Book Title: Khambhatno Itihas
Author(s): Ratnamanirao Bhimrao
Publisher: Dilavarjung Nawab Mirza
Catalog link: https://jainqq.org/explore/020443/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંભાતનો ઈતિહાસ લેખક રત્નમણિરાવ ભીમરાવ બી.એ. For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ખંભાતના ઇતિહાસ For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિઝ હાઇનેસ નજમુદ્દૌલા, મુમતાઝ-ઉલ-મુલ્ક, મોમીનખાન બહાદુર દિલાવરજંગ નવાબ મિરઝાં હસેનયાવરખાન બહાદુર ખંભાત For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંભાતનો ઈતિહાસ નેક નામદાર હિઝ હાઇનેસ નજમુદ્દૌલા મુમતાઝ-ઉલ-મુલ્ક મોમીન ખાન બહાદુર દિલાવરજંગ નવાબ મિરઝાં હુસેન યાવરખાન બહાદુર ખંભાતના નામદાર નવાબ સાહેબ બહાદુરના હુકમથી પ્રસિદ્ધ રાવસાહેબ પુરષોત્તમ જોગીભાઈ ભટ્ટ બી.એ. એલએલ.બી. ઑફિશએટિંગ દીવાન ખંભાત સ્ટેટ લેખક રત્નમણિરાવ ભીમરાવ જોટે બી.એ. ગુજરાતનું પાટનગર અમદાવાદ વગેરેના કર્તા - - - હીજરી વર્ષ ૧૩૫૪ સંવત ૧૯૯૧ ઈસ્વી સન ૧૯૩૫ For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પહેલી આવૃત્તિ ૧૦૦૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir ટ્રક • બચુભાઇ પોપટભાઈ રાવત, કુમાર પ્રિન્ટરી, ૧૪૫૪ રાયપુર, અમદાવાદ For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આભારદર્શન છા જરાત સાહિત્ય સભાએ ગુજરાતના ઇતિહાસપ્રસિદ્ધ શહેરોનો ઇતિહાસ લખાવવાની જવા ' નક્કી કરી અને તે દિશા નરકની સભાની પ્રગતિના પ્રથમ પગલા તરીકે “ગૂજરાતનું પાટનગર - અમદાવાદી બહાર પડ્યું. આ પછી જ્યારે અમને ખબર મળ્યા કે “ગુજરાતનું પાટનગર અમદાવાદના વિદ્યાને લેખક શ્રી નમણિરાવને ખંભાતના નામદાર નવાબ સાહેબ તરફથી “ખંભાતનો ઇતિહાસ’ નયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે ત્યારે અમને લાગ્યું કે સભાએ નક્કી કરેલી જનાને પાર પાડવાનું બીજું પગલું લેવાય છે. અમે તરત જ નામદાર નવાબ સાહેબને, તે વખતના દીવાન સાહેબ દી.બ. નર્મદાકાંકરભાઈ મારકને વિનતિ કરી કે આ ઇનિવાસ તૈયાર થાય ત્યારે તેની પાંચ નકલ અમારી સભાને તેઓશ્રી તરફથી મળે તે એથી સભાની યોજનાને કિંમતી સહાય અને ઘણે વેગ મળશે. તેઓશ્રીએ પોતાના સ્વાભાવિક જીજન્યથી અમારી એ વિનતિનો સ્વીકાર કર્યો. એ બદલ અમે સભા તરફથી તેમના અત્યંત ઋણી છીએ. આ બાબતમાં દી.બ. નર્મદાશંકરભાઇ તરફથી જે સહાનુભૂતિ અને સહાય સભાને મળ્યાં છે તે માટે અમે તેમને પણ અંતઃકરણપુર્વક આભાર માનીએ છીએ. આ ઉપરાંત હાલના આશિએટિંગ દીવાન સાહેબ શ્રી પુરુષોત્તમ જોગીભાઈ ભટ્ટ સાહેબનો પણ, તેમણે તે રીતે તેમની સહાનુભૂતિ સભા તરફ ચાલુ રાખી છે તે માટે, આભાર માનીએ છીએ. અમદાવાદ તા. ૩૧-૫-૩પ પ્રાણલાલ કિરપારામ દેસાઈ ગટુલાલ ગેપીલાલ ધ્રુવ ચૈતન્યપ્રસાદ તીલાલ દીવાનજી માનદ મંત્રીએ ગુજરાત સાહિત્ય સભા For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir CADWXXUUU900 W પુરોવચન Dી ગ્રંથનો પ્રસ્તાવ આજથી બે વર્ષ પહેલાં ખંભાતને નામદાર નવાબ સાહેબની ઈચ્છાથી, છે ગુજરાતના સુપ્રસિદ્ધ વિદ્વાન દી. બ. નર્મદાશંકર દેવશંકર મહેતા ખંભાતના દીવાનપદે હતા ત્યારે, એક ખાસ કમિટી દ્વારા કરવામાં આવ્યા હતા. તેઓએ શ્રી રત્નમણિરાવ ભીમરાવ જે., બી.એ. ને, પ્રાચીન સાહિત્યના તેમના અભ્યાસ અને અનુભવને આધારે, આ ગ્રંથના લેખનકાર્ય માટે પસંદ કર્યા હતા. આ યુવાન વિધાનને હાથે અમદાવાદ શહેરનો એક વિસ્તૃત અને આધારભૂત ગ્રંથ લખાઈને ગૂજરાત સાહિત્ય સભા તરફથી બહાર પડ્યો છે. તે પછી એમને એ જ મહત્ત્વનો ગ્રંથ આ ખંભાતને ઇતિહાસ ગણાય છે તેમાં આશ્ચર્ય નથી. ગ્રંથને માટે ઘટતી ચિત્રોજના તથા ફોટોગ્રાફી વગેરેનું કામ પણ દીવાન બહાદુરે જ ગુજરાતના જાણીતા કલાકાર શ્રી રવિશંકર મહાશંકર રાવળને સોંપી તેની સાર્થકતામાં વધારો કર્યો છે. એમણે ખંભાતનાં જૂનાં તેમજ નવાં સ્થળ અને સંગ્રહિત સાહિત્યો જોઈને ઘણા પરિશ્રમથી એમનું કાર્ય યથેચ્છ પાર ઉતાર્યું છે; અને ગ્રંથપ્રકાશનનું સર્વાગ કાર્ય પણ એમના જ સુપ્રસિદ્ધ કુમાર કાર્યાલયમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. નામદાર નવાબ સાહેબ આ ગ્રંથની બાબતમાં પ્રથમથી જ જાતે રસ લઈને કાર્યકર્તાઓને સાહન આપતા રહ્યા છે. ગ્રંથના મૂળ ઉત્પાદક દી. બ. નર્મદાશંકરભાઈ જેકે, દૈવયોગે, પક્ષાઘાતની બીમારીને લઈ સક્રિય ભાગ લઈ શક્યા નહિ, અને પાછળથી તેમની સમર્થ વિચારસરણી તથા આર્ષદષ્ટિને સંપૂર્ણ લાભ લઈ શકાય નહિ, તથાપિ તેમણે આ ગ્રંથ માટે સતત કાળજી અને આકાંક્ષા ધરાવી તેના કાર્યમાં સર્વપ્રેરણા આપ્યા કરી છે તેનું ઋણ આ ગ્રંથ ઉપર અને ગૂજરાતની પ્રજા ઉપર હમેશાં રહેશે. ખંભાતનો આવો સંપૂર્ણ ઇતિહાસ પિતાના રાજ્ય તરફથી બહાર પાડી નામદાર નવાબ સાહેબે ખંભાતની પ્રજા માટે એક ગૌરવભર્યું આરક કરી આપીને પરમ ઉપકાર કર્યો છે. પુરુષોત્તમ જોગીભાઈ જાદ ફિશીટિંગ દીવાન ખંભાત તા. ૨૨ : ૧૯૩૫ For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir NOVUCUNUNG પ્રસ્તાવના 1 સાની પારાશીશી (thermometer)થી જીવનના સૌથી ઉત્તમ ભાવોને માપવાની ટેવવાળા, વણિક વૃત્તિમાં ગળા સુધી ડૂબી ગએલા ગૂજરાતી સમાજને સાહિત્ય માત્રની પરવા જ નહિ જેવી છે, તે સાહિત્યની રસહીન, સુકી મનાતી ઇતિહાસની શાખાની પરવા તો ક્યાંથી જ હોય? અમુક સદીમાં અમુક લોક આવા હતા એવી એવી વાત પાછળ મગજમારી કરવાથી આપણી કોઠીમાં કેટલી બાજરી ભરાઈ એવું બોલનારા મળે છે. આ તીણ જીવનકલના જમાનામાં એવું બોલનારાને શો જવાબ દેવો એ વિચારવા જેવું છે. આપણે નામ સાથે બાપનું નામ શા માટે મૂકીએ છીએ ત્યાંથી શરૂ કરીને મેટા મોટા વિદ્વાનોએ કરેલી ઇતિહાસની મહત્તા માટેની દલીલે જવાબમાં કહી શકાય. પણ પિતાને સુધરેલ કહેવડાવવા ઇરછ દરેક દેશ આજે પેસે કમાવા ઉપરાંત વિદ્યાસંસ્કાર માટે પણ એટલી જ અભિરુચિ બતાવે છે, પૈસા અને વિદ્યાની લગભગ સરખી ઉપાસના કરે છે, એવી ભાળા બાળક જેવી દલીલ કરવી એ શું વધારે સારું નથી? માત્ર પૈસાની જ પારાશીશીથી અપાતા ભાવે કે કેઈપણ બીજી વસ્તુ પૈસા જેટલી જ ચંચલ અને નાશવંત નથી લાગતી? લોકજીવનના વિદ્યાસંસ્કારને પોષે એવું સંભારણું કરવાની અભિલાષા જન્મ–સાહિત્યવૃદ્ધિની અભિલાષા જન્મ–ત્યારે એ લોકસમૂહના જ ઉન્નત જીવનનો એક શુભ પ્રસંગ ગણાય. નામદાર ખંભાત નરેશને ખંભાતને ઐતિહાસિક પ્રબંધ તૈયાર કરાવવાની અભિલાષા થઈએ ખંભાતનું ગુજરાતમાં જે સ્થાન છે તે જોતાં આખા ગૃજરાતના વિદ્યાસંસ્કારને માટે એક શુભ પ્રસંગ ગણાય. એ અભિલાષાથી એ નામદારની ઊચા પ્રકારની માનસિક અભિરી અને સંસ્કારપ્રેમ તો આપોઆપ વ્યક્ત થાય છે. કદાચ આ જાતનો ગ્રંથ તૈયાર કરાવવામાં ગૃજરાતના રાજવંશીઓમાં એ નામદારે પહેલ કરી એમ પણ કહેવાય. ખંભાત રાજ્ય તરફથી ઈ.સ. ૧૯૩૩ના ઉત્તરાર્ધમાં આ કાર્ય મને સોંપાયું. એ સંપૂર્ણ કરવામાં સૌથી પહેલે આભાર તો મારે ખંભાતના માજી પ્રધાન દીવાન બહાદુર નર્મદાશંકરભાઈનો માનવાને. એમના જેવા ગૂજરાતના એક મહાવિધાનની સુચના અને માર્ગદર્શનને, આ ગ્રંથમાં જે કાંઈ સારું ગણાય તેને યશ છે. ગ્રંથ લખવાનું કાર્ય સરળ થઈ પડે એવું માર્ગદર્શન કરવામાં એમણે ઘણે શ્રેમ લીધો છે અને શિષ્ય પ્રત્યે ગુરુ રાખે એવો સદ્ભાવ મારા પ્રત્યે એઓથીએ રાખ્યો છે. મુંબઈ સરકારનાં ખંભાતને લગતાં દફતરો તપાસવાની સગવડ પણ ડાયરેકટર ઓફ ઇન્ફરમેશનને લખીને એઓશ્રીએ કરાવી આપેલી. અહીં હું એઓથીને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. બીજા જે જે સહસ્થોએ આ કાર્યમાં સહાય કરી તેમાં પહેલો આભાર દીવાન બહાદુર કૃષ્ણલાલભાઈનો માનવાને. એઓશ્રીએ મિરાતે અહમદીના પાછલા ભાગનો તરજૂમો છપાતાં પહેલાં મને જેવા આપેલો. ફારસી ગ્રંથની બાબતમાં એમનું લખાણ એટલે પ્રમાણ જ ગણાય. એમનો અંતકરણપૂર્વક આભાર માનું છું. For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના ગુજરાતનું એકનું એક પુરાતત્વમંદિર તો હવે બંધ પડ્યું છે, પરંતુ એના આદ્ય રચાલકનાં લાગણીભાનાં હદય અને જ્ઞાનરૂપે તો એ હજી ખુલ્લું જ છે. પંડિતજી થી સુખલાલજી, મુનિશ્રી જિનવિજ્યજી આદિ વિદ્વાનોનું તો કાંઈ પણ શંકા પડતાં મારે શરણ લેવું પડે. એટલે એમને આભાર કોઈપણ પ્રસંગે ભૂલાય નહિ. ખંભાતની હાઈરલના મુખ્ય અધ્યાપક શ્રી ભોગીલાલ શાહે ખંભાતનાં સ્થળોની માહીતી આપી અને પિતાના વખતનો ભોગ આપી ખંભાત બતાવ્યું એમનો, અને ખંભાતમાં બીજી સગવડ કરવા માટે અધિકારી વર્ગનો આભાર પણ અહીં માનું છું. - આ ગ્રંથની ગોઠવણ તથા લખાણની પદ્ધતિ તથા આધારો વગેરે માટે ભૂમિકામાં ટૂંકું વિવેચન કર્યું છે. પૌરાણિક વિભાગને લગતા સંદિગ્ધ વિષયોની ચર્ચા છેવટે આપેલાં પરિશિષ્ટમાં કરી છે. એમાં અસુરને લગતા પરિશિષ્ટમાં અસુરો સંબંધી કેટલીક બાબતમાં પ્ર. અનંતપ્રસાદ બૅનરજી શાસ્ત્રીનું મંતવ્ય ગ્રહણ કર્યું છે. એ બાબત વધુ સમજૂતી ભૂમિકામાં આપી છે. એ પરિશિષ્ટમાંના કંદા સંબંધના મતની તથા બીજાં ત્રણ પરિશિષ્ટોમાં જે મતદર્શન છે તેની, તેમજ પૌરાણિક ભારતવર્ષના નકશાની જોખમદારી મારે માથે છે. તે માટેના આધાર યથારથાને આપેલા છે, અને આધારjથેની સમગ્ર યાદી પણ આપેલી છે. એક વખતે ઊંચે શિખરે પહોચેલી પણ જમાનાઓથી શિથિલ થએલી ગુજરાતની કલાભાવનાને રીતસરનો જીવનરસ શ્રી રવિશંકર રાવળે પાકે. કુમાર કાર્યાલય દ્વારા ગૂજરાતની કલાની એમણે કરેલી સેવા ગુજરાત ભવિષ્યમાં પણ હજી વધારે છે. એમના જેવાએ આ ગ્રંથનો કલા અને શણગારને ભાગ યોજ્યો તે માટે તેમનો અને કુમાર કાર્યાલયના શ્રી બચુભાઈ રાવતને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. કલાની બાબતમાં મારી સાથે એ હમેશાં સહકાર કરતા આવ્યા છે. એમનો હાથ વાંચનારને દેખાયા