Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 277
________________ e/૨૫૯ ૯૨ • વિવેચન-૨૫૯ : ભગવદ્ ! જ્યારે સૂર્ય સવચિંતર મંડલને ઉપસકમીને ગતિ કરે છે, ત્યારે કેટલો મોટો માનવ • બાયોગરૂપ આશ્રય જેનો છે તે, કેટલો મોટો દિવસ થાય છે ? કેટલી મોટી સત્રિ થાય છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! ત્યારે ઉત્તમ અવસ્થાને પામેલ સૂર્ય સંવત્સસ્તા ૩૬૬ દિવસ મધ્યે, તેથી બીજો કોઈ અધિક નહીં. તેથી જ ઉત્કૃષ્ટ, અઢાર મુહર્ત પ્રમાણ દિવસ થાય છે. જે મંડલમાં જેટલાં પ્રમાણ દિવસ છે, તેમાં તેની અપેક્ષાથી શેષ અહોરણ પ્રમાણ સત્રિ થાય, તેથી જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. બધાં જ ક્ષોત્ર કે કાળમાં અહોરાત્રના ૧૦ મુહૂર્ત સંખ્યાકવના નિયતપણાંથી આમ કહ્યું. (શંકા જ્યારે ભરતક્ષેત્રમાં ૧૮-મુહૂર્ત પ્રમાણ દિવસ હોય, ત્યારે વિદેહમાં જઘન્યા ૧-મુહર્ત પ્રમાણ સમિ છે, તો બાર મુહર્તથી પછી રાત્રિ અતિકાંતપણાંથી છ મુહર્ત સુધી ક્યાં કાળથી કહેવું ? એમ ભરતક્ષેત્રમાં પણ કહેવું. સિમાધાન અહીં છ મુહૂર્વગમ્ય ક્ષેત્ર બાકી રહેતા, ત્યાં સૂર્યના ઉદયમાનવ દિવસથી છે, તે સૂર્યોદય • અસ્ત અંતર વિચારણાથી તે મંડલગત દષ્ટિપથ પ્રાપ્તતા વિચારણાથી સૂપપન્ન છે. કહે છે – એ પ્રમાણે હોવાથી સૂર્યોદય-સૂર્યાસ્ત અનિયત પ્રાપ્ત થાય છે. આ અનાર્ષ નથી. તેથી કહ્યું છે કે -[વૃત્તિગત કણ માથાનો સાર: જેમ જેમ સમયે-સમયે સૂર્ય આગળ આકાશમાં સંચરે છે, તેમ-તેમ નિયમથી રાશિ થાય છે. એમ હોવાથી મનુષ્યોને ઉદય અને અસ્ત ચાનિયત થાય છે. દેશકાળનો ભેદ હોવાથી કોઈને કંઈક પણ નિયમથી વ્યવહાર કરાય છે. એક જ વખત નિર્દિષ્ટ ર૮ મુહર્ત ક્રમથી બધામાં છે. ઈત્યાદિ - x - જે સૂર્યપ્રજ્ઞપ્તિ વૃત્તિમાં સૂર્યમંડલ સંસ્થિતિ અધિકારમાં સમચતુરસ સંસ્થિતિ વર્ણનમાં યુગની આદિમાં એક સૂર્ય દક્ષિણ-પૂર્વમાં અને એક ચંદ્ર દક્ષિણ-પશ્ચિમમાં હોય. બીજો સૂર્ય પશ્ચિમ-ઉત્તરમાં અને બીજો ચંદ્ર ઉત્તર-પૂર્વમાં છે, તેમ કહ્યું. તે દક્ષિણાદિ ભાગોમાં મૂલોદયની અપેક્ષાથી જાણવું. આ સર્વોત્કૃષ્ટ દિવસ, પૂર્વ સંવત્સરનો છેલ્લો દિવસ છે. એ પ્રમાણે જણાવવા કહે છે - તે તિક્રમણ કરતો ઈત્યાદિ. ધે નિક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરને પામીને, પહેલાં અહોરાત્રમાં અત્યંતર અનંતર બીજા મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. હવે દિવસ અને રાત્રિની વૃદ્ધિનહાનિ અર્થે કહે છે - ભગવન ! જ્યારે સૂર્ય અત્યંતર પછીના બીજા મંડલમાં સંક્રમીને ગતિ કરે છે, ત્યારે કેટલા પ્રમાણવાળો દિવસ અને કેટલા પ્રમાણવાળી સત્રિ હોય છે ? [ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ જાણવું. તેની ઉપપતિ – અઢાર મુહૂર્તના દિવસમાં બાર મુહૂર્તો ઘુવ છે અને છ મુહર્તા ચર છે. તે મંડલોમાં ૧૮૩ સંખ્યામાં વધે છે અને ઘટે છે. તેથી