Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 562
________________ ૨૫/-/૪/૮૮૮ ૧09 ૧૦૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ દ્વવ્યાતાથી સંધ્યાતપણાં છે, તે જ પ્રદેશાર્થતાથી સંખ્યાલગણાં છે, અસંખ્યાતપદેશી ઢંધ દ્રવ્યથાર્થતાથી અસંખ્યાતગુણ છે, તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગુણ છે. ભગવન! આ એક પ્રદેશાવગાઢ, સંખ્યાત પ્રદેશાવગાઢ અને અસંખ્યાત પ્રદેશાવગાઢ યુગલોમાં દ્રવ્યાતાથી, પ્રદેશાર્થતાથી, દ્રવ્યા-uદેશાર્થતાથી કોણ કોનાથી યાવત વિશેષાધિક છે? ગૌતમાં સૌથી થોડા એક પ્રદેશાવગાઢ ૫ગલો દ્વવ્યાતાથી, સંખ્યાત પ્રદેશાવગાઢ યુગલો દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણ, અસંખ્ય પ્રદેશાવગાઢ યુગલો દ્રત્યાર્થતાથી અસંખ્યાતગણી છે. • • પ્રદેશાતાથી સૌથી થોડાં એક પ્રદેશાવગઢ યુગલો આપદેશાર્થતાથી, સંખ્યાત પ્રદેશાવગાઢ પગલો પ્રદેશાથતાળી સંખ્યાલગણા, અસંખ્યાત પ્રદેશાવગાઢ પગલો પદેશાતાથી અસંખ્યાતગણી છે. - - દ્રવ્ય-દેશાર્થતાથી સૌથી થોડાં એક પ્રદેશાવગાઢ યુગલો દ્રવ્યા-આપદેશાર્થતાથી છે, અસંખ્યાત પ્રદેશાવગાઢ પગલો દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણ, તે જ પ્રદેશાર્થતાથી સંખ્યાલગણા છે. અસંખ્યાત પ્રદેશાવગાઢ પગલો દ્રત્યાર્થતાથી અસંખ્યાતગણી, તે જ પદેશાર્થતાથી અસંખ્યાતપણા. ભગવાન ! આ એક સમય સ્થિતિક, સંખ્યાત સમય સ્થિતિક, અસંખ્યાત સમય સ્થિતિક પુદ્ગલોમાં અવગાહના મુજબ અહીં પણ કહેવું. ભગવદ્ ! આ એક ગુણ કાળા, સંખ્યાતગુણ કાળા, અસંખ્યાત ગુણ કાળા અને અનંતગુણ કાળા યુગલો પ્રભાઈ-uદેશા-દ્રવ્યમાં પ્રદેશfપણે ? આનું અલબહુત પરમાણુ યુગલની આબહુ માફક કહેવું. એ પ્રમાણે બાકીના વર્ણ-ગંધ-રસોનું પણ કહેવું. ભગવાન ! આ એક ગુણ કર્કશ, સંખ્યાત ગુણ કર્કશ, અસંખ્યાત ગુણ કર્કશ, અનંત ગુણ કર્કશ યુગલોમાં દ્રવ્યાર્થતા, પ્રદેશાર્થતા, દ્રવ્યાર્થ-uદેશાતાથી કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા એક ગુણ કર્કશ પગલો દ્વવ્યાતાથી છે. સંખ્યાંત ગુણ કર્કશ યુગલો દ્રવ્યાપણે સંખ્યાતપણા છે, અસંખ્યાત ગુણ કર્કશ યુગલો દ્વવ્યાર્થતાથી અસંખ્યાતગણા છે. અનંતગુણ કર્કશ દ્રવ્યાપણે અનંતગણા છે. પ્રદેશાતાથી એમ જ છે. માત્ર સંસ્થાત ગુણ કર્કશ પુદ્ગલ પ્રદેશાતાથી અસંખ્યાતગણી છે. બાકી પૂર્વવતું. દ્રવ્યાપ્રદેશાતાથી સૌથી થોડાં એક ગુણ કર્કશ પુદ્ગલો, દ્રવ્યાર્થ-uદેશાતાથી સંખ્યાત ગુણ કર્કશ પુગલો દ્રવ્યાપણે સંખ્યાત ગુણ છે, તે જ પ્રદેશાતાથી સંખ્યાત ગુણ છે. અસંખ્યાત ગુણ કર્કશ દ્વવ્યાપણે અસંખ્યાતગુણ, તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાત ગુણ છે, અનંત ગુણ કર્કશ દ્રવ્યાપિણે અનંત ગુણ, તે જ પ્રદેશાર્થપણે અનંત ગુણ છે. એ પ્રમાણે મૃદુ-ગુરુ-લધુનું પણ અલ્પ બહુ જાણવું. શીત-ઉણ-ત્તિક્ષનું