Page #1
--------------------------------------------------------------------------
________________
2133
146 +
सस्कृत 204
go
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम्
(ટિપણ સાથે)
પBY
રચનાર
રામચંદ્ર બ. આઠવલે એમ. એ. રસિકલાલ છો. પરીખ,
પ્રકાશક. એસ. બી. શાહની કંપની
પાનકોરનાકા-અમદાવાદ
. બી. શાહની ભવાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક. એસ. બી. શાહની કંપની ના માલિક. સોમચંદ ભગવાનદાસ શાહ,
પ્રત ૧૨૦૦]
સર્વ હક્ક સ્વાધિન છે
[સને ૧૯૭૫
મુક. ભગવાનદાસ હર્ષચંદ્ર પંડિત. શારદા મુદ્રણાલય, જૈન સેસાયટી.
નં. ૧૫-અમદાવાદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
—[]॰[]—
૧
સંસ્કૃત ભાષાનું શિક્ષણ કઇ પદ્ધતિએ આપવુ એ વાર વાર ચર્ચાતા પ્રશ્ન છે. જૂની પદ્ધતિથી ભણનાર કે ભણાવનાર માટે આ પ્રશ્ન ઉદ્ભવતા નથી. પણ ડાઁ. સર રામકૃષ્ણે ભાંડારકરે માગ પદેશિકા અને મદિરાન્તઃપ્રવેશિકા દ્વારા સંસ્કૃત ભાષાને સુગમ કરવાના સમ પ્રયત્ન કર્યો અને તેને આધુનિક અભ્યાસક્રમામાં સ્થાન મળ્યું ત્યાર પછી સંસ્કૃત ભાષાને વધારે સુગમ કેમ કરવી એ પ્રરત વિચારશીલ શિક્ષા અને સંસ્કૃત ભાષાના હિમાયતીઓ વાર વાર ચર્ચે છે. ભાષાએ ક્રમ શિખવવી-અત્યારે ચાલતી વ્યવહારની ભાષાએ ક્રમ શિખવવી અને પ્રાચીન ભાષાઓ કેમ શીખવવી-એ શિક્ષણનાં શાસ્ત્ર અને કળાના મહત્ત્વના પ્રશ્ન છે. આવી સામાન્ય ચર્ચામાંથી પણ સંસ્કૃત ભાષાના શિક્ષણપરત્વે વિચારવાનું પુષ્કળ મળે છે.
સામાન્ય માન્યતા એવી છે કે પ્રાચીન ભાષા એટલે મૃતભાષા. પણ આ માન્યતા અમુક અમાં જ સાચી છેઃ વ્યવહારમાં ન વપરાય માટે મૃત. પણ મૃત શબ્દના બે એવા અર્થ કરીએ કે પ્રજાના માનસના ઘડતરમાં અથવા પ્રજાના વિચારકાના ઘડતરમાં સ્થાન ન હાલુ તા તે અર્થાંમાં દરેક પ્રાચીન ભાષા મૃત નહિ ગણાય. સંસ્કૃત ભાષા તો એ અમાં મૃત ગણાવા જરાપણ તૈયાર નથી. હજી પણ ભારતવના માનસિક લડતરમાં સંસ્કૃત ભાષાનું સ્થાન અદ્રિતીય નહિ તેપણ ઘણું હાટું છે. અને આ મહત્ત્વનું સ્થાન હાવાનું કારણ સ્પષ્ટ રીતે તેનુ' સાહિત્ય છે. સ`સ્કૃત ભાષા પોતાના સાહિત્યના બળે હજી જીવતી નગતી ભાષા છે. છતાં સાથે સાથે એ પણ સ્વીકારવું જોઇએ કે વ્યવહારની ભાષા તરીકે સંસ્કૃતનું સ્થાન નજીવું છે. આ ષ્ટિએ સ`સ્કૃત ભાષાના શિક્ષણને અને તે માટે યેાજાતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
પાટચપુસ્તકાના વિચાર થવા બઢે છે. સંસ્કૃત ભાષા ખેાલતાં લખતાં આવડે એ હવે આવશ્યક નથી. આ દૃષ્ટિએ હાલનાં કેટલાંક નવાં સંસ્કૃત પાઠવપુસ્તક જે કેવળ અંગ્રેજી વાંચનમાલાના અનુકરણરૂપે લખાયાં છે તે અમારી દૃષ્ટિએ અસ્થાને છે. સંસ્કૃત ભાષાનું સર્વાંગ પ્રભુત્વ મેળવવા માટે પણ એ પદ્ધતિ નિરક છે; તે માટે તે પ્રાચીન પદ્ધતિ એ એક જ પદ્ધતિ છે એમ અવસ્ય સ્વીકારવું જોઇએ. અત્યારના ઉદ્દેશ સ્પષ્ટ રીતે સંસ્કૃત સાહિત્યમાં પ્રવેશ કરવાની યાગ્યતા આપવાના છે. આ માટે પ્રથમથી જ બને તેટલે વિદ્યાથી તે સંસ્કૃત સાહિત્યને પરિચય કરાવવા જોઇએ. જો સંસ્કૃત સ્વભાષાદ્વારા શિખવાય તા આ કામમાં ઘણી સરલતા થઈ જાય. કારણ આપણી મુખ્ય પ્રાન્તીય ભાષાઓ–ગુજરાતી, મરાઠી, હિંદી અને બંગાળી સંસ્કૃતની પુત્રીઓ હોવાથી તત્સમ અને તદ્ભવ શબ્દોની બદદથી અર્થ સુગમ થાય છે એટલું જ નહિ પણ કેટલુંક વ્યાકરણ પણ આપોઆપ આવડી જાય છે. પણ મુખ્ય તત્ત્વ એ છે કે સાહિત્યના પરિચય પ્રથમ કરાવી વિદ્યાર્થીના ચિત્તમાં સંસ્કૃતનું વાતાવરણ ઉત્પન્ન કરવુ જોઇએ. આવું વાતાવરણ ઉત્પન્ન કરવાના પ્રયત્ન સાથે વ્યાકરણ શિખવવાના પ્રયત્ન ચાલે તે સંસ્કૃત ભાષાનું જ્ઞાન સ્પષ્ટતાથી તેમ જ રસપ્રદ રીતે આપી શકાય.
આ ગીર્વાણસાહિત્યસાપાનની રચના એ ઉદ્દેશથી છે. તે કેટલે અંશે સાક થઇ છે તે તે શિક્ષકબંધુએ તેમના અનુભવ જણાવશે ત્યારે જણાશે.
આ પ્રથમ સેાપાનમાં ૧૦૧ શ્લેાકા તથા ૨૦ ગદ્યપાઠો આપેલા છે. ગદ્યપાઠા તે તે પાઠના અન્તે જણાવેલા ગ્રંથામાંથી એટલે કે તારાથમહાભ્રાહ્મણ, શ્રીમદ્ભાગવત, કથાસરિત્સાગર, પંચતંત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
અને કામદેવનૃપતિકથામાંથી લીધેલા છે. આ પાઠે રચવામાં સંસ્કૃત ભાવાથી વિદ્યાર્થી તદન અપરિચિત છે એ વસ્તુ ધ્યાન બહાર જવા દીધી નથી; છતાં ઘણું પાઠેમાં મૂળ ગ્રંથના શબ્દો અને રચના બને તેટલાં રાખ્યાં છે
એકવીશલ્લે કે પ્રારંભમાં મુક્યા છે. તેમાં હેતુ એવો છે કે-વિદ્યાર્થી પ્રથમ શ્લથી પ્રારંભ કરે, ડાક શ્લોકે મોડે કરે, અને શબ્દાર્થ સમજી લેકને ભાવાર્થ સમજવા પ્રયત્ન કરે અને યાદ રાખે. ભાસ્કારકરની માગેપદેશિકાના બાર તેર પાઠ થયા પછી ગદ્યપાઠ શરૂ કરવામાં આવે; આમાં વ્યાકરણની થોડીક સમજ સાથે પાઠની સમજણ આપવામાં આવે એ ઈષ્ટ છે.
વશ પાઠ અને એક એક શ્લોમાંથી કેટલા પાઠ અને કેટલા શ્લોકા અંગ્રેજી ચોથા ધોરણમાં શિખવવા એને આધાર શિક્ષકની અનુકૂળતા ઉપર છે. તે બધા જ શિખવે એવો ઉદ્દેશ નથી, જે કે કુશળ વિદ્યાર્થી બધા જ પૂરા કરે એ ઇષ્ટ છે. પણ શિક્ષકને વારાફરતી એક વર્ગમાં બે વર્ષ સુધી ચાલે એટલી આમાં સામગ્રી છે.
કેવળ સંસ્કૃત શિખનાર વિદ્યાર્થીઓ આ ગ્રંથ પૂરે કરે એ ઈષ્ટ છે.
ટિપ્પણમાં પ્રારંભમાં સર્વનામ આપ્યાં છે. કારણ ત્યાં જણાવ્યું છે. પ્રત્યેક શ્લોક કે પાઠમાં આવતા શબ્દોના અર્થ અને વિદ્યાર્થી સમજી શકે એટલું વ્યાકરણની દૃષ્ટિએ પૃથક્કરણ આપ્યાં છે. અમુક શબ્દની સાથે અમરકેશમાંથી પંક્તિઓ ટાંકી છે તે સાભિપ્રાય છે. એક અર્થના અનેક શબ્દ વિદ્યાર્થી કુતૂહલથી શિખે ! કલેકાના ભાવાર્થ પણ સ્થળે સ્થળે આવ્યા છે
આ સપાનપરંપરા કેવળ હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને જ ધ્યાનમાં રાખી રચી નથી. ખાનગી સંસ્કૃતિને અભ્યાસ કરનારા પણ તે વાપરે એવો ઉદ્દેશ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
આ કામને અંગે આ ગ્રંથના પ્રકાશક મેસર્સ એસ. બી. શાહ તથા મુદ્રક પં ભગવાનદાસને અમે આભાર માનીએ છીએ. પ્રકાશકે ગ્રંથની છપામણી તથા કાગળની બાબતમાં વધારે ખર્ચ કરીને નિર્ણયસાગરનાં બીબાંથી ગ્રંથ છાપવાની તથા સારા કાગળો વાપરવાની અને વિદ્યાથની આંખને નુકશાન ન કરે એ રીતે ગોઠવણી કરવાની અમારી વિનંતી સ્વીકારી છે. જૈન સાહિત્યના વાર્તા ભંડાર માંથી કેટલીક વાતો આપવી એવી અમારી ઇચ્છા જાણીને પંડિત શ્રી. ભગવાનદાસે અમને કામદેવનૃપતિકથાનું સૂચન કર્યું છે. પ્રક જોવામાં પણ તેમણે સારી મદદ કરી છે. બીજા જે મિત્રોએ સૂચના આદિની મદદ કરી છે તેમને પણ ઉપકાર માનીએ છીએ.
ગ્રંથમાં રહી ગયેલા દેશે અમને જે કઈ બતાવશે તેમને આભાર માનીશું.
એલીસબ્રીજ અમદાવાદ
રસિકલાલ છો. પરીખ.
રામચંદ્ર બ. આઠવલે.
તા. ૩૦-૪-૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
| વિષયાનુક્રમ
at ir mo & wg voor
प्रस्तावना. સંક્ષિપ્ત અક્ષરેની સમજૂતી सूक्तिरत्नानि प्रथमो हारः बालावमाननम् वालावमाननम्
धेनुमूर्खकथा ४ तृषितस्य जडस्य कथा
विनयमाहात्म्यम् मुग्धश्रमणकथा धैर्यमाहात्म्यम् क्रोधनोपहासः
शिशोरागिरसस्याख्यानम् १० प्रद्वेषफलम् ११ प्रद्वेषफलम् १२ वानरचापलम् १३ रुशमेन्द्रकथा १४ सारमेयकथा १५ मुखरस्य कच्छपस्य कथा १६ अनुमानपाटवम् १७ अनुमानपाटवम् १८ नृपमूषकयोः कथा १९ गजेन्द्रमोक्षः २० धुवाख्यानम् २१ धुवाख्यानम्
सूक्तिरत्नानि द्वितीयो हारः ટિપ્પણ
F' V a www 99 vie..
...
.
१८
१९-२८
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
સંક્ષિપ્ત અક્ષરેની સમજૂતી
અ અવ્યય. આ. કે.=અમરકોશ. આ. ૫.=આત્મપદ. એ. વાર એકવચન. ક. ભૂ.કૃ-કર્મણિભૂતકૃદન્ત. ગ=ગણ. 4. પુતૃતીય પુરુષ દિ. વ=દ્વિવચન. ન. લિનપુંસક લિંગ. ૫. ૫.=પરમૈપદ. પુ. લિંક પુલ્લિગ. પ્ર. બ. વ=પ્રથમાનું બહુવચન. પ્ર. લે.=પ્રેરક ભેદ. બ. વ.બહુવચન. ભૂ. કૃભૂતકૃદંત. વ. કા. વર્તમાનકાળ. વિ=વિશેષણ.
=ષષ્ઠી વિભક્તિ. સં. ભૂ. કૃસંબંધક ભૂતકૃદન્ત. સ્ત્રી. લિંક સ્ત્રીલિંગ. હ્ય. ભૂ કા =હ્યસ્તન ભૂતકાળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाण साहित्यसोपानम्।
। सूक्तिरत्नानि ।
प्रथमो हारः
करबदरसदृशमखिलं भुवनतलं यत्प्रसादतः कवयः। पश्यन्ति सूक्ष्ममतयः सा जयति सरस्वती देवी ॥१॥ विद्यया शस्यते लोके पूज्यते चोत्तमैः सदा । विद्याहीनो नरः प्राज्ञः सभायां नैव शोभते ॥२॥ किं कुलेन विशालेन शीलमेवात्र कारणम् । कृमयः किं न जायन्ते कुसुमेषु सुगन्धिषु ॥३॥ उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः । न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥ ४॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । लोभात् क्रोधः प्रभवति लोभात्कामः प्रजायते । लोभान्मोहश्च नाशश्च लोभः पापस्य कारणम् ॥ ५॥ आकाशात्पतितं तोयं यथा गच्छति सागरम् । सर्वदेवनमस्कारः केशवं प्रति गच्छति ॥६॥ नरस्याभरणं रूपं रूपस्याभरणं गुणः । गुणस्याभरणं ज्ञानं ज्ञानस्याभरणं क्षमा ॥ ७ ॥ विद्या मित्रं प्रवासेषु भार्या मित्रं गृहेषु च । व्याधितस्यौषधं मित्रं धर्मो मित्रं मृतस्य च ॥ ८॥ हस्तस्य भूषणं दानं सत्यं कण्ठस्य भूषणम् । श्रोत्रस्य भूषणं शास्त्रं भूषणैः किं प्रयोजनम् ॥९॥
अमृतं शिशिरे वह्निरमृतं प्रियदर्शनम् । अमृतं राजसंमानममृतं क्षीरभोजनम् ॥१०॥ सत्येन रक्ष्यते धर्मों विद्या योगेन रक्ष्यते । मृजया रक्ष्यते रूपं कुलं वृत्तेन रक्ष्यते ॥ ११ ॥ श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन
दानेन पाणिनं तु कङ्कणेन । विभाति कायः परमं नराणाम् ____परोपकारैर्न तु चन्दनेन ॥ १२ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
प्रथम गीर्वाणसाहित्यसोपानम् । कथमुत्पद्यते धर्मः कथं धर्मो विवर्धते । कथं च स्थाप्यते धर्मः कथं धर्मो विनश्यति ॥ १३ ॥ सत्येनोत्पद्यते धर्मो दयादानेन वर्धते । क्षमयाऽवस्थाप्यते धर्मः क्रोधलोभाद् विनश्यति ॥ १४॥
[युग्मम्] नास्ति सत्यात् परो धर्मो न सत्याद् विद्यते परम् । न हि तीव्रतरं किश्चिदनृतादिह कथ्यते ॥१५॥ अहिंसा सर्वजीवानां सर्वज्ञः परिभाषिता । इदं हि मूलं धर्मस्वाशेषस्तस्यैव विस्तरः ॥ १६ ॥ सर्वजातिष चाण्डालाः सर्वजातिष ब्राह्मणाः । ब्राह्मणेष्वपि चाण्डालाश्चाण्डालेष्वपि ब्राह्मणाः॥१७॥ एकवर्णमिदं सर्व पूर्वमासीद् युधिष्ठिर । क्रियाकर्मविभागेन चातुर्वर्ण्य व्यवस्थितम् ॥ १८॥ ग्रामे ग्रामे कुटी रम्या निर्झरे निर्झरे जलम् । भिक्षायां सुलभं चान्नं विभवैः किं प्रयोजनम् ॥ १९ ॥ अस्ति यद्यपि सर्वत्र नीरं नीरजमण्डितम् । रमते न मरालस्य मानसं मानसं विना ॥ २० ॥ सह्याद्रेरुत्तरे भागे यत्र गोदावरी नदी। पृथिव्यामिह कृत्स्नायां स प्रदेशो मनोरमः ॥ २२॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
॥ बालावमाननम् ॥
प्रथमो भागः अत्रैव भरतक्षेत्रेऽयोध्या नाम नगरी वर्तते । तस्यामयोध्यानगर्या श्रीसरदेवो नाम महीपालः । तस्य च कान्ता पट्टदेवी सूरकान्ता । सा चापत्यसुखं न लभते । अन्यदा गवाक्षे शीतलस्यानिलस्य पानायोपविशति । गवाक्षस्य विवरेण बहिः पश्यति । तत्र तरुतले निजबालैः सह कुक्कुटी क्रीडति । राज्ञी तदीक्षते । निजस्यानपत्यतां स्मरति दुःखं चानुभवति । प्राणं विना यथा न शोभते वदनं तथा पुत्रं विना सदनम् । ____ तत्र भूपतिरागच्छति महिषर्षी च पृच्छति । देवि! शोकस्य किं कारणम्-इति । सूरकान्ता सर्व नृपाय कथयति । सूरदेवोऽपि दुःखमनुभवति । एतावताऽऽरामपालक आगच्छति । नृपं प्रणमति निवेदयते च । हे देव! कोऽपि मुनीश्वरः संप्रति तवारामभूमौ समवसरति-इति । ततोऽवनीपालो राड्या सह तत्र गच्छति । मुनि प्रणमति क्षितिपीठे च निविशति । मुनिर्धर्मदेशनां प्रारभते ।
अनन्तरं सूरदेवो निजस्यानपत्यतादुःखस्य कारणं तं पृच्छति॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
॥ बालावमाननम्॥
द्वितीयो भागः मुनिस्तयोः पूर्वस्य भवस्य कथां कथयति । हे नृप ! अत्रैव क्षेत्रेऽचलग्रामे विक्रमः कौटुम्बिको विक्रमदेवी भार्या । तयोरपत्यानि प्रातिवेशिकस्य ब्राह्मणस्य बालैः सह क्रीडन्ति । अन्यदा निष्पन्नस्य कृषिकर्मकस्य वीक्षणाय तौ क्षेत्रं गतौ । तत्र निजबालैः सह विप्रबालाः फलिकाचिर्भटादि भक्षयन्ति । तत् तौ पश्यतः । अथ कोपान्निर्भर्त्सयतः-रे रे दुराचाराः केनाकारिता यूयम् । सर्वमपि क्षेत्रं भक्षितम् । यत् क्रियते युष्माकं तत् सर्वमपि स्तोकम् । परं किं क्रियते-रक्षकस्यापि खलु प्रातिवेश्मिकानामपत्यानि सन्ति । इति पुनः पुनर्भणनात् पापं बद्धम् । अज्ञानभावान्न पश्चात्तापः कृतो न चालोचितम् । सन्तानान्तरायात् पापादनपत्यतादुःखमिति ॥
[कामदेवनृपतिकथा]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
प्रथम गीर्वाणसाहित्यसोपानम् ।
॥धेनुमूर्खकथा॥ कस्यचिन्नरस्यैका धेनुरासीत् । सा च प्रतिदिनं शतपलं दुग्धं यच्छति । अथ कदाचित्तस्य गृहे समायात उत्सवः । तदोत्सवकाल एवास्याः प्राज्यं दुग्धमेकवारमेव मया लभ्यमिति स मुग्धो दोहनं विनैव तां गृहे स्थापयति स्म । अथोत्सवसमये स तस्या दोहनमारभते स । किन्तु चिरकालपर्यन्तं दोहनस्याभावात्तस्या सर्वमेव दुग्धं छिन्नम् । लोकाश्च तस्य मूर्खतां हसन्ति म॥
[कथासरित्सागरः]
