Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 568
________________ ૨૫/-/૫/૮૯૩ થી ૮૫ ૧૧૯ ૧ર૦ અનંતકાળ જતાં પણ આ ફાય પામતું નથી. • x • x - [અમને કોઈ સ્પષ્ટ થયું નથી.] - X - હવે નિગોદના ભેદોને કહે છે - • સૂઝ-૮૯૬,૮૯૭ ૮િ૬) ભગવન / નિગોદ કેટલા છે? ગૌતમ બે ભેટે છે. તે આ - નિગોદ અને નિગોદ જીવ. • • ભગવન! નિગોદ, કેટલા ભેદ છે ? ગૌતમ બે ભેદ - સૂમ નિગોદ અને ભાદર નિગોદ. એ પ્રમાણે નિગોદને જેમ જીવાભિગમમાં કા, તેમ સંપૂર્ણ કહેવા. [૯] ભગવન ! નામ કેટલા ભેદ છે ? છ ભેદ છે - ઔદયિક ચાવતું સંનિપાતિક. - - તે ઔદયિક નામ શું છે? તે બે ભેદે છે - ઉદય અને ઉદય નિyu. એ પ્રમાણે શતક ૧૩, ઉદ્દેશો-૧-માં ભાવો કહ્યા, તેમ અહીં પણ કહેવા. મx ‘ભાવ'ને બદલે અહીં “નામ’ કહેવું. બાકી પૂર્વવત ચાવતું સંનિપાતિક. • - ભગવન્! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૮૯૬,૮૯૭ : નિગોદ અનંતકાયિક જીવ શરીરો. નિગોદ જીવો - સાધારણ નામ કમોંદય વર્તી જીવો. “જીવાભિગમ' મુજબ, એ રીતે આમ સૂચવે છે - ભગવનું ! સૂક્ષ્મ નિગોદો કેટલા ભેદે છે ? ગૌતમી બે ભેદે. તે આ - પયક્તિા, અપયMિા. ઈત્યાદિ - - નિગોદ’ કહ્યા. તે જીવ-પુદ્ગલોના પરિણામભેદથી થાય છે. તેથી હવે પરિણામ ભેદોને દર્શાવતા કહે છે – નમન તે નામ, તેના પરિણામ, ભાવ એ પર્યાય શબ્દો છે. શતક-૧૭માં આ ભાવને આશ્રીને આ સૂત્ર કહ્યું છે, અહીં તે ‘નામ’ શબ્દને આશ્રીને કહેલ છે, આટલી વિશેષતા છે. [બાકી કોઈ અંતર નથી.]. શતક-૨૫, ઉદ્દેશો-૬-“નિર્ગસ્થ” છે - X - X - X - X - o નામ ભેદ કહા. નામ ભેદથી નિગ્રન્થ ભેદ થાય, તે કહે છે - • સૂત્ર-૮૯૮ થી ૯૦૦ : [૮૯૮] નિગ્રન્થ સંબંધી ૩૬-દ્વાર છે :- (૧) પ્રજ્ઞાપન, (૨) વેદ, (૩) રાગ, (૪) કલ્ય, (૫) ચાસ્ત્રિ, (૬) પ્રતિસેવના, (2) જ્ઞાન, (૮) તીef, (૯) લિંગ, (૧૦) શરીર, (૧૧) ક્ષેત્ર, (૧૨) કાળ, (૧૩) ગતિ, (૧૪) સંયમ, (૧૫) નિકાશ. [૮૯] - (૧૬) યોગ, (૧૭) ઉપયોગ, (૧૮) કષાય, (૧૯) વેશ્યા, (૨૦) પરિણામ, (૧) બંધ (૨૨) વેદ, (૩) કમઉંદીરણા, (૨૪) ઉપસંપતું હાન, (૫) સંજ્ઞા, (૨૬) આહાર [૯ool (૨૭) ભવ, (૨૮) આકર્ષ, (૨૯) કાળ, (30) અંતર, (૧૧) સમુદઘાત, (૩) ઝ, (33) સ્પર્શના, (૩૪) ભાવ, (૩૫) પરિણામ, (36) અલબહુત્વ. - (આટલું) નિન્થોનું (કહે છે –). ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ • વિવેચન-૮૮ થી ૯૦૦ - પ્રજ્ઞાપના ઈત્યાદિ. આ બધાં ઉદ્દેશકોના અર્થથી જાણવા. • સૂત્ર-૦૧ - સગૃહમાં ચાવતું આમ કહ્યું - ભગવાન ! નિગmો કેટલા છે ? ગૌતમ! પાંચ નિર્થીિ છે. તે આ - ગુલાક, બકુશ, કુશીલ, નિર્થીિ, સ્નાતક. ભગવન / પુલાક કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - જ્ઞાાનપુલાક, દનિપુલાક, ચાસ્ત્રિયુલાક, લિંગપુલાક, યથાસૂમ્રપુલાક. ભગવન્! બકુલ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. તે આ - ભોગ બકુશ, અનાભોગ બકુશ, સંવૃત્ત બકુશ, અસંવૃત્ત, યથાસૂમ-બકુશ. ભગવન્! કુશીલ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે છે - અતિસેવના કુશીલ અને કાર્ય કુશીલ. • • ભાવના પ્રતિસેવના કુશીલ કેટલા ભેદ છે ? ગૌતમ ! પાંચ ભેદે - જ્ઞાન પ્રતિસેવનાકુશીલ, દર્શન પ્રતિસેવના કુશીલ, ચાuિલિંગ અને યથાસૂક્ષ્મ પ્રતિ સેવના કુશીલ. ભગવન / કલાયકુશીલ કેટલા ભેદે છે ગૌતમાં પાંચ ભેટે છે. તે આ પ્રમાણે - જ્ઞાનકષાય કુશીલ, દશનકષાય કુશીલ, ચાઝિકષાય કુશીલ, લિંગ કષાય કુશીલ અને યથાસૂક્ષ્મ કયાય કુશીલ. ભગવન્! નિગ્રન્થ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ - પ્રથમ સમય નિન્જ, પ્રથમ સમય નિગ્રન્થ, ચરમ સમય નિન્જ, આચમ સમય નિન્જ, યથા સૂક્ષ્મ નિત્થ નામે પાંચમાં. ભગવાન ! નાતક કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ - અછબી, શાલ, અકમશિ, સંશુદ્ધ જ્ઞાનદર્શનધર અહત જિનકેવલી, પરિશ્રાવી. ભગવન્! મુલાક, શું સવેદક હોય કે અવેદક? ગૌતમ / સંવેદક હોય, અવેદક નહીં - - જો સવેદક હોય તો શું આવેદી હોય, પરવેદી હોય કે પુરષ-નપુંસકવેદી ? ગૌતમ ! સ્ત્રીવેદી ન હોય, બાકીના બે વેદે હોય. ભગવાન્ ! બકુશ, સવેદી હોય કે અવેદી ? ગૌતમ ! સવેદી હોય, આવેદી નહીં જે સવેદી હોય તો શું આ વેદ-પુરુષ વેદે કે પુરુષ નપુંસક વેદે હોય ? ગૌતમ ! આ ત્રણે વેદે હોય. એ રીતે પ્રતિસેવના કુશીલ પણ જાણવા. ભગવન્! કષાયકુશીલ, શું સવેદી હોય? પ્ર. ગૌતમ / બંને હોય. જે આવેદી હોય તો શું ઉપશાંત વેદી હોય કે ક્ષીણવેદી 7 ગૌતમાં તે બંને હોય. - - જે સવેદી હોય તો શું પ્રીવેદી, પૃચ્છા. ગૌતમ ણે હોય. ભગવન નિન્જ સવેદી કે અવેદી ? ગૌતમ! સવેદી ન હોય, વેદી હોય. •• જે આવેદી હોય, તો શું ઉપરાંત પ્રશન. ગૌતમ! ઉપશાંત વેદી હોય, ક્ષીણવેદી પણ હોય.. ભગવાન ! નાતક, શું સવેદી હોય? નિર્થીિ માફક સ્નાતક કહેવા. વિશેષ એ કે • ઉપરાંત વેદી ન હોય, ઝીણવેદી હોય.

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621