Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 193
________________ अधिकारः ) अतिसूक्ष्ममतिविषयमेतत् ॥ (१६१ ) किञ्च येनोच्चरितेनेत्यत्र वर्णात्मकेन शब्देनोच्चरितेन यथाक्षयोपशममसौ सम्प्रत्ययो भवति, तथाऽनुभूतेः, गकारादिदलगोशब्दसंवेदनात् तद्व्यतिरिक्तस्य व्याख्या - विवरण - विवेचनसमन्विता વ્યાજ્ઞા स्फोट इत्यप्यसत्-अशोभनम् । कुत इत्याह- सदा तदभावेन - अविद्याऽभावेन तत्तत्स्वभावताक्षिप्तेन तद्ग्रहणप्रसङ्गात्-स्फोटग्रहणप्रसङ्गादिति अतिसूक्ष्ममतिविषयमेतत् । तथाहिनाविद्याऽभावे ग्राह्यतैकस्वभावताऽस्य सदाऽविद्याऽभावे ग्रहणे च सत्युपपद्यत इति भावનીયમ્ ॥ ८१८ -> " अभ्युच्चयमाह किञ्च येनेत्यादिना । किञ्च येन उच्चरितेनेत्यत्र - व्यतिकरे वर्णात्मकेन शब्देनोच्चरितेन सता यथाक्षयोपशमं यस्य यथा क्षयोपशम इति असौ सम्प्रत्ययो भव अनन्तरोदित: । कुत एतदित्याह तथाऽनुभूतेः । एनामेवाह-गकारादिदलगोशब्दसंवेदनात् * અનેકાંતરશ્મિ * અવિદ્યાનો અભાવ કરશે, કારણ કે તેના અભાવ વિના એ સ્વભાવ ઘટી શકે નહીં... એટલે અવિદ્યાનું અસ્તિત્વ માની શકાય નહીં... (ક) સદા વિદ્યાનું જ અસ્તિત્વ માનવું પડશે... અને એટલે તો અવિદ્યાનું અસ્તિત્વ ન રહેવાથી, (ખ) સ્ફોટનું સદા ગ્રહણ માનવું જ પડશે, કારણ કે અવિદ્યાના અભાવમાં ગ્રહણ થવું એ તો સ્ફોટનો સ્વભાવ જ છે... આ પદાર્થ એકદમ સૂક્ષ્મબુદ્ધિથી ગમ્ય છે (અર્થાત્ ‘અવિદ્યાના અભાવે ગ્રાહ્યતારૂપ સ્વભાવ’ હોવાની કલ્પના કેમ ન ઘટે - તે એકદમ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું...) તે આ પ્રમાણે → જો સદા અવિદ્યાનો અભાવ અને ગ્રહણ ન હોય, તો ‘અવિદ્યાના અભાવમાં જ ગ્રાહ્યતારૂપ એકસ્વભાવ છે’ એવો સ્વભાવ ન ઘટે. એટલે તેવો સ્વભાવ કલ્પવા માટે સદા અવિદ્યાનો અભાવ માનવો પડશે અને એટલે સદા સ્ફોટગ્રહણનો પ્રસંગ આવશે જ... સાર ઃ એટલે અવિઘાના અસ્તિત્વ-નાસ્તિત્વે, સ્ફોટની અનભિવ્યક્તિ-અભિવ્યક્તિ વગેરે રૂપ તમારી એક પણ કલ્પના ઘટતી નથી... તેથી તમારું પૂર્વોક્ત કથન અસાર છે... * ધ્વનિમાં વર્ણાત્મકતાનું સમર્થન (૧૬૧) બીજી વાત, ‘જેના ઉચ્ચારણથી સાસ્નાદિવાળાનો સંપ્રત્યય થાય તે શબ્દ' - તો આ સંબંધમાં અમારું કહેવું છે કે ‘જેના ઉચ્ચારણ’ તરીકે વર્ણાત્મક શબ્દનું ઉચ્ચારણ લેવું જ હિતકારી છે... અને આવા વર્ણાત્મક શબ્દના ઉચ્ચારણથી, તે તે વ્યક્તિઓને પોત-પોતાના ક્ષયોપશમ પ્રમાણે, ગાયાદિનો સંપ્રત્યય (=અવિપરીતબોધ) થાય છે; કારણ કે આવી જ દરેકને અનુભૂતિ છે... Jain Education International ૧. ‘મૂđ: નારા૦' તિ -પાઇ: । २. पूर्वमुद्रिते त्वत्र 'नाविद्याभावे ग्राह्यतैकस्वभावताऽस्य सदा विद्याभावे ग्रहणे वा सत्युपपद्यते' इति रूपा पङ्क्तिः, सा च दोषबहुलत्वात् D- प्रतानुसारेण शोधिता । For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258