। तृषितस्य जडस्य कथा ॥ कश्चिन्मूर्खः पथिकोऽरण्यस्य कस्यचित् पारं गत्वा नदी पश्यति । किन्तु तृपया व्याकुलोऽपि स तस्या जलं न पिबति । तदा जनास्तं पृच्छन्ति-भोः किमर्थ नद्याः सलिलंन पिबसीति । स वदति बुद्धिहीन इयजलं नद्याः कथं पिबामीति। अथ ते जनास्तं परिहासेन पृच्छन्ति - नद्याः सर्व वारि न पिबसि चेन्नृपस्त्वां दण्डयति किमिति । एवं तैरुपहसितोऽपि स मुग्धो नीरं नापिबत् तथैवातिष्ठच्च ॥
[कथासरित्सागरः]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
॥विनयमाहात्म्यम् ॥ पुरा किल कोऽपि नरपतिराकर्षणविद्याया ज्ञानमिच्छति । स च तज्ज्ञं मातङ्गमाह्वयति । स्वयं सिंहासने निविशति मातङ्गमय ऊर्ध्व संस्थापयति खड्गं चाकर्षति । पश्चात्तं मातङ्ग विद्यां पृच्छति । मातङ्गश्च भीतो वदति परं नृपस्य विद्या न स्फुरति । ततोऽमात्यो वदति-'देव विनयं विना विद्या न स्फुरति' इति।
अथ महीशो मातङ्गमासने स्वकीये निवेशयति । स्वयं चाग्रे योजिताञ्जलिर्विद्यामायच्छति। ततश्च विद्या स्फुरति ॥
__[कामदेवनृपतिकथा]
॥मुग्धश्रमणकथा ॥ कश्चिच्छ्मणः क्वापि विहारे वसति स्म । स एकदा रथ्या. यामटति । तदा कश्चित्सारमेयस्तं जानुनि दशति । अथ कुक्कुरेण दष्टः स विहारमागच्छति चिन्तयति च । तव जानुनि किं वृत्तमिति सर्जनैः पृष्टोऽहमेकैकशः सर्वेभ्योऽपि कथयितुमिमं वृत्तान्तं न समर्थोऽस्मि । तस्मादयमेवोपायः सर्वान्सकृद् बोधयितुम् । इत्यालोच्य स मूढो विहारस्योपरि द्रुतमारुह्य गृहीत्वा घण्टामवादयत् । अकारणेऽकाले च किमर्थमयमिमां
मिलिता भिक्षवस्तमाश्चर्येण पृच्छन्ति । भोः किम
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
प्रथम गीर्वाणसाहित्यसोपानम् । र्थमेतां वादयसीति । अथ स तानुत्तरं यच्छति । सारमेयेन मे दष्टं जानुपरमिदं वृत्तमेकैकस्मै पृच्छकाय कथयितं नास्ति मे शक्तिः। तस्माद् यूयं सर्वेऽपि मया संघटिताः। अधुना सर्वे सममेव बुध्यध्वम्-पश्यत मे जानु सारमेयेन दष्टमिति । ततः स श्रमणस्तेभ्यो भिक्षुभ्यो निजं दष्टं जानु दर्शयति स्म । ततस्ते समग्रा भिक्षवः 'कोऽयमल्पस्य कृते महासंरम्भ ' इति वदन्ति हसन्ति च ।
__ [कथासरित्सागरः]
। धैर्यमाहात्म्यम् ॥ पुरा कश्चिन्मालाधरो नाम ब्राह्मणपुत्रक आसीत् । स प्रतिदिनं यदोवं पश्यति तदा कंचित् सिद्धकुमारकमलोकयति । स सिद्धकुमारक आकाशे लीलया संचरति । अथ तस्य स्पर्धया मालाधरस्तृणमयान्पक्षान् पार्श्वयोराबध्योत्प्लुत्योत्प्लुत्य गगने गतेरभ्यासमशिक्षत । तथापि तस्य श्रमो व्यर्थोऽभवत् । उड्डयनं गगने कर्तुं समर्थो नाभवत् । तथापि स प्रयत्नं नामुश्चत् । अथ स सिद्धकुमारो मालाधरं वृथा प्रयत्ने क्लान्तमपश्यदचिन्तयच्च । धन्योऽयं बालकः। धैर्ययुक्तः श्राम्यति दिने दिने । तदयं ममानुकम्पामर्हति । उड्डयने यच्छाम्येतस्मै शक्तिम् । इति विचार्य तेन सिद्धकुमारकेण मालाधरः स्वस्थानुचरः कृतः। ततस्तस्योड्डयने शक्तिरपि संजाता। एवं धैर्येण देवता अपि तुष्यन्ति ।
कथासरित्सागरः]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
ሪ
॥ क्रोधनोपहासः ॥
एकदा कश्विन्नरो बहिः स्थितः स्वगुणानां गृहस्याभ्यन्तरे प्रवृत्तं वर्णनमाकर्णयति स्म । तदाऽन्तः स्थितानां पुरुषाणां मध्ये कश्चिदवदत् । सत्यं सन्त्येव गुणाः प्रभूतास्तस्य किन्तु द्वौ तस्य दोषौ । सोऽतीव साहसयुक्तः परमक्रोधनश्चेति । एवं स्वदोषयोर्वर्णनमाकर्ण्य स बहिः स्थितो नरः सहसैवान्तरविशत् । दोषयोर्वर्णयितुर्गले वस्त्रमवेष्टयत् क्रोधेणावदच्च । रे जाल्म ! किं मे साहसं कश्च क्रोधो मया कृत इति । ततः सर्वे हसन्ति तं च पृच्छन्ति । भद्रमुख ! प्रत्यक्षमेव त्वया क्रोधो दर्शितः साहसं चाविष्कृतं तथापि न मया क्रोधः कृतो नाहं साहसयुक्त इति वदसि कथमिति ।
"
[कथासरित्सागरः ]
।। शिशोराङ्गिरसस्याख्यानम् ॥ शिशुर्वा आङ्गिरसो मन्त्रकर्तॄणां मन्त्रकर्ताऽऽसीत् । स पितॄन् पुत्रका इत्यामन्त्रयत । तं पितरोऽभाषन्त - अधर्मः क्रियते त्वया यो नः पितॄन् पुत्रका इत्यामन्त्रयसे - इति । सोऽवदत् । अहं वाव पिताऽस्मि यो मन्त्रकर्ताऽस्मि । ते देवेष्वपृच्छन् । ते देवा अकथयन् - एष वाव पिता यो मन्त्रकर्ता - इति । एवं स उदजयत् ।
[ ताण्ड्यमहाब्राह्मणम् ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
॥ प्रद्वेषफलम् ॥
प्रथमो भागः मथुरायां हेमाङ्गदो नृपो लीलावती राज्ञी । तयोरत्यन्तवल्लभो मकरध्वजः पुत्रः । स पञ्चवर्षीयः पितृभ्यां लेखशालायां मुक्तो यथा यथा पठति तथा तथा रोगैस्यते । तेन नवीनं पठनं न संचरति, पूर्वपठितं च विस्मरति । एवं बाल्यमतिकाम्यति यौवनं च समागच्छति । यदा गोष्ठीनिमित्तं पण्डितानां सभायां निवसति तदा जिह्वाया रोगेण भिन्नस्वरत्वात् सभ्यानामनिष्टो भवतीति रोगशान्त्यर्थमुपचाराः कृताः । किन्तु तैरधिकं क्षीयते शरीरम् । अतो महाकष्टे पतितो मृत्यु वाञ्छति कुमारः । तेन पित्रोरपि महादुःखम् ।
॥ प्रद्वेषफलम् ॥
द्वितीयो भागः अथैकदा सर्वज्ञो मुनिस्तत्रागतः। हेमाङ्गदस्तत्र गच्छति तस्स देशनां चाकर्णयति । अथ स नरपतिस्तं सिद्धं पुत्रस्य क्लेशहेतुं पृच्छति । सर्वज्ञो मुनिः कुमारस्य पूर्वभवं वर्णयति ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । हे नरेन्द्र ! श्रीशीलरत्नसूरीणां विप्रसुतौ द्वौ शिष्यावभवताम्। लघुः प्राज्ञ इति लोकप्रशंसां ज्येष्ठो नासहत । प्रद्वेषात् तेन लघोः पाठेष्वन्तराया अक्रियन्त । स ज्येष्ठस्तव कुमारः। पूर्वमुपार्जिताज् ज्ञानस्यावरणीयात् कर्मबन्धादेवं स क्लेशं प्राप्त इति ।
अथ कुमारः पूर्वपापान्यालोच्य प्रायश्चित्तेन शुद्धो भवति । क्लेशश्च तस्य नश्यति ॥
[कामदेवनृपतिकथा]
॥ वानरचापलम् ॥ कस्यचिन्नृपस्यैको वानरो भक्त्या युक्तोऽङ्गसेवकः परं विश्वासस्य स्थानमभवत् । एकदा नृपतेन्द्रिां गतस्य वानरो व्यजनं नीत्वा वायु प्रचालयति स्म । तदा तस्य नृपस्य वक्षःस्थलस्योपरि मक्षिकैकोपविष्टा । अथ व्यजनेन स कपिस्तां निवारयति । सा च पुनः पुनस्तत्रैवोपविशति । ततस्तेन स्वभावचपलेन मूर्खेण प्लवंगमेन तीक्ष्णमसिं गृहीत्वा तस्या उपरि प्रहारः कृतः । ततो मक्षिकोडीय गता । परं नृपस्य हृदयं द्विधा भिन्नम् । मृतश्च नृपः।
[पञ्चतन्त्रम् ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
१३ ॥ रुशमेन्द्रयोः कथा ॥
इन्द्रश्च रुशमा चांशं प्रास्यताम् - यो नौ पूर्वो भूमिं परिंगच्छति स जयतीति । भूमिमिन्द्रः पर्यगच्छत् कुरुक्षेत्रं रुशमा । साऽवदत्- अजयं त्वा - इति । अहमेव त्वामजयमितीन्द्रोऽवदत् । तौ देवेष्वपृच्छताम् । ते देवा अकथयन् । एतावती वाव प्रजापतेर्वेदियवत् कुरुक्षेत्रम् - इति । तौ न व्यजयेताम् ॥
[ ताण्ड्यमहाब्राह्मणम् ]
१२
१४
॥ सारमेयकथा |
अस्ति कस्मिंश्विद्देशे चित्राङ्गो नाम सारमेयः । एकदा तत्र दुर्भिक्षं पतितम् | अन्नस्याभावात्सारमेयाणां कुलं नष्टप्रायम् । चित्राङ्गस्याऽपि कण्ठस्तदा क्षुधया शुष्कोऽभवत् । ततः स भयादन्यं देशमगच्छत् । तत्रैकस्य पुरुषस्य गृहे तस्य भार्यायाः प्रमादेन प्रतिदिनं प्रविशति । अन्नस्य भक्षणेन च तृप्तिं गच्छ ति । परं यदा गृहाद्बहिरागच्छति तदा मदोद्धतैरन्यैः सारमेयैर्दष्ट्राभिस्तस्य सर्वाङ्गं विदार्यते । ततस्तेन चिन्तितम् । अहो वरं स्वदेशो यत्र दुर्भिक्षेऽपि जीवन्ति जनाः । न चान्यैः युध्यन्ते । तदहं स्वनगरं व्रजामि । इति चिन्तयित्वा स
सह
स्वस्थानं प्रत्यगच्छत् ।
[ पञ्चतन्त्रम् ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । १३
१५ ॥ मुखरस्य कच्छपस्य कथा ।। अस्ति कस्मिचिंजलाशये कम्बुग्रीवो नाम मुखरः कच्छपः। तस्य द्वौ हसौ मित्रे । अथ ते त्रयोऽपि नित्यमेव कासारस्य तीरे मिलित्वा कथाभिः कालं नयन्ति स्म । अथ कालेन पर्जन्यस्याभावात्स कासारः शोषमगच्छत् । तेन स कूर्मो जलं विना कासारे भृशं दुःखितः । ततस्तस्य दुःखेन दुःखितौ तौ हंसौ तं वदतः स्म । भो मित्र ! एष जलाशयः शुष्कस्तत्कथं त्वं जीवसीत्यावयोश्चित्तं व्याकुलं वर्तत इति । ततः स कूर्मो वदति । अस्त्यत्रोपायः सत्वरमाकर्णयतम् । एका दृढा रज्जुलंघु काष्ठं चानीयेताम् । अहं तस्मिन्काष्ठे लम्बितां रज्जु दन्तैर्धारयामि । युवां चञ्चुभ्यां काष्ठं धारयतम् । ततः प्रभूतेन जलेन युक्तमपरंतडागं मां नयतमिति । हंसाववदताम्-भो वयस्य! एवं भवतु । परं गमनकाले त्वं मौनव्रतं सेवस्व । नो चेत्काष्ठात्तव पतनं निश्चितमिति । ततः स कूर्मः प्रयाणकाले मौनं भजते । हंसौ च तं चञ्चुभ्यां धृत्वा चलतः । अथ तेषां दर्शनेनाधः स्थितस्य पुरस्य जना विस्मिता ऊवं विलोकयत्युच्चैर्वदन्ति च। अहो चक्राकारं किमपि हंसाभ्यां नीयते, पश्यत पश्यतेति । ततस्तेषां कोलाहलस्य श्रवणात्स कूर्मः पृच्छति । भोः ! कस्यायं कोलाहल इत्योक्ते काष्ठात्स भ्रष्टो मृतश्च ।
[पञ्चतन्त्रम् ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
॥ अनुमानपाटवम् ॥
प्रथमो भागः एकस्य पण्डितस्य द्वौ छात्रौ धन्यो धर्मश्च । धर्मस्य शास्त्रस्योपरि बहुमानो विनयश्च । धन्यस्य तु न तथा । स पण्डितस्तावनुमानविद्यां शिक्षयति । अन्यदा तेन परीक्षार्थ प्रेषितौ छात्रौ। ___ राजमार्गे प्रौढपदानि तौ वीक्षेते । धन्योऽवदत् । इमानि गजस्य पदानि । धर्मेणोक्तं हस्तिन्याः पदानि । सा च वामाक्षिकाणा-इति । पश्चान्नगराद् बहिर्गतौ तौ । तत्र तादृशीमेव हस्तिनीमैक्षेताम् ।
॥ अनुमानपाटवम्॥
द्वितीयो भागः धन्यो धर्मश्च पुनश्चलितौ । क्वापि ग्रामे सरस्तीरे निविष्टावेकया वृद्धया पृष्टौ । मम पुत्रो देशान्तरं गतः । स कदाऽऽगच्छति-इति। अत्रान्तरे कयाचित्रार्या तोयेन घटो भृतः शीर्षे चारोपितः । घटस्तु पतितो भग्नश्च । एतत्ताभ्यां दृष्टम् । धन्येनोक्तम-भदे । विनष्टो हि तव पत्रः-इति । तदा धर्मेणोक्तम्मातः ! शीघ्रं गृहं व्रज समेतस्ते पुत्र इति। स्थविरा गृहं गता
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । पुत्रं समेतमपश्यत् । अतः सा हृष्टाऽक्षतपात्रं कुङ्कुमं कुसुमानि पूगीफलादिकमादाय सरोवरमागच्छद् धर्म चावर्धयत् । __ततो द्वावपि गतौ गुरुपाचम् । स्वं स्वं ज्ञानमकथयताम्। द्वयोरपि बुद्धिं गुरुः पर्यैक्षत । अवदच्च वत्सौ यः सबहुमानं गुरुं सेवते तस्य बुद्धिः सम्यक् स्फुरति, नान्यस्यैवेति । बहुमानेन गुरुः सेव्यः।
कामदेवनृपतिकथा]
१८ ॥ नृपमूषकयोः कथा ॥ समर्थेनापि संताप्योऽसमर्थोपि हि न क्वचित् । भूपतिर्व्याकुलो जातो दुर्बलैरपि मूषकैः ॥
एको मूषकः कस्यापि नृपस्य वस्त्रपेटापावे भ्राम्यति । स नृपेण कम्बया ताडितः । ततो मूषको नष्टोऽन्यमूषकैः सहागतः । तैः कोपात् कोशस्थाः सर्वाश्चर्मरज्जवो भक्षिताः। प्रथमपृष्टौ गजबन्धस्यापि रज्जवो भक्षिताः । ततो गजा वृष्टिसिक्तायाः पृथिव्या गन्धेनोन्मत्ता अभवन् । तैः प्रतोल्यादि पातितम् । एतेन वृत्तान्तेन नृपो व्याकुलो जातः ।
[ कामदेवनृपतिकथा]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
१६
प्रथमं गीर्वाणसाहित्य सोपानम् ।
१९ ॥ गजेन्द्रमोक्षः ॥
आसीत् त्रिकूटो नाम विश्रुतो गिरिः । तस्मिन्सुविपुलः स्वादुसलिलयुक्तः कासार आसीत् । तस्य नीरे सहस्रशो गजा नित्यं स्वच्छन्देन विहर्तुमागच्छन्ति स्म । एकदा तेषामन्यतमः कोऽपि वारणः सरोवरजले विहरति स्म । तदा सहसाऽन्तर्निगूढो नक्रश्चरणे कुञ्जरपतिं गृहीत्वाऽकर्षत् । ततस्तमातुरं द्विपं तोयादुतारयितुं भृशमयतन्त ते सर्वेऽपि किन्तु तत्सर्वं निष्फलं जातम् । अथ स मातङ्गो बुद्ध्या चित्तं समाधाय परमेशस्य स्तुतिमारभत । मतङ्गजेन प्रार्थितो हरिस्तत्राविरासीत् । ततः स चक्रपाणिर्वासुदेव: कृपया द्विरदं वीक्ष्य सग्राहं कासारादुदहरदमोचयच्च सङ्कटात् । इदं गजेन्द्रमोक्षं नामाख्यानं भागवते प्रसिद्धम् ।
२०
॥ ध्रुवाख्यानम् ॥ प्रथमो भागः
पुरा किल मनोर्वशे नृपतिरुत्तानपादो नामासीत् । तस्य सुनीतिः सुरुचिचेति द्वे भार्ये आस्ताम् । सुरुचिर्नृपस्यातीव वल्लभा किन्तु सुनीत्यां भूपतेर्नासीत् प्रीतिः । एकदा सुरुचेः पुत्रमुत्तमं नाम नरपतिर्लालयति स्म । तदा तद् दृष्ट्वा सुनीत्यास्तनयो ध्रुवोऽपि निजतातस्याङ्कमारोदुमैच्छत् । तद् वीक्ष्य सुरुचिरीर्ष्यया ध्रुवमवदत् 'वत्स ! भूपस्य तव पितुरङ्कारोहण नार्हसि यतो न जातोऽसि त्वं मम कुक्षौ । यदि पार्थिवस्याङ्कमिच्छसि परमेश्वरमाराध्य तस्यानुग्रहेण मम गर्भे सम्भव
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसापानम् ।
G
पुनरपीति । मातुः सपत्न्या दुरुक्त्या दण्डहतोऽहिरिव ध्रुवः स्वमातुः सकाशमगच्छत् सर्व च वृत्तान्तं तस्यै सोऽकथयत् । अथाखिलं वृत्तं श्रुत्वा ध्रुवमाता भणति स्म 'बाल ! सत्यमुक्तं सुरुच्या । जातोऽसि खलु त्वं दुर्भगाया ममोदरे । तद् यदि सत्यमेवोत्तम इव स्वजनकस्याङ्कमारोदुमिच्छसि तदा प्रभोः पादपद्ममाराधयेति । एवं जननीवचनमाकर्ण्य ध्रुवो वासुदेवस्याराधनाय पितुः पुरान्निरगच्छत् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
॥ध्रुवाख्यानम् ॥