વગર નહિ રહે. આ ગ્રંથમાં ખામીઓ પણ ઘણી હશે; તેની જોખમદારી મારે માથે છે. ખામીઓની મારી તે ઘટે નહિ, પરંતુ ગુજરાતથી અગિયાર માઈલ દૂર રહી કેટલીક મુશ્કેલીઓ વચ્ચે કરેલા કાર્યમાં રહેલી ખામીઓ માટે વાંચનાર પાસે માફીની યાચના તો કરી શકે. મદ્રાસ રત્નમણિરાવ ભીમરાવ For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા سب نسب معي عب نه سم પુરોવચન પ્રસ્તાવના અનુક્રમણિકા ચિત્રાનો ક્રમ શુદ્ધિપત્ર પૃ. ૧૪ ભૂમિકા પૃ. ૧૫ પ્રકરણ પહેલું: સામાન્ય વર્ણન મહી નદી–સાબરમતી–અલંગની નહેર–ભૂમિવિભાગ–ખંભાતનું રણ–ખંભાતનો અખાતઅખાતની ભરતી–અખાતનું પરાવું- અખાતનો ઇતિહાસ. . . . . . . . . . પૃ. ૧ થી ૭ પ્રકરણ બીજું ઃ કુમારિકા ક્ષેત્ર અને પૌરાણિક ભૂગોળ કુમારિકા ક્ષેત્ર ભારતવર્ષના નવ દ્વીપકુમારી દ્વીપકુમારિકા ક્ષેત્રની છેક પાસેના દ્વીપ–કુમારિકાક્ષેત્ર ભારતવર્ષનું કેન્દ્ર–ખંભાતને અખાત એ નદીનું મુખ–મહી નદીની પ્રાચીનતા.... પૃ. ૮ થી ૧૩ પ્રકરણ ત્રીજું અભિધાન ખંભાતનાં નામ-ગજની ખંભાતની જગ્યાએ નહોતું–ગભૂતા ખંભાતનું નામ નથી—ખંભાત પ્રાચીન જૈનતીર્થ નથી–સ્તંભતીર્થ અને સ્થંભનપુર–સ્થભનપુરથી શ્રી પાર્શ્વનાથની મૂર્તિ ખંભાત આવી-તામ્રલિપ્ત ત્રંબાવટી–બીજાં નામ–મહીનગર નગરા–સ્તંભતીર્થ સ્તંભતીર્થ અને પુરાણ-સ્તંભતીર્થ. પૃ. ૧૪ થી ૨૩ પ્રકરણ ચૈથું પૌરાણિક સમય પૌરાણિક કથાઓ ગપાટા નથી–ખંભાત અને દેવાસુર સંગ્રામ–તારકાસુર–કાર્તિકેયખંભાત પાશુપતેનું એક મુખ્ય સ્થળ–ઐતરેય બ્રાહ્મણ અને ખંભાત-બ્રાહ્મણ મહાસંસ્થાન-ગુપ્તતીર્થ-શોના ઝગડા–બબરે-ખંભાતે કઈ જ્ઞાતિને નામ આપ્યું નથી. . . . . . . . , પૃ. ૨૪ થી ૩૧ પ્રકરણ પાંચમું : મધ્યકાલીન હિંદુ સમય–ગૂજરાતનું બંદર વલભીનો સમય–દસમી સદીમાં આરબ મુસાફરોનું વર્ણન–સોલંકીઓને સમય–પારસીઓ અને હિંદુઓનું મુસલમાન સામે હુકલડ–કુમારપાળ અને હેમચંદ્રસૂરિ; ખંભાતમાં ઉદયનમંત્રી ખંભાતને અધિકારી–અગિયારમી સદીના આરબ મુસાફર–વસ્તુપાલ ખંભાતને દંડનાયક-શંખરાજાની ખંભાત ઉપર ચઢાઈ–ગુજરાતના નૌકાસૈન્યનું મુખ્ય થાણું. . . . . . . . . . પૃ. ૩૨ થી ૩૦ પ્રકરણ છઠું મુસલમાન સમય-હિંદુસ્તાનનું મહાન બંદર-ચઢતી અને પડતી મુસલમાન સત્તાની શરૂઆત-દિહીના સુલતાનના સુબાઓને સમય, ઉલુઘખાનની ચઢાઈ -ઝફરખાન અને ખંભાત—ગુજરાત આખું ખંભાતને નામે ઓળખાય છે–અમદાવાદના સુલતાનોને સમય –અહમદશાહ સામે બળવો અને ખંભાત કબજે કર્યું–ખંભાતનું નૌકાસૈન્ય દક્ષિણ ઉપર ચઢાઈ કરે છે– બારબોસાએ કરેલું વર્ણન–બહાદુરશાહ અને ખંભાત-હુમાયૂ એ ખંભાત લુંટવા અને બાળવાનો આપેલો હકમ-ખંભાત અને ફિરંગીઓ–ગૂજરાત સલતનતના અંત સમયની સ્થિતિ–અકબર ખંભાતમાં ખંભાત મીરઝાના હાથમાં અને બાદશાહી લશ્કરને ઘેર–કલ્યાણરાય- છેલ્લે સુલતાન મુઝફફર અને ખંભાત. . . . ૫, ૪૦ થી ૫૦ For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦. અનુક્રમણિકા પ્રકરણ સાતમું : મેગલ સમય મુઝફફરના પુત્ર બહાદુરને બળવો–હિંદુસ્તાનનો શહેનશાહ ખંભાતના રાજાના નામથી ઓળખાય છે–જહાંગીર પહેલાંનું ખંભાતનું વર્ણન–જહાંગીરે ખંભાતમાં કરેલો આનંદ–ખંભાતમાં પાડેલા જહાંગીરશાહી સિક્કા–જહાંગીરને ખંભાતમાં મળવા આવેલા પ્રસિદ્ધ પુરુષો–અંગ્રેજો અને ખંભાત–મોગલાઈમાં ખંભાત-શાહજહાંનો સમય—ઔરંગઝેબનો સમય મેન્ડેલએ કરેલું વર્ણન–ટવર્નઅરે કરેલું વર્ણન– મેગલાઈની પડતી દશામાં ખંભાતની સ્થિતિ. . . . . . . . . . . . , પૃ. ૫૧ થી ૫૯ પ્રકરણ આઠમું : સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના રાજકુટુંબ-વંશકર્તા નજમુદ્દૌલાના સસરા મામીનખાન દહેમી–સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના– મરાઠાઓના હલ્લા—મીરઝાં જાફર નજમુદૌલા સુરત અને ખંભાતના મુત્સદ્દી–ભંડારી અને મોમીન ખાન વચ્ચે અણબનાવ–મોમીનખાનને ગૂજરાતની સુબા ગીરી મળે છે—મીનખાન અમદાવાદ કબજે કરવા તૈયારી કરે છે–અમદાવાદને ઘેર–અમદાવાદ લીધું–ખંભાતનો બંદોબસ્ત—મોમીનખાનને નવો ઈલ્કાબ અને અવસાન–મોમીનખાનનું ચારિત્ર્ય. . . . . . . . . . . . . . . પૃ. ૬૦ થી ૬૭ પ્રકરણ નવમું સ્વતંત્ર સંસ્થાન-મુફતા ખીરખાન (મોમીનખાન બીજા)નું રાજ્ય | મુફતાખીરખાનની સુબાગીરી અને અમદાવાદ છેડી ખંભાત આવવું—રંગોજીએ ખંભાતમાંથી લીધેલી રકમ –નજમખાનનો વહીવટ અને ખંભાતની સ્થિતિ–ખંભાત ઉપર પેશ્વાની લડાઈ અને ચાથખંભાતનો ઘેરો–લડાઈને અંતે ખંભાતની સ્થિતિ–પેશ્વાનો માણસ ભગવંતરાવ ખંભાતમાં કેદ–૧૫૦માં ખંભાતની સ્થિતિ–પૈસા ઊભા કરવા માટે આસપાસના મુલક ઉપર મોમીનખાનની ચઢાઈઓ-મેમીનખાન અમદાવાદ સર કરે છે–અમદાવાદને ઘેરા અને મામીનખાનને બાદશાહી માન–પેશ્વા સાથે સલાહ અને ખંભાત રહ્યું; અમદાવાદ અને ધોધા છેડવું પડયું–મોમીનખાન પેશ્વાને મળવા પૂને જાય છે—મોમીનખાનને પેશ્વાએ આપેલું માન અને ઇંગ્લંડ ડાયરેકટરોને લખેલો કાગળ –ખંભાત આગળ લડાઈ-નાણાંભીડ અને સગ્ન કરવેરા–તળાને ખંભાતને તાબે-શાંતિનો દસ–મેમીનખાન બીજનું ચારિત્ર્ય. ... પૃ.૬૮ થી ૮૨ પ્રકરણ દસમું : સ્વતંત્ર સંસ્થાન જેમ્સ કૅર્સે કરેલું ખંભાતનું અને નવાબ સાહેબનું વર્ણનઃ ૧૭૭૫ થી ૧૭૮૦–મુહમદૃકુલી ખાન નવાબઃ ૧૭૮૩ થી ૧૭૮૯–ફતેહઅલી ખાન નવાબ ૧૭૮૯–-મરાઠાઓનું નડતર–વસાઈના કરાર–વડેદરા સાથે છ ગામ બાબત ઝગડે-નવાબ સાહેબ બંદેઅલીખાન : ૧૮૨૩ થી ૧૮૪૧ તથા નવાબસાહેબ હુસેનચાવરખાન ૧૮૪૧ થી ૧૮૮૦–બંદર માટે થએલા કરાર: ૧૮૫૩ થી ૧૮૫૬-નવાબસાહેબ હુસેન યાવરખાનનું અવસાન-નવાબસાહેબ જફરઅલીખાન સાહેબ: ૧૮૮૦ થી ૧૯૧૫-જકાતના કરારનામાં-હુલ્લડ: ૧૮૯૦ સ્વતંત્ર સંસ્થાન–ટંકશાળ બંધ-વહીવટી સુધારા. • • • • • • • • • • • પૃ. ૮૩ થી ૯૦ પ્રકરણ અગિયારમું: અંગ્રેજી કેઠી પ્રથમ આગમન–સત્તરમી સદી – ઇસ અને બિડવેલ રેસિડેન્ટ-મિ.મનર રેસિડેન્ટ: ૧૭૩૬-૩૭થી ૧૭૪૨-મિ. સ્ટ્રીટ અને મિ. એસ્કન તથા બીજા–સર ચાર્સ મેલેટ: ૧૭૭૪ થી ૮૩–રોબર્ટ હૅલફોર્ટ– છેવટની વખત. • • • • • • • • • • • • • • • • • • • • • પૃ. ૯૧ થી ૯૭ પ્રકરણ બારમું સ્થાપત્ય ગુજરાતનું હિંદુ સ્થાપત્ય અને કલા-ગૂજરાતનું મુસલમાન સ્થાપત્યઃ મુસલમાન મકાનની બાંધણું –ખંભાતનું સ્થાપત્ય-નગરરચના-જુમા મસ્જિદનું વર્ણન--બાંધણીની ચર્ચા–૧૭૭૫માં જુમા મસ્જિદ For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા અને બીજું મકાન–નવાબ સાહેબને મહેલ–હિંદુ સ્થાપત્ય–પ્રતિમા વિધાન. ... પૃ. ૯૮ થી ૧૦૫ પ્રકરણ તેરમું: વેપાર અને વહાણવટું ખંભાત વેપાર માટે લાયક મધ્યસ્થ સ્થળ–ખંભાતના વેપારને ઇતિહાસ એટલે હિંદના પ્રાચીન વહાણવટાને ઇતિહાસ–દસમી અને અગિયારમી સદીના આરબોના ઉલ્લેખો–બારમી સદી–ચૌદમી સદી –પંદરમી સદી–સોળમી સદી–વજિયા અને રાજિયા–મુખ્ય નિકાસ કયાં ક્યાં જતી–આયાત-દલાલીને ધંધોજમીનમાર્ગને વેપાર–બંદરની સ્થિતિ–સત્તરમી સદી–અઢારમી સદી– ઓગણીસમી સદી– ઓગણીસમી સદીનું વહાણવટું અને વેપાર–સમૃદ્ધિનો ઉગતા સૂર્ય. •• . . ૧૦૬ થી ૧૧૯ પ્રકરણ ચૌદમુંઃ ઉદ્યોગ-ધંધો – રોજગાર અકીકને ઉદ્યોગ–અકીકના ઉદ્યોગનો ઇતિહાસ–અકીકને ઘડવાની અને પોલિશની રીત–પંચાયતોના રિવાજ––બીજા ઉદ્યોગો-કાપડ-મીઠું–પરચુરણ ઉધોગો. ... પૃ. ૧૨૦ થી ૧૩૧ પ્રકરણ પંદરમું વહીવટ હિંદુ સમય—મુસલમાન સમય–જમીનમહેસુલ–ન્યાયખાતું– જકાત અને આવક: મુસલમાન સમય–સ્વ. નવાબસાહેબે કરેલા વહીવટી સુધારા–મ્યુનિસિપાલિટી-હાલ થએલા ફેરફાર–ખંભાતના દીવાન–ઈ.સ. ૧૮૮૦ પછી ખંભાતના દીવાન–હાલના દીવાનસાહેબ. • • • પૃ. ૧૩૨ થી ૧૩૯ પ્રકરણ સેળયું સામાજિક વિકાસ-કેળવણી પ્રાચીન સમાજ–મધ્યકાલિન હિંદુ સમાજ-સમાજની સંસ્કારિતા-ખંભાતી રાગજૈન કવિ ગષભદાસ—જેન ભંડાર– કેળવણી. • • • • • • • • • • • • • • પૃ. ૧૪૦ થી ૧૪૭ પ્રકરણ સત્તરમું જોવાલાયક સ્થળો નગરા-બ્રહ્માની મૂર્તિઓ–જયાદિત્ય—કેટેશ્વર–ભગવાન બુદ્ધદેવની મૂર્તિ–પૌરાણિક સ્થળો –શહેરની અંદર અને બહારનાં પરચુરણ સ્થળો-જુમા મસ્જિદ–અંગ્રેજી કોઠી-બગીચા અને તળાવો –કેટ અને દરવાજા–વડવા-જૈન મંદિર–બીજાં હિંદુમુસલમાન ધામો–કાકાકેલા–અભાતથી દૂર આવેલાં . . . . . . . . . . પૃ. ૧૪૮ થી ૧૫૪ પ્રકરણ અઢારમુંઃ હાલને સમય અને નવાબ સાહેબ બહાદુરની અભિલાષાઓ પૃ. ૧૫૫ થી ૧૫૬ પરિશિષ્ટ ૨ : ખંભ-સ્કંભતીર્થ, લિંગપૂજા અને લાટ દેશ ખંભાત નામ, ખંભ-સ્તંભ અને વૈયાકરણ–થંભ, ખંભ અને હિંદની પ્રાંતભાષાઓ–વૈદિક ખંભઅથર્વવેદમાં સંભ–સ્તંભ અને લિંગપૂજા-પશ્ચિમ એશિયાના દેશોમાં સ્તંભ પૂજા અને એનું મૂળ–હિંદમાં સ્તંભ પૂજા—ખંભ અને શિવલિંગ–શિવ ધર્મની પ્રાચીનતા–પુરાણ પ્રમાણે લિંગપૂજાની ઉત્પત્તિ-પુરાણો પ્રમાણે કુંભ અને શિવ-પાછળની ચર્ચાને સાર--ખંભાત અને તંભ પૂજા–સ્તંભ-ખંભ: લિગેટુભવ મૂર્તિ –લાટ દેશ-લાટ શબ્દની ઉત્પત્તિ–લાટ અને તંભ– લાટ એટલે સ્તંભ' એ હિંદની બહારને શબ્દ. •• . પૃ. ૧૫૯ થી ૧૭૪ પરિશિષ્ટ : સરસ્વતીનો પ્રવાહ–એની સાથે ખંભાતના અખાતને સંબંધ સરસ્વતી નદી: દેવી-–હાલની ત્રણ સરસ્વતી-વૈદિક સરસ્વતી–પૌરાણિક સરસ્વતી–વેદકાળ અને સરસ્વતી લુપ્ત થયાની પરંપરા વચ્ચેને માટે સમય-હિમાલયથી કાઠિયાવાડના કિનારા સુધી થળો, , , , , , , , , , , , , , , , For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ અનુક્રમણિકા વહેવાના કાચડા—પ્રભાસ સુધીના રસ્તા—નદીના પટમાં થએલા ફેરફાર—સરસ્વતીના દક્ષિણના પ્રવાહ ——–ખભાતના અખાત એ સરસ્વતીનું મુખ—સિંધુ અને સરસ્વતીનાં મુખ-સરસ્વતી અને ઉત્તર ગૂજરાતની નદીએ—ગૂજરાત અને કાઠિયાવાડ વચ્ચે સરસ્વતીના પ્રવાહ—ખંભાતના અખાત—પ્રભાસ અને સરસ્વતીનું મુખ—સરસ્વતીનાં તીર્થો--સરસ્વતીતટના પ્રાચીન આશ્રમેા—સરસ્વતીને દરિયા જેવેશ પ્રવાહ અને પશ્ચિમ હિંદનું રણ—સરસ્વતી એ જ ભાગીરથી ગંગા હોય? પૃ. ૧૭૫ થી ૧૯૬ પરિશિષ્ટ ૬ : અસુરે અને ગૂજરાતના કિનારા દેવા અને અસુરા—દાસ જાતિ—દેવાસુર સંગ્રામ—પશ્ચિમ હિંદની નદીએ અને અસુરે—દેવાસુર સંગ્રામના કાળનિર્ણય—અસુરાઃ પશ્ચિમ હિંદના કિનાશ અને સમુદ્ર-અસુરા અને ગુજરાતના કિનારેશ ગૂજરાત અને વ્યક્તિગત અસુરે—અસુર સંસ્કૃતિ ગુજરાતમાંથી દક્ષિણમાં ગઈ...