________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
४३ ભાવાર્થ:–સર્વ જીવોની અહિંસા એ જ ધર્મ માત્રનું મૂળ
છે. ધર્મની બીજી બાબતો તેમાંથી જ નીકળે છે. श्लो. १७
ચાપત્ર-ચડાળ તથા અતિશય દુષ્ટ એવા બે અર્થમાં આ શબ્દ આ શ્લોકમાં વપરાયો છે. ત્રણ-બ્રાહ્મણ તથા સદ્ગુણ એવા બે અર્થમાં વપરાય છે. ભાવાર્થ:–ચડાળે કોઈપણ જાતિમાં મળી આવે છે, તેમ જ
બ્રાહ્મણ પણ કોઈપણ જાતિમાં મળી આવે છે. ચડાળપણું તથા બ્રાહ્મણપણું જાતિ પર આધાર રાખતાં નથી; શીલ ઉપર આધાર
રાખે છે. મો. ૨૮
વુિં =આ આખું જગત. પવન-જાવ જેમાં એક જ વર્ણ છે એવું. મિલિમાન નિય+ર્મન વિમા=ક્રિયા તથા કર્મના વિભાગ ઉપરથી. ચાતુર્વર્થક ચતુળ. ઉપરથી એન્ગ (૨) તદિત પ્રત્યય ઉમેરીને સધાયેલું રૂપ ચાતુર્થ. ચાર વર્ણોને સમુદાય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શ–ચાર વર્ણો. વ્યવસ્થિત. વિમવ+શાનું ભૂ. કુ. ગોઠવાયું. ચાર વર્ણ જન્મથી સિદ્ધ નથી પણ ગુણ અને કર્મથી થયેલા છે.
કુદીઝુંપડી. નિર્જન =ઝરે. જિમવા-વૈભવ. વિ. હિં, પ્રોગાન, સરખાવો. મો. 9. અને રૂ. સાથેના ઝરાવાચક શબ્દો યાદ કરે. ૩ પ્રસ્તાવને વારિકવ નિ :
[. . ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com