Book Title: Antarjyoti Part 2
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समुल्लास. प्रभाचन्द्रार्कभादीनां मितक्षेत्र प्रकाशिका | आत्मनस्तु परं ज्योति र्लोकालोक प्रकाशकम् ॥ निरालम्बं निराकारं निर्विकल्पं निरामयं । आत्मनः परमं ज्योति र्निरुपाधि निरञ्जनम् ॥ r તારા ચંદ્ર અને સૂર્ય વિગેરે પરિમિત ક્ષેત્રપર પ્રકાશ કરે છે, પર`તુ આત્માની પરમ જ્યાતિ તાલેક અને અલેક ભયને પ્રકાશ આપનારી છે; આંતર જ્યાતિ આલખન રહિત, આકાર રહિત, વિકલ્પ રહિત, રાગ રહિત, ઉપાધિ રહિત અને લેપ રહિત છે. ’ પમયાતિ પંચવિશતિકા-પૂ. શ્રીમદ્ ઉ॰ શ્રી યશવિજયજી. મનુષ્યનું સાચું જીવન આધ્યાત્મિક જીવન છે; જૈનદર્શનની પરિભાષા અનુસાર · આવીચિમરણ ' દરેક ક્ષણે પ્રત્યેક મનુષ્યનું થઇ રહેલુ છે; મતલબ કે જન્મ્યા પછી જેમ જેમ સમય વીતતા જાય છે તેમ તેમ પૂષ્પ આયુષ્યમાંથી ક્ષણેા ઓછી થતી જાય છે; આવી પરિસ્થિતિમાં જો કે ખાલુ પ્રાણેા ધારણ કરતા મનુષ્ય જીવન્ત દેખાય છે પરંતુ વિભાવ દશામાં જેટલે અંશે જીવન વ્યતીત થતું હોય છે તે વાસ્તવિક જીવન કહી શકાતુ નથી; આત્માભિમુખ જીવનને જ વાસ્તવિક જીવન સન શાસ્ત્રાએ પ્રખેાધ્યુ છે.. આત્માભિમુખ જીવન માટે આત્માની શક્તિઓનેા એક સરખા વિકાસ સાધ્યા વગર ક્રાઇ પણ ફળ પ્રાપ્ત કરી શકાય નહિ; મુખ્ય શક્તિઓ છે; એક ચેતના અને ખીજી વીય; એ બન્ને For Private And Personal Use Only એની એ શક્તિએ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 585