Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 135
________________ अधिकारः) व्याख्या - विवरण - विवेचनसमन्विता चैवमनयोः पर्यायता, कथञ्चित् प्रवृत्तिनिमित्तभेदात्, तद्भावेऽपि तदभ्युपगमेऽतिप्रसङ्गात् । तथोपाधिभेदाद् विशेष्यभेदेऽपि च न वैयधिकरण्यमेव, सर्वथा भेदानभ्युपगमात्, तत्तत्समानपरिणामत्वात्, तत्स्वभावतया तथाप्रतीतेः, अन्यथा वस्त्वभावप्रसङ्गादिति * વ્યારબા त्पलशब्दयोः पर्यायता । कुत इत्याह-कथञ्चित् प्रवृत्तिनिमित्तभेदात् तद्भावेऽपि-कथञ्चित् प्रवृत्तिनिमित्तभेदभावेऽपि तदभ्युपगमे-पर्यायताऽभ्युपगमे अतिप्रसङ्गात् घटपटादिशब्दानामपि पर्यायतापत्तेः । तथोपाधिभेदात् नीलोत्पलविशेषणभेदेन विशेष्यभेदेऽपि च सत्त्वादिसमानपरिणामभेदेऽपि च किमित्याह-न वैयधिकरण्यमेव नीलोत्पलाख्यजातिगुणयोः । कुत इत्याह-सर्वथा भेदानभ्युपगमात् सत्त्वादिसमानपरिणामस्य । अनभ्युपगमश्च तत्तत्समानपरिणामत्वात् तस्य-सत्त्वादिसमानपरिणामस्य तत्समानपरिणामत्वात्-नीलोत्पलत्वसमानपरिणामत्वात् तत्स्वभावतया - नीलोत्पलत्वसमानपरिणामस्वभावतया तथाप्रतीतेः, * અનેકાંતરશ્મિ . (૧૦૬) પૂર્વપક્ષ : પણ આ રીતે જો એક જ સત્ત્વપરિણામ વિશે, નીલ-ઉત્પલ શબ્દની પ્રવૃત્તિ માનશો, તો શું તે બે શબ્દોની પર્યાયતા નહીં થાય ? ७६० ઉત્તરપક્ષ : ના, કારણ કે બંને શબ્દોનું પ્રવૃત્તિનિમિત્ત કથંચિદ્ ભિન્ન-ભિન્ન છે... (નીલશબ્દ નીલત્વાભિન્ન સત્ત્વપરિણામને કહે છે, જ્યારે ઉત્પલશબ્દ ઉત્પલત્વાભિન્ન સત્ત્વપરિણામને કહે છે...) આમ, બંનેના પ્રવૃત્તિનિમિત્તનો ભેદ હોવા છતાં પણ, જો તે બે શબ્દોની પર્યાયતા કહેશો, તો તો ઘટ-પટાદિ શબ્દોને પણ પર્યાય કહેવાનો અતિપ્રસંગ આવશે... (કારણ કે પ્રવૃત્તિનિમિત્તભેદ હોવા છતાં પણ શબ્દોની પર્યાયતા તો અહીં પણ સંગત છે...) तस्यानभिधानात् ।। <d– પૂર્વપક્ષ : એ રીતે જો વિશેષણભેદથી વિશેષ્યભેદ માનો, (અર્થાત્ નીલગુણનો આશ્રયભૂત સત્ત્વપરિણામ જુદો અને ઉત્પલત્વજાતિનો આશ્રયભૂત સત્ત્વપરિણામ જુદો - એમ વિશેષણવિધયા આશ્રયભૂત સત્ત્વપરિણામનો પણ ભેદ માનો) તો શું નીલ-ઉત્પલરૂપ ગુણ-જાતિની વ્યધિકરણતા (=ભિન્નાધિકરણવૃત્તિત્વ) નહીં થાય ? સ્યાદ્વાદી : ના, કારણ કે (૧) નીલના આશ્રયભૂત સત્ત્વપરિણામનો, અને (૨) ઉત્પલત્વના આશ્રયભૂત સત્ત્વપરિણામનો – એ બંનેનો અમે સર્વથા ભેદ નથી માનતા, કારણ કે સત્ત્વસમાનપરિણામ નીલ-ઉત્પલત્વના સમાનપરિણામરૂપ છે, એટલે નીલ-ઉત્પલરૂપ બંને વિશેષણોનો પણ સર્વથા ભેદ નથી... માટે, તેમના ભેદે આશ્રયભૂત સત્ત્વપરિણામનો પણ સર્વથા ભેદ માનવો ઉચિત નથી... * વિવરામ્ *. ૧. ‘પ્રસઙ્ગ: । તથો’ રૂતિ -પાટ: I ૨. ‘નીલોત્વલયોરેજાધારત્વસમાન૦' કૃતિ ૩-પાઃ । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258