Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 128
________________ ७५३ अनेकान्तजयपताका (ચતુર્થ: निरुपचरितत्वादिति । (९९) तथाहि-नीलत्वोत्पलत्वे विशेषपरिणामरूपे न सत्त्वादिसमानपरिणामाननुविद्धे, क्वचित् तथाऽननुभवात्, तदननुविद्धयोरसत्त्वापत्तेः । न च सत्त्वादिमात्रतत्त्वे एव अन्यथाऽपि वेदनात्, तदन्यत्र तदननुविद्धस्यापि तस्य भावात् । कार्थवृत्तित्वोभयस्य निरुपचरितत्वादिति । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । नीलत्वोत्पलत्वे किंविशिष्टे इत्याह-विशेषपरिणामरूपे एते । किमित्याह-न सत्त्वादिसमानपरिणामाननुविद्धे । कुत इत्याह-क्वचित् तथा-सत्त्वाद्यननुवेधेन । किमित्याहअननुभवान्नीलत्वोत्पलत्वयोः, तथा तदननुविद्धयोः-सत्त्वाद्यननुविद्धयोः असत्त्वापत्तेः, स्वतोऽतद्रूपत्वादिति भावना । न च सत्त्वादिमात्रतत्त्वे एव नीलत्वोत्पलत्वे । कुत इत्याहअन्यथाऽपि-तदनुविद्धनीलत्वादिनाऽपि वेदनात् एतयोस्तथा तदन्यत्र-घटादौ तदननुविद्ध - અનેકાંતરશ્મિ . ભિન્નનિમિત્તતા, અને (૨) એકાર્થવૃત્તિતા બંને નિરુપચરિતપણે (=વાસ્તવિકપણે) ઘટે છે... (૯૯) હવે આ જ વાતનો ભાવાર્થ કહે છે – ને સમાન-વિશેષપરિણામનો કર્થચિદ અભેદ ૯ ભાવાર્થ નીલકમળમાં (૧) નીલત્વ, અને (૨) ઉત્પલત્વ તે બે વિશેષ પરિણામરૂપ છે... આ બંને વિશેષ પરિણામો સત્ત્વરૂપ સમાનપરિણામથી અનનુવિદ્ધ (=અસંયુક્ત=રહિત) નથી, કારણ કે તે રૂપે કદી અનુભવ થતો નથી.. (અર્થાત્ સત્ત્વરૂપ સમાનપરિણામથી અનનુવિદ્ધરૂપે નીલત્વઉત્પલત્વનો કદી અનુભવ થતો નથી...) તથા, નીલત્વ-ઉત્પલત્વને જો સત્ત્વરૂપ સમાનપરિણામથી અનનુવિદ્ધ (=રહિત) માનવામાં આવે, તો તો બંનેને અસત્ મનવાની આપત્તિ આવશે, કારણ કે સત્ત્વપરિણામથી ભિન્ન પદાર્થ તો અસતું જ કહેવાય ને ? (૧) આમ નીલત્વ-ઉત્પલત્વરૂપ વિશેષ પરિણામ, સત્ત્વરૂપ સમાનપરિણામથી અનનુવિદ્ધ નથી.. (એટલે તેઓનો કથંચિત્ અભેદ પણ છે જ...) સમાન-વિશેષપરિણામનો કર્થચિદ ભેદ નીલત્વ અને ઉત્પલત્વ વિશેષ પરિણામ, તે સત્ત્વરૂપ સમાનપરિણામસ્વરૂપ જ નથી, અર્થાત્ માત્ર સત્ત્વરૂપ જ નથી, કારણ કે માત્ર સત્ત્વરૂપ સિવાય (અન્યથા=) સત્ત્વસહિત નીલત્વઉત્પલત્વાદિરૂપે પણ તેનું સંવેદન થાય છે.... જો તે માત્ર સત્ત્વરૂપ જ હોય, તો તેઓનું સત્ત્વ સિવાય નીલવાદિ બીજા કોઈ રૂપે સંવેદન ન થવું જોઈએ... (પણ થાય તો છે જ...) બીજી વાત, ઘટાદિમાં તો નીલત્વ-ઉત્પલત્વથી અનનુવિદ્ધ પણ સત્ત્વ છે... આશય એ કે, નીલવાદિ જો સત્ત્વરૂપ જ હોય, તો સત્ત્વ તો ઘટાદિમાં પણ છે, તો સત્ત્વથી અભિન્ન નીલત્વ-ઉત્પલત્વ ૨. “રૂપ =' ત -પઢિ:. ૨. “સતોદ્રપ' ત ટુ-પાઠ: રૂ. “નીતોત્પન્નત્વે' રૂતિ -પઢિ: . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258