________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
ચરણરૂપી
કમળ.
त्वत्पदाब्जम् વસ્ત્રજ્ઞતારૂં મનનિધિમનઃ મન:સંસાર, જ્ઞનિધિ સમુદ્ર, મન:=ડૂએલો. સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલા. આર્તવન્યુઃ આતં=દુખી श्लो. ९०
ગ
આમાં 'ર' ના અનુપ્રાસ છે. કુંવ=મ્હોટા બળદ. આ શબ્દ પછીથી ઉત્તમ, અથવા શ્રેષ્ઠ' ના અર્થમાં શબ્દોને અન્તે લગાડવામાં આવ્યા જેમકે નરપુંગવ. આવી જ રીતે સિંહ, વ્યાધ્ર, ગજ આદિશબ્દોના પ્રયાગ થાય છે. વયૅ રાજાઓમાં ઉત્તમ, વર્ચઉત્તમ, સમાસના અન્ત આવે છે. મવતઃ આપના. મવત્. રાતઃ શરણે આવેલા.
श्लो. ९१
ચિત્રપતિઃ ચિત્રકૂટપતના ધણી. ચિત્રકૂટ બુંદેલખંડમાં જી. આઈ. પી. રેલ્વેના ચિત્રકૂટ સ્ટેશનથી ચાર માઇલ દૂર છે. આ પતમાં રામે વનવાસ દરમ્યાન વાસ કર્યો હતા. કૌસલ્યામત્તિનુંમૃતઃ–કૌશલ્યાની ભક્તિથી ઉત્પન્ન થયેલા. જ્ઞાનીરમૂજળમ્. સીતાના કણ્ઠના ભૂષણુરૂપ.
श्लो. ९२
આ લેાકમાં હૂઁ, , ૬, ગ્, ના અનુપ્રાસ રાધી કાઢા. નિર્દેન= મારી નાંખનાર, ધરણીય =પૃથ્વીને ધારણ કરનાર.રાવળાન્ત= રાવળ+અન્ત રાવણના નાશ કરનાર. મુ: મુિ મુરનામના રાક્ષસને શત્રુ=મારી નાંખનાર. સમય શમૂ. પ્રે. આ. પુ. .િ એ. વ. શાન્ત કર, દૂર કર.
જ્ર. ૧૨
આ શ્લાકમાં ‘ધૂ' ‘સ્ ‘મ્ અને ‘જ' ના અનુપ્રાસ શાધા. મન્ નન=નંદગાપના પુત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com