________________
અથ આચારોપનિષદ્
૧૦. ઉપસંપદા જ્ઞાન વગેરે માટે અન્ય ગચ્છના આચાર્ય વગેરેની ઉપાસના કરવી, એ ઉપસંપદા સામાચારી તરીકે પ્રસિદ્ધ છે. આ સામાચારી અમુક સમય પૂરતી હોય છે. ll૧II
Uા
જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદથી એ ત્રણ પ્રકારે છે. જ્ઞાનના વિષયમાં વર્તના, સંધાન અને ગ્રહણ એમ ત્રણ પ્રકારે છે. || ૨ ||
આ ત્રણ પણ સૂત્ર, અર્થ અને તદુભયના વિષયમાં છે. આ રીતે દર્શનના વિષયમાં પણ (૩ X ૩) નવ પ્રકારની આ સામાચારી સમજવી. || 3 ||
' વર્તનાનો અર્થ છે સ્થિરીકરણ. સંધનાનો અર્થ છે જે અમુક અંશો તૂટી ગયા હોય-ભૂલાઈ ગયા હોય, તેનું અનુસંધાન કરવું. અને ગ્રહણ એટલે અપૂર્વ-નવું ભણવું. || 8 ||
કોઈ મુનિ યાત્રિ માટે આચાર્યની વૈયાવચ્ચ કરવાનું સ્વીકારે છે. તે અમુક સમય માટે કે આજીવન પણ હોય છે. | ૫ |