Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સહજ સુચના. –00 – વાચકવર્ગને વિદિત કરવામાં આવે છે કે આ ગ્રન્થમાં પ્રત્યેક પાઠ લખેલ છે તે જ્યાંથી શરૂ થયા ત્યાંથી માંડીને જ્યાં લગી અમુક ગ્રન્થનું બ્લાકના ટાઈપમાં નામ ન આવે ત્યાં લગી તે ઉપર દર્શાવેલા સર્વ પ્રાગે તે જ બ્લાકના નામ વાળા ગ્રંથમાં છે એમ સમજવું. અને જે જુદા જુદા ગ્રન્થના હશે તે, તે પ્રોગ પૂર્ણ થયું કે તુરત તે તે ગ્રંથનું નામ બ્લામાં દર્શાવેલ હશેજ જે પાઠનું પ્રમાણ હાથ લાગેલ નથી, અથવા જે પાઠ જે ગ્રંથમાં હશે પણ તે ગ્રંથ નહી મળે તેવાથી તે પાઠ માટેની શંકા દૂર ન થએલ તેથી તેવા પાઠ શરૂ થતાં અને પૂર્ણ થતાં “ ” આ પ્રમાણે સર્વત્ર નિશાની આપેલ છે, માટે તેવા પાકો માટે અનુભવિ વૈદ્યની સલાહ લેવા મારી ખાસ ભલામણ છે. અને પ્રત્યે વાચક જોને પણ ઉપર દર્શાવેલી સૂચના ખાસ ધ્યાનમાં રાખવા પણ મારી ભલામણ છે. ભાષાન્તર કર્ત. - -00o- - - - For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 434