________________
શાશ્વત સૌરભ ભાગ-૨
૬૪૧
રમતગમત, રાજકારણ, સાહિત્ય, બાળઉછેર, વ્યાપાર વગેરે સમજ આપવી અને તેમને અંધશ્રદ્ધાથી મુક્ત કરવા. “ચાંદણકી’ વિશેની એમની જાણકારી અભુત હતી. વ્યવહારશુદ્ધ સંસારી નામના એક નાનકડા ગામમાંથી તેમણે પોતાના ધર્મપ્રચારની જીવનના પોતે એક આદર્શ સન સાબિત થયા હતા. “જગત પહેલી કેડી કંડારી. સમય જતાં સ્થિર થવાના હેતુથી ઈ.સ. જેવું છે તેવું સ્વીકારીને ચાલો', “જગતને બાદ કરીને જગદીશ ૧૯૬૯માં પેટલાદ પાસે આવેલા દંતાલી ગામના સીમાડે તેમણે સુધી ન પહોંચાય”, “આસ્તિક કે નાસ્તિક ના બનો, વાસ્તવિક “ભક્તિનિકેતન' નામનો એક આશ્રમ શરૂ કર્યો. નાનકડા બે રૂમ બનો’, ‘જેને જે, તેને તે', “જે જ્યાં, તે ત્યાં’.....જેવાં નાનાં અને એક માળનો શરૂઆતનો આશ્રમ પહેલાં માત્ર સ્વામીજીના સુત્રાત્મક વિધાનોમાં સરળ રીતે વહેતા એમના ચિંતને પોતા માટે અને અતિથિ સાધુઓના ઉતારાનો હેતુ સારતો હતો. સંસારીઓમાં એમને “ફ્રેન્ડ એન્ડ ફિલોસોફર'ની પદવીએ મૂકી એમાં એક પછી એક સામાજિક સેવા ઉમેરતાં આશ્રમનો આપે છે. સન્યાસી તરીકેની તેમની મહાનતા એમાં છે કે આજના
વિસ્તાર વધતો ગયો અને આજે એક વિશાળ વટવૃક્ષની જેમ તે સંપ્રદાયોમાં જોવા મળતાં શિષ્ય, સંપ્રદાય અને સંપત્તિના
પૂર્ણરૂપે ફેલાઈ ગયો છે. દંતાલી આશ્રમમાં આજે અન્નક્ષેત્ર, ઝઘડાઓના મૂળને નાબૂદ કરવા તેમના ગુરુજીએ લેવડાવેલી ત્રણ
રુગ્ણાલય, વૃદ્ધાશ્રમ, પંચદેવ મંદિર અને લાઇબ્રેરી જેવી સવલતો પ્રતિજ્ઞાઓ તેમણે સભાનપણે, સ્વસ્થતાથી અને ચુસ્તપણે પાળી
ઉમેરાઈ છે. એ આશ્રમનો આરંભ થયા બાદ પેટલાદની બતાવી. (૧) કોઈના ગુરુ થવું નહીં કે શિષ્ય બનાવવા નહીં,
આસપાસનાં ગામોમાં તેમણે ચાતુર્માસ કરવા માંડ્યા. આ (૨) સંપ્રદાય શરૂ કરવો નહીં કે તે માટેની સંમતિ આપવી નહીં,
નિમિત્તે આંકલાવ, ભાદરણ, વીરસદ જેવા ગામોની પ્રજાને (૩) વધુ ધન કે સ્થાવર સંપત્તિ ભેગી કરવી નહીં.—આ ત્રણે
સત્સંગનો લાભ આપ્યો. તે દરમ્યાન ભાદરણના સ્વામી પ્રતિજ્ઞાઓ તેમના અવસાન બાદ પણ અમલમાં મુકાઈ છે.