અસુરા અને શિવપૂજા—. અસુરા અને કેંદ્રપૂજા—અસુરા અને દેવીપૂજા—અસુરા અને અખૈર નતિ ગૃજરાતમાં. ... પૃ. ૧૯૭ થી ૨૧૬ પરિશિષ્ટ ૩ : ભાગવતી અને પાતાલ –એની સાથે ગૂજરાતના કિનારાના સંબંધ ખંભાતનું ભેાગવતી નામ—પાતાલ—પૌરાણિક પાતાલવર્ણન—પાતાલ પૃથ્વી ઉપર કે પૃથ્વીની અંદર?--- સપ્તપાતાલ-પાતાલ, નાગલાક અને પૌરાણિક ભૂગોળ—પાતાલ, હાટકેશ્વર અને ગૂજરાતના કિનારા-અસલ હાટકેશ્વરક્ષેત્ર કર્યાં ?--—પાતાલ, હાટકેશ્વરક્ષેત્ર અને ગુજરાતના કિનારાના સંબંધની પરચુરણુ વિગતા—પાતાલ, નાગલાક અને સમુદ્ર---ગૂજરાતમાં નાગપૂ— ભાગવતી—પાતાલ અને પણિ~~ઉપસંહાર.પૃ. ૨૧૭ થી ૨૩૮ પરિશિષ્ટ ૬ : ખંભાતના રાજવંશની વંશાવળી પરિશિષ્ટ હૈ : ખંભાત રાજ્યનાં ગામેાની ચાદી પૃ. ૨૩૯ પૃ. ૨૪૦ પરિશિષ્ટ ગો - સંસ્કૃત લેખા---Ńમનવુરમ્ય ટેલ:—વડવાની વાવના લેખનગરામાં જયાદિત્યના મંદિરના લેખન ફારસી લેખા-મસીદના ઉત્તરના બારણા ઉપરના લેખ-વ કરવાના હેાજ ઉપરના લેખ ઃ— જુમા મસ્જિદના ટાંકા ઉપરના લેખન્નુમા મસ્જિદની દક્ષિણ તરફ આવેલી મેાટી કબર ઉપરના લેખ— જુમા મસ્જિદની દક્ષિણ તરફ આવેલી નાની કબરને લેખ—મૅજિસ્ટ્રેટ કોર્ટની પૂર્વે આવેલી નાની ાની (પહેલી) કબર ઉપરના લેખ—મૅજિસ્ટ્રેટ કાર્ટની પૂર્વે આવેલી બીજી કબર ઉપરના લેખ~~ત્રણ દરવાજા ઉપરના જૂના લેખ—લાલબાગના લેખ-ઈદગાહના લેખ— ખંભાત સંસ્થાનની માદશાહી સન મેાગલ શહેનશાહ શાહઆલમે હીજરી સને ૧૨૧૦માં નજમખાન બહાદુરને આપેલી સનદ~સનદની પૃઠે શેરા-મેગલ શહેનશાહ શાહઆલમે હીજરી સને ૧૨૧૦માં યાવરઅલીખાન બહાદુરને આપેલી સનદ—સનદની રૃઠે શેરા. પૃ. ૨૪૧ થી ૨૭૧ ... પરિશિષ્ટ ૌ : આધારભૂત ગ્રંથાની યાદી સંસ્કૃત-ગૂજરાતી—અંગ્રેજી. For Private and Personal Use Only .... ... પૃ. ૨૭૨ થી રૃ. ૨૭૬ Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ ૧૦૦ | ચિત્રોનો ક્રમ નામદાર નવાબ સાહેબ, હિઝ હાઇનેસ, નજમુદ્દૌલા, મુમતાઝ-ઉલ-મુલ્ક, મોમીનખાન બહાદુર, દિલાવરજંગ, નવાબ મિરઝાં હુસેન યાવરખાન સાહેબ બહાદુર ત્રિરંગી મુખચિત્ર નામદાર મહેમ નવાબ સાહેબ જાફરઅલીખાન સાહેબ બહાદુર નામદાર નવાબ સાહેબ મોમીનખાન ત્રીજા (એક પ્રાચીન ચિત્ર ઉપરથી) નારેશ્વર તળાવ, લાલ દરવાજા અને લાલબાગ નામદાર નવાબ સાહેબમોમીનખાન બીજા (ઈ. સ. ૧૭૮૧માં મિ. ફોર્બ્સ પ્રત્યક્ષ જોઇને કરેલું ચિત્ર) ૮૦ ઈ.સ. ૧૭રરમાં ખંભાત શહેરનો દક્ષિણ બાજુનો દેખાવ (ફોર્બ્સ ઓરીએન્ટલ મેમૅર્સમાંથી) ઈ.સ. ૧૭૮૧માં દિલખુશ બગીચાને દેખાવ ખંભાતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની જૂની કેડી જુમા મસ્જિદ જુમા મસ્જિદની અંદરની આરસની કબરો; તે ઉપરના લેખ તથા કતરણ સહિત ૧૦૪ બંદર પરના દેખાવ ૧૧૬ ખંભાત શહેરના રસ્તાનાં દો ૧૨૦ રાજમહેલનાં દશે ૧૨૮ ખંભાતની ન્યાયકોર્ટ અને નવી હાઈસ્કૂલ ૧૩૨ ભાદલા તળાવ, તેની અંદરની ખંડિયેર વાવ તથા દિલખુશ બગીચાવાળી જગ્યા ૧૩૬ પાવર હાઉસ અને નવાબ જાફરઅલીખાન વૈોટર વર્ક્સ ૧૪૦ હેમચંદ્રસૂરીશ્વરજીનો ઉપાશ્રય, સ્થંભન પાર્શ્વનાથનું દહેરાસર તથા સ્થંભન પાર્શ્વનાથની મૂર્તિ ૧૪૪ નગરાના પ્રાચીન અવશેષો ૧૪૮ શ્રીમદ રાજચંદ્રનું ધામ તથા વડવાની વાવની અંદરનાં અને બહારનાં દશ્ય ૧૫૨ યાત મંઝિલ ૧૫૬ કુંભ અથવા લિંગોભવ મૂર્તિ પિરાણિક ભારતવર્ષને નકશા ૧૭૬ દીવાન સાહેબ અને ઍડમિનિસ્ટ્રેટર સાહેબોઃ રા.બ. માધવરામ વ્યાસ, મિ. એસ. અબ્દુલલતીફખાન, મિ. કે. આર. બમનજી, મિ. વી. કે. નામજોશી, મિ. જી.એચ. ગુગલી ૧૮૪ સૈયદએમ.એસ.મૌલવી, રા.બ.એ. કે. કુલકણ, મિ. વી.બી.મહેતા, દી..નર્મદાશંકર મહેતા, ખા. બ. એફ. એસ. માસ્ટર ૧૯૨ ખંભાત રાજ્યનો નકશો ૨૪૦ બાદશાહી સનદો २१८ ૧૬૮ For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પાનું ૧૫ (નેાં) ૨૪ (ને) ૨૭ (ને) "" ૩૪ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૨૧ (ને) ૧૩૮ ૧૬૧ ૧૬૨ (નાં) ૧૭૦ (નાં) ૧૭૦ (નેાં) ૧૭૨ (ભેાં) ૧૭૬ ૧૭૮ (ન) ૧૮૧ ૧૮૨ 21 ૧૮૨ (મેાં) ૧૯૧ (નાં) ૧૯૩ ૨૦૪ (નાં) ૨૦૬ (નાં) ૨૦૯ (નેાં) "" "3 ૨૧ ૨૧૩ "3 "" ૨૧૪ રરર: ૧૨ શુદ્ધિપત્રક (નેાંધ-કુટનેટની ભૂલ હોય તે નેાં' એમ લખ્યું છે). લીટી ♦ પ ૧૯ ૧૮ ૩ ૨૩ ૧૦ ર 19 K ૯ મ '' ૧૫ ૧૫ . ૧૦ ૨૩ ૧૮ ૬ ૧૩ ૯ ૨૦ www.kobatirth.org ૧૭ ૧૮ ૬ને ૭ અશબ્દ વસંતના કાાંકૈય स्तंभास्यं મટે છે. જન વૈપરીએ રાખાવામાં અવવાથી દેખવા માવજીભાઈ પ્રવ સક્ત અથ સ્તંભ Me Crdudls પવનત જાની રામ થએલા પારાણિક ગાળધ વ્હાઇ ડે પારિમાત્ર પાશ્રમ વૈડર્યું પ્રયત્ન કરે છે યુ. સે. કમ્પેાડીઆ ધુ. કે. શાસનકૃત નાદેલા દાનેવા થ્રિપ આભાર चारथन्तवासिनः આવેલી પૂજાનું Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only શુદ્ધ વસંત કાર્તિકેય स्तंभाख्यं મૂકે છે જૈન વેપારીએ રાખવામાં આવવાથી દેખાવા ભાઝભાઈ બ્રહ્મ સૂક્ત અર્થે સ્તંભ Mc Crindles પાવનત જૂની સામને થએલા પૈારાણિક ગાળાર્ધ વ્હાઈટહેડે પારિયાત્ર પશ્ચિમ વૈસૂર્ય પ્રયત્ન કર્યાં છે. યુ. સં. કમ્બોડીઆ ૬. કે. શાસ્રીકૃત નિંદેલા દાનવાધિપ આભીર चात्यन्तवासिनः આવેલી દેવીપૂજાનું Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભૂમિકા ના સ્તાવના કરતાં કાંઈ વિશેષ કહેવાનું હોય ત્યારે ભૂમિકા વગેરેની જરૂર પડે. ખંભાતનો - આ ઐતિહાસિક પ્રબંધ લખવામાં જે કેટલીક ખાસ ચર્ચાઓ કરી છે તેને માટે અને એમાં લીધેલી આધારસામગ્રી માટે થોડું લખવાની જરૂર છે. ખંભાતનું સ્થાન ગૂજરાતમાં, ભારતવર્ષમાં અને દક્ષિણ એશિયાના આખા સમુદ્રકિનારા ઉપર, કયાં—કેવી મધ્યસ્થ જગ્યાએ આવેલું છે તે અન્યત્ર આપેલા નકશા ઉપરથી જણાશે. આવું સ્થળ ગમે તે નામે, ગમે તે સમયમાં પણ સમૃદ્ધ હોય એમાં નવાઈ નથી. “ખંભાત' નામમાં જે પ્રાચીનતાના ભણકારા વાગે છે એવા બીજા કોઈ પણ પ્રાચીન શહેરના નામમાં ભાગ્યે જ વાગતા જણાશે. આપણા સમર્થ ગુજરાતી વિદ્વાન શ્રી નરસિંહરાવભાઇ, સ્વ. શ્રી તનસુખરામભાઈ અને સ્વ. શ્રી સી. ડી. દલાલે આ શહેરના નામ માટે એવી વિસ્તૃત ચર્ચા આજથી વીસ વરસ પહેલાં કરેલી છે કે એવી ચર્ચા ગૂજરાતના કોઈ પણ ગામના નામ માટે થઈ જાણેલી નથી. મને લાગે છે કે આખા હિંદુસ્તાનમાંના કોઈ શહેરના સ્થળ કે અન્ય ઈતિહાસ માટે કદાચ થઈ હોય; પરંતુ કેવળ નામઅભિધાન–માટે આટલી ચર્ચા થઈ જાણ્યામાં નથી. ખંભાત’ નામ માટેની આ ચર્ચાથી, એની આસપાસ ગૂંથાએલી પૌરાણિક પરંપરાઓ વગેરેથી ખંભાતનું સ્થળ, સામાન્ય રીતે પ્રમાણભૂત ગ્રંથોમાં ઉલ્લેખો મળે છે તેનાથી ઘણું પ્રાચીન હોય એમ સહજ સમજાય છે. ખંભાતના નામ અને સ્થળની પ્રાચીનતાની ચર્ચામાં આપણે પ્રાંતના ઘણા પ્રાચીન ઇતિહાસ -સામાજિક, ધાર્મિક, ભૌગોલિક ઇતિહાસની ચર્ચાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. જે પ્રાચીન સંસ્કૃતિઓમાંથી હાલની વિશિષ્ઠમિશ્રણ વાળી (composite)હિંદુ સંસ્કૃતિ જન્મી એ સંસ્કૃતિઓના ઇતિહાસનાં ઉડાં ભોંયરામાં આજે મળી આવતા છૂટાછવાયા ઉલ્લેખો અને અવશેષોનાં સામાન્ય દીવડાં લઈ પિસવું પડે છે. વળી આ દીવડાંને કોઈ પણ બાજુથી પવન લાગતાં હોલવાઈ જવાનો સંભવ પણ ખરો. કોઈ દિશાએ પવનને સંભવ જણાતાં હાથની આડ કરી સંભાળીને ચાલતાં પણ વખતે હાલવાવાનો ડર તો રહે જ. પવનથી ન હલવાય એવા વીજળીના દીવા આપણા પ્રાચીન ઇતિહાસનાં ભોંયરામાં જવા માટે હજી મળતા નથી. પ્રકાશની આવી અપૂર્ણતામાં મોહન–જો–ડેરોની શોધને આપણે વીજળીના એક દીવા સાથે સરખાવી શકીએ. પરંતુ એ દીવાની વીજળીનો પ્રવાહ અખલિત છે કે નાની બેટરીની પેઠે ખૂટી પડે એવો છે એ હજી કુશળ ઇજનેરો નકકી કરી શક્યા નથી; તેમજ ઘણા મોટા અંધકારમાં એક એવો દી આપણાં દેશી દીવડાઓ કરતાં સહેજ જ વધુ પ્રકાશ આપી શકે. ગમે તેમ પણ એ દીવાઓ એમ બતાવી આપ્યું છે કે આપણા પ્રાચીન ઇતિહાસનાં ભેંયરામાં પહેલાનાં દીવડાએ ઝાંખી જેએલી કેટલીક વસ્તુઓ ખરી ને કેટલીક ખોટી છે, અને જૂની માન્યતાઓ એક વાર દૂર કરી નવેસરથી આખું ભોંયરું તપાસવાની જરૂર છે. સાહિત્યના આધાર–દીવા–માં વેદસંહિતાના મંત્રોમાં જે ઐતિહાસિક ઉલ્લેખ છે તે ગણી શકાય. વેદ ધાર્મિક ગ્રંથ છે, એટલે એમાં ઇતિહાસની ખાતર એ ઉલ્લેખો આપેલા નથી. For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ભૂમિક પરંતુ એમાં ઇતિહાસ સમૂળગો નથી એમ ન જ કહેવાય. જેટલા ઐતિહાસિક ઉલ્લેખે વેદમાં છે એટલા તો ઊલટા સાદા સીધા અને સરળ છે. પરંતુ વેદમંત્રનો કેટલોક ભાગ એટલો બધો પ્રાચીન છે કે એ વખતની પરંપરા લુપ્ત થવાથી પાછળના વિવેચકેએ એના અર્થો કરવામાં ઘણી છૂટ લીધી છે. વેદાર્થમાં કોના અર્થને માન અને કોના અર્થને ન માનો એ મોટી ગૂંચવણ છે. વેદાર્થમાં યાસ્કથી સાયણ સુધીના આપણું વૈદિક આપણું પરંપરાને વધારે સમજે એ સત્ય છે. યુરોપીય વિદ્વાને કેટકેટલીક વાર એથી વિરૂદ્ધ પડીને તરેહવાર અર્થ કરે તેને કેટલું વજન આપવું તે સવાલ છે. પરંતુ જ્યાં સાદા લખાણમાં અનેક અર્થને અવકાશ રહે ત્યાં જરા વિચાર તે કરવો જ પડે. યુરોપીય વિદ્વાન કોઈ મંત્રનો કલ્પનામય અર્થ આપે ત્યાં તેને વજન ન ઘટે; પરંતુ જ્યાં આપણું વૈદિકેનો અર્થ એમને પૂર્વાપર સંબંધનો વિરોધી લાગતું હોય ત્યાં એમના મતને આપણે ભલે વજન ન આપીએ તો ધ્યાનમાં તે લેવો પડે. રથ ને મેક્સમૂલર વગેરે કરતાં સાયણને યાસ્ક વેદસમયની વધારે પાસે હતા એમાં શંકા નથી; પરંતુ વેદના ઐતિહાસિક ઉલ્લેખવાળા પ્રાચીનતમ સાદા મંત્રો અને પાછળના કર્મકાંડ તથા તત્વજ્ઞાનની વિપુલતા થયા પછીના મંત્રો વચ્ચે એટલે બધે સમય ગએલો છે કે અર્થ કરવામાં ઘણું અંતરાય નડે. આપણું વૈદિક ઉપર પાછળના આ પ્રવાહોની અસર