બંધાવ્યું. સિંધિયા સરકારની મુલાકાત કરાવી આપી. મુલાકાત દરમ્યાન લગભગ બારેક દિવસ કાશીપુરીમાં નિવાસ રાખીને શ્રી હરણીઓ ઘોડો અને બીજી મૂલ્યવાન બક્ષિસ શ્રીમંત સિંધિયા પુણ્યક્ષેત્ર એવા ગયા ક્ષેત્રમાં પધાર્યા. ત્યાં ૧૯ દિવસ રહ્યા અને
Jain Education Intemational
Education Intermational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org