Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 463
________________ ૧૮/-/૧/૨૨ થી ૨૬ ૧૬૫ છે. સિદ્ધ પદમાં પ્રથમ છે, અપથમ નથી. સાકાર-અનાકારોપયોગમાં સિદ્ધવને પ્રથમ’ છે. વેદદ્વારમાં - આહાક માફક અપ્રથમ જ છે. જીવાદિ દંડક વિચારણામાં નાકાદિ જેને જે નપુંસકાદિ વેદ હોય, તે તેને કહેવો. - - અવેદક, કષાયીવતુ કહેવા. જીવ, મનુષ્ય, સિદ્ધ ત્રણે પદોમાંથી પહેલા બે પદમાં કદાચ પ્રથમ’ હોય છે. કદાચ પ્રથમ છે. કેમકે અવેદકવ પહેલા કે બીજાદિ અપેક્ષાએ છે. “સિદ્ધ” અપ્રથમ છે. શરીરદ્વારમાં - આહારક માફક અપ્રથમ જ છે. આહાક શરીરી, સમ્યગૃષ્ટિ માફક કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ છે. આ પ્રથમ અને દ્વિતીયાદિ આહારક શરીરના લાભની અપેક્ષા છે. •• અશરીરી જીવ સિદ્ધ કહેવાય, તે ‘પ્રથમ” જ છે. પતિદ્વારમાં • પાંચ પતિ વડે પયતિ, પાંચ પયાંતિ વડે અપયતિક, તે આહારકવ પ્રથમ છે. દંડક વિચારણામાં જેને જે પતિ હોય, તેને તે કહેવી. હવે પ્રથમ-પ્રથમ લક્ષણને જણાવે છે . જે ભાવ જીવવાદિ વડે જે જીવાદિથી પૂર્વે પ્રાપ્ત હોય, તે જીવાદિ તે ભાવે અપ્રથમ હોય. પૂર્વે જે ભાવ અપાત હોય, તેનાથી ‘પ્રથમ’ હોય છે. - ૪ - હવે પ્રથમ-પ્રથમ લક્ષણને જણાવે છે - જે ભાવ જીવવાદિ વડે જે જીવાદિથી પૂર્વે પ્રાપ્ત હોય, તે જીવાદિ તે ભાવે અપયમ હોય. પૂર્વે જે ભાવ અપ્રાપ્ત હોય, તેનાથી. પ્રથમ’ હોય છે. • x - હવે પ્રમાદિના વિપક્ષરૂપ ચરમાદિત્વ જીવાદિષ દ્વારમાં જ નિરૂપણ કરતા કહે છે - જીવ જીવવ પર્યાયથી ચરમ છે ? જીવવના પ્રાપ્તવ્યના ચરમ ભાગે છે, શું જીવત્વને છોડી દે છે. ઘરમાં - અવિધમાન જીવવ ચરમ સમય. અર્થાત્ જીવત્વને અત્યંત છોડતો નથી. આ પ્રશ્ન છે - જીવવના અવ્યવચ્છેદથી પ્રાપ્તવ્ય જીવવનું અવસાન નથી. • • જે નારક નારકત્વથી ઉદ્વર્તીને ફરી નરકગતિમાં ન જાય, કેમકે સિદ્ધમાં જાય, તે ચરમ અને બીજાને ‘અચરમ’ જાણવા. આ પ્રમાણે વૈમાનિક સુધી છે. સિદ્ધ, જીવની જેમ ચમ છે. કેમકે સિદ્ધવ ન જાય. બહુવચન દંડક તે પ્રકારે જ છે. આહારદ્વારમાં - બધાં જીવાદિ પદોમાં, જે નિર્વસ તે ચરમ બીજા - અચરમ. - - અનાહારક પદે અનાહાકાવથી જીવ અને સિદ્ધને અયમ કહેવા. તેમનું અનાહારકત્વ અનંત છે માટે. જીવને સિદ્ધ અવસ્થામાં જ આમ છે, નારકાદિ પદોમાં કદાચ ચરમ, કદાચ અચરમ છે. જે નાકાદિને અનાહારક કરી ન પ્રાપ્ત થાય, તે ચરમ, જેને તે ફરી પ્રાપ્ત થાય, તેને તે અચરમ. ભવ્યદ્વારમાં - ભવ્ય જીવો ભવ્યત્વથી ચરમ છે, સિદ્ધિ ગમનથી ભવ્યત્વની ચરમ પ્રાપ્તિ છે. આ બધાં જ. ભવ સિદ્ધિક જીવો મોક્ષ પામશે જ, એ વચન પ્રામાણ્યથી આ કહેલું છે. •• અભવસિદ્ધિક બધાં જીવાદિ પદોમાં “ચરમ' નથી, કેમકે ભવ્યને ભવ્યત્વ અભાવ છે. નો પર્વ આદિ ઉભય નિષેધથી જીવપદ, સિદ્ધપદમાં ભવસિદ્ધિક ૧૬૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ માફક અચરમ, તેના સિદ્ધવણી અને સિદ્ધવપર્યાય જતો નથી