द्वितीयो भागः ध्रुवस्य नगरानिष्क्रमणं श्रुत्वा विस्मितो नारदो मुनिर्धवमागत्यागदत् । हे पुत्रक! क्रीडनेसक्तस्य कुमारस्य तव कोऽवमानः संमानो वा ? अस्मिन्विषये व्यर्थस्तव निर्बन्धः। निवर्तस्व, विरम प्रयत्नादिति । ध्रुवः प्रत्यवदत् । ऋषे! सुरुच्या दुर्वचनेन ताडितोऽहं त्रिभुवने परमोचं पदमलब्ध्वा न तुष्यामि । तत् कथय कथं प्रीणयामि वासुदेवम्-इति । तस्य भाषणेन परं तुष्टो नारदोऽवदत् । तात ! गच्छ यमुनायास्तटं पावनम् । तत्र पुण्यं मधुवनमस्ति यत्र हरेनित्यं सानिध्यम् । तत्र कालिन्द्याः शिवे सलिले स्नात्वा सुभद्रं वासुदेवस्य रूपं चिन्तयेति । एवं नारदेनोक्तो ध्रुवो मधुवनमव्रजत् । तत्र च वासुदेवस्य ध्याने निमग्नोऽभवत् । ध्रुवस्य भक्त्या भृशं तुष्टो वासुदेवस्तस्मै तारामण्डले ध्रुवमिति शाश्वतं स्थानमयच्छत् ॥
[श्रीमद्भागवतम्]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
सूक्तिरत्नानि
द्वितीयो हार भाषासु मुख्या मधुरा दिव्या गीर्वाणभारती। तस्माद्धि काव्यं मधुरं तस्मादपि सुभाषितम् ॥२२ ।। पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं सुभाषितम् । मूढः पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते ॥ २३ ॥ नरत्वं दुर्लभं लोके विद्या तत्र सुदुर्लभा । कवित्वं दर्लभं तत्र शक्तिस्तत्र सुदर्लभा ॥२४॥ गुणो भूषयते रूपं शीलं भूषयते कुलम् । सिद्धिभूषयते विद्या भोगो भूषयते धनम् ।। २५ ॥ आनृशंस्यं क्षमा सत्यमहिंसा च दयाऽस्पृहा । प्रीतिः प्रसादो माधुर्यमार्जवं च यमा दश ॥ २६ ॥ विदेशेषु धनं विद्या व्यसनेषु धनं मतिः । परलोके धनं धर्मः शीलं सर्वत्र वै धनम् ॥ २७ ॥ क्षमा बलमशक्तानां शक्तानां भूषणं क्षमा। क्षमा वशीकृतिलोंके क्षमया किं न सिध्यति ॥२८॥ साधूनां दर्शनं पुण्यं तीर्थभूता हि साधवः । कालेन फलते तीर्थ सद्यः साधुसमागमः ॥ २९ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૦
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
शैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे । साधवो न हि सर्वत्र चन्दनं न वने वने ॥ ३० ॥
शतेषु जायते शूरः सहस्रेषु च पण्डितः । वक्ता दशसहस्त्रेषु दाता भवति वा न वा ॥ ३१ ॥
गुरुशुश्रूषया विद्या पुष्कलेन धनेन वा । अथवा विद्यया विद्या चतुर्थी नोपलभ्यते ॥ ३२ ॥
उपदेशो हि मूर्खाणां प्रकोपाय न शान्तये । पयःपानं भुजङ्गानां केवलं विषवर्धनम् ॥ ३३ ॥
मक्षिका व्रणमिच्छन्ति धनमिच्छन्ति पार्थिवाः । नीचाः कलहमिच्छन्ति शान्तिमिच्छन्ति साधवः ॥ ३४ ॥
दूरतः शोभते मूर्खो लम्बशाटपटावृतः । तावच्च शोभते मूर्खों यावत् किंचिन्न भाषते ॥ ३५ ॥ लोभः प्रतिष्ठा पापस्य प्रसूतिर्लोभ एव च । द्वेषक्रोधादिजनको लोभः पापस्य कारणम् ॥ ३६ ॥
कन्या वरयते रूपं माता वित्तं पिता श्रुतम् । बान्धवाः कुलमिच्छन्ति मिष्टान्नमितरे जनाः ॥ ३७ ॥
जम्बूफलानि पक्वानि पतन्ति विमले जले । कपिकम्पितशाखाभ्यो गुलुगुग्गुलुगुग्गुलु ॥ ३८ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । पुस्तकस्था तु या विद्या परहस्तगतं धनम् । कार्यकाले समुत्पन्ने न सा विद्या न तद् धनम् ।। ३९ ॥ रूपयौवनसंपना विशालकुलसंभवाः । विद्याहीना न शोभन्ते निर्गन्धा इव किंशुकाः ॥४०॥ यः पठति लिखति पश्यति परिपृच्छति पण्डितानुपाश्रयति । तस्य दिवाकरकिरणैनलिनीदलमिव विकास्यते बुद्धिः॥४१॥ यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः। तत्र श्रीर्विजयो भूतिर्बुवा नीतिर्मतिर्मम ॥ ४२ ॥ यौवनं धनसंपत्तिः प्रभुत्वमविवेकिता । एकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम् ॥ ४३ ।। गगनं गगनाकारं सागरः सागरोपमः । रामरावणयोर्युद्धं रामरावणयोरिव ॥ ४४ ॥ चलं वित्तं चलं चित्तं चले जीवितयौवने । चलाचलमिदं सर्व कीर्तिर्यस्य स जीवति ॥ ४५ ॥ साक्षरा विपरीताश्चेद्राक्षसा एव केवलम् । सरसो विपरीतश्चेत्सरसत्वं न मुश्चति ॥ ४६॥
पिण्डे पिण्डे मतिर्भिन्ना कुण्डे कुण्डे नवं पयः।
जातौ जातौ नवाचारा नवा वाणी मुखे मुखे ।। ४७ ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
प्रथम गीर्वाणसाहित्यसोपानम् । जनिता चोपनेता च यस्तु विद्यां प्रयच्छति । अन्नदाता भयत्राता पञ्चते पितरः स्मृताः ।।४८॥ देशानुत्सृज्य गच्छन्ति सिंहाः सत्पुरुषा गजाः। तत्रैव निधनं यान्ति काकाः कुपुरुषा मृगाः ॥४९॥ हे दारिद्य ! नमस्तुभ्यं सिद्धोऽहं त्वत्प्रसादतः। पश्याम्यहं जगत्सर्वे न मां पश्यति कश्चन ॥५०॥ चितां प्रज्वलितां दृष्ट्वा वैद्यो विस्मयमागतः। नाहं गतो न मे भ्राता कस्येदं हस्तलाघवम् ॥५१॥ वैद्यराज ! नमस्तुभ्यं यमराजसहोदर । यमस्तु हरति प्राणान् वैद्यः प्राणान् धनानि च ॥ ५२ ।। नारिकेलसभाकारा दृश्यन्तेऽपि हि सज्जनाः। अन्ये बदरिकाकारा बहिरेव मनोहराः ॥५३॥ मुखं पद्मदलाकारं वाणी चन्दनशीतला । हृदयं क्रोधसंयुक्तं त्रिविधं धूर्तलक्षणम् ।। ५४ । न विना परवादेन रमते दुर्जनो जनः । काकः सर्वरसान् भुक्त्वा विनाऽमेध्यं न तृप्यति ॥५५॥ उष्ट्रकस्य गृहे लग्नं रासभः स्तुतिपाठकः । परस्परं प्रशंसन्ति बहो रूपमहो ध्वनिः ॥ ५६ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । लक्ष्म्या परिपूर्णोऽहं न भयं मेऽस्तीति मोहनिद्रेषा । परिपूर्णस्यैवेन्दोर्भवति भयं सिंहिकासूनोः ॥५७ ॥ वरमसिधारा तरुतलवासो वरमिह भिक्षा वरमुपवासः । वरमपि घोरे नरके पतनं न च धनगर्वितबान्धवशरणम् ॥५८॥ अपूर्वः कोऽपि कोशोऽयं विद्यते तव भारति । व्ययतो वृद्धिमायाति क्षयमायाति संचयात् ॥ ५९ ॥
खमिव जलं जलमिव खं हंस इव चन्द्रश्चन्द्र इव हंसः । कुमुदाकारास्तारास्ताराकाराणि कुमुदानि ॥ ६० ॥ विद्या विवादाय धनं मदाय शक्तिः परेषां परिपीडनाय । खलस्य,साधोर्विपरीतमेतज्ज्ञानाय दानाय च रक्षणाय ।।६१।। उदये सविता रक्तो रक्तश्चास्तमने तथा। संपत्तौ च विपत्तौ च महतामेकरूपता ॥६२॥ वने जने शत्रुजलामिमध्ये महार्णवे पर्वतमस्तके वा। सुप्तं प्रमत्तं विषमस्थितं वा रक्षन्ति पुण्यानि पुराकृतानि ।। अश्वमेधसहस्रं च सत्यं च तुलया धृतम् । अश्वमेधसहस्राद्धि सत्यमेव विशिष्यते ॥६४॥ दह्यन्ते ध्मायमानानां धातूनां हि यथा मलाः । तथेन्द्रियाणां दह्यन्ते दोषा मानसनिग्रहात् ।। ६५ ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । किं कुलेनोपदिष्टेन शीलमेवात्र कारणम् । भवन्ति सुतरां स्फीताः सुक्षेत्रे कण्टकिद्रुमाः ॥ ६६ ।। गौरवं प्राप्यते दानान तु वित्तस्य संचयात् । स्थितिरुचैः पयोदानां पयोधीनामधः स्थितिः॥ ६७ ॥ एक एव खगो मानी वने वसति चातकः । पिपासितो वा म्रियते याचते वा पुरन्दरम् ॥ ६८॥ एकोऽहमसहायोऽहं कृशोऽहमपरिच्छदः। स्वप्नेऽप्येवंविधा चिन्ता मृगेन्द्रस्य न जायते ॥ ६९ ।। मया बदरलुब्धेन वृक्षाणामनभिज्ञया। बने कण्टकसादृश्यात् खदिरः पर्युपासितः ॥७॥
वसन्त्यरण्येषु चरन्ति दूर्वाः
पिबन्ति तोयान्यपरिग्रहाणि । तथापि वध्या हरिणा नराणां
को लोकमाराधयितुं समर्थः ।।७।। काकः कृष्णः पिकः कृष्णः को भेदः पिककाकयो। वसन्तसमये प्राप्ते काकः काकः पिकः पिकः ॥७२॥ अन्यायोपार्जितं द्रव्यं दश वर्षाणि तिष्ठति । प्राप्ते चैकादशे वर्षे समूलं च विनश्यति ॥७३॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्य सोपानम् ।
जिह्वायाश्छेदनं नास्ति न तालुपतनाद्भयम् । निर्विशङ्केन वक्तव्यं वाचालः को न पण्डितः ॥७४॥
क्वचिद् रुष्टः क्वचित् तुष्टो रुष्टस्तुष्टः क्षणे क्षणे । अव्यवस्थितचित्तस्य प्रसादोऽपि भयङ्करः ॥७५॥
इतरकर्मफलानि यथेच्छया
विलिख तानि सहे चतुरानन ।
अरसिकेषु कवित्वनिवेदनं
शिरसि मा लिख मा लिख मा लिख ॥ ७६ ॥
वरं पर्वतदुर्गेषु भ्रान्तं वनचरैः सह । न मूर्खजनसंपर्कः सुरेन्द्रभवनेष्वपि ॥ ७७ ॥
पण्डिते हि गुणाः सर्वे मूर्खे दोषाश्च केवलाः । तस्मान्मूर्खसहस्रेभ्यः प्राज्ञ एको विशिष्यते ॥ ७८ ॥
२५
गुणिगणगणनारम्भे न पतति कठिनी सुसंभ्रमाद्यस्य । तेनाम्बा यदि सुतिनी वद वन्ध्या कीदृशी भवति ।। ७९ ।।
पुस्तकेषु च नाधीतं नाधीतं गुरुसंनिधौ । न शोभते सभामध्ये हंसमध्ये बको यथा ॥ ८० ॥
माता शत्रुः पिता वैरी येन वालो न पाठितः । न शोभते सभामध्ये इंसमध्ये बको यथा ।। ८१ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । पितरं चाप्यवज्ञाय मातरं च नराधिप । गुरुं च भरतश्रेष्ठ नरकं प्रतिपद्यते ॥ ८२॥ सौमित्रे! पश्य पम्पायाः काननं शुभदर्शनम् । यत्र राजन्ति शैलेशा द्रुमाः सशिखरा इव ॥ ८३॥ अकर्दममिदं तीर्थ भरद्वाज! निशामय । रमणीयं प्रसन्नाम्बु सज्जनानां मनो यथा ।। ८४ ।। न त्वहं कामये राज्यं न स्वर्ग नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ॥ ८५ ॥
--
-
॥ स्तोत्रपाठः॥ अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिम् । श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे ॥ पीताम्बरं पद्मनाभं पद्माक्षं पुरुषोत्तमम् । पवित्रं परमानन्दं तं वन्दे परमेश्वरम् ।। ८७ ।। गोविन्दं गोकुलानन्दं गोपालं गोपवल्लभम् । गोवर्धनोद्धरं धीरं तं वन्दे गोमतीप्रियम् ॥ ८८ ॥ रघुवर ! तव मूर्तिसमके मानसाब्जे ।
नरकगतिहरं ते नामधेयं मुखे मे ॥ अनिशमतुलभक्त्या मस्तकं त्वत्पदाब्जे ।
भवजलनिधिमनं रक्ष मामार्तबन्धो! ।। ८९ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । श्रीरामचन्द्र ! रघुपुंगव ! राजवर्य !
राजेन्द्र ! राम! रघुनायक! राघवेश ! राजाधिराज ! रघुनन्दन ! रामचन्द्र ।
दासोऽहमद्य भवतः शरणागतोऽस्मि ॥ ९० ॥ रामरत्नमहं वन्दे चित्रकूटपति हरिम् । कौसल्याभक्तिसंभूतं जानकीकण्ठभूषणम् ।। ९१ ॥ दुष्टनिर्दलन ! देव ! दयालो! पद्मनाभ! धरणीधर! धर्मिन् ! रावणान्तक! रमेश ! मुरारे ! श्रीपते! शमय दुःखमशेषम् ।। विश्वमङ्गल ! विभो ! जगदीश !
नन्दनन्दन ! नृसिंह ! नरेन्द्र ! मुक्तिदायक ! मुकुन्द ! मुरारे !
श्रीपते ! शमय दुखमशेषम् ॥ ९३ ॥ त्वमेव माता च पिता त्वमेव
त्वमेव बन्धुश्च सखा त्वमेव । त्वमेव विद्या द्रविणं त्वमेव ।
त्वमेव सर्व मम देवदेव ! ॥ ९४ ॥ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम् ।
विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम् । लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम् ।
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥ ९५ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । जयतु जयतु देवो देवकीनन्दनोऽयम् ।
जयतु जयतु कृष्णो वृष्णिवंशमदीपः ।। जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गः ।
जयतु जयतु पृथ्वीभारनाशो मुकुन्दः॥ ९६ ।। नारायण ! करुणामय ! शरणं करवाणि तावको चरणौ । इति षट्पदी मदीये वदनसरोजे सदा वसतु ।। ९७ ।। गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥ ९८॥ न जनको जननी न च सोदरो
न तनयो न च भूरिबलं कुलम् ।। अवति कोऽपि न कालवशं गतम् । __ भजत रे मनुजा गिरिजापतिम् ॥ ९९ ।। करचरणकृतं वाकायजं कर्मजं वा । ___ श्रवणनयनजं वा मानसं वाऽपराधम् ।। विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व ।
जय जय करुणाब्धे ! श्रीमहादेव ! शम्भो!॥१०॥ रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे ।
रामेणाभिहता निशाचरचमू रामाय तस्मै नमः । रामानास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम् ।
रामे चित्तलयः सदा भवतु मे भोराम!मामुद्धर ॥१०१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
ટિપ્પણ
२९
સૂચનાઃ—
જે વિદ્યાર્થીઓ ડા. ભાણ્ડારકરની માર્ગોપદેશિકા ભણે છે . તેમને પ્રારંભમાં સનામના પરિચય થતા નથી. કોઈપણ સાહિત્યના પરિચય માટે સનામના પરિચય અતિ આવશ્યક હોઈ વિદ્યાથી આને અભ્યાસમાં સરલતા થાય તે માટે ટિપ્પણુના પ્રારંભમાં મુખ્ય સનામાનાં રૂપો આપ્યાં છે. વિદ્યાથી તેને પરિચય બનતી ત્વરાએ કરી લે એ ઈષ્ટ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
३०
एकवचन
प्र. अहम् द्वि. माम्, मा
तृ. मया
च. मह्यम्,
पं. मत् मम, मे स. मयि
प.
मे
एकवचन
प्र. त्वम् द्वि. त्वाम् त्वा
तृ. त्वया
च. तुभ्यम्,
पं. त्वत् तव, ते
प.
स. त्वयि
ते
प्रथमं गीर्वाण साहित्यसोपानम् ।
अस्मद् ( पु. स्त्री. न.)
द्विवचन
आवाम्
आवाम्,
आवाभ्याम्
नौ
आवाभ्याम्,
आवाभ्याम्
आवयोः, नौ आवयोः
नौ
युष्मद् ( पु. स्त्री. न. )
द्विवचन
युवाम्
युवाम्, वाम्
युवाभ्याम्
युवाभ्याम्, वाम्
युवाभ्याम् युवयोः, वाम् युवयोः
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
बहुवचन
वयम्
अस्मान, नः
अस्माभिः
अस्मभ्यम्, नः
अस्मत्
अस्माकम्, नः
अस्मासु
बहुवचन
यूयम्
1
युष्मान् वः युष्माभिः
युष्मभ्यम्, वः
युष्मत्
युष्माकम्, वः
युष्मासु
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
सौं
सर्वे
सर्वान्
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
सर्व (मधु) पुल्लिंग एकवचन द्विवचन
बहुहचन प्र. सर्वः द्वि. सर्वम् तु. सर्वेण सर्वाभ्याम्
सर्वैः च. सर्वस्मै
सर्वेभ्यः पं. सर्वस्मात्
सर्वयोः , सर्वस्मिन्
सर्व (नपुंसक) प्र. सर्वम्
सर्वाणि
१.
