Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 476
________________ ૧૮/-/૧૦/૩૫૬ ૧૯૧ ૧૯૨ તે વાણિજ્યગ્રામ નગરમાં સૌમિલ નામે બ્રાહ્મણ વસતો હતો. તે આ વાવનું અભૂિત હતો. વેદ ચાવતુ સુપરિનિષ્ઠિત, ૫oo શિષ્યો અને પોતાના કુટુંબનું આધિપત્ય કરતો ચાવતું વિચારતો હતો. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર યાવત સમોસ ચાવત પરદા પર્યાપાસે છે. ત્યારે તે સોમિલ બ્રાહ્મણને આ વૃત્તાંત જાણીને આવા પ્રકારે યાવત્ સંકલ્પ ઉતપન્ન થયો. શ્રમણ જ્ઞાતપુત્ર પૂવનિપૂર્વ ચાલતા, પ્રામાનુગામ વિચરતા, સુખે સુખે યાવતુ અહીં આવી, ચાવતું દૂતિપલાશક પૈત્યમાં યાપતિરૂપ યાવત્ વિચરે છે. તો હું ત્યાં ભગવંતની પાસે જઈ. આ આવા પ્રકારના અર્થો યાવત્ વ્યાકરણ પૂછીશ. તેઓ જે અ, આવા પ્રકારના અર્થો સાવ4 વ્યાકરણનો ઉત્તરો આપશે, તો વાંદીશ-નમીશ યાવતુ પર્યાપાસીશ. જો તેઓ મારા આ અને આવા અટવાળા યાવતું વ્યાકરણનો ઉત્તર નહીં આપે તો હું આવા આર્થો યાવત્ વ્યાકરણ વડે તેઓને નિરુત્તર કરી દઈશ. અ પ્રમાણે વિચાર્યું, વિચારીને સ્નાન કર્યું ચાવતું શરીરને અલંકૃત્વ કરી, પોતાના ઘરથી નીકળ્યો, નીકળીને પગે ચાલતો ૧oo શિષ્યો સાથે સંપરીવરીને વાણિજ્ય ગામનગરની વચ્ચોવચ્ચેથી નીકળે છે, નીકળીને દૂતિપલાશક ચર્ચમાં ભગવત મહાવીર પાસે આવીને, સમીપે રહીને ભગવંતને પ્રમાણે પૂછયું - . . . આપને યાત્રા, યાપનીય, અવ્યાબાધ, વાસુક વિહાર છે? હે સોમિલા માટે યાત્રા પણ છે, મારે સાપનીય પણ છે, માટે આવ્યાભાઇ પણ છે અને મારે પ્રસુવિહાર પણ છે. ભગવાન ! આપની યાણ કેવી છે? - - હે સોમિલા મારા તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન આવશ્યકાદિ યોગમાં યતના યાત્રા છે. ભગવન! આપને યાપનીય શું છે ? સોમિલ! સાપનીય બે ભેટે છે - ઈન્દ્રિયયાપનીય, નોઈન્દ્રિયયાયનીય. -- તે ઈન્દ્રિય યાપનીય શું છે? જે મારી શ્રોત્ર-ચક્ષ-પ્રાણ-જીભ-સ્પર્શ ઈન્દ્રિયો નિરૂપઘાત અને માટે વશ વર્તે છે, તે ઈન્દ્રિય સાપનીય છે. • • તે નોઈન્દ્રિયયાપનીય શું છે? જે મારા ક્રોધ-માનમાયા-લોભ નષ્ટ થયા છે, ઉદય પ્રાપ્ત નથી તે નોઈન્દ્રિય યાપનીય છે. આ પ્રમાણે મારા આ યાપનીય છે. ભગવાન ! તમારે અવ્યાબાધ શું છે? સૌમિલ! જે મારા વાતજ, પિતજ, કફજ સંનિતિકજ વિવિધ રોગાતંક અને શરીરમતદોષ ઉપશાંત છે, ઉદયમાં વર્તતા નથી, તે (મારા) અવ્યાબાધ છે. ભગવાન ! તમારે પ્રાણુક વિહાર શું છે ? સોમિલા જે આરામ, ઉધાન, દેવકુલ, સભા, પ્રામાં સ્ત્રી-પશુ-નપુંસક વર્જિત વસતિમાં પાસુક ઔષણીય પીઠફલક શા સંસ્કારક સ્વીકારીને વિરું છું. તે પાસુક વિહાર છે. ભગવાન ! આપને સરસવ ભય છે કે આભડ્યુ? સૌમિલ સરિસવ માટે ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. - - એમ કેમ કહો છો ? ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સોમિલા (તમારા) બ્રાહ્મણનયોમાં સરિસવ બે ભેદે છે. તે આ રીતે - મિત્ર સરિસ્સવ અને ધાન્ય સરિસવું. તેમાં જે મિત્ર સરિસ્સવ છે, તે ત્રણ ભેદે છે - સહજત, સહવર્ધિત, સહપાંશુ ક્રિડિત. ત્રણે શ્રમણ નિરંથોને અભક્ષ્ય છે. તેમાં જે ધાન્ય સસિવ છે, તે બે ભેદે છે - તે - શસ્ત્ર પરિણd ને આશર પરિણd. તેમાં જે આશા પરિણત છે તે શ્રમણ નિભ્યોને અભય છે. તેમાં જે શા પરિણત છે, તે બે ભેદે છે - એષણીય અને અનપણીય. તેમાં જે અનેધણીય છે, તે શ્રમણ નિષ્ણોને અભક્ષ્ય છે, તેમાં જે પણીય છે, તે બે ભેદે છે - યાચિત અને અયાચિત તેમાં જે અયાશિત છે, તે શ્રમણ નિગ્રન્થોને અભણ છે. તેમાં જે યશ્ચિત છે તે બે ભેદે છે GGધ અને અલgધ તેમાં જે અલબ્ધ છે, તે શ્રમણ નિળિોને અભય છે, તેમાં જે લબ્ધ છે, તે શ્રમણ નિગ્રન્થોને ભણ્ય છે. તેથી હે સોમિલા એમ કહ્યું કે ચાવતું ભક્ષ્ય પણ છે અને અભય પણ છે. ભગવન! તમારે “માસ’ ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? હે સોમિલ! મારે “માસ' ભક્ષ્ય પણ છે અને અભય પણ છે. એમ કેમ કહો છો - x •? હે સોમિલા બ્રાહ્મણ નયોમાં “માસ’ બે ભેદે છે. તે આ રીતે - દ્રવ્ય માસ અને કાલમાસ. તેમાં જે કાલમાસ છે, તે શ્રાવણથી અષાઢ સુધી બાર ભેદે છે. તે આ રીતે – શ્રાવણ, ભાદ્રપદ, આસોજ, કાર્તિક, મૃગશિર, પોષ, માઘ, ફાળુન, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ મૂલ, આષાઢ. તે (માસ) શ્રમણ નિર્થીિને અભણ્ય છે. તેમાં જે દ્રવ્ય માસ છે, તે બે ભેદે છે - અમાસ, ધાન્યમાસ. તેમાં જે અમાસ છે, તે બે ભેદે છે - સુવર્ણમાસ અને રૂઢમાસ. તે બંને શ્રમણ નિગ્રન્થોને અભક્ષ્ય છે. તેમાં જે ધાન્યમાસ છે, તે બે ભેદે છે - શરુ પરિણd અને આશઆ પણિત. એ પ્રમાણે જેમ ધાન્યસરિસવમાં કહ્યું તેમ અહીં કહેવું ચાવતું તેથી કહ્યું કે ચાવતુ અભક્ષ્ય છે. ભગવાન ! આપને કુલત્થા ભક્ષ્ય છે કે અભક્ષ્ય. હે સોમિલા કુલત્થા ભક્સ પણ છે, અભક્ષ્ય પણ છે. એમ કેમ કહ્યું ચાવતું અભય છે ? હે સોમિલા તમારા બ્રાહમણનયમાં કુલા બે પ્રકારે છે. તે આ પ્રમાણે • શ્રી કુલત્થા અને ધાન્ય કુલત્થા. તેમાં જે ચીકુલત્થા છે, તે ત્રણ ભેટે છે. તે પ્રમાણે - કુલ કન્યા, કુલ વધુ, કુલ માતા. આ ત્રણે શ્રમણ નિભ્યોને અભક્ષ્ય છે. તેમાં જે ધાન્ય કુલત્થા છેજેમ ધાન્ય સરિસરમાં કહ્યું તેમ જાણવું. તેથી એમ કહ્યું કે ચાવતુ અભક્ષ્ય પણ છે. • વિવેચન-૩૫૬ : HTઆ કહેવાનાર યાત્રા, યાપનીયાદિ. 17 - વાન, યાત્રા એટલે સંયમ યોગમાં પ્રવૃત્તિ. નવા નાં - ચાપનીય, મોક્ષમાર્ગમાં જતાં પ્રયોજક ઈન્દ્રિયાદિ વશ્યતારૂપ ધર્મ. મળાવાદ : શરીરે બાધાનો અભાવ. પકાવાર - પ્રાસુક વિહાર, નિર્જીવ આશ્રય. તન -તવ - અનશન આદિ. નિયમ - તે વિષયક અભિગ્રહ વિશેષ. જેમકે આટલો તપ, સ્વાધ્યાય, વૈયાવસ્યાદિ મારે અવશ્ય સમિ-દિવસમાં કરવો. સંથણ


Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621