Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 221
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८४६ -> (१८५) अनादित्वात् संसारस्यासकृच्छ्रुतत्वात् सर्वशब्दानामाद्यशब्दश्रवणासिद्धिरिति चेत्, सुतरां तत्सिद्धिः, अनादावपि भवे तस्य तद्वाचकत्वेन श्रवणात् ततस्तदर्थप्रतीतिसिद्धेः, अन्यथा चासिद्धेरित्यनादिमान् वाच्यवाचकभावः । (१८६) वाचकत्वं - વ્યારહ્યા છે वास्तवसण्टङ्कसिद्धिः-पारमार्थिकसम्बन्धसिद्धिः शब्दार्थयोरिति भावना त्वधः कृतैव । पर आह-अनादित्वात् संसारस्य असकृच्छ्रुतत्वात् सर्वशब्दानां तत्र तत्र व्यवहारे आद्यशब्दश्रवणासिद्धिः । इति चेत् ततश्चादिशब्दात् प्रतिपत्त्यनुपपत्तेरित्यचारु । एतदाशङ्क्याह-सुतरां तत्सिद्धिः, प्रक्रमाद् वास्तवसण्टङ्कसिद्धिः । कथमित्याह-अनादावपि भवे-संसारे तस्यविवक्षितस्यायमित्यादेः शब्दस्य तद्वाचकत्वेन-पुरोऽवस्थितभाववाचकत्वेन श्रवणात् ततः कारणात् तदर्थप्रतीतिसिद्धेः-वाच्यार्थप्रतीतिसिद्धेः अन्यथा चासिद्धेः इति-एवमनादिमान् वाच्यवाचकभावः शब्दार्थयोरिति । वाचकत्वं च शब्दस्य । किमित्याह-वाच्यविषयसंवेदन - અનેકાંતરશ્મિ એટલે તો શબ્દ-અર્થનો વાસ્તવિક સંબંધ જ સિદ્ધ થશે. (ભાવ એ કે, સંકેત વિના પણ શબ્દ વસ્તુવાચક બનતો હોવાથી, શબ્દ-અર્થનો વાસ્તવિક સંબંધ જ માનવો જોઈએ... અને એટલે તો વસ્તુને અભિલાપ્ય પણ માનવી જ રહી.) ' (૧૮૫) પૂર્વપક્ષ: પણ, બાળક કે અન્ય કોઈપણ વ્યક્તિને પહેલીવાર તો શબ્દનું શ્રવણ સિદ્ધ જ નથી, કારણ કે સંસાર તો અનાદિ હોવાથી દરેક જીવને શબ્દનું શ્રવણ અનેકવાર થઈ ગયું છે... એટલે બાળક, આ જન્મની અપેક્ષાએ પહેલીવાર જે “આ ઘડો કહેવાય' - એવા શબ્દો સાંભળે છે, તે શબ્દો પણ પૂર્વે અનેકવાર શ્રત હોવાથી સંકેતિત જ છે અને સંકેતિત હોવાથી જ, બાળકને તે શબ્દથી અર્થપ્રતીતિ થાય છે... સ્યાદ્વાદીઃ અરે ! તો તો શબ્દ-અર્ચના વાસ્તવિક સંબંધની સુતરાં સિદ્ધિ થશે, કારણ કે તમારા કહેવા પ્રમાણે તો અનાદિ સંસારમાં “યં પટ:' - એવા શબ્દોનું, સામે રહેલ ઘટાદિ પદાર્થના વાચકરૂપે શ્રવણ થાય છે અને આવા અનાદિ શબ્દશ્રવણથી જ, તેને ઘટશબ્દથી ઘટરૂપ વાચ્યાર્થનો બોધ થાય છે... (અન્યથાગ) બાકી જો અનાદિસંસારમાં અમ્ આદિ શબ્દોનું અર્થવાચકરૂપે શ્રવણ ન માનો, તો બાળકાદિને ઘટાદિશબ્દથી ઘટાદિ અર્થનો બોધ થઈ શકે નહીં. (કારણ કે જ્યાં તેવો વિશ્રામ માનો, તે પહેલા તો અથવાચકરૂપે શબ્દનું શ્રવણ થયું જ નથી, એટલે તેના માટે તો તે શબ્દ અસંકેતિત થતાં, તેને શબ્દથી અર્થપ્રતીતિ સંગત થશે નહીં..). સાર એટલે (૧) શબ્દ વાચક, અને (૨) અર્થ વાચ્ય – એમ શબ્દ-અર્થનો વા-વાચક સંબંધ ૨. ‘સર્વથા શબ્દાના' રૂતિ -પશ્ચિ7: ૨. “શ્રવાર્થ' રૂતિ -પઢિ: રૂ. પૂર્વમુકિતે તુ “ચેરિ.' રૂતિ પાઠક, મત્ર 7 D-પ્રતાનુસારે શુદ્ધિઃ | ૪. “પ્રત્યુત્તરે રમાવ ' ત્યધો ટુ-પશ્ચિ7: / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258