થાય એ સંભવિત છે. યાસ્ક આદિ પ્રાચીનમાં પ્રાચીન દાર્થવિવેચકે ને પણ વેદના અર્થ કરવામાં મુશ્કેલી જણાઈ હતી. યાસ્ક પોતે પોતાની પહેલાં ૩૧ વેદાર્થ કરનારા થઈ ગયા એમ જણાવે છે. ખુદ વેદના મંત્રોમાં પણ કેટલાક મંત્રો ઘણું પ્રાચીન સમયની વાત કરે છે. ભગુ આદિ કેટલાક ઋષિએ વેદના કેટલાક મંત્રોથી યે જાણે ઘણા પ્રાચીન હોય એમ જણાઈ આવે છે. પરોક્ષ, પ્રત્યક્ષ અને આધ્યાત્મિક એમ મંત્રોના પાડેલા ભાગ જ એટલું તો સિદ્ધ કરે છે કે વેદના કેટલાક મંત્રો પિતાના સમયથી ઘણા પ્રાચીન સમયની વાત વ્યક્ત કરે છે. આવાં કારણેથી કેટલાક મિત્રોના અર્થ બંધબેસતા નથી, લુપ્ત થયા જેવા લાગે છે અને ભાષ્યકારના અર્થ ખેંચી કાઢેલા જેવા જણાય છે. આવા મિત્રોના અર્થમાં યુરોપીય વિદ્વાન obscure કહે છે તે ખરું જ છે. આટલા માટે જ આપણા શાસ્ત્રકારોએ દાર્થનું ઇતિહાસપુરાણથી સમુપ બૃહણ કરવાનું કહેલું છે. એમ કર્યા વગર વેદાર્થનું ખૂન થાય છે. પુરાણે સંબંધી ઘણા મત ઘણો વખત ચાલ્યા; પરંતુ પાછટરે યથાર્થ વિવેચનથી એમનું મહત્ત્વ સિદ્ધ કર્યું. હાલનાં સ્વરૂપનાં પુરાણે પહેલાં, સૂતસાહિત્ય-પુરાણ-મૂળ સ્વરૂપમાં હતાં અને એમાં પાછળથી બ્રાહ્મણએ ચમત્કારિક વાતો ઉમેરી હાલનાં પુરા કર્યા. પાછટર તે પુરાણોને વેદ જેટલાં જ જૂનાં માને છે. પુરાણ પિતે પિતાને વેદથી પહેલાં થએલાં કહે છે. અગ્નિપુરાણ કહે છે કે બ્રહ્માએ પહેલાં પુરાણો કયાં અને પછી વેદ કર્યા. આ બધાને અર્થ એટલો જ છે કે હિંદુસ્તાનની અતિ પ્રાચીન પરંપરાઓ વેદમંત્રો જેટલી કે તેથી પણ જૂની છે, અને તે પરંપરાઓ વેદમંત્રો “વેદનું પદ પામ્યા નહિ હોય કેવળ પ્રાર્થનાઓ હશે–તેથી પણ પહેલાંની ચાલી આવતી હશે; અને એ પરંપરાપ્રાપ્ત વાતો સૂતેએ સંગ્રહી છે. આમ પુરાણની કેટલીક પરંપરાઓ વેદ જેટલી કે વેદથી પણ જૂની ઠરે છે. જે સ્વરૂપમાં સૂતેએ એમને સંગ્રહી તેમાં ફેરફાર થયા હશે કે નહિ તે જાણવાનું સાધન નથી, પરંતુ સૂતોનું સાહિત્ય લુપ્ત થઈ તે For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભૂમિકા ૧૭ ઉપરથી હાલના સ્વરૂપનાં પુરાણા થયાં તેમાં તેા ઘણા ફેરફાર થઈ ગયા તે સ્પષ્ટ છે. આમ છતાં પણ ઘણી ઝીણવટથી તપાસતાં હાલનાં પુરાણામાંથી પણ એવી પ્રાચીન બાબતે તારવી શકાય છે કે જે વેદાર્થનું સમુપ બૃહણ કરવામાં કાંઈક મદદ પણ કરે છે. પાઇટરે આ દૃષ્ટિથી પુરાણેને જોયાં તે વખતે મેહેન—–જો–ડેરાની શોધ બહાર નહાતી આવી. વેડેલના હિંદ અને સુમેરિયનેાની મહારછાપા ઉકેલવાના પ્રયત્ન એ પછીના ગણી શકાય. એના તર્ક ખરા હાય તો તેા વેદ અને પુરાણેાની ઐતિહાસિકતા ઉપર ઘણે! પ્રકાશ પડે. પરંતુ એ તર્કોને હજી વિદ્રાનેા માન્ય કરતા નથી. વેડેલે એ તર્કો એવી રીતે કરેલા છે કે હજી ખીજા ઘણા સબળ આધારે મળે તેા જ એ માન્ય રાખી શકાય. પરંતુ એમાંથી એટલું તે માનવું પડે તેમ છે કે અસીરિયા વગેરે પશ્ચિમ એશિયાના દેશોને હિંદના પશ્ચિમ કિનારા અને પંજાબ સાથે સંબંધ હતા. આ વસ્તુ આપણા પ્રાચીન સાહિત્યને આધારે વધારે ચાસરીતે સિદ્ધ કરવા પ્રેા. અનંતપ્રસાદ બૅનરજી શાસ્ત્રીએ પ્રયત્ન કર્યાં છે. એ વખતે માહેન–જો–ડેરાની શોધેા થએલી અને એના છુટક અહેવાલ પ્રકટ થએલા. પરંતુ એ શેાધા ઉપર આધારભૂત સવિસ્તર ગ્રંથ બહાર પડયો નહાતા. પ્રેા. બૅનરજી શાસ્ત્રીના ‘હિંદુસ્તાનમાં અસુરા’ (Asura in India) એ નામના એક લાંબા નિબંધમાં એમણે અસુર જાતિ અને એમના હિંદુસ્તાન સાથેના સંબંધ——ખાસ કરીને પશ્ચિમ હિંદ સાથેના સંબંધ—ની ધણા આધાર અને વિવેચન સાથે ચર્ચા કરી છે. આમાં પેાતાના વિષયના સમર્થનના ઉત્સાહના પૂરમાં તણાઇ કાઇ વાર કાંઇક વાતે વિવાદાત્મક પણ મૂકેલી છે; પરંતુ એમણે આપેલા મૂળ આધારે। તે તે મૂળ ગ્રંથામાં તપાસી તેઇ જતાં એમનું મંતવ્ય આપણને યથાર્થ લાગે ત્યાં ગ્રહણ કરવામાં વાંધો નથી. અસુરા આપણા જેવી માણસની એક જાતિ હતી એ તેા હવે ધણા વિદ્વાનાએ માન્ય રાખેલું છે. પાર્થરથી એસ. વી. વિશ્વનાથ સુધીના આ વિષયના વિદ્વાન લેખકાએ એ વાત માન્ય રાખ્યા છતાં વૈદિક સમયમાં હિંદમાં અસુરા, દાસા અને આર્યો એમ ત્રણ ભિન્ન જાતિ હતી એમ સ્પષ્ટ કહ્યું નથી. પ્રેા. બૅનરજી શાસ્ત્રીએ અસુરાને દાસ અને આયોઁથી ભિન્ન જાતિના સિદ્ધ કરી એમની ખાસિયતા, એમની સંસ્કૃતિ અને એ ત્રણે જાતિઓનું હાલના હિંદુએમાં થએલું મિશ્રણ, એટલું ઊઁડી ચર્ચા કરી સિદ્ધ કર્યું છે. આવી ચર્ચામાં વાદપ્રત વાત પણ હાઇ શકે. આપણી ચર્ચામાં અસુરા અને પશ્ચિમ હિંદના કિનારાને લગતા વિષયમાં પ્રેા. બૅનરજી શાસ્ત્રીનું મંતવ્ય ગ્રહણ કર્યું છે, છતાં વાદગ્રસ્ત વિષય તરફ પણ ધ્યાન ખેંચ્યું છે. મૂળ આધાર બની શકે તેટલા જે જેને વજન આપવા લાયક હોય તે જ ગ્રહણ કર્યાં છે. ત્રિચીનાપલ્લીની કૉલેજવાળા પ્રેા. વિશ્વનાથે એમના Racial Synthesis in Indian Culture (Trubner's Oriental Series 1928) ગ્રંથમાં આ વિષયેા ઉત્તમ રીતે ચલા છતાં અસુરાની વિગત આટલી સ્પષ્ટ કરી નથી. મૃકવાચઃ—ન સમજી શકાય એવી ભાષા ખેલનાર—અસુરા,દેવા એટલે નવા આવનાર આર્યાં અને મૂળ વતનીદાસેાથી જાતિએ જુદા હતા એ વાત સ્પષ્ટ તેા પ્રેા. બૅનરણે જ કરી છે. શ્રી જ્યેા. મેા. ચૅટરજીએ એમના Ethical Conception of the Cathas એ નામના ગ્રંથમાં પારસીએની ગાથાના આધારે આ વાતનું વધારે સમર્થન કરેલું છે. અહીં એક વાત એ વિચારવાની છે કે ‘દેવ' શબ્દના અર્થ દેવને— For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ ભૂમિકા આર્યોના દેવને~ન માનનાર એવા કરવામાં આવે છે. શરૂઆતમાં અસુરે અને દાસા આય્યના પૂજ્ય દેવાને નિહ માનતા હોય એ ખરૂં છે; પરંતુ પ્રાચીન ઇરાનીમાં ‘દએવ’ (દેવ) શબ્દને જે અર્થ કર્યાં છે તે જોતાં દેવા એટલે આ! એ અર્થ લઇએ તે ‘દેવ’ને અર્થ આર્ય નહિ તે, આર્યંતર જાતિએ એમ કેમ ન લેવાય? વેદમાં આર્ય, દાસ અને અદેવ એમ ત્રણ જાતિ કહે છે તે આ વાતને ટેકો આપે છે, પ્રે. બનરજી શાસ્ત્રીએ આટલી વાત સ્પષ્ટ કરી નથી. એમણે અસુરાના જુદા દેવાનું વિવેચન કર્યું છે. એમાં દેવીએ મૂળ અસુર જાતિની એટલું ખાસ માનવા જેવું છે અને દેવાને વિષય વાદગ્રસ્ત છે. આ ઉપરાંત આર્યંતર વર્ણોના દેવા વિષે જે જે ચર્ચા થઇ છે તેમાં શિવપુત્ર કુંદની પૂજા એ એક મેટા કાયડા છે. એ ઉકેલવાના ખાસ પ્રયત્ન થએલા જણાયા નથી. એ પ્રયત્ન અહીં સહેજ કરવામાં આવ્યા છે. દક્ષિણ હિંદના દ્રાવિડાના મેાટા સમૂહમાં આ સ્કંદપૂજાનું કેટલું મહત્ત્વ છે તે ઉત્તરના લેાકને ભાગ્યે જ ખ્યાલમાં આવે. અસુર સંસ્કૃતિનું જુદું વર્ણન કર્યાં વગર હવે ભારતની પ્રાચીન સંસ્કૃતિના કાષ્ઠ ઇતિહાસ સંપૂર્ણ ગણાય નહિ. અગ્રગણ્ય અસુરાને મારવા માટે પુરાણાએ વિષ્ણુના અવતારોની કલ્પના કરેલી છે. એની ઐતિહાસિકતામાં ઊતરવાનું આ સ્થળ નથી; પરંતુ એ અસુરા પોતે કલ્પનાથી ઊભી કરેલી વ્યક્તિએ નહાતી એમ તે હવે મનાતું આવ્યું છે. એ બધી પરંપરામાં ખંભાત આગળ તારકાસુર મરાયે એ વાત જરા જુદી પડે છે. મેટા પ્રસિદ્ધ અસુરેશને મારવાને જેમ વિષ્ણુના અવતાર થયા તેમ આને મારવા માટે શિવપુત્ર કાર્તિકેયનો અવતાર થયા. આપણી ધાર્મિક સંસ્કૃતિના ઇતિહાસમાં આ બીના ઘણી અગત્યની છે. મેાટી વ્યક્તિઓને મારવા માટે આપણામાં ઈશ્વરી અવતાર થવાની જે વાતા ચેાજાએલી છે તે પરસ્પર વિરેાધી સંસ્કૃતિની જાતિઓનાં, ધર્મ કે બીજા વિરેાધનાં કારણેાને લઇને થએલાં ચિરસ્મરણીય યુદ્ધોનું પૌરાણિક સ્વરૂપ માત્ર છે. સ્કંદ-કાર્તિકેયનું ઐતિહાસિક વ્યક્તિત્વ ગમે તે હાય, પરંતુ એ આખી યે બીનાને શૈવ સંપ્રદાયના કેાઈ પ્રાચીન સ્વરૂપ સાથે ધણા સંબંધ હોય એમ જણાય છે. શૈવ મતની ઉત્પત્તિને હિંદના પશ્ચિમ કિનારા સાથે ખાસ સંબંધ છે. મેાહેન–જો–ડેરાની શેાધાએ શૈવ મતના પ્રાચીન સ્વરૂપની વ્યાપકતા અને પ્રાચીનતા બતાવી છે. ગુજરાતના કિનારા આર્યંતર થવા અને દેવીભક્તાનાં સૌથી જૂનાં થાણાં હોય, અને ઉત્તરમાં બ્રહ્માવર્તમાં રહેનારા વૈદિક આર્યો સાથે તેમને હમેશની અથડામણ થયા કરતી હોય, એમ પૌરાણિક પરંપરા વ્યક્ત કરે છે. આર્ય અને આર્યંતર——અસુર-દાસ-સંસ્કૃતિઓનું છેવટનું મિશ્રણ થયું, એમાંથી હાલની હિંદુ સંસ્કૃતિનું મૂળ સ્વરૂપ જન્મ્યું, એનિમિતે અનેક અથડામણેા અને જાતિએનાં ભ્રમણા થયાં, એ બધામાં સિંધુ અને સરસ્વતીના કિનારા અને મુખપ્રદેશોએ-એટલે કે ગૂજરાત અને કચ્છના કિનારાએ, અગત્યનો ભાગ ભજવ્યેા છે. આ બધું સાથે વિચારતાં, મેહેન–જો– ડેરાની શેાધ અને વેદપુરાણેાની વાતેાના ફરી નવી દષ્ટિએ વિચાર કરતાં શૈવ સંપ્રદાય અને દેવી સંપ્રદાયના ઇતિહાસ તથા એમની પ્રાચીનતાનેા પણ ફરી વિચાર કરવાનેા સમય પ્રાપ્ત થાય તેા નવાઈ નથી. આ દિશામાં હજી જે પ્રયત્નો થયા છે તે શરૂઆત માત્ર છે. ખરૂં શું હશે એ તેા ઘણા લાંબા સમયની શોધખેાળ પછી નક્કી થઈ શકે. હવેના રોાધકને એમાં ઇજિપ્તથી હિંદ સુધીની સંસ્કૃતિની For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભૂમિકા સામગ્રી ભેગી કરવી પડે. પરંતુ આ દિશાએ નજર કરવાની હવે જરૂર છે એટલું કહેવાનો અહીં માત્ર ઉદ્દેશ છે. આ ગ્રંથમાં જે પરિશિષ્ટો આપેલા છે તેમાં એ દિશાએ સામાન્ય દષ્ટિ માત્ર કરેલી છે; કેઈ છેવટનું સત્ય કહેવાને દાવો કરેલ નથી. કોઈને કાંઈ નવું કહેવાનું મળે અને એ નિમિત્તે કાંઈ જાણવાનું પણ મળે એ ઈરાદાથી પૌરાણિક અને બીજી સામગ્રી વાંચનારની આગળ નજર કરેલી છે. અહીં એટલું પણ કહેવું જોઇએ કે ઋગ્વદની પ્રાચીનતાની સાથે અથર્વવેદની પ્રાચીનતા અને એના ઐતિહાસિક તત્વ ઉપર દૃષ્ટિ કરવાની જરૂર છે. આતર વણનો-ખાસ કરીને અસુર જાતિની સંસ્કૃતિનો ઈતિહાસ ઋગ્યેદ કરતાં પણ કદાચ અથર્વવેદમાંથી વધારે મળે. અથર્વવેદની વ્યાપતા ભરતખંડ કરતાં કદાચ ઘણા વિશાળ ક્ષેત્રમાં હોય એમ હવે વિદ્વાનોને જણાયું છે. અથર્વવેદની સંસ્કૃતિને છેક ઍસિરિયા સુધી પણ સંબંધ હોય એમ લોકમાન્ય તિલક જેવા વિદ્વાનને લાગ્યું છે અને એ મત સબળ થતા આવ્યા છે. અથર્વવેદનું કુંભ મુક્ત એ વેદને સર્વથી પહેલો વેદ ગણે છે. સ્તંભનું જે પૌરાણિક રૂપ થયું છે તે જોતાં, કુંભ, અથર્વવેદ, શિવ મત એ બધાની ભૌગોલિક વ્યાપકતા વગેરે સવાલો ઘણા વિચાર કરવા જેવા છે. આર્યોના વિજય પહેલાં આ બધી સંસ્કૃતિનું કેન્દ્ર સિંધુ અને સરસ્વતીના નીચલા તટ તથા મુખપ્રદેશ હતા. સિંધુ હાલ છે ત્યાં નહિ પણ કચ્છના રણની જગ્યાએ મળતી; અને સરસ્વતી તેની પૂર્વ થઈ દક્ષિણ-પશ્ચિમ સમુદ્રને મળતી; એટલે આ કેન્દ્ર આપણા પ્રાંતનું પ્રાચીન નામ ગમે તે હોય, પણ હાલ એની જે હદ મનાય છે તે હદમાં હતું. એટલે એનાં પ્રાચીન સ્થળોની મહત્તા એ દૃષ્ટિએ વિચારવાની છે. પુરાણો હાલ જે સ્વરૂપમાં છે તે મૂળ પુરાણો ઉપરથી થએલાં છે. એમાં ઘણા સુધારાવધારા થએલા છે, છતાં એમાં પ્રાચીન પરંપરાઓ તરી આવે છે એ આગળ જોયું. આવાં પુરાણોમાં આપણા પ્રાંતને લગતો મોટે ભાગે સ્કંદપુરાણમાં આવે છે;-જો કે બીજાં પુરાણ અને મહાભારતમાં પણ ઉલ્લેખો મળી આવે છે. પુરાણોના આ બધા ભાગની પ્રાચીનતા માટે પુરાણનિષ્ણાતોએ ચર્ચા કરેલી છે. સ્કંદાદિ પુરાણોમાં તેરમી-ચૌદમી સદીના બનાવોના ઇસારા પણ જણાઈ આવે છે તે ખરૂં છે. પરંતુ એ પુરાણોનો ઇ.