सर्वस्य
सर्वषाम्
सर्वेषु
सर्व
द्वि. ,
બાકીના રૂપાખ્યાને પુલિંગની માફક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
३२
एकवचन
प्र. सर्वा
द्वि. सर्वाम् तृ. सर्वया
च. सर्वस्यै
पं.
सर्वस्याः
प.
??
स. सर्वस्याम्
एकवचन
प्र. सः
द्वि. तम् तृ. तेन
च. तस्मै
पं.
तस्मात्
तस्य
स. तस्मिन्
प्रथमं गीर्वाणसाहित्य सोपानम्
सर्व
99
(स्त्रीलिंग) द्विवचन
सर्वे
99
सर्वाभ्याम्
11
""
सर्वयोः
"
तद् (पुल्लिंग) द्विवचन
तौ
तौ
ताभ्याम्
""
तयोः
""
तद् ते
"
(नपुंसक)
बहुवचन सर्वाः
??
सर्वाभिः
सर्वाभ्यः
99
सर्वासाम् सर्वासु
बहुवचन
ते
तान्
99
तेषाम्
तेषु
तानि
प्र. तत् द्वि.
""
બાકીના રૂપાખ્યાના પુલ્લિંગની માફક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
""
Page #42
--------------------------------------------------------------------------
________________
३३
बहुहचन
ताः
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
तद् (स्त्रीलिंग) एकवचन
द्विवचन प्र०
सा द्वि० ताम् त० तया
ताभ्याम् च० तस्यै
तस्याः ष. "
तयोः स० तस्याम्
ताभिः ताभ्यः
तासाम्
तासु
किम् (आ)(पुल्लिंग)
द्विवचन
बहुवचन
को
कान्
काभ्याम्
एकवचन प्र० द्वि० कम् तृ० केन च० कस्मै पं० कस्मात् ष० कस्य स० कस्मिन्
केभ्यः
हया
केषाम्
म् (नपुंसक)
कानि
प्र० किम् द्वि० किम्
બાકીનાં રૂપાખ્યાને પુલિગની માફક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
३४
प्र०
द्वि०
तृ०
च०
पं०
प०
स०
ᄏᄏ R
नृ०
च०
प्र० यः
द्वि०
ष०
एकवचन
का
स०
काम्
कया
कस्यै
कस्याः
प्र०
द्वि.
"
कस्याम्
एकवचन
पं० यस्मात्
यम्
येन
यस्मै
यस्य
यस्मिन्
यत्
11
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
किम् (स्त्रीलिंग ) द्विवचन
के
19
काभ्याम्
"
"1
कयोः
??
यद् (7) (पुल्लिंग) द्विवचन
यौ
"9
याभ्याम्
""
"
ययोः
19
यद् नपुंसक० ये
"
बहुवचन
काः
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
""
काभिः
काभ्यः
99
कासाम्
कासु
बहुवचन
ཡྻུཾ, ཝཱཙྪིཾ སྠཽ ཏྠཾ
બાકીનાં રૂપાખ્યાના પુલ્ડિંગની માક.
""
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
प्रथम गीर्वाणसाहित्यसोपानम् ।
यद् (स्त्रीलिंग) एकवचन
द्विवचन या
बहुवचन
प्र०
या:
द्वि० याम्
.यया
याभ्याम्
याभिः याभ्यः
च०
यस्यै
पं०
यस्याः
ययोः
यासाम्
स० यस्याम्
एकवचन
एतद् (मा) (पुल्लिंग)
द्विवचन बहुवचन
एतौ एतम्-एनम् एतौ-एनौ एतान्-एनान्
एतेन-एनेन एताभ्याम् एतैः च० एतस्मै
एतेभ्यः पं० एतसात् प० एतस्य
एतयोः-एनयोः एतेषाम् स९ एतस्मिन्
"
एतेषु
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
३६ प्रथमं गीर्वाणसाहित्यसोपानम्
एतद् (नपुंसक०) प्र० एतत् एते
एतानि द्वि० एतत्-एनत् एते-एने एतानि-एनानि
બાકીનાં રૂપાખ્યાને પુલિગની માફક.
एतद् (स्त्रीलिंग) एकवचन द्विवचन
बहुवचन प्र० एषा
एते
एताः द्वि० एताम्-एनाम् एते-एने एताः-एनाः तृ० एतया-एनया एताम्याम्
एताभिः च० एतस्यै
एताभ्यः पं० एतस्याः
एतयोः-एनयोः एतासाम् स० एतस्याम्
एतासु
ष०
"
बहुवचन
इदम् () पुल्लिंग. एकवचन द्विवचन प्र० अयं
इमो द्वि० इमम्-एनम्
इमौ-एनौ अनेन-एनेन आभ्याम् च० अस्मै पं. अस्मात्
इमान्-एनान् एभिः एभ्यः
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
अनयोः-एनयोः एषाम्
ष० अस्य स० अस्मिन्
इदम् (नपुंसक०) प्र० इदम्
इमानि द्वि० इदम्-एनत् इमे-एने इमानि-एनानि
બાકીનાં રૂપાખ્યાને પુલિગની માફક.
इदम् (स्त्रीलिंग) एकवचन द्विवचन
बहुवचन प्र० इयम् द्वि० इमाम्-एनाम् इमे-एने इमा:-एनाः तृ० अनया-एनया आभ्याम् आभिः च० अस्यै
आभ्यः पं0 अस्याः
अनयोः-एनयोः आसाम् स० अस्याम्
आसु
ब०
॥
अदस् (त, पे.) (पुल्लिंग)
द्विवचन बहुवचन
एकवचन प्र. असौ द्वि० अमुम्
अमी
अमृन्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
तृ० अमुना च० अमुष्मै
पं०
अमुष्मात्
प०
अमुष्य स० अमुष्मिन्
प्र०
अदः
द्वि० ""
म० असौ
द्वि० अमूम् तृ० अमुया च० अमुष्यै
पं०
एकवचन
प०
स०
प्रथमं गीर्वाणसाहित्यसोपानम्
अमूभ्याम्
अमुष्याः
"
"
अमुयोः
75
अदस् (नपुंसक)
अमू
77
છાકીનાં રૂપાખ્યાના પુલ્ડિંગની માફક
अदम् (स्त्रीलिंग ) द्विवचन
अम्
१.
अमूभ्याम्
"5"
अमीभिः
अमीभ्यः
77
अमीषाम्
अमीषु
""
अमुयोः
अमूनि
"
बहुवचन
अमूः
"
19
अमूषाम्
अमुष्याम्
"7
अमूषु
इदम्-न उना पहार्थ भाटे, एतद् वधारे नकुड़ना पहार्थ भाटे, अदस्- २ना पहार्थ भाटे मने तद् प्रत्यक्ष न होय तेवा महार्थ માટે વપરાય છે.
59
अमूभिः
अमूभ्यः
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
ટિપ્પણ જીવનદિયોપનિકૂ–= દેવ. પાન = પગથિયું. ગીર્વાણનું સાહિત્ય–દેવોનું સાહિત્ય, અર્થાત સંસ્કૃત ભાષાનું સાહિત્ય. તેમાં ચઢવાનું પગથિયું. અર્થાત સંસ્કૃત સાહિત્યના અભ્યાસનું પહેલું પુસ્તક.
સાથેના બીજા દેવવાચક શબ્દો યાદ કરેઃ अमरा निर्जरा देवास्त्रिदशा विबुधाः सुराः ।
[ અમારા ] રિત્નાનિ–સૂરિસ્તુતિ-સારું વચન. સારાં વચને એ જ
રો. છે. ?
વરદરામ. =હાથ. ૨૫=બર. વદરાસરખું. અર્થાત હાથમાં (એટલે કે હથેળીમાં) રહેલા બોરની માફક
વસ્ટમ્ =આખું. મુવતિરમ્ સુવનટમ્ જગતનું તળ. વસ્ત્રપતિ – પ્રણાત્તિજૂ –જેના પ્રસાદથી. તત્ પ્રત્યય અહીંઆ પંચમી વિભક્તિના અર્થમાં વપરાય છે. સૂકમતિ પ્ર. બ. વ.-(સૂકમ+મતિ)=સૂક્ષ્મ છે મતિ જેઓની તે, કવિએ.
સરસ્વતી વાચક શબ્દો પ્રાણ તુ આ તો મારા
જીવન વાઈ રચતી. [મ. જે.] ભાવાર્થ-સરસ્વતીની કૃપાથી કવિઓ આખા વિશ્વને
હથેળીમાં રહેલા બેરની જેમ સમગ્ર રીતે જોઈ શકે છે.
આ g
માં વિદ્યાનો મહિમા વર્ણવ્યો છે. રાજ્ય તથા -ક. પ્ર. 7. પુ. એ. વ. વ. કા. રૂપ તરફ વિદ્યાર્થી ધ્યાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
प्रथम गीर्वाणसाहित्यसोपानम् । આપે. ફ. (વખાણવું) ધાતુને અનુસ્વાર ક. પ્ર. માં લેપાય છે. વિદ્યાન-વિદ્યાના વિદ્યા રહિત. -હ્યાછેડવું) ધાતુનું ક. ભ્ર. કુ. વિઘાથી છેડાયેલો. અર્થાત વિદ્યા વિનાને.
છે. ૩
કિં પુજેન વિરાજેન-વિશાળ એટલે કે ઉંચા કુળનું શું પ્રયોજન છે અર્થાત તે નકામું છે. લિ શબ્દ તૃતીયા વિભક્તિવાળા શબ્દની સાથે વાપરવાથી તે વસ્તુનું શું પ્રયોજન છે–અર્થાત કશું પ્રયોજન નથી; એટલે કે તે વસ્તુ નકામી છે એવો અર્થ થાય છે.
મિ. (મું) કીડે સુશ્વિપુસુાઃ સારી છે ગબ્ધ જેની. ભાવાર્થ ઉંચાઈનું સાચું કારણ શીલ (એટલે કે સારૂ
વર્તન કરવાપણું) જ છે. કીડાઓ સુગન્ધિ
ફૂલોમાં હોય છે તેથી તે કાંઇ સારા મનાતા નથી. મો. 9
કુતરા (=સુઈ જવું) ધાતુનું ભ્ર. કુ.
શેખસલી જેવા મનોરથે કરવાથી કાંઈ વળતું નથી. છે. ૬
તોય પાણી. તિરમ્. જૂનું ભૂ. ૩. પડેલું. અવિનામસારું વજન બધા દેવને કરેલ નમસ્કાર, અર્થાત કેઈપણ દેવને કરેલ નમસ્કાર કરાવ=પરમેશ્વર. ભાવાર્થ –કોઈપણ દેવને સાચી ભક્તિથી કરેલ નમસ્કાર
અને એક જ પરમેશ્વરને પહેચે છે. છો. ૭
ગામ શણગાર; અર્થાત, શોભા આપનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । આ શ્લોકમાં કોણ કોનો શણગાર છે તે તરફ તથા શણગારની
સાંકળ તરફ વિદ્યાર્થી ધ્યાન આપે. શો. ૮
પિતષધમૂ પિતા ઔષધ. આમાં રહેલી સંધિ વિચારે. સ્થાપિત રોગી. છે. ૧
મૂઃ કિં કોબનપુત્રધરેણુંનું શું કામ છે?–અર્થાત નકામાં છે. સરખાવો વિમુના તૃતીયા સાથેના પ્રયોગ માટે છે. રૂ.
ભૂષણની કલ્પના માટે સરખા છો. ૭. છે. ૨૦
અમૃતનું અર્થાત અમૃતની જેમ આનંદ આપનાર તથા હિતકારક. રિષિાન-શિયાળાને પાછલો ભાગઃ પ્રિયવન ગમતી વસ્તુનું દર્શન. રમાનામ.
રામાનમ્ =રાજાએ આપેલું માન. ક્ષમો નમૂ-ક્ષી+માના.
ક્ષીમું=ખીર. તેનું ભોજન. ો. ૨૨
યોનિ-ચો સતત અભ્યાસ. યુકો સ્વચ્છ રાખવું તે. કૃણમૂસારું વર્તન. આમાં કોણ કોનાથી સચવાય છે તે
તરફ વિવાથી ધ્યાન આપે. સરખાવો. જો. . . ૧૦. श्लो. १२
=જેનાથી સંભળાય છે, કાન, તમ્ યુનું કભ્ર. કુ. સાંભળેલું, સાંભળીને પ્રાપ્ત કરેલું જ્ઞાન, કોઈપણ રીતે પ્રાપ્ત કરેલું જ્ઞાન. પ્રાચીન કાળમાં ભણવા ભણાવવા માટે મુખ્યત્વે મુખપાઠ અને શ્રવણને ઉપયોગ થતો. તે ઉપરથી મૃત જ્ઞાનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । અર્થમાં વપરાય છે. શ્રોત્રમ્ અને શ્રુત એક જ શુસાંભળવું ધાતુમાંથી સધાયેલા છે. પ-બંગડી અથવા કલી. વિભાતિ શોભે છે. વ. કા. ત્રિ. પુ. એ. વિમાશેભવું. ભાવાર્થ: આ શ્લોકમાં કઈ ઈન્દ્રિયો કઈ વસ્તુ વડે શોભાય
તે વર્ણવ્યું છે, અને કઈ દેખીતી સુંદર વસ્તુથી શોભા નથી થતી તે પણ કહ્યું છે. સરખા.
છે. ૭. ૧. . ૨૩, ૨૪
આ બન્ને લોકો સાથે લેવાથી જ આખો અર્થ પૂરે થાય છે. એવા કેના જોડકાને યુગ્મ કહે છે. ગુ જોડકું. પહેલા લોકમાં પ્રશ્નો છે, બીજામાં ઉત્તરે છે. સ્થા -રા નું છે. મે. નું ક. પ્ર. ત્રિ. પુ. એ. વ. સ્થિર રખાય છે, દઢ કરાય છે. રવિનયનદયા તથા દાન મળીને, તે વડે. સવ
સ્થા સ્થિર રખાય છે. . ૨૫ તત્રતામુ તીવ્રતા વધારે તીવ. વધારે પીડા કરે તેવું. સરખામણીમાં વધારાપણું સૂચવવા તર પ્રત્યય શબ્દોને
લગાડાય છે. અમૃતમ્ અસત્ય. એ. ૧૬
રાઃ ફ્રાન્સ જાણનાર. ઋષિઓ, મુનિઓ, તીર્થકરે ઈત્યાદિ ધર્મનું રહસ્ય જાણનારાઓ. ભિાષિતા=સ્ત્રી. લિ. મિતિનું મિશિત-ન્મનું ક. ભૂ. 3. નિશ્ચિત રીતે કહેવાઈ છે. આરોપ-અમરેલ. રોગ આકી રહેલું. જેમાં બાકી ન રહ્યું હોય તે આરોપઆખે. વિતા વિસ્તાર, ફેલાવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
४३ ભાવાર્થ:–સર્વ જીવોની અહિંસા એ જ ધર્મ માત્રનું મૂળ
છે. ધર્મની બીજી બાબતો તેમાંથી જ નીકળે છે. श्लो. १७
ચાપત્ર-ચડાળ તથા અતિશય દુષ્ટ એવા બે અર્થમાં આ શબ્દ આ શ્લોકમાં વપરાયો છે. ત્રણ-બ્રાહ્મણ તથા સદ્ગુણ એવા બે અર્થમાં વપરાય છે. ભાવાર્થ:–ચડાળે કોઈપણ જાતિમાં મળી આવે છે, તેમ જ
બ્રાહ્મણ પણ કોઈપણ જાતિમાં મળી આવે છે. ચડાળપણું તથા બ્રાહ્મણપણું જાતિ પર આધાર રાખતાં નથી; શીલ ઉપર આધાર
રાખે છે. મો. ૨૮
વુિં =આ આખું જગત. પવન-જાવ જેમાં એક જ વર્ણ છે એવું. મિલિમાન નિય+ર્મન વિમા=ક્રિયા તથા કર્મના વિભાગ ઉપરથી. ચાતુર્વર્થક ચતુળ. ઉપરથી એન્ગ (૨) તદિત પ્રત્યય ઉમેરીને સધાયેલું રૂપ ચાતુર્થ. ચાર વર્ણોને સમુદાય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શ–ચાર વર્ણો. વ્યવસ્થિત. વિમવ+શાનું ભૂ. કુ. ગોઠવાયું. ચાર વર્ણ જન્મથી સિદ્ધ નથી પણ ગુણ અને કર્મથી થયેલા છે.
કુદીઝુંપડી. નિર્જન =ઝરે. જિમવા-વૈભવ. વિ. હિં, પ્રોગાન, સરખાવો. મો. 9. અને રૂ. સાથેના ઝરાવાચક શબ્દો યાદ કરે. ૩ પ્રસ્તાવને વારિકવ નિ :
[. . ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । ૨૦ નીર=પાણ. નીતિ -
નીતિ . નીકળ્યું ના પાણુમાં જન્મેલું,-કમળ. તેનાથી મડિત-શભા પામેલું મઢા=રાજહંસ. માનવમન, અને માનસ સરોવર. કૈલાસ પર્વત પાસે આવેલું આ સરોવર ચોમાસામાં હસોનું રહેઠાણ બને છે. સાથેના કમલવાચક શબ્દો યાદ કરે
सहस्रपत्रं कमलं शतपत्रं कुशेशयम् । पङ्केरुहं तामरसं सारसं सरसीरहम् ॥
(સ. એ.) ૌ. ૨૬
ના. ( નાનું. સ્ત્રી. લિં.=આખી. સહ્યાદ્રિના ઉત્તર ભાગમાં આવેલા ગોદાવરીના પ્રદેશની સુંદરતા વાલ્મીકિએ રામાયણમાં વર્ણવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
पाठ १
बालावमाननम्
ન્હાના બાળકાનું અપમાન કરવાથી પાપ
“એ આ
આ કથા ામદેવજી તિયા નામના ગ્રન્થમાંથી લીધી છે. તેના કર્તા જનાચાર્ય શ્રીમેરુત્તુંગર છે.
કથાના ભાવા છે.
४५
કથાઓમાં જેમ ધણી વાર વર્તમાન કાળ ભૂતકાળમાં વપરાય છે તેમ આ ગ્રંથમાં આપેલી કથામાં છે તે ચતુર વિદ્યાર્થી સમજી લેશે.
