Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 220
________________ अनेकान्तजयपताका ८४५ 탕 ( ચતુર્થ: कस्यचिद् घटादावपि सङ्केतः क्रियते, दृश्यते च तत्प्रतिपत्तिरिति । अत्रोच्यते- दृश्यते खल्वियं प्रतिपत्तिः, किन्तु भवत्पक्षे न युज्यते असकृद्दर्शनकालेऽप्यादिशब्दात् प्रतिपत्त्यनुपपत्तेः, असङ्केतितत्वादुपपत्तौ चास्मदुक्तन्यायेन कथञ्चिद् वास्तवसण्टङ्कसिद्धिः । * વ્યાવ્યા X मात्रादिभिः-प्राणिविशेषैः कस्यचित्- अर्भकस्य घटादावपि सङ्केतः क्रियते । आस्तामयमित्यादिशब्दस्यातिप्रसिद्धस्य दृश्यते च तत्प्रतिपत्तिः - घटादिप्रतिपत्तिः कालेन इति । एतदाशङ्क्याह-अत्रोच्यते-दृश्यते खलु इयं - यथोदिता प्रतिपत्तिः, किन्तु भवत्पक्षे - त्वदभ्युपगमे न युज्यते । कथं न युज्यत इत्याह- असकृद्दर्शनकालेऽपि आदिशब्दात्-प्रथमशब्दात् तज्जन्मापेक्षया । किमित्याह-प्रतिपत्त्यनुपपत्तेः । अनुपपत्तिश्च-असङ्केतितत्वादुपपत्तौ च सत्यां अस्मदुक्तन्यायेन-‘तँत: शब्दात् तदावरणकर्मक्षयोपशमः' इत्यादिना । किमित्याह-कथञ्चिद् * અનેકાંતરશ્મિ માતાદિ વ્યક્તિઓ, તે બાળકને “આને ઘડો કહેવાય - આને કપડો કહેવાય” – એમ એકેક પદાર્થને લઈને સંકેત કરતી નથી, પરંતુ બાળક પોતે જ તેવા શબ્દો સાંભળી અને તેવો વ્યવહાર દેખી શબ્દાર્થને જાણી લે છે... આમ, જ્યારે ઘટશબ્દનો સંકેત પણ કરાતો નથી, ત્યારે ‘યં’ જેવા અતિપ્રસિદ્ધ શબ્દના સંકેતની તો વાત જ શું ? (તેમાં તો સુતરાં સંકેત અનાવશ્યક છે...) આવું થયા બાદ બાળકને, કાલાંતરે સંકેત વિના પણ ઘટશબ્દથી ઘટની પ્રતીતિ થાય છે જ... (તો તમે ઘટશબ્દનો સંકેત કેમ કહો છો ?) સ્યાદ્વાદી : તમારી વાત સાચી છે, સંકેત વિના પણ ઘટાદિનો બોધ અચૂક દેખાય છે... પણ તેનો બોધ તમારા મતે ઘટતો નથી, કારણ કે વક્તા ભલે અનેકવાર ઘડો લાવ’ – એવો શબ્દપ્રયોગ કરે, પણ (બાળકના જન્મ પછી) વક્તા વડે પ્રથમવાર ઉચ્ચારાતા શબ્દોથી, બાળકને ઘટનો બોધ થઈ શકે નહીં... પ્રશ્ન : પણ કેમ ? ઉત્તર : જુઓ, તમે સંકેતિત શબ્દથી જ અર્થપ્રતીતિ માનો છો... હવે જન્મ પછી પ્રથમવાર સંભળાતા વતૃશબ્દોનો સંકેત કદી કોઈએ કર્યો જ નથી, તો તે શબ્દોથી, બાળકને ઘટનો બોધ શી રીતે થાય ? પૂર્વપક્ષ ઃ તે આદિશબ્દથી (=જન્મ પછી પ્રથમવાર સંભળાતા શબ્દથી) સંકેત વિના પણ અર્થબોધ માનીએ તો ? સ્યાદ્વાદી : તો તો અમારો વાદ જ શરણ થશે ! કારણ કે અમે પણ એ જ કહીએ છીએ કે, કેટલાક શબ્દોથી સંકેત વિના સીધો જ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ થયે, સ્વતઃ જ અર્થબોધ થાય છે.. . ‘યિતે' કૃતિ પાડો ન વિદ્યતે ન-પ્રતૌ । રૂતિ -પાટ: । ૪. દૃશ્યતાં ૮૪રૂતમં પૃષ્ઠમ્ । Jain Education International ૨. ‘શન્દ્રાત્ તત્પ્રતિ’, કૃતિ ૧-પાટ: I રૂ. ‘વાસ્તવસમ્બન્ધસિદ્ધે ' For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258