Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ પદ-૧ 187 હોય છે. જેઓ રસથી મધુરરસ પણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણરુપે, યાવતુ પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. જેઓ સ્પર્શથી કર્કશ-સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી કાળા વગેરે પાંચે ય વર્ણ પે, ગન્ધથી સુરભિ અને અસુરભિ બન્ને ગન્ધપણે, રસથી કડવા વગેરે પાંચે ય રસપણે સ્પર્શથી બધાં સંસ્થાનથી પરિમંડલાદિ પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. જેઓ સ્પર્શથી મૃદુ- પર્ણપણે પરિણત હોય છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણરુપે, યાવતુ પાંચે ય સંસ્થાનરુપે પરિણત હોય છે. જેઓ સ્પર્શથી ગુરુ- સ્પર્શપણે પરિણત હોય છે તે વર્ણથી પાંચે ય વર્ણપણે. યાવતુ પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. જેઓ સ્પર્શથી લઘુ- અશપણે પરિણત છે તે વર્ણથી પાંચે ય વર્ણપણે,યાવતું પાંચે ય સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ સ્પર્શથી શીત સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, યાવતું સંસ્થાનપણે પરિણત હોય છે. જેઓ સ્પર્શથી ઉsણ સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણરુપે, યાવતુ પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. જેઓ સ્પર્શથી નિષ્પ સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બન્ને ય યાવતુ પાંચે ય સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ સ્પર્શથી રુક્ષ સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, વાવ, પાંચે ય સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ સંસ્થાનથી પરિમંડલ સંસ્થાનપણે પરિણત છે તેઓ વર્ણથી કાળા વગેરે પાંચે ય વર્ણપણે, ગન્ધથી સુરભિ અને અસુરભિ બન્ને ગન્ધપણે, રસથી કડવા વગેરે પાંચે ય રસપણે અને સ્પર્શથી આઠેય સ્પર્શપણે પરિણત હોય છે. જેઓ સંસ્થાનથી વૃત્ત સંસ્થાન પણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણરુપે, વાવતુ સ્પર્શપણે પરિણત હોય છે. જે સંસ્થાનથી વ્યસ્ત્ર સંસ્થાન-પણે પરિણત છે તે વર્ણથી પાંચે ય વર્ણપણે, યાવત આઠે ય સ્પર્શપણે પણ પરિણત હોય છે. જે સંસ્થાનથી ચતુરસ્મસંસ્થાન-પણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણ પણે, યાવતુ આઠેય સ્પર્શપણે પરિણત હોય છે. જે સંસ્થાનથી આયત સંસ્થાન-પણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, યાવતુ આઠેય સ્પર્શપણે પણ પરિણત હોય છે. એમ રુપી-અજીવપ્રજ્ઞાપના કહી, અજીવપ્રજ્ઞાપના પણ કહી. [14] જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? જીવપ્રજ્ઞાપના બે પ્રકારે છે. સંસાર સમા પન્ન-જીવપ્રજ્ઞાપના અને અસંસારસમાપત્ર. તેમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ ના અનુભવ રુપ સંસારને-એકીભાવ- વડે પ્રાપ્ત થયેલા તે સંસારમાં પશુ જીવો, તેઓની પ્રજ્ઞાપના સ્વરુપનું નિરુપણ કરવું તે સંસારસમાપન્ના જીવ પ્રજ્ઞાપના. અસંસાર-મોક્ષને પ્રાપ્ત થયેલા તે અસંસારસમાપન્ના જીવો, તેઓના સ્વરુપ નું નિરુપણ કરવું તે અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના. [15-17 અસંસારસમાપન્ના-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? બે પ્રકારે છે. અન્નતરસિદ્ધ-અસંસારસમાપન્ના-જીવપ્રજ્ઞાપના અને પરંપરાસિદ્ધ અસંસારસમા પન્ન જીમ્બ્રજ્ઞાપના. તેમાં જેઓને સિદ્ધ થયાને એક સમયનું અત્તર નથી - તે અનન્તર સિદ્ધો. તેઓના સ્વરુપની પ્રરુપણા તે અનન્ત રસિદ્ધ અસંસારસમાપના જીવ- પ્રજ્ઞાપના. જેઓને સિદ્ધ થયાને એક, બે, ત્રણ ઈત્યાદિ સમયોનું અન્તર પડયું છે તે પરમ્પર સિદ્ધો. અનન્તસિદ્ધ અસંસાર સમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? “પંદર પ્રકારે છે. (1) તીર્થસિદ્ધ (2) અતીર્થસિદ્ધ- (3) તીર્થંકરસિદ્ધ-(૪) અતીર્થંકરસિદ્ધ- (પ) સ્વયંબસિદ્ધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 244