મતક્ષેત્ર=હિંદુસ્તાનમાં. નામ અવ્યય.નામે. આ શબ્દ અહીંઆ અવ્યય તરીકે વપરાયા છે. નામમ્ (નામ) તેા નામ તરીકે ઉપયાગ જાણીતા જ છે. મહીપાજીઃ મદી+પાય. મઢીપૃથ્વી, પા=પાળનાર. પૃથ્વીનેા પાળનાર અર્થાત્ રાજા. પદવેલી=પટરાણી. અન્યત્ા (અવ્યય) એક વેળાએ. વાસઃગેાખ. વિવત્ કરૂં. ટી-કૂકડી, અનપત્યતા=અપત્ય એટલે બાળક ન હેાવાની સ્થિતિ. પ્રાણમ્નાક. સનમ્=ધર મઢવી=પટરાણી. થતિ જેને કહેવાનું હાય તે ચતુર્થાંમાં આવે. પતાવતા (અવ્યય)=એટલામાં. આવામાS:-આારામ+ પાહા-આમ:=બગીચા. ાજ:=રખેવાળ. બગીચાના રખેવાળ, ભગવાન. સંસ્કૃતિ (અ)=હમણાં. સમવસતિ વ. કા. ત્રિ. પુ. એ. વ. સાવ+T=ઉતારા કરવા, મુકામ કરવા; આ શબ્દ જૈન સાહિત્યમાં આ અમાં રૂઢ છે. જના ગુજરાતી ભાષામાં ‘સમાસરણ' શબ્દ વાપરે છે તે સં. સમવસરણમાંથી આવેલા છે. તે આ ક્રિયાપદમાંથી સધાયેલું નામ છે. સ્મ્રુિતિપીત્ ક્ષિતિ+પી. ક્ષિતિ (સ્ત્રી)=જમીન. શીયમ્ =બેઠક. જમીન એ જ એક. અર્થાત્ જમીન ઉપર રાજા બેઠા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
કર
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । ધરાના ધર્મરાના. તેરાના-ઉપદેશ. ધર્મને ઉપદેશ. દેશના શબ્દ જન સાહિત્યમાં આ અર્થમાં રૂઢ છે. દેશના િધાતુ ઉપરથી સધાયેલો શબ્દ છે. ઉપરા–માં પણ આ જ ધાતુ છે. અનન્તામ્ (અ) પછી. પૃ-દિકર્મક ધાતુ છે. જેને પૂછવાનું હોય અને જે પૂછવાનું હોય તે બન્ને દિતીયા વિભક્તિમાં આવે.
पाठ. २
મ-જન્મ. વિવા કુટુંબનું પિષણ કરનાર વડીલ. અહીંઆ કણબી અથવા ખેડુતના અર્થમાં આ શબ્દ સમજવો. કાતિ
, શાતિરિ-પાડોશી. નિપરચ-પાકેલે તૈયાર થયેલો. વિવર્મા ઋષિાર્મ-ખેતીનું કામ, પાક જિલ=ળી, શિંગજેવી કે ચોળાફળી વગેરે.વિર્મભુત્રીભડું.નિર્મર્સ (૧૦ ગ. આ.) ગાળો દેવી. કુવારા હુઆયા. દુષ્ટ છે આચાર જેમનો તે અર્થાત ખરાબ વર્તનવાળા. ગાપિતા =મા+ના. પ્ર. ભૂ.કૃ.બોલાવ્યા. આમાં પકે આપવાની ઘરગથ્થુ ભાષા તરફ વિદ્યાર્થી ધ્યાન આપે. તચિત્તે. ઇત્યાદિ–તમારું જે કરાય તે બધું ઓછું છે, એટલે કે તમને જે કાંઈ કરીએ –જે કાંઈ સજા કરીએ તે ઓછી છે. રસ્તો થોડું. પ જિંદ જિત્તે પણ શું કરીએ ? ક્ષ =રક્ષણ કરનાર, ખેડુત. રક્ષાચ ઈત્યાદિ. ખેડુતને પણ પાડોશીનાં છોકરાં ખરાં જ; એટલે તેમને મારવા શી રીતે ? માનતલવાથી. હોવિત+=કરેલા કર્મનો ફરી વિચાર કરી જવો. જૈનસાહિત્યમાં આ શબ્દ રૂઢ છે. સત્તાનાતે તિરસન્તાન+સત્તાય. ફરજંદ પામવામાં અંતરાય થાય, અર્થાત વિન થાય તેવું કર્મ. पाठ. ३ બેનમૂર્વથા–વેનુ+ભૂર્વથા ધેનું ગાય, મૂર્ખ=મુરખ માણસ
ધેનુની બાબતમાં મુરખાઈ બતાવનાર માણસની વાર્તા. કથાસરિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
प्रथम गीर्वाणसाहित्यसोपानम् । સાગર–એટલે અનેક વાર્તારૂપી નદીઓ જેમાં એકત્ર થઈ છે એવો સાગર જેવો ગ્રંથ. આ ગ્રંથ મૂળ પશાચી ભાષામાં ગુણય કવિએ લખેલો, તેને સંસ્કૃત પદ્યમય અનુવાદ સોમદેવભટ્ટે કર્યો છે. તેમાંથી થોડીક વાર્તાઓ આ પ્રથમ પાનમાં લીધી છે. રાતિપાતપુ. પરમૂ-ચાર કર્ષક (એક જાતનું તોલ) તિવિનમ્ (પ્રતિમવિર) વિ ત્રેિ રુતિ
પ્રતિનિમ્ દરરેજ. માથાત–સાયતિ. માથાત બચત યા ધાતુનું ભૂ.
3. આવ્યો.
પ્રાચF=વિ.) ઘણું. એ જ અર્થના નીચેના શબ્દો યાદ કરે – प्रभूतं प्रचुरं प्राज्यमददँ बहुलं बहु (अ. को.). एकवारम् ( एक+ વાર)એક જ વખતે; -(મ્ ધાતુનું કર્મણિ વિધ્યર્થ કૃદન્ત) =મળવાને માટે યોગ્ય છે, મળવું જોઈએ-આવા કૃદન્તો વિશેષણ હોવા છતાં ક્રિયાપદ તરીકે સંસ્કૃતમાં વપરાય છે. એ વિધ્યર્થ કૃદન્તની વાક્ય રચના સંસ્કૃત ભાષામાં અત્યંત રૂઢ હોવાથી વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખે. પતિ એવો વિચાર કરીને; સુધ=મુરખ. મુગ્ધ એ શબ્દનો સુંદર એવો બીજો પણ અર્થ છે. પણ અહીયાં મુરખ એ જ અર્થ લેવો.
શાપતિ અથાપતિ પ્રેરક વ. કા. ત્રિ. પુ. એ. વ. રાખે છે. આ એ અવ્યય વર્તમાનકાળનાં રૂપોની સાથે મુકવાથી ભૂતકાળને અર્થ બતાવે છે, તેથી સ્થાપથતિ એકરાખી. રિલપર્વત—રિક્ષપર્યન્ત. ઘણા વખત સુધી. વનમાધા-દહન ન થવાથી.
છિન છિદ્ ધાતુનું ભૂ.ક. છિ-તુટી જવું. છિન-ઉડી ગયું. દેહન વિના ઘણા દિવસ સુધી રાખવાથી ગાયનું દૂધ ઉડી જાય છે એ વાત પ્રસિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૮
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
पाठ. ४
तृषितस्य जडस्यकथा કૃષિત તૃષાત. પ્રત્યય નામેાને લગાડવાથી ‘વાળેા’ એવા અર્થે થાય છે. દુષિત તરસવાળા; તરસ્યા. જ્ઞ૬ (વિ॰)=મુરખ. થિન ચિત્—મા. આ શબ્દમાંથી સધાયેલે શબ્દ ) વટેમાર્ગુ, મુસાફર. પરં ત્વા=પાર જઇને, માંથી પસાર થઈ; ક્યા= અકળાઈ ગયેલા. સહિતમ–પાણી.
નીચેના પાણીવાચક શબ્દો યાદ કરાઃ—સહિજ ઝૂમણું ઊહમ્ | पयः कीलालममृतं जीवनं भुवनं वनम् । अम्भोऽर्णस्तोयपानीयनीरक्षीराम्बुशम्बरम् । (अ. को . )
ચત્ (વિ) આટલું; હાલઃ મશ્કરી; ચૈત્ (અ)=ો. ૩૫સિતઃ ૩૫+હસ્+ āસ્ ધાતુનું ભૂ. કૃ. જેની મશ્કરી કરવામાં
આવી છે તેવા.
पाठ. ५
विनयमाहात्म्यम्
આ કથામાં વિનય રાખવાથી જ વિદ્યા સ્ફુરે છે એવા ભાવા છે. પુરા (અ.) પહેલાં, પ્રાચીનકાળમાં. જિ (અ.) આમ કહેવાય છે એ અર્થમાં કથાના પ્રારંભમાં વપરાય છે. જેન=કાઈ. જિમ્મૂ અવ્યયની સાથે અત્તિ, ચિત્ અથવા ચન વાપરવાથી પ્રશ્નાર્થ મટી જઈ કોઇ એક એવા અં થાય છે. વિશેષ્યપ્રમાણે ર્િ ની વિભક્તિ કરી પ વગેરે જોડવામાં આવે છે. આષવિદ્યા આર્ષળ+વિદ્યા. આર્ષળમ્-ખેંચવુ. પદાર્થોને પોતાના તરફ ખેંચી લાવવાની વિદ્યા. તખ્ખા તત્+f=તે જાણનાર. અમુક વિદ્યાના જાણનાર, વિદ્વાન. માતઙ્ગ:=ચંડાળ. અત્રે=આગળ થૅમ્ (અ.)=ચા, ભા. સંસ્થાપતિ સંસ્થાનુ પ્રે. ત્રિ. પુ. એ. વ. સ્થાપે છે, રાખે છે. ર્વે સંસ્થાપતિ-ઊભા રાખે છે. લાં વર્ષ તિતલવાર ખેંચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
छ; हीरतावा तसवार याने सामी राणे. विद्या न स्फुरति-विद्या २५२ती नथी, यती नथी. महीशः २२. मही+ईश. अमात्यः प्रधान. निवेशयति-पेसा छे. नि. विश्. . . . त्रि. ५. से. ५. स्वयम् (स.) पोते. योजिताञ्जलिः-योजित+अञ्जलियो छ सिrd; &ाय ने या छेते. आयच्छति-आ +दा (यच्छ) . पाठ. ६ मुग्धश्रमणकथा-मुग्ध+श्रमण+कथा. श्रमणः यो मया न
સાધુ. આ પાઠમાં બૌદ્ધ સાધુ છે. એક મુરખ બૌદ્ધ સાધુની वाता. विहार:ोई साधुसानो मा. रथ्याना उपरथी २५ कोरे पाखनी याले छे ते अर्थात् २२तो. सारमेयः तरे।. કુતરાના અર્થમાં નીચેના સંસ્કૃત શબ્દો યાદ કરો – कौलेयकः सारमेयः कुक्कुरो मृगदंशकः ।
शुनको भषकः श्वा स्यात् । (अ. को.) जानु (न.) दिया.दष्टः दंश धातुनुभू. पृ. ४२७॥येतो. किं वृत्तम्शुययु? वृत्त-वृत्नुभू. ययु: पृष्टः पृच्छनुभू. पूछायेतो. ए. कैकशः-शस् प्रत्यय मे मते टली सस्या छे ते मताव छ. एकैकशः (एक+एक+शस्) ६२वमते मे मेने. या सोने त ४२० युछे मेवात मे वसते याने। पाय पोते शोधा छे. सकृत्-(५०) सेवा२. बोधयितुम्-(तुम् प्रत्यय भाटेना' सभा धातुमाने गाय छ) नववा भाटे. आलोच्य (आ+लुन् सा. ५. नु सय मूत..)-विया२रीने. द्रुतम्-अपथी. अकाले (अ+कालः) योग्य समय न वा छता; अकारणे (अ+कारणम् ) योय ॥२९॥ नपा ७i. मिलिताः (मिल नु मू. ई.)-मेगा ययेदा. किमर्थम्-शा भाटे (किम् अर्थ); अथ-त्यार ५७ी. परम् = (१०) ५. एकैकस्मै ( एक एक-एकैक) सर्वनाम तरी राय Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
५०
प्रथमं गीर्वाणसाहित्य सोपानम्
9. मेड ने पृच्छकः = पूछना२. संघटिताः सस्+घटनु भू. ई. भेगा ; सममेव समस्+एव भे! साथै ; कोऽयम् ४० कः अयं अल्पस्य कृते महासंरम्भः कृते भारे संरम्भः = धभाव, मटा ટોપ. નવા કામને માટે આટલી બધી ધમાલ થી ?
पाठ. ७
ફળ
धैर्य माहात्म्यम्ः - निराश न थता संतश्री अम उश्वाथी इ भजे छे ते या स्थानां हेलु छे. धैर्यम्-धिरन; ऊर्ध्वम्(२०) ३५२. सिद्धकुमारकः - सिद्ध + कुमारक. सिद्ध मे हेवानी એક પેટાજાતિ છે. આવી જાતિઓની યાદી અમરકાશમાં આ प्रमाणे भायी छे:
विद्याधराप्सरोयक्षरक्षोगन्धर्वकिन्नराः ।
पिशाचो गुह्यकः सिद्धो भूतोऽमी देवयोनयः ॥ तृणमयान् ( तृण+मय ) मय प्रत्यय 'श्री मनावे" अर्थ मां शहोने लगाउाय छे. तृणम् =धास तृणमय = धामथी मनावेलु ; पक्ष: = पां. पार्श्व (पु. न.) भालु. पार्श्वयोः = पडणे; य्यानुप२. आबध्य=बन्धूनुं संबंध भूत.. यांधीने; उत्प्लुत्य उत्+प्लु+य प्लु (ग. १. मा). ह. उत्प्लु=थे उवु. उत्प्लुत्य-ये दुहीने (सं. लू है. ). गगनम् -आश. गतेः अभ्यासं अशिक्षत - अडवानी जाना अभ्यास ये. उड्डयनम् (उत् + डयनम् ) डयनम् = 3 डी ग १ मा. धातुमाथी सधायेषु नाभ; क्लान्त = ( क्लम् नुं लू. . ) थाडी गये. अनुकम्पा - ध्या, 1⁄2था; अर्ह (I. १. ५.) सायङ थपुं. अनुचरः ( अनु +चर् = भांथी नाम ) सेव, संजाता (सम्+ जात) जात-जन् नुं भू. ई. =न्न थ
पाठ. ८
क्रोधनोपहासः-(क्रोधन+उपहास) क्रोधन- क्रुधूमांथी हन्त विशेषण = |धी. उपहासः=भश्५२. स्वगुणानाम् मे शब्हनो वर्णनम्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । એ શબ્દની સાથે અન્વય કરવો. ચત્તા=અંદરનો ભાગ. પ્રવૃત્ત|ચાલેલું (ક+સ્કૃત) ગાયિતિ =સાંભળ્યું. મા+
(ગ.૧૦.૩.)=સાંભળવું. ઘરના અંદરના ભાગમાં જેને વિષે વાત ચાલતી હતી તે પોતે બહાર ઉભો રહી સાંભળતો હતો. પદિ સ્થિત =બહાર ઉભો રહેલો. અૉસ્થિત અંદર આવેલે અંદર બેઠેલ. મૂત (વિ.) ઘણું. મતવ (અ.) અતિશય, અત્યંત. સહિયુ (
સાપુa) યુ “અમુકવાળો” એ અર્થ બતાવે છે. સોદિયુર =સાહસવાળો, સાહસિક. પ્રમ
શોધનઃ ભારે ક્રોધી. સવએકાએક વયિતુ (વચિત) વર્ણન કરનારનું. જે વર્ણ
gયગળાની આસપાસ લુગડું વિટયું, (એને કાલે દેવાને માટે); ” (વિ.) હરામખોર, દુષ્ટ. મદ્રમુe મ મુવ=મક (વિ.) સારું. સારું છે મુખ જેનું તે; ભલા માણસ ! એ ગુજરાતી પ્રયોગ જેવો સંસ્કૃતમાં એક રૂઢ પ્રયોગ. માવતમુક વિરત. ગાવિર એ ઉપસર્ગને અર્થ
પ્રકટ એવો થાય છે. ગાવિત પ્રકટ કર્યો. પાઠ. 8
શિરોજિસત્યથાન આંગિરસ નામના બાળકની કથા. આ પાઠમાં આપેલી કથા તાથમહા બ્રાહ્મણ નામના ગ્રંથમાંથી લીધેલી છે. વેદસાહિત્યના અમુક ગ્રંથને બ્રાહ્મણ એવું નામ આપવામાં આવે છે. આ બ્રાહ્મણ શબ્દને વર્ણવાચક બ્રાહ્મણ શબ્દ સાથે ગોટાળો કરવો નહિ. કથાને ભાવાર્થ એ છે કે જે જ્ઞાની છે એ ખરે વડિલ છે. શિ=ળક. યા મતિ વૈ માલિ . છે ને આ થયો,
અને પછી શું ને લેપ થયે. શું નો લોપ થયાથી બે સ્વરેની સંધિ થઈ નથી. આ સંધિને આખો નિયમ શિખી લ્યો.
= અવ્યય. અમુક હતું એમ ભાર દઈને કહેવા માટે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
અવ્યય વપરાય છે. કેટલીકવાર કાંઈ ખાસ અર્થ વિના પણ તૃના સંસ્કૃત સાહિત્યમાં આ અવ્યય વપરાયેલું છે. આસિઃ
આદિ
સ્ નામના ઋષિના કુળના તે આદિત્ત. બૃહસ્પતિ જે અંગિરસના પુત્ર કહેવાય છે તેનું બીજું નામ પણ આંગિરસ છે. મન્ત્રવર્તુળામ્ મન્ત્ર+વાતું. મન્ત્ર=વેદના સૂક્તની કડી. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદમાં જે દેવતાઓની પ્રાર્થના છે તે મન્ત્ર કહેવાય છે. આ મન્ત્રોના કરનારા ઋષિ હતા, જે આ મન્ત્રોના રચનારા જ્ઞાનીઓ ગણાતા. બાળક આંગરસ ન્હાનપણથી જ મન્ત્રકર્તા હતા, કિવ હતા, નાની હતા તેથી તે વિડલપણાના દાવા કરે છે. પિતૃન વિશેને પિતૃ (બાપ, વડિલ) .િ . ૧. પુત્રા ૨ામન્ત્રત= બેટાએ કહી સ»ાધન કર્યું". આમન્ત્રયત. આમન્ત્ર= બેલાવવું ૧૦. ગ. આ. તે ભૂ. કા. ને ત્રિ. પુ. એ. વાવ. વેદ સાહિત્યમાં વપરાતું એક હૈ ના જેવું અવ્યય. સત્ હ્યુ. ભૂ. કા. ત્રિ. પુ. એ. વ. ઉદ્ભિજ્ઞ. જીત્યા. पाठ. १०
५२
પ્રદૂષણમ્ જા પાઠ. ૧. ૨, ૫. આ પાઠના ભાવા એ છે કે પેાતાની સાથે ભણનારની હશિયારીની અદેખાઇ કરવાથી વિદ્યા આવડતી નથી. પ્રદેશ:=અદેખાઇ.
રાશી=રાણી. સત્યન્તવમઃ-અત્યન્ત+ક્રમ વજ્રમઃ વ્હાલા. અતિશય વ્હાલા. સુવર્ષીય સર્વ પાંચ વર્ષના. હેવરાહા નિશાળ. વાહા. લખવાનુ શિખવવાની શાળા. નિશાળ શબ્દ લેખશાલામાંથી આવ્યા હોય એમ મનાય છે. પ્રત્ત પકડાય છે.
ન સંપત્તિ ચઢતું નથી. પૂર્વતિ=હેલાનું ભણેલું. પૂર્વપતિ. ઓછીનિમિત્તમ્, વાતચીત અથવા ચર્ચા માટે. મોટી+નિમિત્ત= ગાધીના કારણસર. મિત્રવત્વાત્ બેદાઈ ગયેલા અવાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
५३
प्रथम गीर्वाणसाहित्यसोपानम् । होवाथा; तोता सोसावाथी. भिन्न स्वर+त्व. त्व भाववाय नाम नावानी प्रत्यय छे. रोगशान्त्यर्थम्-शगनी शान्ति भाटे. रोग+शान्ति+अर्थ. उपचाराः आयो; महाकष्टे-महत्। कष्ट. कष्टम्;५. पितरौ=भामा५. सराव। भने अर्थ ४२। जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ. जगताना .
जगत्नु ५. मे.. पाठ. ११ सर्वशः मधु सपना२. सर्व+ज्ञ. आकर्णयति आ+कर्ण. १०. .