માટે. સંજ્ઞીદ્વારમાં - કદાચ ચરમ, કદાચ અચરમ છે. એ રીતે સંજ્ઞી પણ જાણવા. ઉભયનિષેધપણાથી જીવ અને સિદ્ધ અચરમ છે મનુષ્ય ચરમ છે. કેમકે ઉભય નિષેધવાનું મનુષ્યને કેવલિત્વ પ્રાપ્તિ પછી ફરી મનુષ્યત્વનો લાભ થતો નથી. લેશ્યાહારમાં - સલેશ્યી, આહારકવત્ કદાચ ચરમ, કદાચ અચરમ. તેમાં જે નિર્વાણ પામે, તે સલેશ્યત્વથી ચરમ, બીજા અચરમ. - દષ્ટિદ્વારમાં - સમ્યગ્દષ્ટિ જીવ અને સિદ્ધ અયમ છે. કેમકે જીવનું સમ્યક અવશ્ય પડનાર છે, તે સિદ્ધને પતિત ન થાય. નારકાદિ કદાચ ચરમ, કદાચ અચરમ. જે નાચ્છાદિ નાકવાદિ સાથે ફરી સમ્યકત્વ ન પામે, તે ચરમ. તે સિવાયના તે ચરમ. - - મિથ્યા દષ્ટિ કદમ ચમ, કદાય અચરમ. જે જીવ નિર્વાસ છે, તે મિયાદેંટિવથી ચરમ, તે સિવાયના છે, તે અચરમ છે. નાકાદિમાં જે મિથ્યાવયુક્ત નારકાવ ફરી ન પામે, તે ચરમ અને બીજા અચરમ. સભ્ય મિથ્યાર્દષ્ટિ એકેન્દ્રિય, વિલેન્દ્રિય વજીને કેમકે તેઓમાં મિશ્ર ન હોય. નારકાદિ દંડકમાં આ મિશ્રાલાપક ન કહેવો. ઉપલક્ષણથી સમ્યગુદષ્ટિ આલાવામાં કેન્દ્રિયનું વર્જત જાણવું. બીજે પણ જ્યાં જે તે સંભવે, ત્યાં તે વર્જવું. જેમકે - સંજ્ઞીપદમાં એકેન્દ્રિયાદિ, અસંજ્ઞી પદમાં જ્યોતિકાદિ. - ૪ - સંયત દ્વારમાં - સંયત જીવ કદાચ ચરમ હોય, કે જેને ફરી સંયમ ન મળે છે. બાકીના અચરમ. મનુષ્યોને પણ આમ જ જાણવા. કેમકે તેને સંચતત્વ છે. આ પ્રમાણે સંયતાસંયત પણ જાણવા. આ પદ ફક્ત જીવ, પંચેન્દ્રિયતિર્યચ, મનુષ્ય પદોમાં જ કહેવું. - X - X - કષાયદ્વારમાં - સકષાયી ભેદ સહિત, જીવાદિ સ્થાનોમાં કદાચ ચરમ, કદાચ અયમ છે. તેમાં જે જીવો નિવણિ પામે તે સકષાયીત્વથી ચરમ છે, બીજા અચશ્મ છે. નારકાદિમાં જે સકષાયીપણે નારકાદિને કરી ન પામે તે ચરમ અને બીજા અચરમ. * અકષાયી, ઉપશાંત મોહાદિ, તે જીવ, મનુષ્ય અને સિદ્ધ છે. તેમાં જીવ અને સિદ્ધ અચરમ છે, કેમકે જીવનું અકષાયીત્વ અવશ્ય પ્રતિપતિત છે. સિદ્ધનું પતિત ન થાય, અકષાયત્વ પ્રાપ્ત મનુષ્ય જે ફરી મનુષ્યત્વ ન પામે, તે ચરમ, જે કરી પામે તે અચરમ છે. જ્ઞાનદ્વારમાં - સમ્યગ્દષ્ટિ દષ્ટાંત પ્રાપ્ત અર્થ છે - જીવો અને સિદ્ધો ગરમ છે. જીવને જ્ઞાન પતિત થાય, ફરી પામે માટે અયરમ. સિદ્ધ - અક્ષીણજ્ઞાન ભાવવાળા હોય અચરમ છે. બાકીના જ્ઞાનોપેત નાવાદિને પુનઃ લાભના અસંભવમાં ચરમ, અન્યથા અચરમ. બધાં જીવાદિ સિદ્ધાંતોમાં એકેન્દ્રિયને વજીને જાણવું જ્ઞાનભેદ પેાએ કહે છે : અભિનિબોધિક આદિ. તે કદાચ ચમ, કદાચ અચરમ છે. તેમાં આભિનિબોધિકાદિ જ્ઞાન, જે કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી. ફરી પ્રાપ્ત ન થાય તે ચરમ અને બીજું અચરમ. જેનાકાદિ જીવને આભિનિબોધિકાદિ જે હોય, તે તેને કહેવું કેવલજ્ઞાનીને અયમ કહેવા. - - અજ્ઞાની, ભેદ સહિત કદાચ ચમ, કદાચ અચરમ હોય, જે ફરી અજ્ઞાન ન પામે તે ચરમ, જે અભવ્ય, જ્ઞાન ન પામે તે ચરમ. * * * * *

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621