________________
શાશ્વત સૌરભ ભાગ-૨
૯૫૫
એકલવ્ય સમા આચાર્ય અને કુશળ વહીવટકર્તા તરીકે તેમણે ધીરે ધીરે સેવા અને સંગઠનનાં કાર્યોમાં તેઓ સક્રિય નામના મેળવી. શિક્ષક તરીકે તેમણે ૧૯૫૩થી ૧૯૬૦ સુધી રહેવા લાગ્યા. મહેસાણા જિલ્લામાં તે સમયે કોંગ્રેસનું જોર શેઠ સી. વી. વિદ્યાલય, ગવાડામાં સેવાઓ આપી. ત્યારબાદ વધારે એટલે જિલ્લાના ધુરંધર કોંગ્રેસીઓ સાથે રહી નટવરભાઈ તેમણે ઉત્તર ગુજરાતના રણાસણમાં માધ્યમિક શાળા શરૂ કરી, પણ રાજકારણના અ, બ, ક શીખ્યા. કોંગ્રેસના સેવાદળમાં રહી તેના પ્રથમ આચાર્ય બન્યા અને ૧૯૬૦થી ૧૯૬૪ સુધી તેમણે તેઓએ સેવા અને શિસ્તના પાઠ પોતાના જીવનમાં દઢ કર્યા. અમદાવાદની પંચશીલ હાઇસ્કૂલમાં સુપરવાઇઝર તરીકેની આમ મંડાણ થયાં તેમની સમાજસેવા અને રાજકીય કારકિર્દીનાં. સેવાઓ એક વર્ષ સુધી આપી.
| ગુજરાતના સહકારી ક્ષેત્રે સાતત્યપૂર્ણ કાર્યરત રહી પ્રારંભમાં, કૉલેજના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપ્યા નટવરભાઈએ ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડિરેક્ટર તરીકે પછી સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ સાધતાં, સંસ્થાના પ્રારંભિક પણ સેવાઓ આપી છે. તેવી જ રીતે ગુજરાત સ્ટેટ કો. ઓપ. આચાર્ય નિવૃત્ત થતાં શ્રી ચતુરભાઈ આ કોલેજના આચાર્યપદે કન્ઝયુમર્સ ફેડરેશન લિમિટેડના ચેરમેન તરીકે તેમની સેવાઓ નિયુક્ત થયા. ગુજરાતની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી સાથે ઉલ્લેખનીય રહી. તેઓએ આ જ સંસ્થામાં ૧૨ વર્ષ ડિરેક્ટર જોડાયેલી અલ્પસંખ્ય કૉલેજમાં આ કૉલેજનું એક આગવું સ્થાન તરીકે તેમની અમૂલ્ય સેવાઓ પ્રદાન કરી છે. આ જ રીતે બજાર હતું. તેમના કુશળ નેતૃત્વમાં કૉલેજે પ્રગતિને પંથે પ્રયાણ કર્યું. નિયંત્રિત સંઘમાં ડિરેક્ટર પદે આશરે ૨૦ વર્ષ સેવાઓ આપી તેઓએ માત્ર કૉલેજને જ નહીં, પરંતુ એસ.એન.ડી.ટી. વિમેન્સ સંસ્થાને પગભર બનાવવામાં તેમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. યુનિવર્સિટીના સેનેટ, એક્ઝિક્યુટીવ કાઉન્સિલ, ગુજરાતીની તેવી જ રીતે મહેસાણા જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘ અભ્યાસ સમિતિના સભ્યપદે રહી અમૂલ્ય સેવાઓ આપી છે. લિ.ના ચેરમેન તરીકે સતત ૧૯ વર્ષ સેવારત રહી સંઘને
જીવનની તિતિક્ષાએ તેમને અધ્યાત્મયાત્રી બનાવ્યા છે. રાજ્યની શ્રેષ્ઠ સહકારી સંસ્થાઓમાંની એક બનાવી. શ્રી મહર્ષિ અરવિંદના પૂર્ણયોગના તેઓ ઉપાસક અને આરાધક છે.