3. ५=साम. सिद्धः सर्वज्ञमुनि. पडेला या शह देवानी मे गत माट १५रायो छे. तुम। पा. ७. क्लेशहेतुः=दु:मनु ४।२५ क्लेश हेतु.विप्रसुतौः-यामानामे पुत्र.विप्रः श्राझ४. ज्येष्ठः सौथा होट. उपार्जिताज् ज्ञानस्य. संधि छोडे. उपार्जित-प्रास ४२६१. आवरणीयम्-माव२९५ ३२- ते उभी, विधा - भावना है ते . कर्मबन्धः भने। मन्५. कर्मन्+बन्धः आलोच्य आलुच्. ग. १. मा. नु सं.
भू. १. ५२ Ard, ५२ विद्यारी ने पाठ. १२ पञ्चतन्त्रम्- य नीति विषनी वासना संघ तरी प्रसिक्ष
છે. તેને કર્તા વિષ્ણુશર્મ મનાય છે. वानरचापलम् वानरयास. चापलम् अटो पवियारी त्य, यां५
सा. अङ्गसेवक (अङ्ग सेवक) मागत ना३२. निद्रां गतः-सुतेती. व्यजनम् =५ मी. वायु प्रचालयति स्म-पवन नाणे छे. वक्षास्थलम् (वक्षस्ती स्थलम्-ru) छाती; मक्षिका भांभी. उपविष्टा (उप+विश्) भू. . 1; निवारयति (नि+वृ . मे. प. १.) ६२ ७३ छ. स्वभावचपलः स्वभाव+चपल २५लावधी न २५ असे विचार कर
आम ३२नारी, यांपतो. प्लवंगमः प्लवः=ी . यी भेट Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
प्रथम गीर्वाणसाहित्यसोपानम् કે કુદકા મારીને (ક) ચાલનાર તે અર્થાત વાનર. વાનરાના નીચેના સંસ્કૃત શબ્દો યાદ કરે –
कपिप्लवङ्गलवगशाखामृगबलीमुखाः । मर्कटो वानरः कीशो वनौकाः ॥
(ક. .) કલ્પ (હીનું સંબંધ ભૂ. કુ) ઉડીને. હૃદયમુછાતી. ક્રિયા
મિત્ર –ધા પ્રત્યય ભાગ બતાવે છે. દ્વિધા એટલે બે
ભાગમાં મિત્ર-મિનું ભૂ. . ફૂટી ગયું. पाठ १३
ન્દ્રિઃ થા. શમા અને ઈન્દ્રની કથા. જુઓ પાઠ ૯. મા-પ્રાચીન કાળની એક તેજસ્વી વિદુષી.
પ્રચેતામુકપાસો ફેંકયો, હોડ બકી, ચ કૌ આપણા બેમાંથી જે પૂર્વ=પહેલાં. વાચ્છતિ ફરી વળે, પ્રદિક્ષણ કરે. કુરુક્ષેત્ર દિલ્હીથી ઉત્તરે આવેલું પવિત્ર સ્થાન, જેમાં મહાભારતનું યુદ્ધ થયું. વાવ. જુઓ પાઠ ૯. પતાવતી આટલી. પ્રજ્ઞાપતિ=રાતિ બ્રહ્મા. વેવિ (સ્ત્રી લિં) ભૂમિ સ્થળ. થાવિર =કુરુક્ષેત્ર જેટલું સ્થળ.
વૈદિક કાળમાં આર્યોને મુખ્ય વસવાટ કુરુક્ષેત્રના પ્રદેશમાં તથા આજુબાજુ હતો. ત્યાં યજ્ઞયાગાદિ ચાલતા હોવાથી તે સ્થળ પવિત્ર ગણાતું; અને તેથી આ સ્થળ પ્રજાપતિની ભૂમિ ગણાતું અને આ પ્રજાપતિનું સ્થળ હોવાથી તેને મહિમા આખી પૃથ્વી જેટલો ગણાતો. તેથી પૃથ્વીની પ્રદિક્ષણ કરવી અને આ સ્થળની પ્રદિક્ષણા કરવી એ સરખું ગણાતું. તેથી બેમાંથી કોઈ જર્યું ન ગણાયું. આ કથાને ભાવાર્થ કુરુક્ષેત્રનું માહાસ્ય અને સ્થમાની ચતુરાઈ બતાવવાને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
प्रथमं गोणिसाहित्यसोपानम् । ચકતાનુ. વિલિ. (વિજય મેળવવો) નું ઘ. ભૂ. કા. ત્રિ. દિ. વ. નિની પહેલાં વિ. ઉપસર્ગ આવવાથી આમપદ
થાય છે. पाठ. १४ સામેલા કુતરાની વાર્તા. સ્વદેશ અથવા પિતાનું વતન
એ જ આખરે માણસનું હિતકારક હોય છે એ આ વાતનું
તાત્પર્ય છે. ચિત્રા (વિજ્ઞાન) જેનું શરીર વિવિધ રંગવાળું છે તેવા. અહીં
કુતરાનું વિશેષનામ. મિફા” (સુમિ) જે વખતે ભીખ મળવી પણ મુશ્કેલ છે તે
એટલે કે દુકાળ. નષ્ટકા--પ્રાય એ પ્રત્યય “લગભગ ના અર્થમાં લગાડાય છે.
કાયમ લગભગ નાશ પામ્યું; નાશ પામવાની અણી ઉપર આવ્યું. ટોળું. પ્રતિ બેકાળજીપણું. મોત–મ+ =મદથી મસ્ત થયેલ. ઉત-s¢ત ધાતુનું ભૂ. 5. સટ્ટા દાઢ; વિવારે વિ+જુ (૬. ગ.) કર્મણિ ત. પુ. એ. વ. a (અ) એના કરતાં બહેતર છે, એના કરતાં આ સારું છે એ અર્થમાં તેને વાકયમાં પ્રયોગ થાય છે. એક વાક્યમાં વરને પ્રયોગ અને તેની સાથેના બીજા વાક્યમાં ન શબ્દ પ્રયોગ–એમ સાથે આવેલા બે વાક્યોમાં પહેર નો ઉપયોગ થાય છે. તેને અર્થ–આ જોઈતું નથી, એના કરતાં બહેતર છે કે પેલું થાય. દાખલા તરીકે –
वरमेको गुणी पुत्रो न च मूर्खशतान्यपि । બહેતર છે કે એક સારો ગુણશાળી પુત્ર થાય, પણ એ મુરખ છોકરાએ મુદલ કામના નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
पाठ. १५ मुखरस्य कच्छपस्य कथा:-मे मधुमाला जायमानी वाता. मुख+र
=(वि.) ५७५युं, मयुमोj. कच्छपः-अयमो. जलाशयः (जल +आशयः मेटने roil)=y०४०१
पाणी vill, I कोरे. कम्बुग्रीवः सयमानु विशेषनाम (कम्बुः मेटो शम+ग्रीवा गईन: शभ पीनी गई। छे मेवे!). कासारः-त॥4; તળાવના અર્થમાં નીચેના સંસ્કૃત શબ્દો યાદ કરો – "पनाकरस्तडागोऽस्त्री कासारः सरसी सरः ।
(अ० को०) पर्जन्यः परसा; शोषं अगच्छत् सुई यु. कर्मः पायमो. अयमाना सभां कूर्मे कमठकच्छपौ (अ. को).
मात्र संस्कृत शम्! या २. सत्वरम् (स मेटरी साथे त्वरा भेटले ताण) ताथी. दृढ (वि.) भभूत. रज्जुः (स्त्री.) होरी; लम्बित-लम्बू नुं भू टवली (स्त्री). चञ्चुः (स्त्री.) यांय. तडागः-तणाव. वयस्य भित्र, समीवरीयो. (वयस् मेटविय,वयस्+य प्रत्यय) एवं भवतु=ी, पाई. मौनव्रतम् (मौनम् मेटये नमोस ते + व्रतम् प्रतिज्ञानी साथै पाते) न मासवानु प्रत; नो चेत् ती; न ॥ भय मां नो शम् ५५ संस्कृतभा १५२।५ छ. अधस् (4.) नीये. विस्मिताः (वि+स्मिनुसू. १.) माश्य पामेला; चक्राकारम् (चक्रम् पै+आकार:=पाति) पैनी माति नवी माति छ नी; किम् अपि-; कोलाहल: शार मा२. अर्धोक्ते-(अर्ध+उक्त) साधु मोसतior. उक्त (वचू नुसू..)-मोखायेदु. भ्रष्टः (भ्रंश भू.)-टी गयो, पयो.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
प्रथम गोर्वाणसाहित्यसोपानम् । पाठ. १६ अनुमानपाटवम्-अनुमान+पाटव. पाटवम्-शियारी, यतुरा.
पटु-वि. यतुर ५२२ मा भावाय नाम थयु छ.
અનુમાન કરવામાં ચતુરાઈ छात्रा विद्यार्थी. अनुमानविद्या अनुमान+विद्या अनुमान ४२वानी
विधा, मीj नाम न्यायशास्त्र छ. प्रेषितौ-प्रेषित. प्र+इए नुं ४. भू. मेदाया. राजमार्गः राजन्+मार्ग. मार्गामा २० मेटले भुन्यमार्ग. प्रौढपदानि-प्रौढ पद. प्रौढहे. पदम्. ५. हस्तिनी-हायी. वामाक्षिकाणा-ull मांगे थी. वाम+अक्षिाकाण. वाम (वि.) ४. अक्षि
(न. लि.) Min. बहिः (म.) ५६।२. तादृशी-तेपी. पाठ. १७ सरस्तीरम-तणावना तीरे. सरस्+तीर. निविष्ट. ४. भू. १. नि+विश्
मेडेही. पृष्ट ४. भू. १. प्रच्छ्-पृच्छ्-५७. देशान्तरम्अन्यः देशः मी देश. भृतः मो. आरोपितः भुध्यो. समेतः भू. ३. सम्+आ+इ. स्थविरा= शा. हृष्टा-मान पामेली. अक्षतपात्रम्-अक्षत+पात्र. भां मामा योमा छ ते वास]. पूगीफलम्-, सोपारी. अवर्धयत्. वृध्नु . नु त्रि. पु. मे. १. १. ४. याप्यो. गुरुपार्श्वम्गुरुपासे. गुरु+पावं. पार्श्वम्=पासुं. सबहुमानम् (अ.) मा.
भान साथे. स+बहुमानः पाठ. १८ नृपमूषकयोः कथा राज मने २नी था. संताप्यः सं+तए ना.
श्रे. नुविध्यर्थ..=पीउवा योय. असमर्थः-अ+समर्थनमी. भूपतिः २. भूपति-भू-yी. जातः धयो. जन्नु 3. भू..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । વાપરત્વે–વસ્ત્રોની પેટી પાસે વસ્ત્ર+રા+પૂછ્યું. જ્યા
વાંસની લાકડી. નન્નાસી ગયે. નાગ. ૪. નાસી જવું, નાશ પામવું, અહીં નાસી જવું. રસથાઃ ભંડારમાં રહેલા. જોરાક્ષથ, વોર-રા=ભંડાર. રાવ ચામડાનાં દોરડાં.
નકળ્યું. બ્યુટ(સ્ત્રી)=દોરડું. પ્રથમ પહેલા વરસાદમાં. પ્રથમg. નવ =હાથીના બંધ. કૃષિવિરસાદથી છંટાયેલી. gિ+વિ. વિ. સિનું ક. ભૂ. 5. ઉત્ત =ગાંડે. ૩મક ભૂ. કુ. પ્રોટી દરવાજે. પતિત.
પાડી નાંખ્યો. પન્ના પ્રેરકનું ક. ભૂ. 5. વૃત્તિ =અનાવ. પાઠ. 8.
મોક્ષ ( મોક્ષ) પાક+ રેન્દ્ર હાથીઓમાં શ્રેષ્ઠ એવો એક હાથી. શબ્દ કોઈપણ શબ્દને અને આવે તો તેનો માં અથવા સૌથી શ્રેટ” એવો અર્થ થાય છે. મોક્ષ છૂટકારે; રેન્દ્ર મોક્ષ એક શ્રેષ્ઠ હાથીનો છૂટકારો. વિકૃત ( વિત) બહુ સંભળાયેલો એટલે બહુ પ્રખ્યાત. સુવિપુ સુવિપુહ (વિ.) બહુ વિશાળ. શબ્દને અત્યંત, ભારે, બહુ વગેરે અર્થમાં બીજા શબ્દોના પ્રારંભમાં પ્રયોગ થાય છે. સ્વાદુઢિચુ સ્વાદુ-લવિ.) મીઠુટિર=પાણીપુરા, એટલે વાળું, મીઠા પાણીવાળું. હિરા (સંદરા ) હજારથી; સ્વચ્છજેન=પોતાની ઈચ્છાથી એટલે મનગમતું, વૈર શબ્દને અવ્યય તરીકે પ્રયોગ સંસ્કૃતમાં રૂઢ થયો છે. તેવા અન્યતઃ તેમાંથી એક. અન્ય શબ્દને તમ પ્રત્યય લગાડીને અન્યતમ શબ્દ સધાય છે. ઘણામાંથી એક એવો અર્થ હોય ત્યારે તેને પ્રયોગ થાય છે. પણ બેમાંથી એક એવો અર્થ હોય ત્યારે અન્યને પ્રત્યય લગાડી અન્યતા.
આ બે શબ્દોને વિશિષ્ટ અર્થમાં પ્રયોગ વિદ્યાર્થીઓ ધ્યાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । રાખે. વાર =હાથી, હાથીના અર્થમાં નીચેના સંસ્કૃત શબ્દો યાદ કરે – दन्ती दन्तावलो हस्ती द्विरदोऽनेकपा द्विपः । मतङ्गजो गजो नागः कुञ्जरो वारणः करी ॥
(ક. ) વન (સંરક્ય એટલે શ્રેષ્ઠ) વિશાળ તળાવ, અન્તર્જિત અત્ત=અંદર+નિપૂઢ નિરૂપૂત્ર ત્ સંતાઈ જવું નું ભૂ. કૃ=સંતાયેલો) અંદર સંતાઈ રહેલો. જરા =મગર. ગુજ:=હાથી.
વર્ષ (૧લો તથા દઠ ગણ) ખેંચવું. માનુજ(વિ.) અકળાયેલો. પિઃ હાથી ઉત્તરાયતુ (+નાપ્રેરક.
નું હેત્વર્થ ક) ઉપર કાઢી લેવાને માટે બહાર કાઢવા માટે. મૃરમ્ (અ.)ઘણું. માતા=હાથી. પાંપ્રધાન++ધૂનું સંબંધ ભૂ.કૃ. એકાગ્ર કરીને. આવારવત (ગાવિ+આરત) પ્રગટ થયો. વરિપબિર ( કચક્ર નામનું હથીયાર+urr: હાથી જેના હાથમાં ચક્ર છે તે એટલે ભગવાન વિષ્ણુ અથવા કૃષ્ણ. વાવ =વસુદેવને પુત્ર એટલે કૃષ્ણ ભગવાન. =િ બે દાંત વાળા)=હાથી. વીચ (
વિનું સં. ભૂ- )=ઇને સમ્ (+ =મગર) મગરની સાથે. માથાન=કથા માવત ભાગવત નામને વૈષ્ણવોમાં અત્યંત પવિત્ર મનાતો ધર્મગ્રંથ એમાં પરમેશ્વરના જુદા જુદા અવતારનું ખાસ કરીને કૃષ્ણ
વતારનું વર્ણન છે. પાઠ, ૨૦ કુવાણાન-પ્રવની વાર્તા. સત્તાનપર એ રાજાનું વિશેષનામ છે
તેમ જ સુરુચિ અને સુનીતિ એ પણ વિશેષનામો છે. માત્ર
સ્ત્રી. વર્ણિમ (ત્રી) વહાલી એ ગુજરાતી શબ્દ વૈમા એ
સંસ્કૃત શબ્દમાંથી નિકળ્યો છે. કૃપતિ, જાતિ, મૂપતિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । પાર્થિવ , ગ્રુપ આ બધા શબ્દોને “રાજા” એ અર્થ છે. પૃથ્વી તથા મનુષ્યના અર્થમાં જેટલા સંસ્કૃત શબ્દો હોય તેટલાની આગળ તિવાચક શબ્દ ઉમેરવાથી રાજાના અર્થમાં સંસ્કૃતમાં શબ્દો બનાવાય છે. તેથી તેની પૂરી યાદી આપવી કઠણ છે. તથાપિ નીચેની લીટી રાજાવાચક શબ્દને માટે વિદ્યાર્થી યાદ કરે –
राजा राट् पार्थिवक्ष्माभृन्नृपभूपमहीक्षितः । ઢાતિ (ઢાલ્ફ ૨૦.૧) પંપાળે છે. ગ=ળે. (સ્ત્રી) મત્સર,
અદેખાઈ. ક્ષિઃ (સ્ત્રી. લિં) કુખ. મારણ્ય(ગા+ા નું સં. ભૂ. કૃ૦) આરાધના કરીને. મનુદા-કૃપા. સંભવ ( રજૂનું આજ્ઞાર્થી દિ. પુ. એ. વ.) જન્મ લે. માત્ર સાન્યા સાવકી માતાનું. પત્ની શક્ય. દુનિ=કુરૂકાિ =ખરાબ વચન, મહે. વાત લાકડીથી ભરાયેલ. *દત.
દિ સર્પ. સરા પાસે, સર નજીકપણું. મv= (ગ.૧.૫.૫.) બેલવું. તુર્મા (સ્ત્રી)(કુ માર) જેનું દેવ ખરાબ છે તેવી, દુર્ભાગી. લિમ્ (દિપw) પાદ એટલે
પગ, ચરણ મમ્મ ળ, કમળ જેવો પગ. पाठ. २१ નિશીપ બહાર પડવું; ર (જ. ૨.) બલવું. સત્તાઃ (જૂનું
ભૂ. કુ) ચોંટેલો. વિષય–બાબત. નિજ આગ્રહ, હઠ. ૨૮ષ્ણ +ષા નું સંબંધક ભૂત કૃ રાશિમ્ (ત્રિવિ=પાસે એ ઉપરથી તદ્ધિતનું રૂ૫.) નજીકપણું માહિતી હિન્દુ પર્વતમાંથી નિકળેલી તે) યમુના નદીનું. બીજું નામ. શિવ(વિ.) કલ્યાણકારક, કુમકુમ એટલે કલ્યાણકારક) અત્યંત કલ્યાણકારક. મધુવનમજંદાવનમાંના
વનનું નામ. મન્ (જ. ૨. ૫) જવું. નિયન (નિખજૂનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । ભૂ. 5) ડુબી ગયેલ, મગ્ન. તમvમ્ (તારા+મve૫) તારાઓનું મંડળ, સમૂહ, વ એ તારાનું નામ છે. ઉત્તર દિશામાં દેખાતો એક સ્થિર તારે. ધ્રુવકુમારની સ્થાપના આ તારારૂપે ભગવાને કરી એવી કલ્પના છે.
