________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । . ૮૨ ગુમનમ. સુંદર દેખાવવાળું. હે રાઃ મહટ પર્વત. રૌઢા .
રિાઃ શિખરવાળા. જ્યાં મહેટા પર્વત શિખરવાળા વૃક્ષો જેવા દેખાય છે. અર્થાત પર્વતો વૃક્ષોથી એટલા બધા છવાઈ ગયા છે કે પર્વતને સ્થાને શિખરવાળા વૃક્ષો દેખાય છે.
. ૮૪
તમસા નદીએ ન્હાવા ગયેલા મુનિ વાલ્મીકિ નદીના ઘાટનું આ પ્રમાણે વર્ણન કરે છે. તીર્થઘાટ. =કાદવ વિનાનું. =કાદવ. મરદ્ધાશિષ્યનું નામ. નિરામ-જુઓ. નિ-રામ. ૪. ગ. ૫. ૧૦ ગ.
ઉ. સાંભળવું, જેવું. જેવું અર્થ અહીં લેવાને. પ્રજ્ઞા બ g. સ્વચ્છ છે પાછું જેમાં સ્વચ્છ પાણીને સજજ
નોના મનની સુંદર ઉપમા આપી છે. વિદ્યાર્થી અને વિચાર કરે. મો. ૮૫ 1 જામશે . ગ. ૧ આ. ઈચ્છવું (મ). હું ઇચ્છતો નથી.
પુનર્નવ-સપુનર્મા. મા =જન્મ. પુજાર્મ-પુનર્જન્મ.
પુનર્નવા-ફરી જન્મ ન પામવું તે, મેક્ષ. યુવતઃ દુઃખથી તપેલા. બાપાનામ્. કાવાનું ષ. બ. વ. આર્તિનાપા. અતિ (સ્ત્રી) દુઃખ. જાપાન=નાશ. દુઃખનો નાશ. રાજ્ય, સ્વર્ગ અથવા મોક્ષના કરતાં પણ દુઃખી પ્રાણુઓનું દુઃખ દૂર કરવાનું કાર્ય ભગવાન બુદ્ધને વધારે મહત્ત્વનું લાગતું હતું. આ સ્લોક બુદ્ધભગવાનની ઉક્તિ મનાય છે..
સ્તોત્ર પાઠમાં આપેલા શ્લોકો વિદ્યાથી સ્મરણમાં રાખશે.
તથા તેને યોગ્ય ઢબે પાઠ કરશે તેવી અપેક્ષા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com