નટવરલાલ મહેસાણા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગના માનદ્ મંત્રી પ્રતિવર્ષ અનેકવિધ પ્રવૃત્તિ વ્યસ્તતા વચ્ચે તેઓ પોંડિચેરીના
તરીકે, મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ડિરેક્ટરપદે, આશ્રમમાં “સ્વ'ની સાથે સંવાદ સાધીને નવપલ્લવિત બને છે.
મહેસાણા તાલુકા ખરીદ-વેચાણ સંઘ લિ.ના ચેરમેન તરીકે ટોળામાં રહેતો માણસ એકાંતમાં ખોવાઈને જાત સાથે ગોઠડી તેમજ મહેસાણા ગામની સેવા સહકારી મંડળી લિ.માં ઘણાં વર્ષો માંડીને ‘આત્માન વિવાનિયત' સુક્તિ સાર્થક કરે છે.
સુધી કાર્યરત રહ્યા છે. | ગુજરાત સ્ત્રી કેળવણી મંડળને કેટલાંક વર્ષોથી આવા
સહકારી ક્ષેત્રના વિકટ પ્રશ્નોની ગૂંચ ઉકેલવામાં માહિર સ્વપ્નદ્રષ્ટા, આયોજક અને કુશળ વહીવટકર્તાનો લાભ મળ્યો છે.
અને બાહોશ એવા નટવરલાલ હાલમાં ઇન્ડિયન ફાર્મર્સ સંસ્થાએ તેમના કાર્યકાળમાં સિદ્ધિનાં કેટલાંક સુવર્ણશંગો સર
ફર્ટિલાઇઝર કો. ઓપ. લિ.ના (ઇફકો-ન્યૂ દિલહી) વાઇસ કર્યા છે.
ચેરમેન તરીકે સક્રિય છે. આ સંસ્થામાં તેઓ અગાઉ ૧૭ વર્ષ
સુધી ડિરેકટરપદે કાર્યરત હતા. તેવી જ રીતે નેશનલ એગ્રિકલ્ચર સહકારી ક્ષેત્રે સમ્માનનીય પ્રતિભા
કો. ઓપ. માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિ. (નાફેડ, ન્યૂ શ્રી નટવરભાઈ પી. પટેલ દિલ્હી)માં પણ તેઓ વાઇસ ચેરમેન તરીકે અને ત્યારબાદ જન્મ : તા. ૨૫-૭-૧૯૩૬
ચેરમેન તરીકે કાર્યરત હતા અને હાલમાં પણ ડિરેક્ટરની રૂઈએ
કાર્ય સંભાળી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત એવી કૃષક સ્વભાવે ધર્મનિષ્ઠ માતા રાઈબહેન અને કર્મનિષ્ઠ પિતા
ભારતી કો. ઓપ. લિ. (કૃભકો, ન્યૂ દિલ્હી)માં સતત ૧૦ વર્ષ પીતાંબરદાસના ખાનદાની ખોરડે નટવરનો જન્મ થયો. ઈ.સ.
ડિરેક્ટર તરીકે તેમજ નેશનલ કો. ઓપ. કન્ઝયુમર્સ ફેડરેશન ૧૯૩૬ના જુલાઈ માસની ૨૫મી તારીખ મેટ્રિકનો અભ્યાસ
ઑફ ઇન્ડિયા લિ., ન્યૂ દિલ્હી ખાતે અગાઉ પ્રમુખ તરીકે ૩ વર્ષ પૂરો કરી લાગ્યા કાપડની પેઢીએ. વતન મહેસાણામાં જ ઇમારતી
અને ત્યારબાદ ૫ વર્ષ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી પોતાનું લાકડાની લાટી કરી, સાથે સાથે કોટાસ્ટોન અને મારબલ્સનો
અનુભવી યોગદાન અર્પેલ છે. શ્રી નટવરલાલ રાષ્ટ્રીય સ્તરે વ્યવસાય પણ શરૂ કર્યો. આમ મેટ્રિક પછીનાં ૨૦ વર્ષ તો
કાર્યરત અન્ય સહકારી સંસ્થાઓ જેવી કે નેશનલ કો. ઓપ. વ્યવસાયમાં સ્થાયી થવામાં ગાળ્યાં.
Jain Education Intemational
ducation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org