અલાબહુત વર્ણ માફક કહેવું. • વિવેચન-૮૮૮ : પ્રદેશાર્થતાના અધિકાર છતાં, જે અપ્રદેશાર્વતા કહ્યું. તે પરમાણુના ચપદેશવથી છે. પરમાણુના દ્રવ્ય વિવક્ષામાં દ્રવ્યરૂપ અર્યો, પ્રદેશવિવક્ષામાં અવિધમાન પ્રદેશાથ એમ કરીને દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થ તે કહેવાય છે. અહીં ફોન અધિકારી ક્ષેત્રના જ પ્રાધાન્યથી પરમાણુ, દ્વિઅણુક. આદિ અનંતગુણ ડંધો પણ વિશિષ્ટ એક ક્ષેત્ર પ્રદેશાવગાઢ આધાર-ધેયના ભેદોપચારથી એકવથી વ્યપદેશેલ છે. તેથી સૌથી થોડાં એક પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રથાર્થતાથીલોકાકાશ પ્રદેશ પરિમાણ છે. કહે છે – એવો કોઈ આકાશ પ્રદેશ નહીં હોય, જે એક પ્રદેશાવાહ પરિણામ પરિણતોને પરમાણુ આદિના અવકાશ દાન પરિણામથી પરિણત ન હોય. સંરdજ પસાદા અહીં પણ ક્ષેત્રની જ પ્રાધાન્યતાથી તયાવિધ રૂંધાઘાર ક્ષેત્ર પ્રદેશાપેક્ષાથી આ જ ભાવના કરવી. વિશેષ એ કે - અસંમોહથી સુખેથી જાણવા દટાંત દશવિલ છે. જેની સ્થાપના અને પ્રાકૃતિ છે, તે અમે અહીં બતાવેલ નથી.] પુદ્ગલોને જ કૃતયુગ્માદિ વડે નિરૂપતા કહે છે – • સૂત્ર-૮૮૯, ૮૦ :[૮૮૯] ભગવત્ ! પરમાણુ યુગલ દ્રવ્યાર્થતાથી શું કૃતયુમ, ગોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ છે ? ગૌતમ ! કૃતયુગ્મ-7ોજદ્વાપરયુગ્મ નથી, મધ્ય કલ્યોજ છે. એ પ્રમાણે ચાવતું અનંતપદેશી સ્કંધ સુધી જાણવું. ભગવન્પરમાણુ યુગલો દ્રષાર્થતાથી કૃતયુ છે ? પ્ર. ગૌતમ ! ઓલાદેશથી કદાય કૃતયુમ યાવતુ કદાચ કલ્યોજ વિધાનાદેશથી માત્ર કલ્યો છે. એ પ્રમાણે અનંતપદેશી સ્કંધો સુધી જાણવું. ભગવદ્ ! પરમાણુ યુગલ પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે પ્ર. ગૌતમ ! કૃતયુમ-યોજ+હાપરમ નથી, કલ્યોજ છે. • • વિદેelી પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ-ચોજ-કલ્યોજ નથી, દ્વાપરયુગ્મ છે. • • શિવદેશી પૃચ્છા. ગૌતમ ! કૃતયુમદ્વાપરયુગ્મ-કલ્યોજ નથી, ચીજ છે • ચતુઃuદેશી પૃચ્છા. ગૌતમ ! માત્ર કૃતસુમ છે, બાકી ત્રણ નથી. • • પાંચપદેથી પૃચ્છા. પરમાણુ યુગલ મુજબ જણd. -- વટપદેશ, દ્વિપદેશીવત છે. • • સતપદેશ. ત્રિપદેશી મુજબ છે. • • અપtell, ચતુઃખદેશીવત્ છે. • • નવપદેશી, પરમાણુ યુગલવત્ છે. - - દશપદેશી, દ્વિદેશી માફક છે. ભગવનસંખ્યાતપદેશી યુગલની પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવ4 કદાચ કલ્યોજ છે. એ રીતે અસંખ્યાત અને અનંતપદેશ પણ છે. ભગવના પરમાણુ યુગલો પ્રદેશાતાથી કુતયુમ છે? પ્રશ્ન. ગૌતમ ! ઘાદેશથી કદચ કૃતયુગ્મ યાવત કદાચ કલ્યોજ વિધાનાદેશથી મળ કલ્યો છે, બાકી ત્રણ નથી. • • દ્વિદેશી કંધોની પૃચ્છા. ગૌતમ! ઘાદેશથી કદાચ કૃતયુગ્મ કે કદાચ દ્વાપરયુ છે. સ્ત્રોજ કે કલ્યોજ નથી. વિધાનાદેશથી

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621