Book Title: Dhammilkumar Charitra
Author(s): Jayshekharsuri, Vitthalji H Lalan
Publisher: Vitthalji H Lalan

View full book text
Previous | Next

Page 10
________________ • અર્થ–તે રાજાને શીલરૂપી અલંકારને ધારણ કરનારી, મધુરવચનરૂપી અમૃતની નહેર સમાન, અને ચક્ષુઓની મનહર શેભાને ધારણ કરનારી ધારિણી નામની પત્ની (- રાણી ) હતી. . ર૯ છે यदीयं हृदयं मुक्ता-स्रक् सिषेवे सुसंहिता ॥ अध्येतुमिव नैर्मल्यं । सद्गुणानां ह्यसौ स्थितिः ॥ ३०॥ અર્થ–સારી રીતે ગોઠવેલી મોતીની માળા જાણે નિર્મલપણને અભ્યાસ કરવા માટે જ હોય નહિં તેમ જે રાષ્ટ્રના દદયને સેવતી હતી, કારણકે સગુણીઓની એજ રીતી હોય છે. ૩૦ છે रंगभूरंगभूस्तस्याः । पितुः प्रीतेरजायत ॥ अमित्रदमनो नाम । वपुष्मानिव मन्मथः ॥ ३१ ।। અર્થ –તે રાણીને પિતાની પ્રીતિની રંગભૂમિ સરખે અને દેહધારી કામદેવ જેવો અમિત્રદમન નામે પુત્ર થયે. ૩ી છે चित्रं प्रगुणयन् धर्म । विनार्ति योधवद्धनी ॥ समुद्रदत्तस्तत्रासी-दवासी मार्गणौधतः ॥ ३२ ॥ અર્થ:–આશ્ચર્ય છે કે દ્વાની પેઠે બાણેના સમૂહથી ( યાચકેના સમૂહથી ) નહિ ડરનાર અને દુઃખવિના ધર્મને મેળવનારે સમુદ્રદત્ત નામે ( એક) ધનવાન ( શ્રેષ્ઠી ) ત્યાં વસતો હતો. कचिद्रत्नैः प्रवालैश्च । कचित् कचन मौक्तिकैः ॥ મેહુાં મંદિરં તર્યા . સમુદ્રોત મત 3 | અર્થ:-ક્યાંક રત્નોથી ક્યાંક પ્રવાલાથી અને ક્યાંક મતીઓથી ભરેલું તેનું ઘર સમુદ્રના મધ્ય ભાગ જેવું લાગતું હતું. છે ૩૩ છે निकाये यस्य सच्छाये । चिरं विश्रम्य पाया ॥ भुवनभ्रमणोद्भूत-खेदच्छेदो व्यलीयत ॥ ३४ ॥ અર્થ –જે શેઠના ઉતમ છાયાવાળા ઘરમાં ચિરકાલ વિશ્રામ લઈને લક્ષ્મીએ જગતમાં ભમવાથી ઉત્પન્ન થયેલા પિતાના પસીનાનો વિનાશ કર્યો. એ ૩૪ છે प्रेयसि प्रेयसी भक्तिः । सूक्तिपीयूषकामधुक् ।। जनी सार्वजनीनास्य । सुभद्रा नामतोऽजनि ॥ ३५ ॥ અર્થ:–ભર્તામાં પ્રીતિયુક્ત ભક્તિવાળી, સદ્ધચનરૂપી અમૃતની ( દૂધની કામધેનુ સરખી તથા સર્વ કેને માનનિક એવી સુભદ્રા નામની તે શેઠની પત્ની હતી. જે ૩૫

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 548