Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 200
________________ अनेकान्तजयपताका ( ચતુર્થ: यदप्याह-'किमित्यतो न संदा सर्वत्र तत्सम्प्रत्ययः' इत्याशङ्क्योक्तम्-‘हन्ताभिव्यञ्जकाभावेन अभिव्यञ्जकाश्चास्य ध्वनयस्ते च पुरुषप्रयत्नसापेक्षा इति न सदा तत्सम्प्रत्ययः ' इत्येतदप्ययुक्तम्, अभिव्यक्तेरेवोक्तवदसिद्धेः । ध्वनयश्च वर्णात्मका एव तद्व्यतिरेकेण ८२५ – *વ્યારબા अन्यदा तदभावात्-अन्यदाऽन्येन ग्राह्यस्वभावाभावात् तस्यैव तदा केनचिद् ग्राह्यस्वभावस्य सतः तथाभवनेन-अन्यदाऽन्यग्राह्यस्वभावभवनेन । किमित्याह - परिणामवादापत्तिरेवेत्यत्र चोक्तो दोषो नित्यप्रतिज्ञाव्याघातादिः । एतेन यदप्याहे-'किमित्यतो न सदा सर्वत्र तत्सम्प्रत्यय इति आशङ्कयोक्तम्-‘हन्ताभिव्यञ्जकाभावेन' इत्यादि । तदप्ययुक्तम् । कुत इत्याहअभिव्यक्तेरेवोक्तवत्-यथोक्तं तथाऽसिद्धेः । तथा ध्वनयश्च भवत्परिकल्पिता वर्णात्मक एव । कुत इत्याह-तद्व्यतिरेकेण वर्णव्यतिरेकेण तत्स्वरूपासिद्धेः- ध्वनिस्वरूपासिद्धेः, * અનેકાંતરશ્મિ આશ્રયીને તે સ્ફોટ પ્રથમક્ષણે ગ્રાહ્યતાસ્વભાવવાળો નથી, તેમ દ્વિતીયક્ષણે પણ નથી - એમ ત્રીજીચોથી. યાવત્ આઠમી ક્ષણ સુધી.. પણ નવમી ક્ષણે તો તે સ્ફોટ, ગ્રાહ્યતાસ્વભાવરૂપે પરિણમે છે. (એટલે જ તો નવમી ક્ષણે મૈત્રને તેનું ગ્રહણ થાય છે.) અને તેથી તો સ્ફોટનું પરિણમન જ માનવું પડશે... પ્રશ્ન ઃ તો ભલે પરિણમન માનવું પડે વાંધો શું ? ઉત્તર ઃ અરે ! તો તો નિત્યપ્રતિજ્ઞાવ્યાઘાત આદિ દોષો આવશે ! (કારણ કે પહેલા તેવો સ્વભાવ ન હોવો અને પાછળથી તેવો સ્વભાવ આવવો... એ બધું અનિત્યતાનું જ લક્ષણ છે...) સાર ઃ તેથી સ્ફોટને નિત્ય માનવો બિલકુલ સંગત નથી... * ફોટાભિવ્યક્તિનો નિરાસ (૧૬૭) બીજું પૂર્વપક્ષમાં - “પ્રશ્ન ઃ જો સ્ફોટ નિત્ય-સર્વગત હોય, તો તેનાથી સદા/સર્વત્ર સંપ્રત્યય કેમ થતો નથી ?” - એવી આશંકા કરીને તમે જે કહ્યું હતું કે – “ઉત્તર : કારણ કે સ્ફોટનું અભિવ્યંજન (=પ્રગટન) કરનાર ધ્વનિઓ છે અને તે ધ્વનિઓ પુરુષપ્રત્યયને સાપેક્ષ હોવાથી, તેઓનું અમુક જ સમયે અસ્તિત્વ છે. એટલે તેવી અભિવ્યંજક ધ્વનિઓ સદા/સર્વત્ર ન હોવાથી જ, તેનાથી સદા/સર્વત્ર સંપ્રત્યય થતો નથી...' ← આ કથન પણ અયુક્ત છે, કારણ કે પૂર્વોક્ત રીતે અભિવ્યક્તિ જ સિદ્ધ નથી... (સ્ફોટરૂપ શબ્દ પહેલેથી જ હોય, ને પછી તેનું અભિવ્યંજન થાય તેવી લોકમાં કદી પ્રતીતિ થતી નથી... વગેરે હેતુઓ સમજવા... અભિવ્યક્તિ અંગે પૂર્વે પ્રશ્નોત્તરો આવી ગયા છે...) * ધ્વનિની વર્ણાત્મક્તાનું સમર્થન તથા તમે જે ધ્વનિની કલ્પના કરો છો, તે ધ્વનિ કારાદિ વર્ણાત્મક જ માનવી જોઈએ, કારણ ૨. ૮૦૬તમે પૃઃ । ૨. ‘સર્વવા સર્વત્ર’ કૃતિ ન-પાન: । રૂ. ૮૦૬તમે પૃષ્ઠ | ૪. દૃશ્યતાં ૮૬તમ પૃષ્ઠમ્ । . ૮૦૬તમે પૃષ્ઠ । ૬. ૮૦૬તમે પૃષ્ઠ । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258