કૃષ્ણાનંદજી અને નડિયાદના સંત પૂ. મોટાનો પણ તેમને
સહયોગ સાંપડ્યો. તેમની વધેલી રકમ ત્રણ સ્થળે દાનમાં અપાઈ. “શાન્તિ આશ્રમ' સંપત્તિવિહિન જ રહ્યો અને એમનો કોઈ શિષ્ય કે સંપ્રદાય નથી. સન્યાસી હોવા છતાં સાંપ્રત જગતપ્રવાહો પ્રત્યે પૂરા રહ્યા છે માત્ર તેમના ગ્રંથના રસિક વાચકો અને પરોક્ષ સજાગ રહેતા આ સંતે ગુજરાતમાં નર્મદા યોજના અંગે પ્રજાને સત્સંગીઓ માત્ર. આથી સ્વામી કણાનંદ એક વિદ્વાન અને જાગૃત કરી, રાજનેતાઓ સુધી પોતાના વિચારો નિર્ભીક રીતે રજૂ સાચા સંપૂર્ણ સન્યાસી સંત તરીકે આ સંસારમાં વર્ષો-યુગો સુધી કર્યા છે. ધર્મપ્રચારમાં વિવિધ વિષયોનાં પ્રવચનોમાં પોતાના યાદ રહેશે!
ક્રાંતિકારી વિચારો સાદી સરળ ભાષામાં રજૂ કરવા સાથે કથા
દરમ્યાન બુલંદ કંઠે ગવાતાં તેમનાં ભજનોથી શ્રોતાઓ મંત્રમુગ્ધ (૬) ઉત્તમ સમાજસેવાના ભેખધારી સંત
થવા લાગ્યાં. વૈજ્ઞાનિક ઉપકરણોની જાણકારી મેળવી પોતાનાં સ્વામી સચ્ચિદાનંદજી
પ્રવચનોની ઓડિયો, વિડિયો કેસેટો બનાવી. તેમાં પ્રવચનો અને ગુજરાતના સમાજસેવક જેવા આ સંતને કોઈ ન ઓળખે લખાણોમાંથી પુસ્તકો તૈયાર થવાં લાગ્યાં. પરિણામે ગામડાનાં એવું ભાગ્યે જ બને! ગુજરાતના સીમાડે આવેલા સૂઈ ગામે અભણ લોકોથી માંડી શિક્ષિત શહેરી વર્ગ સુધી તેમનો પ્રભાવ જન્મેલા આ સંતે ઈ.સ. ૧૯૫૩માં માત્ર સવા રૂપિયો ખિસ્સામાં પ્રસરવા લાગ્યો. ભારતનાં પ્રમુખ શહેરો અને દુનિયાના વિવિધ મૂકીને ગૃહત્યાગ કર્યો હતો. મનમાં ભાવના ભરેલી કે દેશોના પ્રવાસ દ્વારા ધર્મ સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિએ સ્પર્શ આપતાં કુંભમેળામાં કોઈ ગુરુ મળી આવશે. રેલ્વેયાત્રા કરીને ૧૯૫૪માં તેમનાં પુસ્તકો સમાજના દરેક વર્ગમાં ખૂબ લોકપ્રિય બન્યાં છે. પ્રયાગમાં ભરાયેલા કુંભમેળામાં પહોંચી ગયા. ત્યાં ગુરુની પુસ્તકો ઉપરાંત મંદિરો, દવાખાનાં કે સ્મશાનગૃહના નિર્માણ શોધમાં નીકળેલા બીજા એક કાશ્મીરી પંડિતનો એમને ભેટો જેવી પ્રજાને ઉપયોગી સેવા-સગવડો ઊભી કરવામાં પોતાની થયો. એમની સલાહથી “બ્રહ્મચારીની દીક્ષા' લીધી. એ પછી આર્થિક સહાય આપીને પ્રજામાં ધાર્મિકભાવના જગાવવા સાથે મેળામાં પધારેલા માળવાના એક સંતે બંનેને દીક્ષિત કરી
માનવતાભર્યા આવાં કાર્યો દ્વારા આ સંતે ગુજરાતમાં પોતાની કાશ્મીરી પંડિતને “ધર્માનંદ' અને આમને ‘સત્યાનંદ' એવાં નામ
આગવી ઓળખ ઊભી કરી છે. ગુજરાતના સાંપ્રતકાળમાં સારા આપ્યાં. જોકે દીક્ષા ઉતાવળી અને કાચી હોવાનો ખ્યાલ આવતાં
માનવતાવાદી અને ધર્મનિષ્ઠ રહેવા સાથે વૈજ્ઞાનિક અભિગમ ગૃહત્યાગનો હેતુ સિદ્ધ ન થયાનું ભાન થયું. ચિંતન કર્યા પછી
ધરાવતા સંતોમાં સ્વામી સચ્ચિદાનંદજી અગ્રેસર છે. નિર્ણય લીધો કે મારે ધર્મપ્રચાર કરવો. લોકોને સાચા ધર્મની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org