________________
અથ આચારોપનિષદ્
૨૩ ૫. નૈષધિની પોતાના આત્માને પાપનો નિષેધ કરનારા મુનિ અવગ્રહમાં પ્રવેશતા “નિશીહિ' એમ બોલે, તેને “વૈષેધિકી' સામાચારી કહેવાય છે. || ૧ ||.
નૈષિધિથી સામાચારી પણ (૧) ગુરુના ઉપદેશથી (૨) ઉપયોગપૂર્વક કરવી જોઈએ. આ બે વસ્તુ સાધુપણામાં મુખ્ય છે. || ૨ ||
દેવ-ગુરુના અવગ્રહમાં દસ યત્ન અને ઉપયોગ પૂર્વક પ્રવેશ કરીએ તો તેનાથી કર્મનિર્જરારૂપ ઈષ્ટ ફળ મળે છે, અન્યથા કર્મબંધરૂપ અનિષ્ટ ફળ મળે છે. IBIL
ઔચિત્યમાં નિપુણ શ્રાવકો ચૈત્યનું દર્શન થતાની સાથે જ હાથી વગેરે પરથી ઉતરી જાય છે, તો પછી સાધુઓની તો વાત જ શું કરવી ? || 8 ||
સાધુ તો વિશિષ્ટ ઔચિત્ય સંપન્ન હોય, સદા માટે યત્વયુક્ત હોય, માટે મુનિ “નિસિહી કરે, તેનાથી તેમને વધુ વિશિષ્ટ યત્ન અને ઉપયોગનો ભાવ આવે. પા.