Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 418
________________ ૧૪/-/૮/૬૨૫ • સૂત્ર-૬૫ - ભગવન ! ઉણતાથી હતું, તૃષાથી હd, દવાગ્નિ જવાલાથી હd આ શાલવૃક્ષ કાળમાણે કાળ કરીને ક્યાં જાય છે ? કયાં ઉપજે છે ? ગૌતમ! આ જ રાજગૃહનગરમાં શાલવૃક્ષપણે ઉત્પન્ન થશે. તે ત્યાં અર્ચિત-વંદિત-પૂજિતસતકારિત-સન્માનિત અને દિવ્ય, સત્ય, સત્યાવપાત, અિિહત ઇતિહાય, લીયેલપોંતેલ પૂજનીય થશે. ભગવાન / તે ત્યાંથી અનંતર ઉદ્ધતીને ક્યાં જશે ? ક્યાં ઉપ થશે ગૌતમ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવતુ અંત કરશે. ભગવાન ! આ ઉણતાથી અભિહત, તૃષાથી અભિહત, દવાનિ જવાલાથી અમિત શાલ યાષ્ટિકા કાળમાસે કાળ કરીને ચાવતું ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં વિંધ્યગિરિના પાદ મૂળમાં માહેશ્વરી નગરીમાં શામતી વૃક્ષરૂપે ફરી ઉત્પન્ન થશે. તે ત્યાં અર્ચિત-વંદિત-પૂજિત યાવતું લીધેલઝુંપેલ પૂજનીક થશે. ભગવન ત્યાંથી અનંતર ઉદ્વર્તનબાકી શાલવૃ1 મુજબ ચાવતુ અંત કરશે. ભગવાન ! આ ઉષ્ણતાથી અભિહત આદિ ઉદ્ભર યષ્ટિકા કાળમાણે કાળ કરીને યાવતું ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં પાડલિપુત્ર નામક નગરમાં પડિલવૃક્ષપણે ફરી જન્મ લેશે. તે ત્યાં અર્ચિત, વંદિત યાવતું થશે. યાવતુ પૂર્વવત્ - X • અંત કરશે. • વિવેચન-૬૨૫ - બ્રિ: પ્રધાન, મળ્યોવા - સત્યાવપાત, ક્ષatવ પf (1 વિહિત પ્રાતિહાર્યપ્રતિહાર કર્મ, જેને દેવનું સાંનિધ્ય છે તે. શાસ્ત્ર - અહીં જો કે શાલવૃક્ષાદિમાં અનેક જીવો હોય છે, તો પણ પ્રયમ જીવની અપેક્ષાએ ત્રણે સૂત્રો જાણવા. * * આવા પ્રકાના પ્રશ્નો વનસ્પતિના જીવત્વમાં અશ્રદ્ધા કરતા શ્રોતાની અપેક્ષાએ ગૌતમ સ્વામીએ કરેલ, તેમ જાણવું. -- ગતિ પ્રકમથી આ કહે છે – સત્ર-૬૨૬,૬૨૩ - ૬િ૨૬] તે કાળે, તે સમયે બડ પરિવ્રાજકના 90o શિષ્યો શીખકાળ સમયમાં એ પ્રમાણે જેમ ‘ઉવવાઈમાં ચાવતું આરાધક. દિ] ભગવન! ઘણાં લોકો પર એમ કહે છે, એ રીતે વિશે બડ પરિવ્રાજક કાંપિલ્યપુર નગરમાં સો ઘરોમાં એ પ્રમાણે જેમ “ઉવવાd'માં અબડનું કથન યાવતુ & પ્રતિજ્ઞe અંત કરશે. • વિવેચન-૬૨૬,૬૨૩ - gવે નg ૩વવા અહીં ચાવત કરણથી અહીં અર્થ વડે કંઈક દેખાડે છે - ચીમકાળ સમયમાં ગંગાના ઉભયકૂળ - કાંડિલ્ય પુરથી પુરિમતાલપુર જતાં, તેઓ અટવીમાં પ્રવેશ્યા, પૂર્વે ગૃહિત પાણી વપરાઈ જતાં ખલાસ થયું, પછી તેઓ તરસ્યા થયા, પાણી દેનાર કોઈ ન મળતા અને અદતને ન લેવા, અહંને નમસ્કાર પૂર્વક અનશન સ્વીકાર્યુ, કાળ કરીને બ્રહ્મલોકે ગયા, પરલોકના આરાધક થયા. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ વરસU - કથાંશ કહીએ છીએ - વસતિને ભોગવે છે, આ સાંભળી ગૌતમ પૂછયું - ભગવન્! આ કેવી રીતે બને ? ત્યારે ભગવંતે કહ્યું - ગૌતમ ! આ સત્ય છે. કેમકે અંબડને વૈક્રિયલબ્ધિ હતી. તેથી લોકોને વિમય પમાડવાના હેતુથી કરતો. ત્યારે ગૌતમે પછચું- ભગવતુ સમીપે અંબડ દીક્ષા લેશે ? ભગવંતે કહ્યું - ના, એમ નથી. કેવલ જીવ-અજીવવાદિ ગુણને જાણીને, અનશન કરીને, બ્રહ્મલોકે જશે, ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ‘દઢપ્રતિજ્ઞ' નામે મહર્તિક થઈ, મોક્ષે જશે. • • તેના શિષ્યો દેવપણે ઉપજ્યા. તેથી દેવ કથન કરે છે - • સૂમ-૬૨૮ થી ૬૩૦ : [૬ર૮] ભગવન શું “અવ્યાબાધ દેવ” અવ્યાબાધ દેવ છે હા, છે. ભગવાન ! એમ કેમ કહો છો - x • ? ગૌતમ! પ્રત્યેક અવ્યાબાધ દેવ, પ્રત્યેક પુરણની, પ્રત્યેક આંખની પલક ઉપર દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવહુતિ, દિવ્ય દેવ યુક્તિ, દિવ્ય દેવાનુભાગ, દિવ્ય સ્ત્રીશવિધ નૃત્યવિધિ દેખાડવાને સમર્થ છે, (એમ કરતા તે દેવ) તે પરણને કંઈ પણ આબાધા કે વ્યાબાધા પહોંચાડતો નથી, શરીર છેદ કરતો નથી. એટલી સૂક્ષ્મતાથી તે દેવ નાટ્યનિધિ દેખાડી શકે છે. તેથી તે દેવ આવ્યાબાધ દેવ કહેવાય. ૬િ૨૯] ભગવન! શું દેવેન્દ્ર દેવરાજ શક, પોતાના હાથમાં ગ્રહણ કરેલ તલવારથી કોઈ પરાનું મસ્તક કાપી કમંડલમાં નાંખવા સમર્થ છે? હા, સમર્થ છે. - - તે આમ કઈ રીતે કરે છે ? ગૌતમાં (તે મસ્તકને) છેદી-છેદીને નાંખે છે, ભેદી-ભેદીને નાંખે છે, કૂટીફૂટીને નાંખે છે, ચૂર્ણ કરી-કરીને નાંખે છે. ત્યારપછી જલ્દીથી પુનઃ મસ્તક બનાવી દે છે. (આ પ્રક્રિયામાં) તે પરણને કંઈ પણ આબાધા કે વ્યાબાધા પહોંચાડતો નથી. આ પ્રકારની સૂક્ષમતાપૂર્વક મસ્તક કાપીને તે કમંડલુમાં નાંખે છે. ૬િ૩૦] ભગવન! “ભક દેવ’ જંભક દેવ છે? હા, છે. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમ! જંભક દેવો, નિત્ય પ્રમોદી, અતિ ક્રીડાશીલ, કંદપરતિ, મોહનશીલ હોય છે. જે કોઈ તે દેવને કુદ્ધ જુએ છે, તે પુરુષ મહાન અપયશ પામે છે. જે કોઈ તે દેવને સંતુષ્ટ જુએ છે, તે મહા યશને પામે છે. તેથી તે ગૌતમ! જંભગ દેવો છે. ભગવન ભર દેવો કેટલા ભેદે છે, ગૌતમ ! દશ ભેદે - અજંગ, પાનYભગ, વાભગ, લયનજૂભગ, શયનજૂભગ, પુષ્પfભગ, ફળર્જભગ, પુકાળજૈભગ, વિધાર્જભગ, અવ્યકતજ઼ભગ. ભગવન્! જંભગ દેવો ક્યાં નિવાસ કરે છે ? ગૌતમ ! બધાં દીધ વૈતાદ્યોમાં, ચિત્ર-વિચિત્ર-જમક-પર્વતોમાં, કાંચનગિરિમાં, અહીં જૈભગ દેવો નિવાસ કરે છે . • ભગવન! જંભળ દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ! એક પલ્યોપમ. - ભગવન્! તે એમ જ છે. • વિવેચન-૬૨૮ થી ૬૩૦ :શ્રધ્ધાથC - બીજાને પીડા પહોંચાડવી તે વ્યાબાધ, તેના નિષેધરી અવ્યાબાધ.

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621