– ૭ – –– सूक्तिरत्नानि ।
द्वितीयो हारः श्लो. २२ દિવ્યવર્ગીય. જીવનભારતી(વળ દેવો. મરતી વાણ) દેવોની વાણું અર્થાત સંસ્કૃત ભાષા. તમ–તેમાં વળી. ભાષાઓમાં સંસ્કૃત ભાષા મુખ્ય અને મધુર, તેમાં વળી કાવ્ય મુખ્ય અને મધુર અને તેમાં વળી સુભાષિત. એટલે સુભાષિતનું
શ્રેષ્ઠત્વ અહીં વર્ણવ્યું છે. श्लो. २३
ત્નમુક વસ્તુઓમાં શ્રેષ્ઠ. એક વસ્તુને ન કહેવાની સંસ્કૃતમાં રૂઢિ છે. ખરાં રત્ન પાણી, અન્ન ને સુભાષિત એ ત્રણ છે. Tષણv=પત્થરને ટુકડે. અાપણા સ્ત્ર+. શિ=
નામ. રત્ન એવું નામ. . ૨૪
નિયમકવિપણું. રિાઃ એટલે કાવ્ય કરવાની સહજ
શક્તિ જેને પ્રતિમા એવું નામ આપવામાં આવે છે. श्लो. २५
શું શાને શોભા આપે છે તેની આ યાદી છે. સરખા છો. . . ૧૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
૭. ૨૬
રાસ સૂરત એટલે દુષ્ટ, કર માણસ. રર-દુષ્ટ નહિ તે, સારે. સરંક ઉપરથી ભાવવાચક નામ– ચમ્ દુષ્ટપણાનો અભાવ, સારાપણું. અસ્પૃહ-૩ પૃદ્ધા=અભિલાષા અથવા ઈછા, કાપણ વિષયમાં સ્પૃહા ન હોવી તે અસ્પૃહા. ઘણા મનનું સ્વછપાવ્યું. મામજકુ ઉપરથી ભાવવાચક નામ, સરળપણું. ચમ –શરીર (તેમ જ વાણી અને મન) ના સાધનથી જે નિત્યકર્મ કરવાનાં તે ચમ, અર્થાત સ્વાધીનપણે બાહ્યસાધનની અપેક્ષા વિના કરવાના વ્રતો. નિયમ એટલે જેમાં બાહ્ય સાધનની અપેક્ષા છે તેવું નિત્ય કર્મ સાધારણ રીતે પાંચ યમ પ્રસિદ્ધ છે; અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ દિંરથમત્તે ગ્રહ્મપત્રિી / પાંચ નિયમો શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, પ્રણિધાન. આ લોકમાં યમ અને નિયમના ખાસ અર્થે સાચવ્યા નથી. એટલે સામાન્ય વ્રતના
અર્થમાં થમ શબ્દ સમજવો. 8. ૨૭
વિરા–પરદેશ. ક્યાં શું ધનરૂપ છે તે આ લોકમાં વર્ણવ્યું છે. ચરમસંકટ, દુ:ખ૨૮
વરીત વશ કરે તે, વશીકરણ. . ૨૨
તીર્થમૂતાતીર્થ જેવા. તીર્થભૂત તીર્થમ=પવિત્ર સ્થાન, મૃતઃ=અને .
તે સાધારણ રીતે આ ધાતુ ૫. ૫. ગ. ૧ માં વપરાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
प्रथम गीर्वाणसाहित्यसोपानम् । છે. અહીંઆ છન્દ બરાબર થાય તે માટે આત્મપદ કર્યું છે. રઃ ()=તરતજ.
રે રહે પર્વત પર્વત, દરેક પર્વત ઉપર સારી વસ્તુ હમેશાં
દુર્લભ જ હોય છે. ઓ.
રતિષ સોમાં (એક) એટલે કે જવલ્લે. લતા મતિ ના જ વા–દાનશર માણસ આ જગતમાં હોય કે ન હોય. એટલે
અત્યન્ત વિરલ હોય છે. . ૨૨
શુશ્રુષા-સેવા. પુટ (વિ) પુષ્કળ, બહુ. વિદ્યા વિદ્યા =આપણી પાસેની વિદ્યા બીજાને શીખવાડી તેની પાસેથી આપણને ન આવડતી વિદ્યા લેવી આ ત્રીજો માર્ગ (વિદ્યા
મેળવવાનો); વિદ્યા મેળવવાને ચેાથો ઉપાય નથી. છે. ૩૨
પ્રોપાયે=ભારે ક્રોધનું કારણ થાય છે. ચતુથીને ઉપયોગ કારણભૂત’ના અર્થમાં થાય છે. પાન દુધ પીવું.
पयस्+पानम् શો. રૂક
સારા તથા ખરાબ લોકો શું શું ઈચ્છે છે તેનું વર્ણન. श्लो. ३५
ટપાટપટવૃત રસ્થ લાંબું+રાટ કાપડ, ચાદર, સાડી અથવા વસ્ત્ર. વાટ લાંબો ઝબ્બે. પરમ વસ્ત્ર, માત= ઢકાય. ( કૃ= ગ. ૫. ઢાકવું.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
P,
लो. ३६
પ્રતિષ્ઠા=મજબૂત રાખવાનું સાધન આધાર, પાપમ્ય આ શબ્દ પ્રતિજા તથા પ્રસૂતિ બન્નેની સાથે લેવા. પ્રવ્રુતિ:- જન્મ આપનાર. દેવોજ્ઞિન: પોષાધિજ્ઞના દ્વેષ, ક્રોધ, ત્યાદિને જન્મ આપનાર.
श्लो. ३७
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
વન્યતે=(ટ્ટ પસંદ કરવું, ચુટવું) પસંદ કરે છે, લગ્ન પ્રસંગમાં કયા માણસા શું શું ઇચ્છે છે તેનુ રમુજી વર્ણન,
જો. ૨૮
આ શ્લોક સમસ્યાપૂર્તિ નામના એક વિશિષ્ટ કાવ્યપ્રકારના નમુના છે. સંસ્કૃત કાવ્યોમાં સમસ્યાપૂર્તિ એ ધણી રૂઢ વસ્તુ છે, એક ચરણ આપીને બાકીના ત્રણ ચરણા સામેના માણસની પાસે માંગવાં અથવા બે કે ત્રણ ચરણા આપી બાકીનાં ચરણા માંગી લેવા એને સમસ્યા કહે છે, અને એ ચરણા આપેલા ચરણની સાથે અર્થમાં બધબેસતા આવે એવી રીતે તૈયાર કરીને આપવા એને સમસ્યાપૂતિ કહેવાય. આ શ્લાકમાંનુ ચેાથું ચરણ એક સમસ્યા છે, અને પહેલી ત્રણ લીટીથી તેની પૂર્તિ કરવામાં આવી છે. આ આખી કથા ખીન્ન સેાપાનમાં આવશે, પિતિયાવામ્યઃ—હિ=વાનર વડે
શો. રૂ
ઉપરથી ‘ગુજીનુાજુ એવા અવાજ કરીને પડે છે.
પત=હલાવાયેલી શાખા,
વાચાહે સમુપને કાના વખત આવે ત્યારે, મૈં સા વિદ્યા એ વિદ્યા ન કહેવાય એટલે કે એ વિદ્યા કોઈપણ
કામની નથી.
પહૃત્તતિમ્-પłāક્તગત પારકાના હાથમાં ગયેલું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
प्रथम गीर्वाणसाहित्यसोपानम् । છે. ૪૦ હાથીવનસંઘના સૂપવત્તપન્ન રૂપ તથા યૌવનથી યુક્ત.
વિરાટ રમવાવિરાસ્ટક્યુસ્ટમ. હિમવર =જન્મ. જેને જન્મ ઉંચા કુળમાં થયો છે તેવા; પિગંધ
વિનાને. શુિવકેસુડાનું વૃક્ષ. મો. ૪૨
આમાં બુદ્ધિને વિકાસ કરવાનાં જે સાધનો કહ્યાં છે તેની તરફ વિદ્યાર્થીએ ધ્યાન આપે. પૃિતિ બધી રીતે, બધી દષ્ટિએ પ્રશ્ન પૂછે. ઉપાશ્રયતિ આશ્રય લે છે. જ્ઞાત્રિ ( ૨૩૦) વિવાદ-વિવા=દિવસને =કરનાર અર્થાત સૂર્ય. નટિની કમળ. હ મ પાંખડી, કમળની પાંખડીની સુંદર ઉપમા વિદ્યાર્થીઓ સારી રીતે જોઈ લે. વિત્તિ (વિ+ ૧ ૫. ના પ્ર. નું કર્મ 4. પુ. એ) =ખીલાવાય છે. श्लो. ४२ આ લોક મવાના અતમાં આવેલો છે. જ્યાં પોઢા એટલે
થોવિને પ્રભુ કૃષ્ણ ભગવાન છે તેમ જ ધનુર્ધર એટલે બાણાવળીમાં એક એવો અર્જુન છે ત્યાં સંપત્તિ, જય, વૈભવ (નિ) તથા શાશ્વત (પુવા) નીતિ હોય જ એવો ભારે મત (તિર) છે એમ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. શુદ્ધ બુદ્ધિવાળાને આદર્શ શ્રીકૃષ્ણ છે તથા પરાક્રમીને આદર્શ અર્જુન છે. આવા
બે આદર્શ ભૂત પુરુષો જ્યાં એકત્ર થાય ત્યાં વિજય હાય જ. श्लो. ४३ યૌવન ઇત્યાદિ ચાર વસ્તુઓમાંથી એક એક પણ અનર્થને માટે
કારણભૂત થાય છે, (અનય ચતુર્થીના ઉપયોગની નોંધ લ્યો) તે પછી ચારે ભેગા ( gyય ચારને સમુદાય) થાય ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । શું કહેવું ? વિમુ (અ)=શું કહેવું? એવા અર્થમાં વપરાય છે.
વિવિધતા=અવિચારીપણું. છે. ૪૪ આમાં વર્ણવેલા પદાર્થ તથા વ્યકિતઓ બીજાની જોડે સરખાવી ન શકાય એટલાં અદ્વિતીય છે એવું કનું તાત્પર્ય છે.
નમૂ=આકાશ. અનામ્િમાન+મારક આકાશ જેવા આકારનું, એટલે કે આકાશની સરખામણી બીજાની સાથે થઈ જ ન શકે; આકાશ આકાશ જેવું. આગળ પણ એવું જ વર્ણન છે. તાપનગરમાં સાગર જેવો.
રામ/વાનું યુદ્ધ રામરાવણના યુદ્ધ જેવુંજ અપૂર્વ. છે. ૪ કવિતવને કવિતવન જીવિત તથા જુવાની ચંચળ છે.
દાવમુ=અતિ ચંચળ, થોડીવાર ટકે તેવું. હ્યો. ૪૬ વાલા' શબ્દ ઉલટ કરીએ તે હા એ શબ્દ થાય, પણ
હર શબ્દ ઉલ કરીએ તો પણ એ જ શબ્દ રહે. આ શબ્દના ચમત્કાર ઉપરથી આ શ્લોકમાં એક કોટિ કરી છે કે કેવળ ભણેલા (સોફાપર વિફર અક્ષરવાળા) પણ સારા હદય વગરના લેકે ઉલટા થાય તે એટલે કે બગડે તે રાક્ષસ જેવું વર્તન કરે, પણ રસ એટલે કે સારા હદયવાળો માણસ (વરણ =પ્રેમ) ઉલટે હોયે એ સારા હદયવાળા જ
કાયમ રહે છે. . ૪૭ પિતા-હમ્ શરીર. ૬૫-૬૬ કુ.... નવા નવા
નવા આચારો, મતલબ કે જગતમાં વિવિધતા ડગલે ને પગલે દેખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
प्रथमं गोर्वाणसाहित्यसोपानम् ।
G
ૉ. ૪૮
જન્મદાતા પિતા એ જ પિતા અમ નહિ પણ આ ક્ષેાકમાં કહેલી વ્યકિતઓ પણ પિતા જેટલી પૂન્ય છે, પિતા એ શબ્દને યાગ્ય છે. જ્ઞનિતા=જન્મ આપનાર; નેતા (ઉપય+દ પ્રત્યય) જનેાઇ દઇને બ્રાહ્મણના સરકાર આપનાર; સ્મ્રુતાઃ ધર્મગ્રંથમાં કહેલા છે. શ્રુત-સ્મૃ=સાંભરવુનું ભ્ર. કૃ. યાદ આવેલું. પછી ધર્માંશાસ્ત્રમાં કહેલું એવા અર્થમાં તેના સંસ્કૃતમાં ઘણે ઠેકાણે પ્રયાગ થવા લાગ્યા.
TM. ૪૧
ફૈશનુત્તુખ્ય સ્વદેશને છોડીને. ઉત્તુખ્ય પાન છેડવું. સ' ભૂ, કું નિધનનાશ, મરણ. યુ+પુરુષ ખરાબ માણસ.
श्लो. ५०
સિદ્ધ: યાગી. યાગી પોતાના સામર્થ્ય' વડે અદશ્ય થાય છે, કોઇનાથી દ્વેખાતા નથી તેમ દિદ્રી માણસ તરફ પણ કાઇ જોતું નથી, એટલે કે તે પણ અદૃશ્ય થાય છે. આ સરખાપણા ઉપરથી દરિદ્રી માણસ પોતાની તુલના સાથે કરીને વિનેદ
ચેાગીની
કરે છે.
જો. પી
આ તથા નીચેના શ્લેાકમાં વૈદ્યો ઉપર હમેશાં દર્દીને પોતાની દવાવડે ઉપર આ શ્લોક છે. ઊંટવૈદ્ય કહે એ નવાઇની વાત છે, કારણ એને ત્યાં દવા આપવા હું કે મારા ભાઇ ખેમાંથી કાપણ ગયું નથી. પ્રત્ત્વહિતા સળગેલી. श्लो. ५२
રમુજી કટાક્ષ છે. ઊંટવૈદ્ય મારી નાખવાના—એ કલ્પના છે—આ દર્દી મરી ગયા
વૈઘાન વૈદ્યોમાં રાજા જેવા એટલે કે ઉત્કૃષ્ટ વૈદ્ય. કટાક્ષમાં કહ્યું છે. અંદરના અ:—હે ઊંટવૈદ્ય ! ચમરાજ્ઞના સહેાદર (+
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
૩) સગા ભાઇ. નમસ્ (અ॰) જેને નમન કરવાનું હાય તે ચતુર્થી વિકિતમાં મુકાય. જમરાજના કરતાં વૈદ્ય વધારે ભયકર શાથી છે તે બીજી પંકિતમાં કહે છે.
श्लो. ५३
નાર્જિસમાળા: નાલે+સમ+જારનાવિને
નારિયેળ, સમ (વિ.)સરખા. નારિયેળના સરખા આકારવાળા; અર્થાત સજ્જન. બહારથી કાણુ દેખાવના પણ અંદરથી મીઠાશવાળા ડાય છે. અન્ચે બીજા, અર્થાત્ દુર્જના. ચનાકાર: વઢુવિજ્ઞાનના પરિજા=બેરડી, ખેર. આ શ્લાકમાં આર અર્થા લેવાના. દુર્જન ખાર જેવા ઉપરથી સુંવાળા પણ અંદરથી કળિયા જેવા કઠણ હેાય છે.
लो. ५४
પદ્માકારત્વને+જાર કમળની પાંખડીના જેવા રૂપવાળું. ચહ્નગીતા. ચનીતજી ચંદન જેવી શીતળ. જોધસંયુત્તમ્, શોષ+સંયુ=ક્રોધવાળુ, ત્રિવિયમ્, ત્રિવિયા. વિધા પ્રકાર. ત્રણ પ્રકાર છે જેના તેવુ. ધૂર્તક્ષળમૂ. પૂન જાળ હરામખારનું લક્ષણ—અર્થાત્ એળખવાનુ ચિન્હ
लो. ५५ પવા
બચાવ્ નિન્દા. પર્ (વિ.)બીજો. વિના (અ॰) .િ ત. અને ૫. વિભકિત સાથે વપરાય છે. અમેય ગંદું. અમેય. મૈધ્ય (વિ.) યજ્ઞને યાગ્ય, ચાખ્ખુ, પવિત્ર,
श्लो. ५६
st=ઊંટ, રાસમઃગધેડા, સ્તુતિપાદન્તઃ સ્તુતિના પાક એટલે ખેલનાર. એક બીજાની ખેાટી સ્તુતિના આ ક્ષેાકમાં નમુના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
लो. ५७ ૉ.
प्रथमं गीर्वाण साहित्यसोपानम् ।
FE
મૌનિદ્રા=અજ્ઞાનરૂપી ઉંધ. મોઢુ=અજ્ઞાન. નિદ્રા=ઊંધ. યજુઃ–ચન્દ્ર. સિદિજા= ગુઃ=રાહુ. સિદ્દિા=રાહુની માતાનું નામ. જૂનુ== પુત્ર. ચંદ્રગ્રહણ વેળાએ રાહુ ચદ્રના ગ્રાસ કરે છે એવી વ્હેલાના લેાકેાની કલ્પના હતી. પૂનમની રાતે ચંદ્ર પૂર્ણ હાવા છતાં તેનુ જેમ રાહુથી ગ્રહણ થાય છે તેમ ધનસંપત્તિ પૂરેપૂરી હોય તાપણ માણસને આપત્તિ આવવાના સંભવ છે.
श्लो. ५८
વ ન. જીએ પાઠ ૧૪. અલિયારાતલવારની ધાર, તરત વાલ ઝાડ નીચે વાસ, ધનવિતાધવરાવળમ્ ધનવિત+ વાધવારમ્, ધનથી ગર્વિત થયેલા બાન્ધવનું શરણુ, ધનથી ફૂલાઈ જઈ અભિમાની (વિ)થયેલા સગાને (વાન્ધવ) આશ્રય લેવા (રાવળ) એના કરતાં તલવારની ધાર વગેરે સારાં.
श्लो. ५९
આવતી સરસ્વતી, વાણી. જોરા-રામ્ =ખજાના. અપૂર્વઃ-હેલાં કાઇ ન્હાતા તેવા, અર્થાત્ નવીન જાતનો, અનેરા. ધનના ખજાના કરતાં વિદ્યાના ખજાનાની વિશેષતા બીજી પંક્તિમાં બતાવે છે. ચયતઃ=ખથી. ચતર્. ચવા-ખર્ચ, *T:=4121. આતિ આસ્થા વ. કા. ત્રિ. પુ. એક વ. આવે છે, પામે છે. વિદ્યા આપવાથી વધે છે, ન આપવાથી કટાઇ જાય છે. શૈ. ૬૦
લમ્. (ન.)=આકાશ. ગુજ્જુ=પાયણ, રાતે ખીલતું કમળ. ગુજ્જુતાજા=પાયણાના જેવા આકારવાળા. તારાવધારાળ તારાના જેવા આકારવાળાં. આ શ્લાકમાં એકબીજાની પરસ્પર ઉપમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
महताम्.
प्रथम गीर्वाणसाहित्यसोपानम् । આપવાને ભાવાર્થ એ છે કે ત્રીજી કોઈ વસ્તુની ઉપમા આપી
શકાય તેમ નથી. છો. દર વિવ=ખાલી ચર્ચા. હા=હરામખોર. વઢ-શબ્દ ઉપરની પંક્તિ
સાથે લેવાનો છે. વિરત-ઉલટું. લોકનો ભાવાર્થ એવો છે કે દુર્જનનાં વિદ્યા, ધન અને શકિત અનુક્રમે ખાલી ચર્ચા માટે, અભિમાન માટે અને બીજાઓને હેરાન કરવા માટે વપરાય છે, જ્યારે સને તેમને ઉપયોગ અનુક્રમે જ્ઞાન, દાન
અને રક્ષણ માટે કરે છે. શે. દર રવિવ-સૂર્ય. સત્તાનામ્ આથમવું તે. મા. મ. પ. બ. વ.
