Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૪/૧૪૩ થી ૧૪૫
ઉપપ
સાક્ષાત્ સૂત્રકારે કહેલ છે –
તે પ્રાસાદ સાતિરેક - અર્ધકોશ અધિક, ૧૫મા યોજન ઉંચા સાતિરેક - ક્રોશ ચતુથાશ અધિક, અર્ધ અષ્ટ યોજન આચામ-વિડંભ.
( ધે ત્રીજી પંક્તિ - તેનું સૂત્ર આ પ્રમાણે છે - તે પ્રાસાદાવાંસકો તેનાથી અર્ધ ઉચ્ચત્વ-પ્રમાણ માત્રથી ચાર પ્રાસાદાવતંસકો ચોતરફથી પરિક્ષિત છે. તે બીજી પરિધિમાં રહેલ ૧૬-પ્રાસાદો, પ્રત્યેક બીજા ચાર, તેનાથી અર્ધ ઉચ્ચત્વ-વિહેંભઆયામ વડે, મૂલ પ્રાસાદની અપેક્ષાથી આઠમો ભાગ ઉચ્ચવાદિથી ચોતરકશી વીંટાયેલા છે. તેથી ત્રીજી પંક્તિગત ૬૪ પ્રાસાદો છે. આનું ઉચ્ચત્વાદિ સૂત્રકાર કહે છે –
તે ૬૪ પ્રાસાદો સાતિરેક દ્રા યોજન ઉંચા છે, સાતિરેકવ પૂર્વવત્. અઢી સાતિરેક ૮II કોશ કિંભ-લાંબી, આવું બધું વર્ણન અને સિંહાસન-પરિવાર પૂર્વવત. અહીં પંક્તિ પ્રાસાદોમાં સિંહાસન પ્રત્યેકમાં એક-એક છે. મૂલપાસાદમાં મૂલ સિંહાસન, સિંહાસન પરિવારયુક્ત આદિ ક્ષેત્રસમાસવૃત્તિમાં શ્રી મલયગિરિ અનુસાર છે તેથી પહેલી તૃતીય પંકિતમાં મૂલપ્રાસાદમાં પરિવારમાં ભદ્રાસનો, બીજી પંકિતમાં પરિવારમાં પદ્માસનો છે એમ જીવાભિગમમાં છે. વિસંવાદનું સમાધાન બહુશ્રુતો જાણે. જો કે જીવાભિગમમાં વિજયદેવ પ્રકરણમાં તથા ભગવતીજી વૃત્તિમાં અમર પ્રકરણમાં પ્રાસાદપંક્તિ ચતુક છે, તો પણ અહીં ચમકામાં ત્રણ પંક્તિ જાણવી. ત્રણ પંકિતનો પ્રાસાદ સંગ્રહ ૪.૧૬૬૪ છે. મૂલપ્રાસાદ સહિત સર્વ સંખ્યાથી ૮૫ પ્રાસાદો છે.
ધે સુધમસભાનું નિરૂપણ - તે બે મૂલ પ્રાસાદાવર્તાસકના ઈશાન ખૂણામાં અહીં ચમકદેવને યોગ્ય સુધમસિભા કહેલ છે. સુધર્માનો શબ્દાર્થ-શોભન દેવોના માણવક સ્તંભવર્તી જિનકિય આશાતના ભયથી દેવાંગનાના ભોગના વિરતિ પરિણામરૂપ જયાં છે તે વસ્તુતઃ શોભનધર્મ - રાજધર્મ. નિગ્રહ-અનુગ્રહ સ્વરૂપ જેમાં છે તે. તે ૧૨ાા યોજન લાંબી, ૬ યોજન પહોળી, નવયોજન ઉંચી છે. * *
સભાવન જીવાભિગમમાં કહેલ છે તે આ પ્રમાણે - અનેક શત સ્તંભ સંનિવિષ્ટ, ઉંચી, વજવેદિકા તોરણ, સુંદર ચિત શાલભંજિકા, સુશ્લિષ્ટ-વિશિષ્ટ સંસ્થિત પ્રશસ્ત વૈદૂર્વ વિમલ સ્તંભ, વિવિધ મણિમય સુવર્ણ રન ખચિત ઉજ્જવલ બહુસમ સુવિભકત ભૂમિભાગમાં ઈહામૃગ, ઋષભ, તુણ, નર, મગર, પક્ષી, સર્પ, કિનર, ર, સરભ, અમર, કુંજર, વનલતા, પાલતાથી ચિકિત એવી સ્તંભ પસ્તી વજમય વેદિકાથી અભિરામ છે –
- વિધાધરના સમલયુગલ યંગ યુક્ત હોય તેવા, અર્ચાસહાથી દીપ્ત, હજારો રૂપયુકત, દીપતી, દેદીપ્યમાન, ચક્ષુમાં વશી જાય તેવી, સુખ સ્પર્શયુક્ત, શ્રીક રૂપવાળી, કિંચન-મણિ-રત્નમય સુપિકાઓ, વિવિધ પંચવર્ષી ઘંટા-પતાકાથી પરિમંડિત અગ્ર શિખર યુક્ત, ધવલ, મરીચિ વચને છોડતી, લીંપણનુંપણ યુક્ત, ગોશીર્ષસમ્સ-સુરભિ-ક્ત ચંદન-દર્દરચી દીધેલ પંચાંગુલિતલ, ચંદન કળશોથી યુક્ત, ચંદનઘટથી ચેલ તોરણ-પ્રતિદ્વાર દેશ-ભાગ, લાંબી લટકતી માળાઓથી યુક્ત, પંચવર્ણી સરસ સુરભિને છોડતાં પુપના પંજોપચાર યુક્ત, કાલો અગરુ-પ્રવર કંદરક-તુકની બળતા ધૂપથી મઘમઘવાથી અભિરામ, સુગંધ શ્રેષ્ઠ ગંધિકારી ગંધવર્તીભૂત, અપ્સરાગણ સંઘયુકત,
૧૫૬
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ) દિવ્ય વાધના શબ્દયુક્ત, સર્વ રત્નમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે.
