Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 205
________________ :) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८३० गृह्यतेऽभ्रान्तेन, तस्माद् वर्णात्मक एव शब्दः चित्रस्वभावत्वात् तथा श्रोत्रद्वारेण छद्मस्थेन गृह्यते, यौगिना तु कात्स्येनेति कृतं प्रसङ्गेन ॥ (१७२) प्रकृतं प्रस्तुमः । एवं व्यवहारान्यथाऽनुपपत्तेः अभिलाप्यानभिलाप्य જ વ્યરહ્યા છે न हि शुक्लः पीत इति गृह्यतेऽभ्रान्तेन प्रमात्रा, तस्माद् वर्णात्मक एव शब्दः, चित्रस्वभावत्वात् ग्रहणाग्रहणं प्रति तथा-तेन प्रकारेणाप्रतारकत्वादिना श्रोत्रद्वारेण-न शेषेन्द्रियैः छद्मस्थेन-प्रमात्रा गृह्यत इति योगिना पुनर्निरावरणज्ञानेन कार्येन-भाषावर्गणोपादानकाययोगग्रहणवाग्योगनिसर्गसत्यादिरूपेण गृह्यत इति कृतं प्रसङ्गेन ॥ प्रकृतं प्रस्तुमः । प्रकृतं चाभिलाप्यरूपं वस्तु, अत एवाह-एवं व्यवहारान्यथाऽनुपपत्तेः અનેકાંતરશ્મિ જે પ્રમાતા અબ્રાન્ત હોય, તેને તો શુક્લનું શુક્લરૂપે જ ગ્રહણ થાય, પીતરૂપે નહીં... (અને એટલે તે વસ્તુની શુક્લરૂપે જ વ્યવસ્થા થાય.) તેમ અભ્રાન્ત પ્રમાતાને જો નિરવયતાદિરહિતરૂપે ફોટનું ગ્રહણ થાય, તો તે સ્ફોટને નિરવયવતાદિથી રહિત જ માનવો જોઈએ... નિષ્કર્ષ તેથી શબ્દને સ્ફોટરૂપ નહીં, પણ વર્ણાત્મક જ માનવો જોઈએ... આ શબ્દનું કોઈક અપેક્ષાએ ગ્રહણ થાય છે, તો કોઈક અપેક્ષાએ ગ્રહણ થતું નથી, એટલે તે શબ્દ ચિત્રાસ્વભાવી (=અનેક સ્વભાવી) છે... ગ્રહણ/અગ્રહણને આશ્રયીને, શબ્દનો આવો ચિત્રસ્વભાવ હોવાથી, (૧) છદ્મસ્થ જીવ, શ્રોત્ર વડે શબ્દનું અપ્રતારકત્વાદિ ધરૂપે ગ્રહણ કરે (અર્થાત આ વિશ્વસનીય છે, આ અવિશ્વસનીય છે, મધુર છે, તીવ્ર છે.. વગેરે રૂપે) અને (૨) યોગી તો શ્રોત્રથી નહીં પણ નિરાવરણ જ્ઞાનથી જ ગ્રહણ કરે અને તે પણ પૂર્ણપણે જ કરે... આશય એ કે, યોગીનું જ્ઞાન નિરાવરણ છે અને એટલે એ જ્ઞાન દ્વારા તેઓ (ક) શબ્દનાં ભાષાવર્ગણાના પુદ્ગલોરૂપ ઉપાદાન, (ખ) તેનું કાયયોગ દ્વારા ગ્રહણ, (ક) તેનો વચનયોગ દ્વારા વ્યુત્સર્ગ–છોડાણ, (ઘ) તેનું સત્ય + અસત્યાદિ સ્વરૂપ - આમ શબ્દનું સંપૂર્ણપણે તેઓ ગ્રહણ કરે છે... હવે આ પ્રસંગથી સર્યું... નિગમન : તેથી શબ્દઅર્થનું સર્વથા તાદાભ્ય માનવું બિલકુલ ઉચિત નથી... એટલે વસ્તુ સર્વથા અભિલાષ્યરૂપ નથી, પણ કથંચિત્ જ અભિલાપ્ય છે.. (બાકી કોઈક અપેક્ષાએ તો તે અનભિલાપ્ય પણ છે જ...) (૧૭૨) હવે પ્રસ્તુત (=વસ્તુ કથંચિત્ અભિલાપ્ય/અનભિલાપ્ય એમ અનેકાંતરૂપ છે – એ) * શબ્દ ગ્રાહક તરીકે શ્રોત્રેન્દ્રિય જ લેવી, બાકીની ઇન્દ્રિયો નહીં, કારણ કે તેઓ દ્વારા તો શબ્દનું ગ્રહણ જ થતું નથી. ૨. ‘:' રૂત્યધ: -પાટ: | ૨. 'પ્રારે પ્રતાર' તિ -પ8: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258