Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 170
________________ ७९५ अनेकान्तजयपताका (ચતુર્થ: इति तदङ्गत्वेऽपि नार्थतादात्म्यमस्य, न च न तदभावेऽपि स्पर्शनेन अर्थग्रहः, तथाप्रतीतेः, न चैवं शब्दाननुविद्धन बोधेन तद्ग्रहस्तत एव हेतोरिति शब्दार्थयोस्तादात्म्यसिद्धिः, नीलादेरिव ज्ञाने शब्दप्रतिभासनात्' इत्याद्यप्युपन्यासमात्रफलमेव, अभीष्टफलविकलत्वात् । अत्र हि बोधा( ङ्गा)र्थयोस्तादात्म्यप्रतिषेधो बोधमात्रेण चार्थाग्रहः, चाक्षुषस्य चार्थस्य स्पर्शनेन ग्रह इत्यैदम्पर्यम् । (१४०) एतच्च सर्वमपि सूक्ष्मेक्षिकया निरूप्यमाणं - ચહ્યા છે मालोकाद्यनुविद्धोऽवबोध इति तदङ्गत्वेऽपि नार्थतादात्म्यमस्येत्यादि पूर्वपक्षवचनं यावत् नीलादेरिव ज्ञाने शब्दप्रतिभासनादित्याद्यपि किमित्याह-उपन्यासमात्रफलमेव । कुत इत्याहअभीष्टफलविकलत्वात् । एतदेवोपदर्शयति अत्र हीत्यादिना । अत्र यस्माद् बोधा( ङ्गा)र्थयोस्तादात्म्यप्रतिषेधः । तथा बोधमात्रेण चार्थाग्रहः । तथा चाक्षुषस्य चार्थस्य स्पर्शनेन ग्रह इत्यैदम्पर्यं वर्तते । एतच्च सर्वमपि सूक्ष्मेक्षिकया निरूप्यमाणं सत् किमित्याह-न भवदिष्टै - અનેકાંતરશ્મિ - અચલાદિનો (પર્વતાદિ પદાર્થનો) અનુવેધ અલૌકિક જ ગણાય... ભાવ એ કે, તમે જ્ઞાનમાં શબ્દાનુવેધ માનો છો અને એટલે શબ્દ સાથે સૂક્ષ્મ પર્વતાદિ પદાર્થનો અનુવેધ પણ માનવો પડે.. પણ એ રીતે જ્ઞાનમાં સૂક્ષ્મ પર્વત કદી હોતો નથી. - બોધમાં આલોકાનુવેધનું આપાદન પણ તદવસ્થ (૧૩૯) આવું હોવાથી, પૂર્વપક્ષમાં બીજું તમે જે કહ્યું હતું કે – “બોધ શબ્દાનુવિદ્ધની જેમ આલોકાનુવિદ્ધ નથી, કારણ કે બોધનું કારણ આલોક હોવા છતાં પણ, આલોકનું બોધ સાથે તાદાભ્ય નથી... પણ તેનું કારણ ? (આલોકના અસ્તિત્વ જ પદાર્થબોધ થાય છે. તો શબ્દના અસ્તિત્વે જ બોધ થતો હોવાથી જેમ તમે શબ્દતાદાભ્ય માનો છો, તેમ આલોકતાદાભ્ય પણ કેમ માનતા નથી?) જુઓ ભાઈ, આલોક વિના પણ સ્પર્શેન્દ્રિયથી તે પદાર્થનું ગ્રહણ શક્ય જ છે, કારણ કે તેવી સ્પષ્ટ પ્રતીતિ થાય છે... જયારે શબ્દના અનુવેધ વિના તો પદાર્થનું ગ્રહણ થતું જ નથી, કારણ કે શબ્દાનુવેધપૂર્વક જ પદાર્થપ્રતીતિ અનુભવાય છે... એટલે શબ્દ-અર્થનું તાદાભ્ય સિદ્ધ થાય છે, કારણ કે જ્ઞાનમાં જેમ નીલનો પ્રતિભાસ થાય છે, તેમ શબ્દનો પ્રતિભાસ પણ થાય છે... વગેરે” - તે બધું કથન પણ માત્ર ઉપન્યાસ પૂરતાં જ ફળવાળું છે, એટલે તેનાથી કોઈ વિશેષતત્ત્વની સિદ્ધિ ન થાય, કારણ કે તે કથન અભીષ્ટ=ઈચ્છિત ફલથી શૂન્ય છે. તે આ રીતે – પૂર્વપક્ષીકૃત પ્રલાપની ઇષ્ટફલશૂન્યતા * તમારા ઉપરોક્ત સંપૂર્ણ કથનનો સાર આ નીકળે છે - (૧) અર્થ અને બોધના અંગભૂત આલોકનું તાદાભ્ય નથી... (૨) માત્ર બોધથી જ અર્થગ્રહણ થતું નથી... (પણ શબ્દાનુવિદ્ધ બોધથી જ અર્થગ્રહણ થાય છે...) (૩) આલોક વિના પણ ચાક્ષુષ (=ચક્ષુરિન્દ્રિયના વિષયભૂત) અર્થનું સ્પર્શથી ગ્રહણ થાય છે... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258