અહીં ત્રિરાશિ આ રીતે આવે જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ - જો મંડલના ૧૮૩માં ૬ મુહર્ત વધે કે ઘટે ત્યારે એક મંડલથી કેટલાં વધે કે ઘટે ? ૧૮૩ I ૬ / ૧. • અહીં અંત્ય સશિ ૧ વડે મધ્યરાશિ-૬ ને ગુણતાં ૬ x ૧ = ૬ જ થાય. તે ૬ને આધ શશિ ૧૮3 વડે માંગવામાં આવે, તો અાપણાથી ભાગ આપી ન શકાય. તેથી ભાજ્ય-ભાજક શશિને ત્રણ વડે અપવતના કરવી. તેથી ઉપરની સશિ-ર-આવે અને નીચેની સશિ ૬૧ આવશે. [૬/૧૮૩ = ૧૬૧ી આવેલ આ ૨૬૧ ભાગ મુહૂર્તથી દિવસ તેટલો ઘટશે અને રાત્રિ તેટલી વધશે. આ પ્રમાણે આગળ આગળ પણ કરણ ભાવના કરવી. હવે આગળના મંડલમાં દિવસ-રાત્રિની વૃદ્ધિ અને હાનિ પૂછતાં કહે છે - નિકળતો એવો સૂર્ય દક્ષિણાયનમાં હોય ત્યારે બીજા અહોરમમાં અત્યંતર બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે ત્યારે કેટલાં પ્રમાણવાળો દિવસ અને કેટલાં પ્રમાણવાળી શનિ થાય છે ? ગૌતમ ! ૧૮ મુહૂર્ત પ્રમાણના બે પૂર્વમંડલના અને બે પ્રસ્તુત મંડલ એ પ્રમાણે ચાર મુહૂર્ત વડે ૬૧ ભાગ [૧] ન્યૂન દિવસ થાય અને ઉક્ત પ્રકારે જ બાર મુહૂર્તમાં */૬૧ ભાગ રાત્રિ વધારે થાય છે. ઉક્ત સિવાયના મંડલોમાં અતિદેશ કરતાં કહે છે – એ પ્રમાણે ત્રણ મંડલમાં દશવિલી રીતે નિશ્ચિત અનંતરોકત ઉપાયથી પ્રતિમંડલ દિવસ સગિના મુહૂર્તથી ૨૬૧ ભાગ વૃદ્ધિ-હાનિ રૂપથી દક્ષિણાભિમુખ જતો સૂર્ય તેની પછી-પછીના મંડલમાં સંક્રમતો : ભાગ - ૧ ભાગ એક મંડલમાં દિવસ ક્ષેત્રને ઘટાડતો-ઘટાડતો અને રાત્રિબમાં તેટલું જ વધારતો-વધારતો - x - સર્વ બાહ્યમંડલે સંક્રમીને ચાર ચરે છે. પ્રતિમંડલમાં બે ભાગ હાનિ-વૃદ્ધિ કહી. સર્વમંડલોમાં ભાગોની સંપૂર્ણ હાનિ-વૃદ્ધિ કરવાને કહે છે - જ્યારે સૂર્ય સર્વાગંતર મંડલથી - સર્વાગંતર મંડલ આરંભીને સર્વબાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સવચિંતર મંડલની મર્યાદા કરીને • છોડીને, અતિ તેની પછી બીજા મંડલથી આરંભીને ૧૮૩ અહોરાત્રોના ૩૬૬ મુહૂર્ત વડે ૬૧ ભાગ દિવસકેગની અભિવૃદ્ધિ કરે છે. શો અર્થ કર્યો ? ૩૬૬ મુહર્ત વડે ૬૧ ભાગથી જેટલું ફોગ થાય, તેટલાં માત્ર ક્ષેત્રને ઘટાડીને, તેટલાં જ ત્ર - સકિ ક્ષેત્રને વધારીને ચાર ચરે છે. ઉક્ત કથનનો આ અર્થ છે - દક્ષિણાયન હોવાથી ૧૮૩ મંડલોમાં પ્રત્યેકમાં બે ભાગઘટાડતા ૧૮૩ વડે ગુણવાથી ૩૬૬ સશિરૂપ આવે, તેથી તેટલાં જ જનીક્ષેત્રને વધારે છે. આ જ વાત પશ્ચાનુપૂર્વીથી પૂછે છે - તેનો ઉત્તર, હૈ ગૌતમ ! ત્યારે પ્રકૃષ્ણાવસ્થા પ્રાપ્ત, તેથી જ ઉત્કૃષ્ટા અર્થાત્ તેનાથી પ્રકર્ષવતી કોઈ સત્રિ નથી. અઢાર મુહd પ્રમાણ સશિ થાય છે. ત્યારે ૩૦ મુહર્તની સંખ્યા પૂર્ણ કરવા માટે જઘન્ય ૧ર-મુહd પ્રમામ દિવસ થાય છે. કેમકે 30-મુહૂર્ત અહોરમના હોય છે. આ અહોરાત્ર દક્ષિણાયનનું ચરમ ઈત્યાદિ પ્રજ્ઞાપનાર્થે કહે છે - તે પૂર્વોક્ત

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336