Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 206
________________ ८३१ अनेकान्तजयपताका (ચતુર્થ જે मिति स्थितम् । न चात्र विरोधबाधा, भिन्ननिमित्तत्वात् । (१७३) तथाहि-अभिलाप्यधर्मकलापनिमित्तापेक्षया तदभिलाप्यं अनभिलायधर्मकलापनिमित्तापेक्षया चानभि - વ્યાક્યા છે. कारणात् अभिलाप्यानभिलाप्यम्, वस्त्विति प्रक्रमः, स्थितमिति । न चात्रेत्यादि । न चात्रअभिलाप्यानभिलाप्ये वस्तुनि विरोधबाधा । कुत इत्याह-भिन्ननिमित्तत्वात् कारणात् । एतदेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । अभिलाप्यधर्मकलापनिमित्तापेक्षया तत्-वस्तु अभिलाप्यं तथाऽनभिलाप्यधर्मकलापनिमित्तापेक्षया चानभिलाप्यमिति । इह चाभिलाप्य ... ....... અનેકાંતરશ્મિ .... વાત પર આવીએ - (સંદર્ભ ગ્રંથકારશ્રીએ પહેલા (૧) બૌદ્ધને સામે રાખીને, વસ્તુની એકાંત અનભિલાપ્યતાનું નિરાકરણ કર્યું, અને પછી (૨) અદ્વૈતવાદીને સામે રાખીને, વસ્તુની એકાંત અભિલાપ્યતાનું નિરાકરણ કર્યું... હવે ગ્રંથકારશ્રી, કથંચિત્ અભિલાપ્ય/અનભિલાષ્યરૂપે વસ્તુની સિદ્ધિ કરે છે...) * વસ્તુની અભિલાણ-અનભિલાણતાસિદ્ધિ - અનેકાંતવાદી - સ્યાદ્વાદીઃ જો વસ્તુને અભિલાખ-અનભિલાખ ન માનો, તો તે વસ્તુવિષયક વ્યવહાર જ ન ઘટે. એટલે વસ્તુને તેવી જ માનવી જોઈએ, એમ સિદ્ધ થાય છે... એકાંતવાદી: પણ એક જ વસ્તુને, અભિલાપ્ય-અનભિલાષ્યરૂપ માનવામાં વિરોધ ન આવે? સ્યાદ્વાદી: ના, કારણ કે જેમ ઉપરનો ગ્લાસ ખાલી હોય, નીચેનો ગ્લાસ ભરેલો હોય તો ભરેલો અને ખાલી એ બે પરસ્પર વિરોધી જણાતા ધર્મો પણ જુદી જુદી અપેક્ષાએ એક ગ્લાસમાં રહી શકે છે - તેમાં કોઈ વિરોધ નથી. તેમ અભિલાખ-અનભિલાપ્યતાનું નિમિત્ત ભિન્ન-ભિન્ન હોવાથી, જુદા જુદા નિમિત્તોને લઈ એક જ વસ્તુમાં તે બેનું અસ્તિત્વ હોવામાં કોઈ વિરોધ નથી... (૧૭૩) એકાંતવાદી ભિન્ન નિમિત્તોને લઈને, તમે જુદા જુદા સ્વરૂપની સિદ્ધિ શી રીતે કરો છો ? સ્યાદ્વાદીઃ જુઓ, વસ્તુમાં બે પ્રકારના ધર્મો છે : (૧) અભિલાપ્યધર્મઃ જે ધર્મોનું મુખ્યરૂપે કથન શક્ય છે તે, અને (૨) અનભિલાપ્યધર્મઃ જે ધર્મોનું મુખ્યરૂપે કથન શક્ય નથી તે... (આ બંને ધર્મોનું સ્વરૂપ વિશેષથી સમજીએ - | વિશેષાર્થ: (૧) અભિલાખ, અને (૨) અનભિલાપ્ય - એમ વસ્તુમાં બે પ્રકારનાં ધર્મો છે. તેમાં - (૧) અભિલાપ્ય ધર્મોઃ અભિલાપ્યપરિણામરૂપ છે, અર્થાત્ તેઓ શબ્દથી વાચ્યરૂપે પરિણમે છે... દા.ત. ઘટમાં ઘટતાદિ ધર્મો અભિલાષ્યરૂપ છે, કારણ કે તે ધર્મો ઘટવાદિ પોત-પોતાના શબ્દોથી મુખ્યરૂપે પ્રતિપાદિત થાય છે... ૨. ‘સાથે ધર્મ' ડૂત વ-પાઠ:I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258