સ. ૧૦૩૦માં અબરૂનીએ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે એટલે એવા કઈ પ્રક્ષિપ્ત ભાગો બાદ કરતાં હાલના રૂપમાં પણ પુરાણોની પ્રાચીનતા સ્પષ્ટ થાય છે, અને વધારે પ્રાચીન ભાગ એકબીજાની સરખામણીથી નીકળી આવે છે. વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રીના તેમજ રાજશેખર જેવા સાહિત્યના બીજા આધારે આ બધાના સમર્થનમાં કામ લાગે તેવા છે. આ ગ્રંથમાં જે પૌરાણિક ભૂગોળ-ઈતિહાસને લગતો ભાગ અને પરિશિષ્ટ લખ્યાં છે તે વાંચતાં પહેલાં આટલી ચર્ચા ધ્યાનમાં લેવા વિનંતિ છે. વેદના ઐતિહાસિક ઉલ્લેખ અને પુરાણેના ઉલ્લેખોને સહેજ નવી દૃષ્ટિથી જોવાનું મહેન–જો–ડેરેએ બતાવ્યું છે. પરિશિષ્ટમાં જે વિષય ચર્ચા છે તે આ દષ્ટિએ મળી તેટલી હકીકત ભેગી કરીને ચલા છે. એ વિશે સંદિગ્ધ હોવાથી એમને પરિશિષ્ટમાં મૂક્યા છે. એમાં કરેલાં અનુમાન અને નિર્ણયો ખરાં હોય કે બોટાં હોય; પણ સત્ય હકીક્ત ઉપરથી છેવટે અનુમાન કરવાનું અને ભવિષ્યમાં કોઈને કોઈ નવી વિગત મળે તો For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २० ભૂમિકા તે માટે અંગુલિનિર્દેશ કરવાનું કાંઈ ખોટું ગણાય નહિ. અને કદાચ એ અનુમાન યથાર્થ ન હોય કે નિર્ણય ખોટા હોય તે પણ તેને માટે ભેગી કરેલી વિગતે તે સત્ય જ છે. અહીં બીજી બે વાતો કહી દેવાની જરૂર છે. એક તે એ કે કેટલાક વિદ્વાનોનું એમ માનવું છે કે દેવાસુર સંગ્રામ એ માત્ર મનુષ્યજાતિની દૈવી અને આસુરી સંપત્તિ વચ્ચેનું યુદ્ધ છે. તત્ત્વદૃષ્ટિના પ્રાધાન્યવાળા આપણા દેશમાં આ બાબતે લોકોનું મન એટલું બધું કબજે કર્યું હતું કે દેવો અને અસુરોના યુદ્ધોનાં રૂપો જાયાં. આ મંતવ્ય હાલની દષ્ટિએ વેદની ઐતિહાસિક્તાની અવગણના કરવા બરાબર છે. તત્ત્વજ્ઞાન આપણા દેશના જ્ઞાનપ્રવાહમાં એક મુખ્ય પ્રવાહ છે તેની ના નથી; પરંતુ તેથી એ મંતવ્ય સિદ્ધ થતું નથી. આપણા પૂર્વજોમાં તત્ત્વજ્ઞાનની દષ્ટિ વધવા માંડી એ કરતાં પણ ઘણી પ્રાચીન આ દેવાસુર સંગ્રામની વાત છે. એટલે ઊલટું એ ઐતિહાસિક વાતમાંથી આ તત્ત્વદષ્ટિની સંપત્તિઓનો ઉદભવ થએલો છે. અસુરના વિધ્વંસ પછી જાતિઓનું જે અપૂર્વ મિશ્રણ થઈ ગયું તેમાં વિજેતા દેવ–આર્યો હોવાથી મનુષ્યના હલકા ભાવને એમણે તત્ત્વદષ્ટિએ આસુરી સંપત્તિ નામ આપ્યું અને સારા ભાવને પિતાનું નામ આપ્યું. આજે પણ વિજેતા પ્રજાઓમાં એવું ક્યાં નથી બનતું? ઉપરનું મંતવ્ય કહેનારા વિદ્વાનો મારો ચત્રી, પંક્તિ ગારી, મયુર ચૂટ, મયુરસ્ત્રિ વગેરે શબ્દોનો ખુલાસો કરે તો આપણને વધારે જાણવાનું મળે. માનામyત્યમેવ વગેરે સાસુર શબ્દનો માનવાચક અર્થ તો એટલે પ્રસિદ્ધ છે કે એ વાત જવા દઈએ. બીજું, પ્રાચીન કાળમાં ભૂગોળ અને ઇતિહાસની દષ્ટિએ કેટલાક ગુજરાતને શન્ય માને છે. ગુજરાત નામ પ્રાચીન નથી એ ઉપરથી એની ભૂમિ પ્રાચીન નથી અને તેથી એને લગતું બધું મધ્યકાલિન જ ગણાય એમ તો મનાય જ નહિ, અને ગુજરાતને હિંદમાં કનિષ્ટ પણ કહેવાય નહિ. ભૂમિવિભાગોનાં નામ કાળે કરીને ફરે એથી કાંઈ ભૂમિના ઈતિહાસની પ્રાચીનતા મટતી નથી. કઈ કહે છે કે બૌદ્ધો વગેરેના પ્રાચીન સાહિત્યમાં ગૂજરાતના કિનારાના થોડા ઉલ્લેખ સિવાય આપણું પ્રાંતનું નામનિશાન જડતું નથી, એટલે કિનારા સિવાય બાકીનું બધું વેરાન હશે. એટપિટર્સબર્ગનું નામ છેલ્લી લડાઈ વખતે પેટ્રોગ્રેડ પડ્યું તેથી પેટ્રોગ્રેડ નામ પછી જ એનો ઈતિહાસ શરૂ થયે અને યુરોપનાં શહેરોમાં એ કનિષ્ટ, એમ કેમ કહેવાય ? માણસનો દાખલો લ્યો. કેઈને નાનપણમાં બબલો કહેતા હોય અને મોટપણમાં બીજું નામ ફલાણાપ્રસાદ ઢીકણલાલ પડ્યું એટલે એ નામથી જ એનું ચરિત્ર શરૂ થયું એમ કહી શકાય ખરું? બંગાળના ગવર્નરનું નામ લોર્ડ રોનાલ્ડશે હતું, હાલ લોર્ડ કેટલૅન્ડ છે, નાનપણમાં વળી બીજુ ખ્રિસ્તી નામ હશે. હવે ભવિષ્યના એનું ચરિત્ર લખનાર શું છેવટનું ઝેટલૅન્ડ નામ લઈને જ વિચાર કરશે? ઍવિથ છેવટમાં ઑર્ડ ઑક્સફર્ડ કહેવાય, એટલે સકિવથ નામથી એના જીવનનો ખરો ભાગ ગયો એની ગણના નહિ કરવાની? આ દાખલા હમણાંના છે. આ દાખલાની પહેલાંના નામોના ઈતિહાસ પણ મળે છે. આપણા દેશમાં સ્પષ્ટ સાધનની ઉણપથી પૂર્વ નામની વિગત જોઈએ તેવી નથી મળતી, એટલો માત્ર ફેર છે. પરંતુ તેથી પૂર્વે દેશને ઈતિહાસ ન હતું કે પ્રાંત કનિષ્ટ હતો એમ ન કહેવાય. આવી નકારાત્મક દલીલને વધારે આધાર જોઈએ. For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ ભૂમિકા આથી ઊલટું અનૂપદેશ, ભૃગુકચ્છ, પ્રભાસ, સુરાષ્ટ્ર, આનર્ત વગેરે નામો ઘણાં પ્રાચીન છે. આ નામ કિનારાને લગતાં છે એમ કહીને અંદરનો ભાગ વેરાન હતો કે અપ્રસિદ્ધ હતું એમ પણ કેટલાક કહે છે તે શી રીતે મનાય? કોઈ દૈવી વેગથી સિંધુથી મગધ સુધીને પ્રદેશ ખાસ કરીને આપણી ધાર્મિક પ્રવૃત્તિ અને સંસ્કૃતિના કેન્દ્રરૂપ થઈ પડશે,–વેદકાળ પછી પણ તેમ જ ચાલુ રહ્યો. આપણે પ્રદેશ અને કિનારો તે વખતે એટલો જ પ્રસિદ્ધ, છતાં વેપાર જેવા તે વખતે હલકા ગણાતા અસુરના કાર્યક્ષેત્ર તરીકે મનાવા લાગે. કમનસીબે હાલ જે જે અધુરી નેધ મળી આવે છે તેના લખનાર પણ ગંગાયમુનાના મધ્યપ્રદેશને ધ્યાનમાં લઈ લખતા અને ઘણા લખનાર ત્યાંના રહેવાસી પણ હતા. આપણા પ્રાંત બાજુ જનારને પણ પ્રાયશ્ચિત્ત આપી ફરી સંસ્કાર આપવાનું શાસ્ત્રકારોએ યોજ્યું હતું; એટલે સ્વાભાવિકરીતે જ આપણી બાજુના ભાગના ઉલ્લેખો ઓછા આવે. કિનારાનાં નામો તે પ્રાચીન છે એમ બધા કબૂલ કરે છે. તે કહેવાનું એટલું જ છે કે આપણા પ્રાંતના મુખ્ય વ્યવસાયનું કેન્દ્ર કિનારો જ હતો, એટલે એની જ નોંધ વધારે હોય. માણસના શરીરનું પગથી માથા સુધીનું ઝીણું વર્ણન એની પાસે જ રહેનારા સારી રીતે કરી શકે; પણ ઊડતાં વર્ણન અગર દૂર રહેનારાએ કહેલાં વર્ણન, મુખ અથવા ચહેરાનાં વર્ણન હોય. પરંતુ એકલા મુખનું વર્ણન હોય તો બીજા અવયના વર્ણનના અભાવથી એ અવયવોને અભાવ સિદ્ધ કરાય નહિ. એટલે કિનારાના પ્રાચીન ઉલ્લેખો મળે તો અંદરના પ્રદેશના ઉલ્લેખના અભાવથી એ પ્રદેશ વેરાન હતો એમ કહેવાય નહિ. મહેન–જો–ડેરેના શોધકે એ એટલું તો સિદ્ધ કર્યું છે કે ત્યાંના ખોદકામમાંથી છેક છેલ્લા પડમાંથી જે વસ્તુઓ મળી તે ઈ.સ. પૂર્વે ૩૧૫૦ પહેલાં ની હતી; અને એવી એક સમાન સંસ્કૃતિનું ક્ષેત્ર સિંધુથી ખંભાતના અખાતની પૂર્વે નર્મદાના મુખપ્રદેશ સુધી ગણાય એવાં ચિહ્નો મળેલાં છે. આ બધી ચર્ચા અને વેદ-પુરાણનું હાલનું નવું દષ્ટિબિંદુ એ બધું ધ્યાનમાં લઈ ગૂજરાતના કિનારાની પ્રાચીનતા, અસુરોનું સ્થાન, સરસ્વતીનો પ્રવાહ એ બધાની ચર્ચા ઉપર નજર કરવાની જરૂર છે. તે સાથે ખંભાતના સ્થળની પ્રાચીનતા અને આ ભૂમિવિભાગમાં રહેલી એની કેન્દ્રસ્થ મહત્તાનો વિચાર પણ કરવાની જરૂર છે. ખંભાતનું નામ અમુક સદીના ઉલ્લેખોથી પૂર્વે મળતું નથી માટે બીજે કોઈ નામે એને ઇતિહાસ હશે જ નહિ એમ ધારવું તે યોગ્ય નથી. આ પ્રાચીન સમયને ઇતિહાસ ઉપલભ્ય પ્રાચીન સાહિત્યના ઉલ્લેખોથી ઉપજાવવાને છે. કોઈ નવું સબળ પ્રમાણ મળે તે એમાં ફેરફાર પણ કરવો પડે. વચ્ચે એવા મેટા સમયના ગાળા આવી જાય છે કે એવા સમય માટે કાંઈ કહેવાનું મળતું પણ નથી. ગુજરાતના ઇતિહાસના ક્ષેત્રના સમયમાં ખંભાતના સ્થળ માટે કાંઈ કહી શકાય તેવું મળ્યું નથી. મધ્યકાલિન રજપૂત સમયનાં સાધનો તો પ્રસિદ્ધ છે અને તે આપણા પ્રાંતમાં જેવાં અને જેટલાં મળે છે તેવાં બીજા કોઈ પ્રાંતને ઇતિહાસને માટે ભાગ્યે જ મળે; જોકે હાલની ઇતિહાસલેખનની વિદ્યા તે એ સાધનોને અપૂર્ણજ ગણે. મુસલમાન સમયથી તવારીખમાં સાલવારીની સચોટતા ઠીક જળવાઈ છે. એ સમયની હિંદુસ્તાનને લગતી તવારીખમાં પણ આપણા પ્રાંતને લગતું ઘણું મળે છે. પરંતુ આપણા પ્રાંત માટે For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ ભૂમિકા જે ખાસ જુદી તવારીખા લખાઈ છે એટલી જુદી ખીજાં પ્રાતા માટે ખાસ લખાઇ હોય એમ જાણ્યામાં નથી. એ તવારીખેાના ગુણદોષમાં ઊતરવાનું આ સ્થળ નથી. ગુજરાતને લગતી કેટલીક તવારીખાના પત્તા લાગતા નથી. જે મળે છે તેમાં તેના લેખકોના અધિકાર પ્રમાણે તેના ઉપર વજન મૂકી શકાય, હાજી અદ્દશ્મીરના અરબ્બીમાં લખેલા ગુજરાતના તિહાસ, મીર અબુ તુરાબને લખેલા ઇતિહાસ વગેરેના તરજૂમા હજી થયા નથી. એ થયા પછી ગૂજરાતની સ્વતંત્ર બાદશાહીના સમયના વધારે વિગતવાળા અહેવાલ મળી શકે. માગલાઈના પાછલા ભાગથી ખંભાતના રાજ્યની સ્થાપના સુધીના ઇતિહાસ માટે મિરાતે અહુમદીની વિગત ઉત્તમ કહી શકાય. એ બધા બનાવામાં કર્તાએ પેાતે સક્રિય ભાગ લીધેલે. એ ગ્રંથની કઈ નકલ કામમાં