________________
આથાશેપનિષદ
| મંગલમ | આહત્યની લક્ષ્મીથી વૃદ્ધિ પામતા શ્રી વદ્ધમાન જિન અને ગુરુદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વર, આ વંદનીય વિભૂતિને નમસ્કાર કરીને, આગમના આઘારે સામાચારી શ્રુતની રચના કરું છું. || ૧ ||
શ્રમણ ભગવંતોએ સમ્યફ રીતે આચરેલી શુભક્રિયા એનું નામ સામાચારી. જિનાગમવિશારદોએ ત્રણ પ્રકારની સામાચારી કહી છે. || ૨ ||
તેમાં પહેલી છે ઓઘ સામાચારી. એ ઓઘનિર્યુક્તિમાં છે. બીજી છે પદવિભાગ સામાચારી. એ છેદસૂત્રોમાં છે. || ૩ ||
ત્રીજી છે ઈચ્છાકાર વગેરે સામાચારી. તે ઉત્તરાધ્યાનમાં છે. આ સામાચારી દશ પ્રકારની છે. પ્રસ્તુતમાં આ સામાચારીનું વર્ણન કરાય છે. || 8 ||
(૧) ઈચ્છાકાર (૨) મિથ્યાકાર (૩) તથાકાર (8) આવશ્યકી (૫) વૈષેલિકી (૬) આપૃચ્છા (૭) પ્રતિપૃચ્છા (૮) છંદના (૯) નિમંત્રણા || ૫ ||.