Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४
सूत्रकृताङ्गसूत्र तदा स कथयति यदि भवन्तः ऐहिकशारीरपीडामपहत्त न समर्थाः तदा नरकनिगोदादिजनकं घोरमाणातिपातादि कुत्वा यत्पापमुपार्जयिप्यामि तत्समुद् भूतं दुःखं भुञानस्य मे कथं भवन्तः साहाय्य करिष्यन्तीत्यतोऽहं न प्राणातिपातादिकं करिष्यामीति कथयित्वा जीवहिंसादितः उपरतो जातः ॥५॥ मूलम्-एयम; स पेहाय परमट्राणुगामियं।
निम्मो निरहंकारो चरे भिक्खू जिणाहियं ॥६॥ छाया- एतमर्थ स प्रेक्ष्य परमार्थाऽनुगामुकम् ।
निर्ममो निरहङ्कारश्चरेद्भिक्षु जिनाहितम् ॥६॥ आप ही भोग। तब उसने कहा-जब आप लोग इसी भव में मेरी शारीरिक व्यथा दूर नहीं कर सकते तो प्राणातिपात आदि घोर दुष्कृत करके जब मैं नरक निगोद आदि में वचनागोचर (मुख से कह भी न सकते ऐसी) व्यथा का भाजन होऊँगा, तब आप लोग कैसे मेरी सहायता करेंगे?
तात्पर्य यह है कि मनुष्य पाप का आचरण करके धन उपार्जन करता है और उसे त्याग कर मरण शरण हो जाता है। वह परलोक में उस पापके फल स्वरूप विविध प्रकार की विषय वेदनाएँ भोगता है
और इधर उसके कुटुम्बी जन उसके अर्जित धनको भोगते हैं ! वे उस दुःख भोगने वाले का त्राण करने में समर्थ नहीं होते ॥५॥ _ 'एयमटुं स पेहाए' इत्यादि ।
शब्दार्थ-'स भिक्खू:-सः साधुः वह साधु 'एयम8 पेहाय-एत. ગવ ત્યારે તેણે કહ્યું, જ્યારે તમે આ ભવમાં મારી શારીરિક પીડા મટાડી શકતા નથી, તે પછી પ્રાણાતિપાત વિગેરે ઘેર દુષ્કૃત્ય કરીને જ્યારે હું નરક નિગદ વિગેરેમાં વચનથી પણ અગોચર (મુખથી કહી પણ ન શકાય તેવી) વ્યથાને પાત્ર બનીશ, ત્યારે તમે મને કેવી રીતે સહાયતા કરશે ?
કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્ય પાપનું આચરણ કરીને ધનની પ્રાપ્તિ કરે છે, અને તેને ત્યાગ કરીને મરણને શરણે પહોંચી જાય છે. તે પરલોકમાં તે પાપના ફલ સ્વરૂપ અનેક પ્રકારની વિષમ વેદનાઓ ભોગવે છે. અને આ લેકમાં તેના કુટુંબીજને તેણે મેળવેલ ધનને ઉપભેગ કરે છે. તેઓ તે દુઃખ ભેગવનારની રક્ષા કરવામાં સમર્થ થતા નથી. તેમાં
श्री सूत्रकृतांग सूत्र : 3