Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 209
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८३४ - > एवाभिलाप्यम्, अनभिलाप्यधर्मकलापनिमित्तापेक्षयाऽनभिलाप्यत्वात् अनभिलाप्यधर्माणां चाभिलाप्यधर्माविनाभूतत्वादिति (१७५) एतेन "अन्यदेवेन्द्रियग्राह्यमन्यच्छब्दस्य गोचरः।। शब्दात् प्रत्येति भिन्नाक्षो न तु प्रत्यक्षमीक्षते ॥ एव च अभिलाप्यम् । कथमेतदेवमित्याह-अनभिलाप्यधर्मकलापनिमित्तापेक्षया अनभिलाप्यत्वात् । यदि नामैवं ततः किमित्याह-अनभिलाप्यधर्माणां च उदितस्वरूपाणाम् । किमित्याह-अभिलाप्यधर्माविनाभूतत्वादिति । एतेन-अन्तरोदितेन वस्तुनोऽभिलाप्यानभिलाप्यत्वेन अन्यदेवेत्यादि प्रतिक्षिप्तमिति योगः । अन्यदेव-स्वलक्षणमिन्द्रियग्राह्यमन्यत्सामान्यलक्षणं शब्दस्य गोचरः । कथमेतदेवमित्याह-शब्दात् प्रत्येति भिन्नाक्षः सामान्यलक्षणाध्यवसायेन, न तु प्रत्यक्षमीक्षते वस्तु । तथा अन्यथा दाहसम्बन्धात् स्वलक्षणानुभवेन લાપ્યધર્મ (પટાદિવ્યાવૃત્તિ) વિના અભિલાપ્યધર્મ (ઘટવાદિ) હોઈ શકતા નથી... એટલે તે અભિલાપ્યધર્મરૂપ નિમિત્તને આશ્રયીને વસ્તુ અનભિલાષ્યરૂપ પણ બનશે જ... એ જ રીતે ઘટાદિ વસ્તુ, જે કારણથી અનભિલાષ્યરૂપ છે, તે જ કારણથી અભિલાષ્યરૂપ છે, કારણ કે અનભિલાપ્યધર્મરૂપ નિમિત્તની અપેક્ષાએ તે અનભિલાણરૂપ છે અને તે અનભિલાપ્ય ધર્મો તો, અભિલાખ ધર્મો સાથે કથંચિત્ અવિનાભૂત=સંબંધિત છે. એટલે તે અનભિલાપ્યધર્મરૂપ નિમિત્ત કથંચિત્ અભિલાપ્યધર્મરૂપ પણ છે અને તેથી તેવા નિમિત્તને લઈને વસ્તુ અભિલાષ્યરૂપ પણ બનશે જ... સાર આ રીતે વસ્તુ કથંચિત્ અભિલાષ્યરૂપ અને કથંચિ અનભિલાષ્યરૂપ – એમ અનેકાંતરૂપ સિદ્ધ થાય છે... - અભિલાણ-અનભિલાણની ભિનાર્થતાનો નિરાસ - (બૌદ્ધ કહે છે કે, શબ્દનો વિષયભૂત (અભિલાપ્ય) પદાર્થ જુદો છે અને ઇન્દ્રિયનો વિષયભૂત (અનભિલાખ) પદાર્થ જુદો છે... લતઃ કોઈ એક જ પદાર્થ અભિલાખ-અનભિલાષ્યરૂપ નથી... પણ આનું નિરાકરણ કરવા, ગ્રંથકારશ્રી પહેલા તેઓની જ માન્યતા રજુ કરે છે ) (૧૭૫) ઉપરોક્ત કથનથી ( એક જ વસ્તુ અભિલાપ્ય/અનભિલાષ્યરૂપ છે – એવા કથનથી) બૌદ્ધકલ્પિત મંતવ્યનો પણ પ્રતિક્ષેપ થાય છે... તેઓનું મંતવ્ય આ પ્રમાણે છે... બૌદ્ધઃ “(૧) ઇન્દ્રિયનો વિષય કોઈ અલગ જ (સ્વલક્ષણરૂપ) પદાર્થ છે અને શબ્દનો વિષય પણ કોઈ અલગ જ (સામાન્યાકારરૂપ) પદાર્થ છે, કારણ કે ભેદાયેલી આંખવાળી વ્યક્તિ, શબ્દથી સામાન્યાકારનો અધ્યવસાય કરે છે, તો પણ વસ્તુને પ્રત્યક્ષ દેખતો નથી... (હવે જો, શબ્દ-ઇન્દ્રિયનો ૨. ‘fમન્નાક્ષે' રૂતિ 8-પાઠ: I ૨. અનુછુપI Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258