Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 216
________________ ८४१ o ( ચતુર્થ: वरणादिकर्मपटलाच्छादितस्वरूपस्य सङ्केततपश्चरणदानप्रतिपक्षभावनादिभिस्तदावरणकर्मक्षयोपशमक्षयावेवापाद्येते, ततो विवक्षितार्थाकारं संवेदनं प्रवर्तत इति, अनेकान्तजयपताका *. બાબા ............ विरतिप्रमादकषाययोगा बन्धहेतव:" इति वचनात्, ज्ञानावरणादि कर्म च, 'आदि' शब्दाद् दर्शनावरणादिग्रहः, “ज्ञानदर्शनावरणवेद्यमोहायुर्नामगोत्रान्तराया मूलबन्धः" इति वचनात्, एतदेव पटलानीव पटलानि तैराच्छादितं स्वरूपं यस्य स तथा तस्य । किमित्याह-सङ्केततपश्चरणવાનપ્રતિપક્ષમાવનાવિમિ: ‘આવિ’શબ્દ: સ્વમેવપ્રાપ મિ: । િિમત્યાહ-તવાવાળक्षयोपशमश्च-ज्ञानावरणादिक्षयोपशमश्च क्षयश्चेति विग्रह: तौ एव आपाद्येते ततः क्षयोपशमादेः विवक्षितार्थाकारं संवेदनं प्रवर्तत इति । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा * અનેકાંતરશ્મિ કર્મબંધના કારણો છે...'' (તત્ત્વાર્થ - ૮/૧) અને જ્ઞાનાવરણાદિગત ‘આદિ’ શબ્દથી, બંધાતા કર્મો તરીકે દર્શનાવરણાદિ કર્મો પણ લેવા, કારણ કે કહ્યું છે કે - ‘(૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામકર્મ, (૭) ગોત્રકર્મ, અને (૮) અંતરાયકર્મ... આ મૂળ પ્રકૃતિઓનો બંધ છે...’ ટૂંકમાં મિથ્યાત્વાદિ કારણોથી જીવ ૫૨ જ્ઞાનાવરણાદિ કર્મો બંધાય છે... આ જ્ઞાનાવરણાદિ કર્મો આંખનાં પાટા જેવા છે... જેમ પાટો બાંધવાથી આંખ ઢંકાઈ જાય અને એટલે કશું જ ન દેખી શકાય, તેમ આ પાટા જેવા જ્ઞાનાવરણાદિ કર્મના બંધથી જીવનું સ્વરૂપ (=જ્ઞાન/ચૈતન્યરૂપતા) આચ્છાદિત થઈ જાય અને એટલે જ તે જીવ યથાર્થ સ્વરૂપને જાણવા અસમર્થ બને... પ્રશ્ન : આ કર્મ આચ્છાદનને દૂર કરવાનો ઉપાય ખરો ? ઉત્તર : હા, (૧) સંકેત, (૨) તપ, (૩) ચારિત્ર, (૪) દાન, (૫) મિથ્યાત્વાદિના પ્રતિપક્ષભૂત - સમ્યક્ત્વાદિની ભાવનાઓ... દિ, આ બધા જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ-ક્ષયનાં કારણો છે... આ બધા કારણોથી ક્ષયોપશમ-ક્ષય થયા બાદ, તે વ્યક્તિને વિવક્ષિત અર્થાકાર (ઘટશબ્દથી ઘટાકાર) સંવેદન થાય છે... સાર ઃ એટલે સંવેદન થવામાં મૂળ કારણ તો ક્ષયોપશમ જ છે... (૧) ક્ષયોપશમ હોય તો સંકેતાદિ વિના પણ અર્થાકાર સંવેદન શક્ય છે, અને (૨) ક્ષયોપશમ ન હોય તો સંકેતાદિ હોવા છતાં પણ અર્થાકાર સંવેદન અશક્ય છે... * આ આઠ કર્મનું + તેમના બંધનું + બંધહેતુનું સ્વરૂપ, કર્મગ્રંથાદિ શાસ્ત્રોથી જાણી લેવું... * અહીં આદિ શબ્દથી, તપાદિના પેટાભેદા સમજવા... દા.ત. તપના આપ્યંતર... તે બંનેના પાછા છ-છ પ્રકાર, એટલે તપના કુલ બાર પ્રકાર... છુ. ‘જ્ઞાનાવરાવર્ગન૦' કૃતિ ૩-પાન: । Jain Education International For Personal & Private Use Only પ્રકાર (૧) બાહ્ય, અને (૨) www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258