અહીં ઉકત સૂગ વ્યાખ્યા – સિદ્ધાયતના તોરણાદિ વર્ણનમાં સુલભ છે. વિશેષ આ - અસરોગણ એટલે અપ્સરાના પરિવારોનો જે સંઘ-સમુદાય, તેના વડે રમણીયપણે આકીર્ણ, ગુટિત-વાધ, તેના શબ્દો વડે સભ્યશ્રોત્ર મનોહારિપણે, નદિતા-શબ્દવાળી.
હવે તેના કેટલાં દ્વારો છે ? તે બંને સધમસિભાની ત્રણે દિશામાં ત્રણ દ્વારો કહેલા છે, પશ્ચિમમાં દ્વારનો અભાવ છે. તે દ્વારા પ્રત્યેક બે યોજન ઉંચા, એક યોજન વિઠંભથી, એક યોજન પ્રવેશમાં છે, શ્વેત આદિ પદથી સૂચિત પરિપૂર્ણ દ્વારવર્ણન કહેવું.
હવે મુખમંડપાદિ ષકનું નિરૂપણ - તે દ્વારોની આગળ પ્રત્યેકમાં ત્રણ મુખમંડપો કહેલા છે. અર્થાત્ સભાદ્વારાપ્રવર્તી મંડપો છે. તે મંડપો શા યોજના લાંબા, ૬ યોજન પહોળા, સાતિરેક બે યોજન ઉંચા છે. આનું અનેક સ્તંભ સંનિવિષ્ટ આદિ વર્ણન સુધમાં સભાવતુ સંપૂર્ણ જાણવું. તે વર્ણન દ્વારો અને ભૂમિભાગ સુધી કહેવું. અહીં જ કે દ્વારાંત સુધી જ સભા વર્ણન છે, તેના પતિદેશથી મુખમંડપ સુગમાં પણ તેટલી માત્રામાં જ આવે છે, તો પણ જીવાભિગમાદિ મુખમંડપ વર્ણન, ભૂમિભાગવર્ણક હોવાથી અહીં અતિદેશ છે.
હવે પ્રેક્ષામંડપને લાઘવાર્થે કહે છે – પ્રેક્ષાગૃહમંડપ અર્થાત્ રંગમંડપ, તે મુખમંડપોત પ્રમાણ જ છે. તે બધું દ્વારાદિ ભૂમિભાગ સુધી કહેવું. આમાં મણિપીઠિકા કહેવી. આ અર્થનું સૂચક એવું આ સૂત્ર છે –
તે મુખમંડપની આગળ પ્રત્યેકમાં પ્રેક્ષાગૃહ મંડપ કહેલ છે તે પ્રેક્ષાગૃહમંડપ ૧સી યોજન લાંબા ચાવતુ બે યોજન ઉદર્વ-ઉચ્ચવથી યાવતું મણિનો સ્પર્શ. તેના બહુમuદેશ ભાગમાં પ્રત્યેકમાં વજ મય અક્ષાટક કહેલ છે. તે બહુમધ્યદેશભાગમાં પ્રત્યેકમાં મણિપીઠિકાઓ કહેલ છે. વ્યાખ્યા પૂર્વવત વિશેષ આ - અક્ષાટક એટલે ચોખૂણાકાર મણિપીઠિકાનો આધાર વિશેષ.
આના પ્રમાણાદિ અર્થને કહે છે - તે મણિપીઠિકા યોજન લાંબી-પહોળી, અઈયોજન જાડી, સર્વ મણિમયી, સીંહાસનાદિ કહેવા. અહીં સિંહાસન સપરિવાર કહેવું. બાકી સ્પષ્ટ છે.
હવે સ્તુપ કહે છે – તે પ્રેક્ષાગૃહ મંડપોની આગળ મણિપીક્કિા છે. અહીં ત્રણે પ્રેક્ષાગૃહમંડપ દ્વાર દિશામાં એકૈકના સદ્ભાવથી ત્રણે લેવા. હવે આનું પ્રમાણ કહે છે - તે સ્પષ્ટ છે. - x • બીજા ઉપાંગોમાં સ્તુપ મણિપીઠિકાના બમણાં પ્રમાણથી જોતાં આ સમ્યક્ પાઠ લાગે છે કેમકે આદર્શોમાં લિપિપમાદ સુપ્રસિદ્ધ જ છે.
હવે સુપ વર્ણન કહે છે - તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક સ્તૂપ કહેલ છે. જીવાભિગમાદિમાં ચૈત્યસ્તૂપ બે યોજન ઉંચા, બે યોજન લાંબા-પહોળા છે. દેશોન બે યોજન લાંબા-પહોળા જાણવા. અન્યથા મણિપીઠિકા અને સ્તુપ અભેદ જ થાય. • x - તે શેત - x - શંખદલ, વિમલ, નિર્મલ, ઘન દહીં, ગાયનું દૂધ, ફીણ, રનના ઢગલાં સમાન, સર્વરત્નમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ જાણળા. ક્યાં સુધી જાણવા ?