Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 579
________________ ૨૫/-//૯૩૬ થી ૯૪૧ • નિર્લિંશમાનક, નિર્વિષ્ટકાયિક. • • સૂક્ષ્મ સંપરાય વિશે પ્રશ્ન ? ગૌતમ ! બે ભેદ સંક્ષિશ્યમાનક અને વિશુદ્ધમાનક. • • યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ ! બે ભેદે - છ%ાસ્થ અને કેવલી. [] સામાયિક સ્વીકારી, ચાતુમિ અનુત્તર ધમનિ જે વિવિધ સ્પર્શતો સામાયિક સંયત કહેવાય. [૩૮] પૂર્વ પયયને છેદીને, જે પોતાના આત્માને પંચ મહાવ્રતમાં સ્થાપે છે તે છેદોપસ્થાપનીય સંયત છે. [૩૯] જે પાંચ મહત્વતરૂપ અનુત્તર ધર્મને વિવિધે સ્પર્શતો વિશુદ્ધને ધારણ કરે છે, તે પરિહાર વિશુદ્ધિક સંયત કહેવાય છે. [૪૦] જે સૂaખ લોભને વેદન કરતો, ઉપશમક કે ૪પક હોય છે. તે સૂક્ષ્મ સપરાય સંયત છે, તે યાખ્યાતથી કિંચિત હીન હોય. - ૯િ૪૧] મોહનીય કર્મના ઉપશાંત કે ક્ષીણ થઈ જવાથી જે છ8ાસ્થ કે જિન હોય છે, તે યથાખ્યાત સંયત કહેવાય છે. • વિવેચન-૯૩૬ થી ૯૪૧ - મામrfથવા સંવત - સામાયિક નામક ચારિત્ર વિશેષ, તેના વડે કે તેથી મુખ્ય સંયત તે સામાયિક સંયત એમ બીજામાં પણ કહેવું. ઇવર - ભાવિ વ્યપદેશ તરવયી અલાકાલિક સામાયિકના અસ્તિત્વથી ઇ–રિક, તે પહેલા-છેલ્લા તીર્થંકરના સાધુમાં મહાવ્રતના આરોપણ કરાય ત્યાં સુધી રહે છે. •• ચાવકથિત-ભાવિ વ્યપદેશના અંતર અભાવથી ચાવજીવિક સામાયિકના અસ્તિત્વથી સાવકયિક. તે મધ્યમ જિન અને મહાવિદેહ જિનસંબંધી સાધુને હોય છે. સાતિયા-સાતિયાવાળાને જે આરોપાય છે, તે સાતિયાર જે છેદોપસ્થાપનીય છે, તેના યોગથી સાધુ પણ સાતિયાર જ છે. નિરતિચાર-છંદોપસ્થાપનીય યોગથી નિરતિચાર તે પાર્શ્વનાથના તીર્થમાંથી મહાવીરના તીર્થમાં સંકાંત થતા કે નવદીક્ષિતને હોય છે. છેદોષસ્થાપનીય સાધુ પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં જ હોય છે. નિર્વિશ્યમાનક • પરિહાકિ તપને તપતા. નિર્વિષ્ઠકાયિક - નિર્વિશમાનકના અનુચરક. ... સંકિલશ્યમાનક - ઉપશમ શ્રેણીથી પડતા.. વિશુદ્ધમાનક - ઉપશમાં શ્રેણી કે ક્ષપક શ્રેણીને આરોહનાર, - ૪ - હવે સામાયિક સંયતાદિનું સ્વરૂપ ગાથાઓ વડે કહે છે – (૧) સામાયિક જ સ્વીકારનાર, છેદોપસ્થાપનીયાદિ નહીં. ચતુર્યામ-ચાર મહાવ્રત. અનુત્તરધર્મ-શ્રમણધર્મ. મવિઘેન-મન વગેરેથી. ફાસયંત-સ્પર્શતો, પાલન કરતો જે વર્તે છે સામાયિક સંયત. • x • આ ગાથા વડે ચાવહથિક સામાયિક સંયત કહો, ઇવર સામાયિક સંયd સ્વયં કહેવો. - (૨) ગાથા સુગમ છે, વિશેષ આ - છેદ એટલે પૂર્વનો પર્યાય છેદીને, ઉપસ્થાપન એટલે વ્રતોમાં સ્થાપન, તે છેદોપસ્થાપન. આ ગાથા વડે સાતિચાર અને નિરતિચાર બીજા સંયત કહ્યા. ૧૪૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ - (3) પરિહરતિ • નિર્વિશમાનક આદિ ભેદરૂપ તપને સેવે છે, તે સાધુ, શું કરીને ? તે કહે છે - વિશુદ્ધ એવા પંચયામ અનુત્તરધર્મને ત્રિવિધે સ્પર્શીને, અહીં ‘પંચમહાવત' કહેવાથી પહેલા અને છેલ્લા તીર્ષકમાં જ તે હોય છે. – (૪) લોભાણું - લોભરૂપ કષાયની સૂક્ષ્મ કિફ્રિકાને વેદતો જે વર્તે છે. – (૫) ઉપશાંત - મોહનીય કર્મ ક્ષીણ કે ઉપશાંત થતા જે છઘ કે જિન વર્તે છે, તે યયાખ્યાત સંયત કહેવાય છે. - - હવે વેશદ્વાર કહે છે • સૂત્ર-૯૪૨,૯૪૩ - [૪૨] ભગવન ! સામાયિક સંયત, શું સવેદી હોય કે આવેદી 7 ગૌતમ ! સવેદી પણ હોય, આવેદી પણ હોય. જે સવેદી હોય તો કષાયકુશીલવતું બધું કહેવું. એ પ્રમાણે છેદોષસ્થાપનીય સંયત જાણવા. • • પરિહાર વિશુદ્ધિક સંતને પુલકવ4 જાણવા. - - સૂક્ષ્મ સંપરાય સંયત અને યથrખ્યાત સંયત બંનેને નિગ્રન્થ સમાન જાણવા. ભગવન / સામાયિક સંચત, શું સરાણ હોય કે વીતરાગ હોય ? ગૌતમ! તે સરાગ હોય, વીતરાગ નહીં • • એ પ્રમાણે સૂક્ષ્મ સંપરાય સંયત સુધી કહેવું. - - યથાખ્યાત સંયતને નિગ્રન્થ સમાન કહેવા. ભગવાન ! સામાયિક સંયત, શું સ્થિતકલામાં હોય કે અસ્થિત કલામાં હોય? ગૌતમ! સ્થિતકલામાં પણ હોય, અસ્થિતકલામાં પણ હોય. • • છેદોપસ્થાપનીય સંયતનો પ્રશ્ન ? ગૌતમ સ્થિતકામાં હોય, અસ્થિતંકવામાં ન હોય, એ પ્રમાણે પરિહારવિશુદ્ધિ કહેવા. બાકીના સામાયિક સંપાવતુ જાણવા. ભગવાન ! સામાયિક સંયત, શું જિનકલામાં હોય, સ્થવિર કતામાં હોય કે કપાતીત હોય ? ગૌતમ ! કાયકુશીલ માફક સંપૂર્ણ કહેશ. છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્રિક બકુશ માફક કહેવા. બાકીના નિગ્રન્થ માફક કહેવા. [૯૪૩] ભગવત્ ! સામાયિક સંયત શું પુલાક હોય યાવત્ ખાતક હોય ? ગૌતમ ! પુલાક, બકુશ ચાવ4 કષાયકુશીલ હોય, પણ નિગ્રન્થ કે સ્નાતક ન હોય. એ પ્રમાણે છેદોષસ્થાપનીય જાણવા. - - પરિહારવિશુદ્ધિક સંયત વિશે પૂન ? ગૌતમ ! પુલાક, બકુશ કે પ્રતિસેવના કુશીલ ન હોય. પણ કષાયકુશીલ હોય, નિન્જ કે નાતક ન હોય. એ પ્રમાણે સૂમસંપરાય પણ જાણવા. યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! પુલાક ચાવતું કાયકુશલ ન હોય. નિર્ગસ્થ કે સ્નાતક હોય. ભગવન્! સામાયિક સંયત, શું પ્રતિસેવી હોય કે આપતિસેવી ? ગૌતમ! પ્રતિસેવી હોય, અપતિસવી પણ હોય. જે પ્રતિરોવી હોય તો શું મૂલગુણ પ્રતિસેવી હોય ? બાકી પુલાક મુજબ કહેવું. છેદોપથપનિય સંયતને સામાયિક સંયત માફક ગણવા. • • પરિહાર વિશહિદ્ધ સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! પતિસેવી ન હોય, આપતિસેવી હોય એ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી કહેતું.

Loading...

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621