લેવી અગર કઇ નકલ ઉપરથી થએલા તરજૂમા ઉપયાગમાં લેવા એ સવાલ ખાસ વિચારવાના છે. એના ઘેાડા ભાગના તરજૂમા સર ક્લાઇવ ખેલી અને ડા. બહુઁ કરેલા છે તે વિશ્વસનીય નકલા ઉપરથી કરેલા છે. હાલ સુભાગ્યે દી. બ. રૃ. મા. ઝવેરી એ ગ્રંથના ઉત્તમ તરજૂમાની ખોટ પૂરી પાડે છે તે આનંદની વાત છે. ખંભાતને લગતી કેટલીક વિગતા મુંબાઈ સરકારનાં દફતરામાં છે. એ બધી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વખતની છે. એમાંથી અંગ્રેજી કેાડીને લગતી વિગત સિવાય ખંભાતના તિહાસને લગતી બીજી વિગત ભાગ્યે જ મળે તેમ છે. અંગ્રેજોએ મરાઠા સમયમાં રાજકીય પ્રકરણમાં જે ભાગ લીધેા તે તેા ઇતિહાસની જાહેર વાત છે, એટલે એ સંબંધીનાં સરકારી દફતરા વિશેષ પ્રકારા પાડતાં નથી. ખંભાત રાજ્ય નાનું છે, પરંતુ એનું મહત્ત્વ ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું છે. ધણા પ્રાચીન કાળમાં ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિના કેન્દ્ર તરીકે ખંભાતના સ્થળે અગત્યના ભાગ ભજવેલા એ વાત સંદિગ્ધ અને વાદગ્રસ્ત જાણી બાજુએ મૂકીએ તાપણ આર્થિક પ્રવૃત્તિની દૃષ્ટિએ હિંદુસ્તાનના એક વખતના મેટામાં મેાટા બંદર તરીકે એનું સ્થાન આખા હિંદના આર્થિક તિહાસમાં મેલું છે. સ્વતંત્ર સંસ્થાન થયા પછી રાજકીય દૃષ્ટિએ એનું મહત્ત્વ એછું નહોતું. ઐતિહાસિક મહત્ત્વ હમેશાં કદ કે ધનસંપત્તિ ઉપરથી મપાતું નથી, પરંતુ દેશકાલ અને સંજોગાની પરિસ્થિતિની સરખામણી ઉપરથી મપાય છે. નિઝામનું રાજ્ય કદમાં અને સંપત્તિમાં હાલ આખા હિંદમાં સૌથી માટું છે, પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ જે સંન્હેગામાં અને સમયમાં એ રાજ્ય ઊભું થયું તે જ સમય અને સંજોગામાં હિંદમાં ખીજાં ઘણાં રાજ્યેાની સાથે ખંભાતનું રાજ્ય પણ ઊભું થયું. નિઝામની ગાદીના સ્થાપકના દાદો અબ્દુલ્લાખાન ાિઝ જંગબહાદુર ગુજરાતનાં સૂક્ષ્મા હતા અને એની કબર હાલ અમદાવાદમાં છે તે થાડા જ જાણે છે. મૂળ નિઝામે પોતે પણ ઘેાડા વખત અમદાવાદની નામની સૂબેદારી કરેલી. ખંભાતની ગાદીના સ્થાપક મેામીનખાન બહાદુરની કબર પણ અમદાવાદમાં છે. એ પણ ગુજરાતના સૂબા હતા અને એમના પુત્ર મેામીનખાન બીજા પણ ગૂજરાતના સૂબા હતા. મેાગલ સમ્રાટ તરફથી એકને (નિઝામને) નિઝામ-ઉમ્મુલ્ક ફતેહજંગ બહાદુર આસાજડાના ઇલ્કાબ હતા; બીજાને (ખંભાતના નવાબને) નઝમુદ્દૌલા મુમતાઝુલમુલ્ક મેામીનખાન બહાદુર દિલાવરજંગના કિાબ હતા. મોગલ સામ્રાજ્યના સૂબા (પ્રાંત) માં ગૂજરાતની કિંમત દક્ષિણ કરતાં વધારે હતી. નિઝામ આસફજહાએ ઉમરમાં મોટા હોવાથી મેામીનખાન કરતાં થાડાં વર્ષ For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભૂમિકા ૨૩ પહેલાં માથું ઊંચું કરી સ્વતંત્રતા મેળવી હતી એટલા સહેજ ફેર છે. માનીનખાન પહેલા અને મેામીનખાન બીજાએ અમદાવાદની ગાદી હાથ કરી ગૂજરાતનું આધિપત્ય, અસ્ત થતી મેાગલાઈ વખતે મેળવવામાં આવ્યું શૂરવ બતાવ્યું નથી. પરંતુ દેશ અને કાળમાં, હિંદુસ્તાનમાં બધે કાળ એક હતા, દેશ પ્રાંતે પ્રાંતે જુદા હતા. જે સંન્હેગાએ નિઝામને દક્ષિણમાં મારું રાજ્ય હાથ કરવામાં સહાય કરી તે સંન્હેગાએ મેામીનખાનને ગૂજરાતમાં મોટું રાજ્ય સ્થાપવામાં સહાય ન કરી. ઈ. સ. ૧૭૬૧ની પાણીપતની નાશકારક છેલ્લી લડાઈ પછી હિંદભરમાં સત્તાવાળા રાજા અને સરદારાની જે સાતતાલીની રમત ચાલી તેમાં, જે જ્યાં દાવ આવતાં બેઠા હતા તે ત્યાંના માલિક થઇ પડયો, એ પછી પણ પ્રાંતપ્રાંતની રાજકીય અને સામાજિક પરિસ્થિતિએ ધણા ભાગ ભજવ્યેા. ગુજરાતમાં એક રીતે રાજકીય અને સામાજિક પરિસ્થિતિ દક્ષિણ કરતાં જુદી હતી. મરાઠા સત્તાનું એઠું વધતું શેર તે બંને જગ્યાએ હતું; પરંતુ નાના નાના સ્વતંત્ર રાજાઓ અને હકારા, કે જેમને તે વખત સુધીની દરેક સાર્વભૌમ રાજસત્તાઓએ પ્રતિવર્ષ પેશકશી લેવા જઈ તલવારની અણીથી વશ રાખેલા અને સત્તાએ નરમ પડતાં જે પુનઃ સ્વતંત્ર થઇ લડવા તૈયાર થતા, એવા રાજા-નાકારા, દક્ષિણમાં થાડા હતા. આ વાત મેટા પણ સામાન્ય જમીનદારેાને લાગુ પાડવાની નથી; સત્તાવાળા રાજાએને લાગુ પાડવાની છે. ગુજરાતમાં એવા રાજાએ કેટલા હતા એ તા આજે પણદેખાય છે. અહીં સામાજિક પરિસ્થિતિ પણ દક્ષિણથી જુદી હતી. જેમની આગળ મધ્યકાલિન રજપૂત સમયથી આજ લગી અનેક રાજસત્તાએ નમેલી એવી મહાજને થી સુઅ‚ વેપારી મધ્યમ વર્ગની આલમ (middle class) ગુજરાતમાં જેટલી વ્યવસ્થિત અને સુગઠિત હતી તેટલી દક્ષિણમાં નહેાતી. આ કારણેાથી જેટલી સહેલાઈથી મેગલાઇના અસ્ત પછી દક્ષિણમાં મેટું રાજ્ય સ્થપાયું તેટલી સહેલાઇથી ગૂજરાતમાં સ્થપાવું શકય નહેતું. આ જ કારણેાને લીધે અનેક રાજસત્તા બદલાયા છતાં ગુજરાતમાં પ્રાચીન રાજવંશે। જેટલા પ્રમાણમાં છે તેટલા ખીજા પ્રાંતામાં નથી, અને કઈ સાર્વભૌમ સત્તાએ ગૂજરાતને આખું તદ્દન ખાલસા કર્યું નથી. આ દૃષ્ટિએ જોતાં નિઝામ અને ખંભાતના રાજ્યના સ્થાપકાનાં મહત્ત્વ સરખાં છતાં કાર્યક્ષેત્ર જુદાં એટલે દેખીતા ભેદ રહ્યો. ઐતિહાસિક સંજોગેાની સરખામણીની ષ્ટિએ તે ખંભાતનું રાજ્ય નાનું છતાં એનું મહત્ત્વ નિઝામના રાજ્ય કરતાં કાંઈક વધારે દેખાય; અને ધાર્મિક, આર્થિક, સામાજિક તથા રાજકીય એ બધી દષ્ટિએ પ્રાચીન કાળથી આજ સુધી ખંભાતના ઇતિહાસ રસમય અને મહત્ત્વપૂર્ણ ગણી શકાય. For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ પહેલું સામાન્ય વર્ણન ૫ મીના પિતા સમુદ્રની છોળેથી ધોવાત ગુજરાતને કિનારે જુઓ. ગુજરાતના એક ઇનકશા ઉપર દષ્ટિ નાખો. અરબી સમુદ્રની શાખા જેવા ખંભાતના ઉપસમુદ્રને મહી અને સાબરમતી–તેની બે પત્નીએ-એક સાથે જાણે હાથમાં સુવર્ણ કળશ લઇને મળવા જતી હોય એવું ખંભાતનું સંસ્થાન દેખાય છે. આ સંસ્થાનની પ્રાચીન સ્વરૂપની ઐતિહાસિક હદ નકકી કરવી બહુ મુશ્કેલ છે. હાલ તે તેની ઉત્તરે ખેડા જીલ્લાને માતર તાલુકે, પૂર્વે બોરસદ અને પેટલાદ તાલુકા, દક્ષિણે મહીસાગર અને ખંભાતના અખાત, પશ્ચિમે સાબરમતી નદી, એ પ્રમાણે આવેલું છે. એની રાજકીય સરહદ એકસરખી નથી. ખંભાત રાજ્યનાં ગામડાં બાજુના તાલુકામાં અને તે તાલુકાનાં ગામડાં ખંભાતની હદમાં છુટાં વેરાએલાં છે. સરહદ પશ્ચિમે પંદર માઈલ, વાયવ્યમાં અઢાર માઈલ, ઉત્તરે દસ માઈલ અને પૂર્વે બાર માઈલ સુધી જાય છે. ખંભાતનું સ્થળ ગુજરાતની ભૂમિમાં એવી જગ્યાએ છે કે એને સૈરાષ્ટ્રમાં ગણવું, કે આનર્તગુજરાતમાં ગણવું, કે લાટમાં ગણવું એ નક્કી કરવું પણ મુશ્કેલ જ છે. આ ત્રણે દેશની સામાન્યરીતે મનાતી હદને અડીને એ સ્થળ એવી રીતે આવી રહેલું છે કે એને ત્રણેમાં ગણી શકાય. એને વિચાર આગળ કરીશું. હિંદુસ્તાનમાં એના પશ્ચિમ ભાગની અને પશ્ચિમ ભાગમાં ખંભાતના અખાતથી સીધા ઉત્તરમાં જતા મારવાડના રણ સુધીના પટાની ભેગોલિક પરિસ્થિતિમાં કુદરતે એટલા અને એવા મોટા ફેરફારે કરેલા છે કે એ વિભાગની ખરેખરી પ્રાચીન સ્થિતિ જાણવી એ સમુદ્રમંથન કરવા જેવું છે. એ જાણવા માટેનાં સાધનને એવો તે લોપ થઈ ગયા છે કે ચેકસ આધાર અને સાવચેતીથી કરેલા નિર્ણય પણ અનુમાન માત્ર જ રહેવાના. પરંતુ ખંભાતનું સ્થળ આ બધા વિભાગનું એક વખત કેન્દ્રસ્થાન હતું એમ જણાય છે તેથી એને વિચાર પણ આગળ કરીશું. એ માટે ખંભાતની દક્ષિણે આવેલો તે જ નામને અખાત અને ઉત્તર-પશ્ચિમે આવેલી કચ્છના રણ બાજુ વધતી ખંભાતના રણને નામે જાણીતી મભૂમિ, તથા સાબરમતી ને મહી એ બે નદીઓ, એટલાનું સ્થળ વર્ણન કરવું જરૂરનું છે. મહી નદી માળવામાંથી નીકળી મહી નદી ૩૫૦ માઇલ વહીને ખંભાતના અખાતને મળે છે. ખંભાત શહેર મહી નદીના મુખની પાસે જ આવેલું છે. જેમાસામાં આ નદીનું જોર ઘણું રહે છે, પણ વહાણ ૧વિસ્તૃત વર્ણન માટે જુઓ, ખેડા ગેઝેટીઅર, પ્ર. ૧લું. For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાન્ય વર્ણન ચલાવવા માટે એ નકામી છે. ખંભાત આગળ મહીને પટ પાંચ માઈલ પહોળો છે. મહીના મુખ સુધીના એટલા પહોળા ભાગને મહીસાગર કહે છે. મહી નદીની આસપાસની જમીન ધબ્ર અથવા વાંઘાંથી ભરેલી છે એથી એના તટ ઘણું ઊંચા છે અને એનું પાણી ખેતી વગેરેમાં કામ લાગવાને બદલે ઉલટું રેતી, માટી વગેરે તાણ જાય છે. મહી નદીના ઉલ્લેખ ઘણાં પ્રાચીન સાહિત્યમાં આવે છે. એની પ્રાચીનતાને વિચાર ખંભાતના નામની ચર્ચામાં આગળ કરીશું. એનું મહી નામ સંસ્કૃત સાહિત્યમાં જાણીતું છે. મુસલમાન તવારીખોમાં એનું નામ મહેન્દ્રી આપેલું છે. પુરાણ એનાં અઢાર નામ ગણાવે છે, તેમાં મહી અને તામ્રા એ નામ ખાસ ગણી શકાય. સાબરમતી ખંભાતના રાજ્યની પશ્ચિમ સીમાં બનેલી સાબરમતી નદી એ ખંભાતની હદની બીજી નદી છે. એ મેવાડના ડુંગરમાંથી નીકળી ખંભાતની હદમાં વડગામ પાસે સમુદ્રને મળે છે. આ નદીનો ઉપરનો ભાગ મહીની પેઠે વાંઘાં–શ્વશ્વથી ભરેલો છે; પરંતુ ખંભાતની હદમાં વાંઘાં નથી. બહુ વાંધો હોવાથી એનું ખરું સંસ્કૃત નામ શ્વભ્રવતી છે. સાભ્રમતી નામ સાબરમતી ઉપરથી પુરાણકારોએ બનાવી કાઢેલું છે. પ્રાચીન પરાણિક સાહિત્યમાં સાબરમતીનું નામ ચંદના જોવામાં આવે છે; પરંતુ મહી જેટલા એના ઉલ્લેખો મળતા નથી. મહી અને સાબરમતીના ખંભાતની હદમાં રહેતા પ્રવાહો સિવાય ખંભાત રાજ્યમાં બીજી એકે નોંધવાલાયક નદી નથી. કેટલાક ન્હાના વહેળાઓ છે. અલંગની નહેર નદીઓનું વર્ણન કરતાં અલંગની નહેરને ભૂલી શકાય નહિ. ખંભાત રાજ્યના નકશામાં એને નદી કહી છે; પણ તે ખરી રીતે નહેર છે. આ નહેર સાબરમતી નદી રાજ્યની હદમાં પેસે છે તેની હેજ ઉત્તરેથી કાઢીને સીધી દક્ષિણમાં સ્ટેજ પૂર્વ તરફ વળાંક વાળીને બનાવવામાં આવી છે, અને ખંભાત શહેરની નજીકમાં અટકે છે. આ નહેર ખંભાત પાસે આવેલા નારેસર નામના તળાવમાં સાબરમતીનું પાણી લાવવા માટે બનાવી છે. પરંતુ તેમાં ખેડા જીલ્લાના કેટલાક ભાગનું અને ખાસ ૨ આ પટ ખંભાતની પૂર્વે પદર માઈલે આવેલા દહેવાણ ગામ સુધી એકસરખે પહોળો છે. ભરતીની અસર દહેવાણથી પણ ઉપર છેટે સુધી થાય છે. પાંચ માઈલનું માપ રેવન્યુ સહેંનું છે. થરટન ૪૩ માઈલ અને ઈ. સ. ૧૭૮૭માં Öવ (Hoveો નવ માઈલ કહે છે. ખેડા ગેઝે. પૃ. ૩ ને. ૧. ૩ અકબરૂનીથી માંડી બધા મુસલમાન લેખકે મહેન્દ્રી કહે છે. ૪ કંદ પુરાણ કૈમારિકા ખંડ ૧૩-૧૨૫ તાત્રા રચા જોવા પિતૃત્રીતિકા ગુમ || સમાજ મહહિંદુ तुर्दात्री पृथुस्तुता ॥ इंद्रद्युम्नस्य कन्या च क्षितिजन्मा इरावती ॥ महीपर्णा महीभंगा गंगा पश्चिमवाहिनी ।। नदी राजनदीचैति नामाष्टादशमालिकम् ।। પરાજશેખરકૃત કાવ્યમીમાંસા, ૯૯. અને હેમચંદ્રત દ્વયાશ્રય કાવ્ય. વધુ ચર્ચા માટે જુઓ “ગુજરાતનું પાટનગર અમદાવાદ” પ્ર. ૧લું. ચંદના નામપુરાણોમાં આવે છે, જુઓ Wilson's VishnuPuran II, P.153ને પદ્મપુરાણ સાભ્રમતી માહામ્ય. ૬ ખેડા ગેઝે. પૃ. ૬ અને ને. ૨. નારેસર ને નારાયણસર લખેલું છે. For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાન્ય વર્ણન કરીને માતર તાલુકાનું વરસાદનું પાણી આવે છે, અને ખેડા જીલ્લાના વરસાદનાં પાણીના નિકાલનાં સાધનોમાં અલંગની નહેરને ખાસ ગણવામાં આવે છે. ખેડા અને અમદાવાદ જીલ્લાના ઢાળ દક્ષિણ તરફ નથી પણ પશ્ચિમ તરફ છે, એટલે ખેડા જીલ્લામાંથી આવતું પાણીનું પૂર ખંભાત રાજ્યનાં દક્ષિણ-પશ્ચિમનાં ગામને હરકત ન કરે તે માટે પણ અલંગની નહેરનું મહત્ત્વ મેટું છે. અલંગની નહેર સાબરમતીનું પાણી નાસર તળાવમાં અને ખેતીના કામમાં લેવા માટે બનાવેલી છે. અલંગ નામ શાથી પડયું તેનો ખુલાસો થઈ શકતો નથી. ભૂમિવિભાગ ખંભાતની ભૂમિના ત્રણ વિભાગ પડે છે. પૂર્વ તરફને મહીના તટપ્રદેશનો ભાગ ચોતરમાં ગણાય છે. તે ફલપ અને ઝાડપાનથી સમૃદ્ધ છે. ગામ સારાં અને વસ્તીવાળાં છે અને મુલક બગીચા જેવો લાગે છે. બીજો વિભાગ અલંગ કહેવાય છે. તે અલંગની નહેરની આસપાસનો મુલક છે. ત્રીજા વિભાગને “બહારા' કહે છે. તે રાજ્યની પશ્ચિમ તરફ સાબરમતીના કિનારા તરફ આવેલો છે. તેના ઉત્તર ભાગમાં ઘઉં થાય એવી સારી જમીન છે. દક્ષિણ તરફ વસ્તી આછી છે. આ વિભાગ ચોમાસામાં છવધતે પાણીથી ભરેલો રહે છે અને આવજા કરવા માટે ઘણી મુશ્કેલી પડે છે. ખંભાતનું રણ ખંભાત સંસ્થાન અને કાઠીઆવાડની વચ્ચે સાબરમતીના મુખથી શરૂ થઈ ૩૫ માઈલ ઉત્તરમાં વધતી ભભૂમિને ખંભાતનું રણ કહે છે.૧૦ ચોમાસામાં મેટા જુવાળ વખતે અને દક્ષિણને પવન સખત વાતો હોય ત્યારે રણના મોટા ભાગ ઉપર પાણી ફરી વળે છે. રણને નીચલો ભાગ દરિયાને ૭ વધુ વિગત માટે જુઓ ખેડા ગેઝે. પૃ. ૬થી ૧૧ અને ખેડા જીલ્લાના વરસાદના પાણીના નિકાલને નકશો (Drainage Map) પૃ. ૧૪. ૮ અલંગ અથવા અલિંગની નહેરને માટે એક દંતકથા ચાલે છે. એમ કહે છે કે બે વહેવાઈ વચ્ચે વાદ થતાં સાબરમતીમાંથી સોપારીનાં વહાણ ભરી ખંભાત લાવવાની વાત મમત ઉપર ચઢી અને અલંગની નહેર ખોદીને વહાણ ખંભાત આવ્યાં. વહાણ લાવવા માટે નહેર દાચ એ બનવાજોગ નથી. વહાણ સાબરમતીમાંથી અખાતમાં થઇ આવી શકે. નહેર હોય અને તેમાં નાનાં હેડકાં મારફત રસ્તો ટૂંકે પડે તેથી માલ આવ્યો હોય તો તે બનવાજોગ છે. ખરી વાત તે સાબરમતીનું પાણી ઉપયોગમાં લેવા માટે એ નહેર છે. ૯ અલગ અગર અલિંગ નામ વિદેશી હશે એમ મનાય છે. ખંભાતમાં એક મહિલાનું નામ અલિંગ છે. ખંભાતના અખાતને કિનારે ભાવનગરની હદમાં અલંગ નામનું ગામ છે. કદાચ અલંગની નહેરને કિનારે પૂર્વે એવું કઈ ગામ હોય કે એવા ગામ આગળથી નહેર નીકળતી હોય ને એ નામ પડવું હોય તે બનવાજોગ છે. ૧૦ વધુ વિગત માટે જુઓ કાઠીઆવાડ ગેઝેટીઅર પૃ. ૭૭-૭૮; કાઠીઆવાડ સર્વસંગ્રહ પૃ. ૩૪; ઈ.સ. ૧૮૫૫માં એક Dr. Buist આ રણના ઉપલા ભાગમાંથી પસાર થએલો તેણે તેનું સારું વર્ણન કરેલું છે. ગાડાની ઘરડ સિવાય તેમાંથી જવાના બીજા રસ્તા નથી. પાણી સુકાયા પછી એ ઘરડે એવી થઈ જતી કે સે વાર છેટે ચાલતાં ગાડાં એકબીજાને દેખી શકતાં નહિ. કેરી રૂતુમાં પણ ઘાસનાં સુકાયલાં મૂળીઆને લીધે ધરડને રસ્તો સખત રહેતો. વર્ષમાં છ મહીના રણ દુર્ગમ અને કાદવથી ભરેલું (impassable swamp) થઈ રહેતું. ત્યાં પવન બીલકુલ નહિ અને તાપ અસહ્ય હતો.' વીરમગામ વઢવાણની રેલવેની સડક આ રણના મથાળે થઈ જાય છે. જ્યારે ૧૮૫૫માં રણની આ સ્થિતિ હતી તો આગળ કેમ હશે તેની કલ્પના થઈ શકે. For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાન્ય વર્ણન કરે અને જળભળ (salt)થી જામેલો છે. રણને ઉપલા ભાગ નળકંઠાને અડકે છે. ચોમાસામાં તેમાંનાં ગામડાં બેટ થઈ જાય છે અને અમદાવાદ સાથેને પગરસ્તાને વ્યવહાર બંધ થઈ જાય છે. આ રણ પૂર્વે દરિયાની એક ખાડી ભૂમિની અંદર પેઠેલી અને તે દરિયાઈ કચરાથી પુરાઈ ગઈ છે એમ ભૂસ્તરવેત્તાઓનું માનવું છે. એ ખાડીનું તળિયું એના અસલ તળિયાથી આઠથી દસ ફીટ ઉંચું આવી ગયું છે. ચોમાસું ગયા પછી મીઠું અહીંતહીં બાકી રહેલું દેખાય છે. ભારે ચોમાસામાં નળ સરોવર સાથે રણનું પાણી એક થઈ જઈ સળંગ થઈ જાય છે. ૨૦૦૦ વર્ષ પૂર્વે નળ સરોવરની ઉત્તરે કચ્છના રણને અગ્નિ ખૂણે આવેલો ભાગ નીચો હતો અને કચ્છના રણને ભાગ દરિયે હતા ત્યારે કચ્છનું રણ, નળ સરોવર અને ખંભાતનું રણ મળીને ખાડી સંપૂર્ણ થઈ રહેતી, અને ખંભાત તથા કચ્છના અખાતને સાંધી દેતી. કાઠીઆવાડ બેટ હતો. આજે પણ ભારે વરસાદ પડે તે વર્ષે કાઠીઆવાડ બેટ થઈ જાય છે. ખંભાતની પ્રાચીન ભેગેલિક સ્થિતિ માટે આ રણનું વર્ણન ઉપયોગી છે. એની વિસ્તૃત ચર્ચા “સરસ્વતીને પ્રવાહ એ નામના જુદા પરિશિષ્ટમાં કરીશું. ખંભાતને અખાત હાલ અરબી સમુદ્રને એક ફાંટ ગણાતે દરિયાને એક સાંકડો નાનો ભાગ ખંભાતના અખાતને નામે ઓળખાય છે. ઈસ્વી સનની શરૂઆતમાં જ્યારે ભરૂચની પ્રસિદ્ધિ વધારે હતી ત્યારે ગ્રીક લેખકો એને ભરૂચના અખાત તરીકે ઓળખતા.૧૧ આ અખાતને મથાળે ખંભાતનું રાજ્ય, પૂર્વે ગુજરાતનો કિનારો, પશ્ચિમે કાઠીઆવાડનો કિનારો અને દક્ષિણે અરબી સમુદ્ર છે. પૂર્વ તરફ અખાતની હદ સુરતની લગભગથી મહીના મુખ સુધી અને પશ્ચિમ તરફ ગોપનાથથી સાબરમતીના મુખ સુધી છે. એના મુખ આગળ સુરતથી ગોપનાથ સુધીની પહોળાઈ ૩૦ માઈલ છે અને અંદર ઓછામાં ઓછી પહોળાઈ ૧૨ માઈલ છે. લંબાઈકુલ ૮૦ માઈલ છે. આ અખાતનું આખું વર્ણન કરવાનું અહીં સ્થાન નથી એટલે ખંભાતની દૈતિક ચઢતીપડતીમાં અખાતે ભજવેલા ભાગ પૂરતું એનું વર્ણન માત્ર કરીશું.' ગોપનાથ આગળ અખાતનું મુખ છે. તે પછી ગૂજરાતને કિનારે સીધો દક્ષિણ તરફ અને કાઠીઆવાડનો કિનારે વળાંક લઈને દક્ષિણ પશ્ચિમ તરફ જાય છે. આ જગ્યાએ દમણ અને જાક્રાબાદની વચ્ચેના ભાગમાં પાણીથી ઢંકાએલા રેતીના મોટા ઢગલા છે. એ ભાગમાંથી વહાણોને લાવવામાં ઘણું જોખમ રહેલું છે અને ભોમીઆ વગર અવાતું નથી. અખાતની ભરતી. ખંભાતનો અખાત પ્રાચીન કાળથી ભરતીના જોરને માટે જાણીતા છે. પીરમ બેટની ઉત્તરથી તે ભરતી ઘણા જ જેરમાં અને ઝડપમાં ધસે છે. મેજની છોળ સાત ફીટ ઊંચી હોય છે અને દૂરથી પહાડ ધસી આવતું હોય એવું લાગે છે. ભરતી એક કલાકમાં ૧૦ માઈલની ઝડપથી ચઢે છે. પાણીનો વેગ એટલે ૧૧ જુઓ લેમી પિરિપ્લસ વગેરેએ કરેલાં હિંદના કિનારાનાં વર્ણન. ૧૨ ખંભાતના અખાતના સંપૂર્ણ વિગતવાર વર્ણન માટે જુઓ કાઠીઆવાડ ગેઝેટીઅર પૃ. ૩૫થી ૬૦. મુંબઈ સરકારી ગેઝેટીઅરમાં ખંભાતના ઇતિહાસવાળા ભાગમાં આ અખાત અને રણ વિષે સહેજ પણ ઉલ્લેખ નથી એ જરા નવાઈ લાગે તેવું છે. ખંભાતના ઇતિહાસમાં આ બન્નેનાં વર્ણનની આવશ્યકતા કેટલી છે તે આગળ જોઈશું. For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાન્ય વર્ણન જેરવાળા હોય છે કે જ્યાં કેરી જમીન હોય ત્યાં ક્ષણમાં પાણી પાણી થઈ રહે છે અને વહાણ ચાલે તેવું પાણી હોય ત્યાં ક્ષણમાં કેરી જમીન થઈ જાય છે. આવી ભરતી અમાસ, પૂનમ અને બીજત્રીજના જુવાળ વખતે આવે છે; આઠમના જુવાળ વખતે નથી આવતી. મહી અને સાબરમતીમાં પણ આ ભરતીની અસર ભારે થાય છે. અખાતના મથાળા પાસે ચેડા માઈલમાં ભરતીનાં મે જ મોટા ઘુઘવાટ સાથે મોટી ભીંત ધસી આવતી હોય તેવાં, અસાધારણ ઝડપથી આવે છે, અને તેને લીધે રેતીના મોટા ઢગ (bore rocks) થઈ ગએલા છે. આ ભરતીથી પુરપાટ દોડતો ઘેડ પણ બચી શકતું નથી એવું એનું જોર છે. એક મુસાફરે જીવ લઈ નાસત કુતરો તણાઈ ગયાનું વર્ણન કરેલું છે. અખાતનું પુરાવું ખંભાતનો અખાત એમાં મળતી નદીઓના જળમળથી કેવી રીતે પુરાય છે એને ઇતિહાસ રસમય છે. ખંભાત બંદરની ચઢતી પડતી ઉપર એ બીનાએ ઘણી અસર કરેલી છે. હિંદુસ્તાનની ભેગોલિક રચનામાં આ અખાત એ એક વિચિત્રતા છે. ખરી રીતે એ એક મોટી નદીનું પહોળું થઈ ગએલું મુખ છે, જેની ચર્ચા પરિશિષ્ટમાં કરીશું. એના વિસ્તારના પ્રમાણમાં એમાં જેટલી અને જેવડી નદીઓ મળે છે તેટલી અને તેવડી નદીઓ એટલા વિસ્તારમાં બીજે ક્યાંય ભાગ્યે જ પડતી હશે. આ ઘટના અખાતનું સ્વરૂપ ફેરવવામાં મુખ્ય કારણભૂત બનેલી છે.