________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । અર્થમાં વપરાય છે. શ્રોત્રમ્ અને શ્રુત એક જ શુસાંભળવું ધાતુમાંથી સધાયેલા છે. પ-બંગડી અથવા કલી. વિભાતિ શોભે છે. વ. કા. ત્રિ. પુ. એ. વિમાશેભવું. ભાવાર્થ: આ શ્લોકમાં કઈ ઈન્દ્રિયો કઈ વસ્તુ વડે શોભાય
તે વર્ણવ્યું છે, અને કઈ દેખીતી સુંદર વસ્તુથી શોભા નથી થતી તે પણ કહ્યું છે. સરખા.
છે. ૭. ૧. . ૨૩, ૨૪
આ બન્ને લોકો સાથે લેવાથી જ આખો અર્થ પૂરે થાય છે. એવા કેના જોડકાને યુગ્મ કહે છે. ગુ જોડકું. પહેલા લોકમાં પ્રશ્નો છે, બીજામાં ઉત્તરે છે. સ્થા -રા નું છે. મે. નું ક. પ્ર. ત્રિ. પુ. એ. વ. સ્થિર રખાય છે, દઢ કરાય છે. રવિનયનદયા તથા દાન મળીને, તે વડે. સવ
સ્થા સ્થિર રખાય છે. . ૨૫ તત્રતામુ તીવ્રતા વધારે તીવ. વધારે પીડા કરે તેવું. સરખામણીમાં વધારાપણું સૂચવવા તર પ્રત્યય શબ્દોને
લગાડાય છે. અમૃતમ્ અસત્ય. એ. ૧૬
રાઃ ફ્રાન્સ જાણનાર. ઋષિઓ, મુનિઓ, તીર્થકરે ઈત્યાદિ ધર્મનું રહસ્ય જાણનારાઓ. ભિાષિતા=સ્ત્રી. લિ. મિતિનું મિશિત-ન્મનું ક. ભૂ. 3. નિશ્ચિત રીતે કહેવાઈ છે. આરોપ-અમરેલ. રોગ આકી રહેલું. જેમાં બાકી ન રહ્યું હોય તે આરોપઆખે. વિતા વિસ્તાર, ફેલાવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com