Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 493
________________ Rણપ ૨૦/-/૫/૦૮૭,૩૮૮ ઉષ્ણ, દેશ નિશ, દેશ રૂક્ષ - આના પણ ૧૬ ભંગો કહેવા. આ બધાં મળીને ૬૪ ભંગો થયા. તેમાં કર્કશ મૃદુ બંને એકવચનમાં લીધા છે. • • તેમાં કર્કશ એકવચનમાં અને મૃદુ બહુવચનમાં લઈને (બીજ) ૬૪ ભંગો કરવા. • • તેમાં કર્કશ બહુવચનમાં અને મૃદુ એકવચનમાં લઇને (ત્રીજ) ૬૪-ભંગો કરવા. - • તેમાં કર્કશ, મૂદ બંને બહુવચનમાં લઈને (ચોથા) ૬૪-ભગો કરવા. - યાવત દેશો કર્કશો, દેશો મૃદુઓ, દેશો ગુસ્કો, દેશો લઘુકો, દેશો શીતો, દેશો ઉો, દેશો સ્નિગ્ધો, દેશો રૂક્ષો માં છેલ્લો ભાંગો જાણા. - - આ બધાં મળીને અષ્ટ સ્પશાળ કુલ-૫૬ ભાંગાઓ થયા. આ પ્રમાણે આ બાદર પરિણત અનંત પ્રદેશ સ્કંધમાં બાધાં સંયોગો મળીને કુલ ૧ર૯૬ ભંગો થયા. [૪૮] ભગવતુ ! પરમાણુ કેટલા ભેદ છે ? ગૌતમ! ચાર ભેદે છે. તે આ - દ્રવ્ય પરમાણુ, ક્ષેત્ર પરમાણુ, કાળ પરમાણુ, ભાવ પરમાણુ. ભગવન્દ્રવ્ય પરમાણુ કેટલા ભેટે છે ? ગૌતમ ચાર ભેટે - અચ્છધ, અભેધ, અદગ્ધ, અગ્રાહ્ય. - - ભગવદ્ ! ક્ષેત્ર પરમાણુ કેટલા ભેદે છે ? ગૌતમ! ચાર ભેદે – અનદ્ધ, અમધ્ય, આપદેશ, અવિભાજ્ય ભગવાન ! કાળ પરમાણુની પૃચ્છા. ગૌતમ! ચાર ભેદે છે. તે આ - વર્ણ, ગંધ, અરસ, અસ્પd. - - ભગવતુ ! ભાવ પરમાણુ કેટલા ભેદે છે? ચાર ભેદે - વણમંત, ગંધમંત, સમંત સ્પર્શ મંત. ભગવતુ. તે એમ જ છે. એમ જ છે યાવતુ વિચરે છે. • વિવેચન-૩૮૭,૭૮૮ : બધે જ કર્કશ, ગુરુ, શીત, નિષ્પ એકદા જ અવિરુદ્ધ. સ્પર્શોના સંભવથી ચોક ભંગ, ચતુર્થ પદ વ્યત્યયમાં દ્વિતીય. એ રીતે એકાદિ પદના વ્યભિચારથી, ૧૬-ભંગો છે. પંapકાસ કર્કશ, ગુર, શીત વડે નિષ્પ અને રૂક્ષના એકત્વ, બહત્વ કરીને ચતુર્ભગી પ્રાપ્ત થઈ છે. એ રીતે કર્કશ, ગટઉષ્ણ વડે ચાર, એમ આઠ ભંગ થયા. આ આઠ કર્કશ અને ગુરૂ વડે થયા. એમ બીજા કર્કશ અને લઘુ વડે થયા, તેથી ૧૬-ભંગ કર્કશ પદ વડે થયા. આ જ બંગો મૃદુ પદ વડે થયા, એ રીતે ૩૨-ભંગો થયા. આ ૩ર-ભંગ સ્નિગ્ધ અને રૂક્ષના એકથી થયા. બીજા ૩૨-ભંગ શીત, ઉષ્ણ વડે, ત્રીજા ગુરુ અને લઘુ વડે, ચોથા કર્કશ અને મૃદુ વડે, એ પ્રમાણે ૧૨૮ ભંગો થાય છે. છ સ્પર્શમાં – સર્વ કર્કશ, ગુ, દેશથી શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ છે. અહીં દેશ શીતાદિના ચારે પદના એકત્વાદિ વડે ૧૬-ભંગો. આ સર્વ કર્કશ-ગુરુ વડે થયા. આ જ કર્કશ-લઘુ વડે થાય, તેથી ૩૨-ભંગ. આ બધાં સર્વ કર્કશ પદ વડે પ્રાપ્ત થયા. આ જ સર્વમૃદુ વડે પણ થાય. તેથી ૬૪ ભંગ થાય. આ ૬૪ સર્વ કર્કશ ગુરુ લક્ષણથી દ્વિસંયોગ વડે સવિર્યયચી ગયા. તે રીતે બીજા પણ દ્વિસંયોગ વડે થઈ શકે. કર્કશ-ગુરુ-શીત-પ્તિબ્ધ લક્ષણ ચાર પદોના છ દ્વિકસંયોગથી એ પ્રમાણે ૬૪ ભંગ. એ રીતે છ કિસંયોગથી ગુણતા ૩૮૪ ભંગ થાય. [1215 ૨૨૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સાત સ્પર્શમાં - અહીં આધ ‘કર્કશ' પદ સ્કંધ વ્યાપકવથી વિપક્ષ હિત છે. બાકીના ગુરુ આદિ છ સ્કંધ દેશ આશ્રિત હોવાથી વિપક્ષ સહિત છે. તેથી સાત સ્પર્શી થયા. આમાં ગુરુ આદિ છ પદોના એકત્વ, બહત્વ વડે ૬૪-ભંગો થાય. તે સર્વ કર્કશ પદવી પ્રાપ્ત થયા. એ રીતે મૃદુ પદથી પણ થાય. તેથી ૧૨૮-ભેદ થાય. એ રીતે ગુટ-લઘુ વડે બાકીના સાથે ૧૨૮ ભંગ, શીત-ઉષ્ણ વડે પણ ૧૨૮, સ્નિગ્ધ-રૂક્ષ વડે પણ ૧૨૮, એ રીતે ૧૨૮ને ચાર વડે ગુણ પ૧૨ ભંગો થાય છે. અષ્ટ સ્પર્શમાં ચાર કર્મશાદિ પદોના વિપક્ષ સહિત આઠ પશે. આ બાદર સ્કંધના બે ભાગે વિકલિતના એગ્ર દેશમાં ચાર વિરુદ્ધ છે. આમાં એકત્વ, બહુવંશી ભંગો થાય છે. તેમાં સૂક્ષના એકત્વ, બહુવથી બે, આ બંને સ્નિગ્ધના એકવ, બહત્વથી ચાર ભેદ થાય. • x • આ આ ભેદ ઉણના બહુવચનથી કહ્યા તે ચાર, શીત પદ બહવાનથી પણ ચાર. શીતોષ્ણ પો વડે બહુવચનથી ચાર. એ રીતે ૧૬ ભેદ થયા. લઘુ પદના બહુવચનથી ચાર, લઘુશીત પદ બહવ વડે ચાર, લઘ-ઉષ્ણ પદો વડે ચાર, લઘુ શીત ઉષ્ણ પદો વડે ચાર. એ રીતે ૧૬ ભંગ. તથા કર્કશાદિ એકવચનથી અને ગુરુ પદના બહુ વયનાંતથી એમ જ છે. ઈત્યાદિ સૂગાનુસાર • x - X - X + ૬૪ ભંગો થયા. કર્કશ મૃદુ પદો વડે એકવચનવતું વડે પણ આ ૬૪ ભંગ કર્કશ પદના એકવ, મૃદુ પદના બહુવથી પૂર્વોક્ત ક્રમથી ૬૪-ભંગો કરવા. કર્કશના બહુત્વ અને મૃદુ પદના એકવ વડે ૬૪ ભંગ પૂર્વોક્ત ક્રમથી જ કરવા, તેને જ કર્કશ-મૃદુ પદના બહુવચન વડે પૂર્વવત્ ૬૪ ભંગો કરવા. એ રીતે ૬૪ને ૪ વડે ગુણતા ૫૬ ભંગો થશે. * * * * * બાદર સ્કંધમાં ચાર વગેરે સ્પર્શી થાય છે. તેમાં ચતુઃસ્પશિિદ ક્રમથી પ્રાપ્ત ભેદોની સંખ્યા - x + x • વૃત્તિકારે યંત્ર બનાવી દશર્વિલ છે. પરમાણુ અધિકારી હવે કહે છે - તેમાં દ્રવ્યરૂપ પરમાણુ તે દ્રવ્ય પરમાણુ, એક અણુ વણિિદ ભાવની અવિવક્ષા અને દ્રવ્યવની જ વિવાથી. એ રીતે ફોમ પરમાણુ - આકાશ પ્રદેશ, કાળ પમાણુ - સમય, ભાવ પરમાણુ • પરમાણુ જ છે, વર્ણાદિ ભાવોના પ્રાધાન્ય વિવાથી છે. એક પણ દ્રવ્ય પરમાણુ વિવક્ષાથી ચતુઃસ્વભાવ. કોમ છેધ એટલે શઆદિ વડે લતાદિવત્ છેદવું. તેના નિષેધથી અચ્છધ. અભેધ - સોય વડે ચામડાને ભેદવું, તેના નિષેધથી અભેધ. સૂક્ષ્મતત્વથી અગ્નિ વડે દાહ્ય. તેથી જ હાથ વડે ગ્રાહ્ય. માદ્ધ - સમસંખ્ય અવયવ અભાવે. મગજ - વિષમ સંખ્યાના અભાવે. પાસ - અવયવ અભાવે નિરંશ. વિમાન - અવિભાગથી નિવૃત્ત, એક૫, વિભાજન શક્ય. છે શતક-૨૦, ઉદ્દેશો-૬-“અંતર” છે. – X — X - X - X - X - X – o ઉદ્દેશા-૫-માં પુદ્ગલ પરિણામ કહ્યા. અહીં પૃથ્વી આદિ જીવ પરિણામો કહે છે. આ સંબંધે આવેલા આ ઉદ્દેશાનું આદિ સૂત્ર –

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621