Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 24
________________ અથ આચારોપનિષદ્ ચંદ્રસૂરિના શિષ્ય અને માષતષ મુનિએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી, તે ફળ હતું ભાવ તથાકારનું. (ગુરુ જે કહે છે, તે બરાબર જ છે, એવી દેટ શ્રદ્ધાનું.) || ૬ || મોહનો નાશ કરવો હોય, તો તથાકાર જેવું કોઈ ઔષધ નથી. આ વિષયમાં અષ્ટક પ્રકરણનું પૂ. હરિભદ્રસૂરિ મહારાજાનું આ વચન યાદ કરવા જેવું છે. | ૭ || મોહના અતિરેક વિના ક્યાંય સ્વાગ્રહ થતો નથી. અને મોહનો અપકર્ષ કરવાનો કોઈ ઉપાય હોય, તો એ છે ગુણવાન વ્યક્તિને પરતંત્ર (સમર્પિત) બની જવું તે. || ૮ ||. તહત્તિ ન કરવાથી (પૂર્વોક્ત રીતે) મિથ્યાત્વ લાગે છે, મોહનું પોષણ થાય છે, અને સદ્ગણોનું શોષણ થાય છે. માટે આટલી વાત મહામંત્રની જેમ આત્મસાત્ કરી લેવી જોઈએ, કે “ગુરુની આજ્ઞા અવિચારણીય છે” = કોઈ વિકલ્પ કર્યા વિના ગુરુની આજ્ઞાનો અમલ કરવો જોઈએ. || ૯ ||

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80