Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 212
________________ ८३७ ( ચતુર્થ: (१७७) शब्दादपि क्वचित् कथञ्चिदनभिलाप्यधर्मसंवेदनात्, तद्रक्ततादिप्रतीतेः, तुल्यजातीयमध्ये क्वचित् ततस्तद्विशेषावसायात् । एतच्चागोपालाङ्गनादिप्रतीतम् । *બાબા < अनेकान्तजयपताका सिद्धेः तथा शब्दादपि क्वचित् कथञ्चिदनभिलाप्यधर्मसंवेदनात् । संवेदनं च तद्रक्ततादिप्रतीते:-पँटादिवस्तुरक्ततादिप्रतीतेः । प्रतीतिश्च तुल्यजातीयमध्ये सति क्वचित् ततः - शब्दात् 38 * અનેકાંતરશ્મિ . દ્વારા કથંચિદ્ અભિલાપ્ય ધર્મોનો પણ બોધ થતો હોય.. એટલે કે કથંચિદ્ અભિલાપ્ય ધર્મની પ્રતીતિ ઇન્દ્રિયજ્ઞાનમાં પણ સિદ્ધ જ છે... * શબ્દથી પણ ક ંચિત્ અનભિલાપ્યધર્મનો બોધ (બીજું તમે જે માનો છો કે → શબ્દ દ્વારા તો સામાન્યાકારરૂપ માત્ર અભિલાષ્યનો જ બોધ - તે પણ ખોટું છે, કારણ કે તેના દ્વારા કથંચિદ્ અનભિલાપ્યનો પણ બોધ થાય છે. તે જ જણાવે છે -) થાય છે ← ܀ (૧૭૭) શબ્દથી પણ માત્ર અભિલાપ્યધર્મોનું જ નહીં, પરંતુ કથંચિદ્ અનભિલાપ્યધર્મોનું પણ સંવેદન થાય છે. તે આ રીતે - વક્તા કહે કે “ઘટ લાવ” તો કોઈક અતિનિપુણ પ્રમાતા, ઘટપદાર્થને તો જાણે જ છે, તે ઉપરાંત ઘટશબ્દથી ન કહેવાયેલ (અનભિલાપ્ય) એવા, ઘટમાં રહેલ રક્તાદિ ધર્મોને પણ પ્રસ્તાવાદિથી જાણી લે છે ← અહીં મુખ્યરૂપે ઘટશબ્દથી માત્ર ઘટત્વની જ પ્રતીતિ થાય છે, પણ ગૌણરૂપે તો અનભિલાપ્ય એવા રક્તત્વાદિ ધર્મો પણ જણાય જ છે... (પ્રશ્ન ઃ ઘટમાં રહેલ રક્તત્વાદિ ધર્મો તો, રક્તત્વાદિ શબ્દોથી અવશ્ય કથિત થાય છે, તો તેઓને તમે અનભિલાષ્યરૂપ કેમ કહો છો ? ઉત્તર ઃ જુઓ ભાઈ ! સ્વરૂપથી તો તેઓ અભિલાપ્ય જ છે, કારણ કે તેઓનો રક્તત્વાદિ શબ્દોથી અભિલાપ થાય છે. પણ પ્રસ્તુતમાં, વક્તાએ માત્ર ઘટશબ્દનો જ પ્રયોગ કર્યો છે અને તે શબ્દથી તો માત્ર ઘટ જ અભિલાપ્ય છે, રક્તત્વાદિ નહીં... એટલે અહીં રક્તત્વાદિને, ઘટશબ્દની અપેક્ષાએ અનભિલાપ્ય જાણવા, સ્વરૂપથી નહીં.. Jain Education International * વિવરમ્ *. मित्युल्लेखेनेत्यर्थः । अत इन्द्रियज्ञानेऽपि कथञ्चिदभिलाप्यधर्मप्रतीतिरिति सिद्धं भवति ।। 38. घटादिवस्तुरक्ततादिप्रतीतेरिति । घटमानयेत्युक्तेऽतिनिपुणः कश्चित् प्रमाता तेन शब्देनानभिहितानपि घटगतान् प्रतिनियतान् रक्तादिधर्मान् प्रस्तावादिभ्यः प्रतिपद्यत इत्यर्थः । अतो घटशब्दात् मुख्यवृत्त्या घटत्वे प्रतीयमाने गुणभावेनानभिलाप्या रक्तत्वादयोऽपि ज्ञायन्त एवेति सिद्धम् । अनभिलाप्यत्वं चात्र रक्तत्वादीनां घटध्वन्यपेक्षया द्रष्टव्यम्, न तु स्वरूपेण रक्तत्वादिध्वनिभिरभिलाप्यत्वात् तेषाम् । ये च स्वभावेनैवानभिलाप्यास्तत्र घटे तेऽप्यभिलाप्येषु धर्मेषु प्रतीयमानेषु प्रतीयन्त एवेत्युपलक्षणाक्षिप्तम् ।। For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258