મહેટા માણસોની. પપતા એકસરખાપણું. પત્તા. સૂર્ય જેમ ઉગતાં અને આથમતાં એકસરખો રાતો રહે છે તેમ હોટા માણસો સુખદુઃખમાં એકસરખા રહે છે, અર્થાત
બદલાતા નથી. श्लो. ६३ ફાગુનાનિધ્યે. કાનિષ્યિ. શત્રુમળે, પાણીમયે
અગ્નિમથે. માવઃ મતવ=મહાસાગર. પર્વતમત
મુ=પર્વતનું મસ્તક-શિખરપ્રમ +અલ્સ. ૪ ૫. નું ભૂ. કે બેદરકાર સ્થિતિમાં રહેશે. વિષમ સંકટ. વિષમથિત સંકટમાં રહેલાને. પુરાતાનિ પૂર્વજન્મમાં કરેલાં. પુરત, . દ8 અઢાર-હે યજ્ઞ જે કેવળ સમ્રાટે જ કરી શકતા, અને જેમાં
ડાને હેમ કરવામાં આવતા. તુશ્રી ત્રાજવું. કૃત ધારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
एकरूपता
एम
Page #80
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
કરેલું. ઇ. નું ભૂ. 5. તુક્યા ધૃતમૂત્રાજવાથી જેખતાં. વિવિ -વિવિ૬-ગ. ૭. નું ક. પ્ર. વ. કા. ત્રિ.પુ. એ. વ.
ચઢી જાય છે. શો. , સાજે વ. કા. ત્રિ. બ. વ. ક. પ્ર. વ. બાળી નંખાય છે, નાશ
કરાય છે; માથાન-મધમણથી તપાવવું. ગ. ૧. ૫. નું કર્મણિનું વ. કુ. ધમણથી તપાતું. મનિષ્ઠ માનવમ =મન. નિઝ કબજે રાખવું તે. મનનો સંયમ. ભાવાર્થ જેવી રીતે લેટું આદિ ધાતુઓને ધમણ વડે તપાવવાથી તેમને મેલ જ રહે છે તેવી રીતે મનના નિગ્રહથી ઇન્દ્રિાના
દેષો જતા રહે છે. હ્યો. દ૬ લિં ગુરુનોપનિ =કુળ કહેવાથી શું વળે ? વિંના આવા પ્રયોગ
માટે જુઓ છે. ૩ ઈત્યાદિ.૩પરિદ્ધિ ગ. ૬. ઉ. ભૂ.કૃ. કહેલું. કુતરા-ખૂબ. ઘણ. ત-( -ગ. ૧.આ). વધી ગયેલાં. પદમા =કાંટાવાળા ઝાડ. નિમ.
દામુકાંટે. . પ્રત્યય. કુમઝાડ. 1. ૨૭ વ=પાણી આપનાર, વાદળું. પથર. પ =પાનું. ૩ સ્થિતિ =ઉચે સ્થિતિ, તથા આકાશમાં સ્થિતિ. થોપિક પાણીને ખજાને, સમુદ્ર, ઉપાધિ. ધારિસ્થતિ નીચે સ્થિતિ; નીચાણમાં રહેવું તે. સમુદ્ર પાણુને ખજાને હવા છતાં તેનું પાણી પીવા વગેરે કામમાં આવતું નથી તેથી તેની સ્થિતિ નીચાણમાં છે; જ્યારે વાદળું મીઠું પાણી આપતું હોવાથી તેની સ્થિતિ ઉચે આકાશમાં છે. આ પ્રમાણે માણસની સ્થિતિને આધાર તેના ખજાના ઉપર નથી પણ તેના દાન ઉપર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम्। શે. ૬૮ હાવ=પક્ષી. ચાતક પક્ષી કેવળ વાદળમાંથી જ સીધું પાણી પીએ છે એવી
માન્યતા છે. માન-માનિન-પ્ર. એ. વ. સ્વમાનવાળો. વિપણિત-
પિતા-પીવાની ઈચ્છા, તરશઃ)+ત પ્રત્યય. તરસવાળો, તરસ્યો. પુર =ઈન્દ્ર, વરસાદને રાજા. આવા ચાતકની સાથે સ્વમાનવાળા પુરુષની સરખામણી કરવામાં
આવે છે. . દર અરદા:સાથી વિનાને. અણધારઃ જેને સાથી નથી તે.
પચ્છિત = અછિલ. પરિવાકર ચાકર ઈત્યાદિ સાધન. 9 (વિ). દુબળે. પવવિધા-એ જાતની.
વીર પુરુષને સાથી અથવા સાધનની દરકાર હોતી નથી. શે. ૭૦ વહુ =બેરને લેમી.
વ ર સુપ-જુનું . . અનામિક્ષા ન ઓળખવું તે, અજ્ઞાન. વાંદરથમસરખાપણું.
દિ=બેરનું ઝાડ. પર્યુષસિત =સેવ્યું. પિતાનું ક. ભૂ.કૃ. બન્નેને કાંટા હેવાથી બેરડી અને ખેર વચ્ચે ભુલ થઈ ગઈ તેમ બહારનું સરખું હોવાથી ઘણુવાર
ભુલ થાય છે. મો. ૭૨. રન્સિ. ર. ૧ ગ. પ.ચરવું. સૂએ નામનું લીલું ઘાસ
તોય પાણુ અપરિણિ. ત્રિમાલીકી-જેના ઉપર કોઈની માલીકી નથી એવાં પાણી. થયઃ મારવા યોગ્ય. આવા નિર્દોષ હરિણાને પણ મારવાનો લોકમાં રીવાજ
હોય છે; આવા લોકોને સમજાવવા કોણ સમર્થ છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । श्लो. ७२ son(વિ) કાળો. પિ પુરુષ કોયલ, પુસ્કોકિલ જ ગાય છે,
સામાન્ય માન્યતા પ્રમાણે કેકિલા ગાય છે. પણ તે બરાબર નથી. ભાવાર્થ: વસન્ત ઋતુમાં કેયલ ગાય છે ત્યારે તેના અવાજથી તે કાગડાથી જુદો પડે છે. સરખા દેખાતા માણસોમાં
પણ કાર્યકાળે પરીક્ષા થાય છે. છે. ૭૩ રાવણff=દશવર્ષ સુધી. સુધીના અર્થમાં દ્વિતીયા વિભક્તિ વપરાય
છે. તે ઐવિશે -અગિયારમું વર્ષ આવતા. આવી રચનાને સતિ સપ્તમી કહે છે. સમૂત્રમ્ (અ) મૂળ સાથે.
+૮. જડમૂળ સાથે નાશ થઈ જાય. આ ૭૪ રાહુપતતાળવું પડવું. સહુન. તાળવું. તાળવું પડવાથી માણસ
બેલી ન શકે. નિર્વિવા-નિરિક્ષા. જેનામાંથી શંકા ગઈ છે તે; અર્થાત બેધડક. રાવ્ય. સત્તનું વિ. કૃત્રિઓલવું જોઈએ. વાવટ જ ન પડતા-વાવા=લકણો માણસ. લાજ છેડી દઇને ગમે તેમ બોલવા લાગે એટલે તે પંડિત થાય. ગમે તેમ બોલી પિતાને પંડિત બનાવનારા માણસ ઉપર
આમાં કટાક્ષ છે. શો. ૭૫ શ્રેષ્ઠ ગુસ્સે થયેલો. ગ. ૪-૫. નું ભૂ. કુ. શિવિરઃ
ચરિચરિત્તજેનું મન ઠેકાણે નથી તે. આવા માણસની મહેરબાની પણ ભરેસા લાયક નથી. . ઉદ્દ તપાન બીજાં કર્મફળ. થયાં-મરજી મુજબ.
તુષાર ચતુ+ગાવના. ચાર છે મુખ જેનાં તે, બ્રહ્મા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
७४
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । कवित्वनिवेदन-विप सभगव, अर्थात् सव्यसौ-य शेभा २यु छे ते समन्व. मा (अ.) नहि. साजानी साथे
१५२राय छे. मालिख-शरीन वानी हेतु मार हेवानी छ. श्लो. ७७ वरं न-स२पावे। सी. वरमसिधारा. दुर्गः-गम् rai ४ ५९
तेवे। भार्ग. भ्रान्तम्-मट. वनचरः सभा २९ना२.
संपर्कः सोमत. सुरेन्द्रभवन-दनुभवन, २वर्ग. श्लो. ७८ विशिष्यते-वधी जय छ, श्लो. ७९ गुणिगणगणनारम्मे. गुणिन्+गण+गणना+आरम्भ. गुननाना
समुदायनी गाना मार मां. कठिनी-41. सुसंभ्रमात्-मेमाणी. अम्बा-भा. सुतिनी-छ।७२। वाणी. वन्ध्या-वांजणी. गुणीनामां नी गयना न थाय એવા છેક હેય તોપણ મા છોકરાવાળી ન કહેવાય; તે.
વાંઝણું જ કહેવાય. श्लो. ८० अधीतम् मणेतु. अधि+इ-नुभू.. रे पुस्तामाथी पर लये।
नलि. अधीतम् नी साथे येन पारानु स्या. श्लो. ८१ घका सली. श्लो. ८२ नरकं प्रतिपद्यते- .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । . ૮૨ ગુમનમ. સુંદર દેખાવવાળું. હે રાઃ મહટ પર્વત. રૌઢા .
રિાઃ શિખરવાળા. જ્યાં મહેટા પર્વત શિખરવાળા વૃક્ષો જેવા દેખાય છે. અર્થાત પર્વતો વૃક્ષોથી એટલા બધા છવાઈ ગયા છે કે પર્વતને સ્થાને શિખરવાળા વૃક્ષો દેખાય છે.
. ૮૪
તમસા નદીએ ન્હાવા ગયેલા મુનિ વાલ્મીકિ નદીના ઘાટનું આ પ્રમાણે વર્ણન કરે છે. તીર્થઘાટ. =કાદવ વિનાનું. =કાદવ. મરદ્ધાશિષ્યનું નામ. નિરામ-જુઓ. નિ-રામ. ૪. ગ. ૫. ૧૦ ગ.
ઉ. સાંભળવું, જેવું. જેવું અર્થ અહીં લેવાને. પ્રજ્ઞા બ g. સ્વચ્છ છે પાછું જેમાં સ્વચ્છ પાણીને સજજ
નોના મનની સુંદર ઉપમા આપી છે. વિદ્યાર્થી અને વિચાર કરે. મો. ૮૫ 1 જામશે . ગ. ૧ આ. ઈચ્છવું (મ). હું ઇચ્છતો નથી.
પુનર્નવ-સપુનર્મા. મા =જન્મ. પુજાર્મ-પુનર્જન્મ.
પુનર્નવા-ફરી જન્મ ન પામવું તે, મેક્ષ. યુવતઃ દુઃખથી તપેલા. બાપાનામ્. કાવાનું ષ. બ. વ. આર્તિનાપા. અતિ (સ્ત્રી) દુઃખ. જાપાન=નાશ. દુઃખનો નાશ. રાજ્ય, સ્વર્ગ અથવા મોક્ષના કરતાં પણ દુઃખી પ્રાણુઓનું દુઃખ દૂર કરવાનું કાર્ય ભગવાન બુદ્ધને વધારે મહત્ત્વનું લાગતું હતું. આ સ્લોક બુદ્ધભગવાનની ઉક્તિ મનાય છે..
સ્તોત્ર પાઠમાં આપેલા શ્લોકો વિદ્યાથી સ્મરણમાં રાખશે.
તથા તેને યોગ્ય ઢબે પાઠ કરશે તેવી અપેક્ષા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । શે. ૮૬ અષ્ણુતા, રાવ, ઝાર, રામો, વાસુદેવ, દરિ, શ્રીધર
માધવ, પશ્ચિમ આ બધાં કૃષ્ણ અથવા વિષ્ણુનાં નામે છે. શwલાવ્યું. આ સમાસમાં દ્વિવચન જોઈએ; પણ છંદની ખાતર એ. વ. રાખ્યું છે. વાયુવેવ =વસુદેવને પુત્ર. શ્રી લક્ષ્મીને ધારણ કરનાર ભગવાન કૃષ્ણ. gિવિમઃ-ગોપીઓને હાલે. કના છેલ્લા ચરણમાં રામની
સ્તુતિ છે. જ્ઞાનીના =જાનકી-સીતાને પતિ-રામ. છો. ૮૭ આ લેકમાં “પીને અનુપ્રાસ કે સધાય છે તે તરફ વિદ્યાર્થી ધ્યાન
આપે. બધાં વિશેષણે વિષ્ણવાચક છે. તાજેતરપીળું વસ્ત્ર ધારણ કરનાર. નામ =કમળના જેવી નાભિ છે જેની તે. પાક્ષિ =કમળના જેવી આંખ છે જેની તે. પુરષોત્તમ =પુ
માં ઉત્તમ. પાનપરમઆનન્દ રૂ૫. . ૮૮ આ લોકમાં “” ને અનુપ્રાસ છે. આમાં બધાં વિશેષણે કૃષ્ણ
વાચક છે. જોઢાનના ગોકુળને આનન્દ આપનાર. પટ
ગાયનું પાલન કરનાર, ગોવાળ. ગોપવામ=ગેવાળાને વહાલો. વર્ષના ગોવર્ધન પર્વતને ઉચકનાર. =
ધર્યવાળો. અતીપિચ=ગમતી નદી જેને હાલી છે તે. श्लो. ८९ માવ=મારૂં. મન ઉપરથી. મનરાજા, મનકા શાક કમળ. નરસિહ-નરકની ગતિ હરનાર. ના નામ. અનિ
• સતત. અતુટમતિ તુલના ન થઈ શકે તેવી ભક્તિ, બહુભક્તિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
ચરણરૂપી
કમળ.
त्वत्पदाब्जम् વસ્ત્રજ્ઞતારૂં મનનિધિમનઃ મન:સંસાર, જ્ઞનિધિ સમુદ્ર, મન:=ડૂએલો. સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલા. આર્તવન્યુઃ આતં=દુખી श्लो. ९०
ગ
આમાં 'ર' ના અનુપ્રાસ છે. કુંવ=મ્હોટા બળદ. આ શબ્દ પછીથી ઉત્તમ, અથવા શ્રેષ્ઠ' ના અર્થમાં શબ્દોને અન્તે લગાડવામાં આવ્યા જેમકે નરપુંગવ. આવી જ રીતે સિંહ, વ્યાધ્ર, ગજ આદિશબ્દોના પ્રયાગ થાય છે. વયૅ રાજાઓમાં ઉત્તમ, વર્ચઉત્તમ, સમાસના અન્ત આવે છે. મવતઃ આપના. મવત્. રાતઃ શરણે આવેલા.
श्लो. ९१
ચિત્રપતિઃ ચિત્રકૂટપતના ધણી. ચિત્રકૂટ બુંદેલખંડમાં જી. આઈ. પી. રેલ્વેના ચિત્રકૂટ સ્ટેશનથી ચાર માઇલ દૂર છે. આ પતમાં રામે વનવાસ દરમ્યાન વાસ કર્યો હતા. કૌસલ્યામત્તિનુંમૃતઃ–કૌશલ્યાની ભક્તિથી ઉત્પન્ન થયેલા. જ્ઞાનીરમૂજળમ્. સીતાના કણ્ઠના ભૂષણુરૂપ.
श्लो. ९२
આ લેાકમાં હૂઁ, , ૬, ગ્, ના અનુપ્રાસ રાધી કાઢા. નિર્દેન= મારી નાંખનાર, ધરણીય =પૃથ્વીને ધારણ કરનાર.રાવળાન્ત= રાવળ+અન્ત રાવણના નાશ કરનાર. મુ: મુિ મુરનામના રાક્ષસને શત્રુ=મારી નાંખનાર. સમય શમૂ. પ્રે. આ. પુ. .િ એ. વ. શાન્ત કર, દૂર કર.
જ્ર. ૧૨
આ શ્લાકમાં ‘ધૂ' ‘સ્ ‘મ્ અને ‘જ' ના અનુપ્રાસ શાધા. મન્ નન=નંદગાપના પુત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
प्रथम गीर्वाणसाहित्यसोपानम् श्लो. ९४ રા. લિ. (૫) પ્રથમાનું એ. વિ. વિ. ધન. છે. ૨૫ રાત્તાપક શાત છે આકાર-સ્વરૂપ જેનું તે. મુકાશયન-સુનઃ
સપ (અહીંઆ શેષનાગ.) ભુજંગ છે શયન જેનું તે. પુરાણમાં એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુ ક્ષીરસમુદ્રમાં શેષનાગના ઉપર સૂતા છે. વિશ્વાધા-વિશ્વાધાર=વિશ્વનો આધાર માનદશા =આકાશના જેવો. મેયરઃ વાદળના જેવો રંગ છે જેને તે; અર્થાત્ શ્યામ રંગનો. મા સુંદર છે અંગે જેનાં તે. વામનયા =કમલ જેવી આંખ છે જેની તે. િિમ શનિનું . બ. વ. નવા પ્લાનથી પ્રાપ્ત કરાય તે. મરામચદર સંસારના ભયને દૂર કરનાર. - સોમનાથઃ સર્વોપવાન્નાથ. સર્વલોકનો એક જ ધણી.
રેવનન =દેવકીને પુત્ર, કૃષ્ણ. કુરિવરાવી-થ્વિ યાદવ.
યાદવોના વંશને દીપક. મેયરયાટિક મેઘ જેવો શ્યામ. સરખાવે છે . પૃથ્વીમા ની -પૃથ્વીના ભારને નાશ
કરનાર. દુષ્ટો પૃથ્વીના ભારરૂપ મનાય છે. . ૨૭ તાવ (વિ.) તારે તવ ઉપરથી. સરખાવો મા. શાળાનાથ
હાય. કરુણાથી ભરેલો. વી. (૧) હેલી પંકિતમાં
આવેલા છ પદને સમૂહ; છ પગવાળી ભમરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
७९
વનલોન. વદનરૂપી કમળ. કમળમાં ભમરા–અને ભમરી વસે એ માન્યતાના આધારે ષ૫દીના બે અર્થાથી કવિએ કલ્પના ગેાઠવી છે. મારા મુખકમળમાં ઉપરના છપદા રૂપી ભમરી રહેા-એવા ભાવા છે.
श्लो. ९८
પ્રજ્ઞા બ્રહ્મન્ (કું.) પ્ર. એ. વ. બ્રહ્મા, દક્ષ. બ્રાન્ (ન.) નુ` એ. વ. જગતમાં સર્વત્ર રહેલું ચેતન તત્ત્વ.
જા. ૨૧
મૂયિહમ્. મૂરિ+વહ. અતિશય છે બળ જેવું તે. અત્ત-રહ્યું છે, અ. ગ. ૧. ૫. રક્ષવુ.
વિરામ્. કાળને વશ, કખજે. મન્નત-મજ્, આ. નુ .િ પુ. બ. વ. ભો. મનુનઃ=માણસ. નિાપતિઃ=પાર્વતીના પતિ, શિવ. નિનિના પાવતી.
મૈં. ૨૦૦
૨૬૫ત:=+=+ત. હાથે અને પગે કરેલા. વાાયનઃ
વાઘાયજ્ઞ. વાણી તથા શરીરથી થયેલું. જર્મન=કમથી થયેલા. શ્રવનચનજ્ઞઃ અવળનયના. કાન તથા આંખથી થયેલા. માનલ (વિ.) મનથી થયેલા. વિહિતઃ વિધા. નુ. ભૂ. રૃ. કરેલો. વિદિત=વત માન અને ભૂતમાં ન થયેલા
પણ ભવિષ્યમાં થનાર.
જાન્ધિ: કરુણાના સમુદ્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com