________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
समुल्लास.
प्रभाचन्द्रार्कभादीनां मितक्षेत्र प्रकाशिका | आत्मनस्तु परं ज्योति र्लोकालोक प्रकाशकम् ॥ निरालम्बं निराकारं निर्विकल्पं निरामयं । आत्मनः परमं ज्योति र्निरुपाधि निरञ्जनम् ॥
r
તારા ચંદ્ર અને સૂર્ય વિગેરે પરિમિત ક્ષેત્રપર પ્રકાશ કરે છે, પર`તુ આત્માની પરમ જ્યાતિ તાલેક અને અલેક ભયને પ્રકાશ આપનારી છે; આંતર જ્યાતિ આલખન રહિત, આકાર રહિત, વિકલ્પ રહિત, રાગ રહિત, ઉપાધિ રહિત અને લેપ રહિત છે. ’
પમયાતિ પંચવિશતિકા-પૂ. શ્રીમદ્ ઉ॰ શ્રી યશવિજયજી. મનુષ્યનું સાચું જીવન આધ્યાત્મિક જીવન છે; જૈનદર્શનની પરિભાષા અનુસાર · આવીચિમરણ ' દરેક ક્ષણે પ્રત્યેક મનુષ્યનું થઇ રહેલુ છે; મતલબ કે જન્મ્યા પછી જેમ જેમ સમય વીતતા જાય છે તેમ તેમ પૂષ્પ આયુષ્યમાંથી ક્ષણેા ઓછી થતી જાય છે; આવી પરિસ્થિતિમાં જો કે ખાલુ પ્રાણેા ધારણ કરતા મનુષ્ય જીવન્ત દેખાય છે પરંતુ વિભાવ દશામાં જેટલે અંશે જીવન વ્યતીત થતું હોય છે તે વાસ્તવિક જીવન કહી શકાતુ નથી; આત્માભિમુખ જીવનને જ વાસ્તવિક જીવન સન શાસ્ત્રાએ પ્રખેાધ્યુ છે..
આત્માભિમુખ જીવન માટે આત્માની શક્તિઓનેા એક સરખા વિકાસ સાધ્યા વગર ક્રાઇ પણ ફળ પ્રાપ્ત કરી શકાય નહિ; મુખ્ય શક્તિઓ છે; એક ચેતના અને ખીજી વીય; એ બન્ને
For Private And Personal Use Only
એની એ
શક્તિએ