૧૩ અખાતના આટલા નાના વિસ્તારમાં ગૂજરાતમાંથી સાબરમતી, મહી, ઢાઢર, નર્મદા અને તાપી પિતપોતાની સહચરી નદીઓ સાથે આવીને મળે છે. કાઠીઆવાડમાંથી સુખભાદર, કાલુભાર, ઉતાવળી અને શેત્રુંજી પિતાનાં પાણીને જ લઈ મળે છે. આ નદીઓ જે પ્રદેશમાં થઈને આવે છે તેને કુલ વિસ્તાર ૮૩,૦૦૦ ચોરસ માઈલ છે અને એમાં સરેરાશ વરસાદ ૩૬ ઈંચ પડે છે. એક ઈંચ વરસાદે એમાંથી ૭૧,૦૬,૮૮,૨૨,૩૩૧ ટન પાણી ભેગું થાય છે. એટલે ૩૬ ઈચ મેસમનો પૂરો વરસાદ પડે તો ૨,૫૫,૮૪,૭૬,૦૩,૯૨૦ ટન પાણી અખાતમાં આવે. અતિવૃષ્ટિના વરસમાં શું થાય તેની કલ્પના કરી લેવાની. એમ કહેવાય છે કે પૃથ્વી ઉપર વરસતા પાણીમાંથી 3 નદીઓ ભારફતે દરિયામાં જાય છે અને બાકીનું શોષાઈ જાય છે. જે આ બધા આંકડા અને હિસાબ ખરા હોય તે ઉપરની નદીઓના પ્રદેશમાં મોસમનો સામાન્ય વરસાદ પડે તોપણ ૮૩૦ ચોરસ માઈલ વિસ્તારનું અને ૧૦૦ ફીટ ઊંડું એટલે ખંભાતના અખાતના ત્રીજા ભાગ જેવડું સરોવર ભરાઈ રહે. ઈજનેરએ કરેલા અખતરાથી સમજાય છે કે એક શેર પાણીમાં ૦ ૦ ૪૫ જેટલો કાદવનો કચરો (silt) આવે છે. એ રીતે ખંભાતના અખાતમાં દર માસે ૮૫,૨૮,૨૫,૩૪,૬૪૦ ટન પાણી આવે અને સાથે તે ૩૮,૩૭,૭૧,૪૦૫ ટન કાદવ લાવે. એટલે વધુ ગણત્રી કરતાં જણાય છે કે આ ક્યારાને ૧૦ ફીટ ઊંચે ૩૬ ચોરસ માઈલ જેવડે ટાપુ બની રહે. ખંભાતના અખાતનું ક્ષેત્રફળ ૨૪૫૦ ચોરસ માઈલ છે, અને ઓટ વખતે તે ૨૦ વામ ઊંડો છે. એટલે જેટલો કાદવ આવે ૧૩ ભરતીનું આ મહું માનું bore અખાતમાં સાંકડી જગ્યામાંથી એકાએક ચઢે છે. ખંભાતથી ૧૧ માઈલ bore rocks આગળથી આ ભરતી શરૂ થાય છે. પૂર્વે ગંગવા અને પશ્ચિમે ઘોલેરાની નીચે bore નથી. વરસાદની મેસમમાં દિવસે આવે છે અને બીજી મોસમમાં રાત્રે આવે છે. For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાન્ય વર્ણન છે. તે બધો જે ત્યાં જ કરે તે એક હજાર વર્ષમાં આખો યે અખાત પુરાઈ જાય. પરંતુ હિંદી મહાસાગરનાં મોજના જેરને લીધે ફક્ત સેંકડે એક ભાગ જેટલો કચરે રહી બાકી તણાઈ જાય છે. એટલો કચરો રહેતાં પણ એક લાખ વર્ષમાં અખાત પુરાઈ જાય એવી ગણત્રી છે. આ કચરાને લીધે અખાતમાં કેટલાક ટાપુઓ એવા મોટા બંધાયા છે કે બહુ મોટી ભરતીમાં જ પાણીથી ઢંકાય. આ જળભળના ભરાવાથી અખાતનો મથાળાનો ભાગ ધીમેધીમે પુરાય છે અને નદીઓના પટ ઊંચા આવતા ગયા છે. અખાતના બીજા કિનારાઓને શી અસર થઈ છે તે આ લેખને વિષય નથી; પરંતુ એમાં વિદ્વાનોમાં મતભેદ છે. ભરતીનું જોર અને નદીઓના સખત પ્રવાહ આ જળમળને ખેંચી જવામાં અગત્યનો ભાગ ભજવે છે. કહેવાય છે કે આ કાદવ છેક લક્ષદ્વીપ અને માલદ્વીપ સુધી જઈ કરે છે અને સિંધુ, ગંગા વગેરે નદીઓના મુખ પાસે નહેરેવાળી ભૂમિ (delta) થઈ છે તેવી ભૂમિ અહીં બંધાતી નથી. પૂર્વકિનારે જમીન બંધાય છે તે પશ્ચિમ કિનારે જોવાય છે. આ કારણથી છેલ્લાં ૧૬૦૦ વર્ષથી અખાત સંબંધી જે હેવાલ મળે છે તે જોતાં તેમાં બહુ મોટા ફેરફાર થયા નથી એમ મનાય છે. પરંતુ નાના ફેરફારો અવશ્ય થયા છે. કિનારા આગળ અને નદીઓનાં મુખ આગળ નવી જમીન બધાય છે અને જૂની ધોવાઈ જાય છે. અખાતને ઇતિહાસ ૧૬૦૦ વર્ષથી આ અખાતના હેવાલ વિદેશી મુસાફરોએ કરેલા જોવામાં આવે છે. ગ્રીક લેખક ટોલેમીના વર્ણન ઉપરથી ખરે ખ્યાલ આવતો નથી. ઉલટું એના ઉપરથી અખાત હતો જ નહિ એમ એક બંગીય વિદ્વાન પ્રતિપાદન કરે છે. તેની વિગત પરિશિષ્ટમાં તપાસીશું. તે પછી પરિપ્લસન લેખક અખાતનું સારું વર્ણન કરે છે. એમાં ખંભાતને લગતું ખાસ ન હોવાથી અહીં વિગત ઉપયોગની નથી. પરંતુ એ સમયે પણ અખાતમાં વહાણ સહેલાઈથી લાવી શકાતાં નહિ, અને અખાતના મુખ આગળ સરકારી ભોમીઆ હેડીઓ લઈ વેપારી વગેરેનાં વહાણોને દોરીને લાવતા. પેરિપ્લેસમાં અખાતને મથાળે મહી નદીનો ઉલ્લેખ છે, પરંતુ ખંભાત માટે એનું વર્ણન ગેટાળાભરેલું છે. દસમી સદીમાં અરબી મુસાફર માસુદી અખાતના કિનારા શહેર અને ગામોથી ભરચક, અને લીલાં ઝાડ તથા ખેતરોમાં મોરપિટ કલ્લોલ કરી રહેતા એવું વર્ણન કરે છે. પંદરમી સદીમાં આવેલ બારસા નામને મુસાફર પણ અખાતને કિનારાનું સારું વર્ણન કરે છે. પરંતુ એણે લખેલાં ગામનાં નામનો આજે પ લાગતું નથી. ભરતીનું વર્ણન તે બધા એકસરખું જ કરે છે. છેલ્લી નામનો મુસાફર લખે છે કે મહી નદીના મુખ આગળ પણ ભય ઘણે છે. ભરતી નરમ હોય કે એટ હોય તે ઘોડા ઉપર નદી તરી શકાય. મેટી ભરતી (bore) આવે તો બચી શકાય નહિ. હાથી પણ એમાં તણાઈ જાય છે. કપડાં પહેરીને જાય તે કપડાં નીકળી જાય છે. ઘેડે બેસીને પણ કપડાં માથે મૂકીને કેટલાક જાય છે. ઇ.સ. ૧૮૧૦ સુધી ભરતી વખતે મેટાં વહાણો છેક સુધી આવી શકતાં. એટ વખતે વચ્ચે થડી નહેર સિવાય જમીન કોરી થઈ જતી. આ વખતે ધોલેરા બંદર વધ્યું, પણ ભાદરનો પ્રવાહ બદલાયાથી જળમળ ભરાયો. ઈ.સ. ૧૮૨૦માં હોમિટન લખે છે કે અખાત પુરાતો જાય છે એમ લોક ભાનતા, પણ ભરતીને વેગ તે ને તે હતો. ગંગવા ઉપર થઈને વહાણ જાય તે ઊંધું જ પડતું. For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાન્ય વર્ણન ખંભાતની પૂર્વે છ માઈલ જમીન કેરી પડતી, પણ પગરસ્તે ભોમીઆ વગર જઈ શકાતું નહિ. તેનું કારણ ભરતી-bore-ની બીક અને વીથરૂ (quick-sand)ની બીક હતું. ખંભાતની નજીક ઘણાં વહાણ ભાંગી જતાં. આ વખતે ભેગા થએલા કચરાને સારી ઋતુમાં ભરતીમાં તણાવી દેવા માટે નહેરો કરી નિકાલની વ્યવસ્થા દરબારતરફથી થતી. ઇ.સ.૧૮૨થી એ વ્યવસ્થા બંધ પડી અને રેતી ભેગી થવાથી ભરતીને મારે કિનારા પાસે સહેજ ઓછો થયો. ભરતી (bore)નું જેર પણ કોઈવાર મહી બાજુ અને કઈવાર સાબરમતી બાજુ રહેતું. ઈ.સ. ૧૮૨૨માં કર્નલ ટેંડને ઘોઘાથી ખંભાત આવવું હતું તે જળમાર્ગે ન આવી શકાયું અને થોડા દિવસ રાહ જોઈ રણરતે આવવું પડયું એવી એ બાજુ અખાતની સ્થિતિ હતી. ઈ.સ. ૧૮૫૪માં ખંભાત આગળ પાણીના પટ મહી અને સાબરમતીના પ્રવાહના જોરથી વારંવાર બદલાતા તેથી વહાણોને લંગર કરવા માટે મુશ્કેલી રહેતી. ઈ.સ. ૧૮૫૮માં અખાતમાં રેતીના પટ જામી ગએલા હતા અને ભરતી વખતે વહાણોને નુકસાન થતું. ૧૮૬૭માં બંદરની દશા બહુ ખરાબ હતી. હોડી બે માઈલ છેટે ઊભી રહી શકતી અને માલ કાદવમાં ત્યાં સુધી લઈ જવો પડતો. આ કારણથી ઈ.સ. ૧૮૬૮માં ખેડાના કલેક્ટરે ખંભાતથી પૂર્વે ત્રણ માઈલ છે. રાલજ ગામ આગળ બીજું બંદર ખેલવા સરકારની પરવાનગી માગેલી, પણ કાંઈ વળ્યું નહિ. ૧૮૭૦માં કસ્ટમ્સ કમિશ્નર અને કલેક્ટરે સૂચવ્યું કે ખંભાત દરબાર જે આવકજાવક જકાત (transit duties) લે છે તે બંધ કરીને કાદવમાં ગાડાં જાય એવો કકડો બે માઈલ સુધી બંધાવે. પરંતુ પાછળથી દરબારના કહેવાથી એ હુકમ પાછો ખેંચી લેવાયો. ઇ. સ. ૧૮૮૧માં ખંભાત બંદર એ ખરી રીતે બંદર નહોતું. વહાણ કાદવને છેડે બે માઇલ છેટે ઊભાં રહેતાં. એ કાદવમાં ગાડાં દિવસમાં એક કે બહુ તો બે વાર જઈ શકતાં. કાદવના એટલા પટને પણ જ્યારે મોટો જુવાળ ધૂવે છે ત્યારે ગાડાં જઈ શકતાં નથી. આ રીતે ખંભાતના અખાતને અને મુખ્યત્વે કરીને ખંભાત શહેર પાસેના તેના મથાળાને ઇતિહાસ છે, બંદરની દૈતિક પ્રગતિ ઉપર આ અખાતની વખતોવખતની સ્થિતિએ ઘણું અસર કરી છે અને ખંભાતની ચડતી પડતી એના ઉપર હમેશાં અવલંબી રહેલી છે. ચાલુ સદીમાં એમાં થએલા ફેરફારને વિચાર આગળ કરીશું, તેમજ અખાતની પ્રાચીનતાને વિચાર પરિશિષ્ટમાં કરીશું. For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir @ @@@ @ @ @@@@@ @ @@@ @ @ પ્રકરણ બીજું કુમારિકાક્ષેત્ર અને પિરાણિક ભૂગોળ કુમારિકાક્ષેત્ર 29 ભાત અને એની આસપાસના, એકમત પ્રમાણે સાત અને બીજા મત પ્રમાણે ચાદ, ' કેશના સ્થળને કુમારિકાક્ષેત્ર કહે છે. સ્કંદપુરાણના કમારિકા અથવા કુમારિકા ખંડમાં એ પ્રમાણે લખ્યું છે, અને મહાત્કંદ પુરાણના માહેશ્વર ખંડના અવાંતરખંડનું નામ કુમારિકાખંડ એ ઉપરથી પડ્યું છે. પરંતુ એ પુરાણમાં કુમારિકાખંડ અને ક્ષેત્રનો વિસ્તાર સ્પષ્ટ નથી. ખરી રીતે વર્ણનની વિગત ક્ષેત્ર હોવાનું વ્યક્ત કરે છે, જ્યારે પિરાણિક પ્રણાલિકા પ્રમાણે આપેલી ભૂગળની વિગતમાં ખંડ લખે છે. એટલે આ બાબત સ્પષ્ટ કરવાનું ઉપસ્થિત થાય છે. ભારતવર્ષના નવ દ્વીપ પુરાણે સામાન્ય રીતે પૃથ્વીના ભાગ શ્રી અને વર્ષોમાં પાડે છે. તેમાં આપણને ફક્ત ભારતવર્ષ સાથે જ સંબંધ છે. આ ભારતવર્ષના નવ ભાગ પાડવામાં આવ્યા છે. બીજા કેટલાંક પુરાણની પેઠે સ્કંદપુરાણનો આ કુમારિકાખંડ પણ નવ ભાગ પાડે છે; અને એ નવ ખંડમાં એક ખંડ અગર દ્વીપનું નામ કુમારિકા અગર કુમારી ખંડ અગર દ્વીપ લખે છે. આ પિરાણિક વર્ણનની વિગતમાં ઊતરતાં પહેલાં એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભારતવર્ષ એ હાલને ત્રિકોણાકૃતિ હિંદુસ્તાન માત્ર નથી. હાલનો હિંદુસ્તાન તે માત્ર એ ભારતવર્ષના નવ ખંડમાંનો એક ભરતખંડ છે. એટલે ભારતવર્ષની મર્યાદા હાલ ધારીએ તે કરતાં ઘણું વિશાળ છે. ભારતવર્ષના નવ ખંડ અગર કીનાં નામ આ પ્રમાણે છેઃ ઈદ્રીપ, કશેરમાન, તામ્રપણું, ગભસ્તિમાન, નાગદ્વીપ, સમ્ય, ગાંધર્વ, વાસણ એ આઠ દ્વિીપ અને નવો રહ્યો તેનું નામ ન લખતાં સાગરસંવૃત્ત એટલે સમુદ્રથી વીંટાએલો દ્વીપ એમ ઘણુંખરાં પુરાણો લખે છે. એટલે કે નવમો દ્વીપ એટલો બધો પ્રસિદ્ધ છે કે એનું નામ લખવું પુરાણકારોએ ઉચિત નથી ધાર્યું. પરંતુ એ જ સમયના વધારે ચોક્કસ ભાગોલિક વિગત લખનારા ૧ જુઓ વિષ્ણુપુરાણ: મારતાચાર્ય વર્ધચ નવમેરિમય ફુન્ના: અમાનું તાત્રાળ સ્તિમાન नागद्वीपस्तथा सौम्यो गन्धर्व स्त्वथ वारुणः । अयंतु नवमस्तेषां द्वीपः सागरसंवृतः ॥२॥ योजनानां सहस्रं तु द्वीपोऽयं दक्षिणोत्तरात् । पूर्वेकिराता यस्मिन्ते पश्चिमे यवना: स्थिताः ॥३॥ बाह्मणा क्षत्रिया वैश्या मध्ये રાત્ર મારા આ પ્રમાણે નામ વગરના સાગર સંવૃત્ત દ્વીપનું વર્ણન અને એમાંની ચાણની વ્યવસ્થા એને ભરતખંડ વ્યક્ત કરે છે. ૨ ક. ૫. કે. . અધ્યાય ૩૯. . ૬૯. એમાં નવમે દ્વીપ કુમારિકા' એમ લખ્યું છે. એની મર્યાદા આપતાં કલો. ૧૧૩માં લખે છે કે પરિવાચ વાર્તાઉં મીરવં મૃતમ્ II આમ એ ખંડની મર્યાદાબીન્ત પુરાણેથી જુદી લખે છે. For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમારિકાક્ષેત્ર અને પરાણિક ભૂગોળ એ ખંડનું નામ આપે છે, અને તે કુમારી દ્વીપ અગર કુમારી ખંડ. આ નામ કવિ રાજશેખર અને ભાસ્કરાચાર્ય આપે છે. બાકીનાં નામમાં કોઈ ફેર નથી. એટલે બધાં પુરાણમાં ફક્ત સ્કંદપુરાણ એને કુમારિકા ખંડ જૂદો લખવાને હેવાથી કે ગમે તે કારણથી કુમારિકા ખંડ કે દ્વીપ નામ આપે છે અને ઉપરના બે લેખકે પણ એ નામ આપે છે. એટલે સાગરસંવત ખંડ તે કુમારિકા ખંડ છે એ સિદ્ધ થાય છે. કુમારી દ્વીપ હિંદુસ્તાનની પૈરાણિક ભૂગોળ લખનારાઓ આ કુમારિકા ખંડ અગર સાગરસંસ્કૃત દ્વીપ એ ભારતવર્ષીય હાલનો ભરતખંડ એમ સપ્રમાણ માને છે. દરેક પુરાણ આ નવે ખંડનાં નામ માત્ર આપી અંતર્ગત વિગત તો માત્ર નવમા કુમારી દ્વીપની જ આપે છે. રાજશેખરે આપેલી એ ખંડની વિગત એને હાલનો ભરતખંડ સિદ્ધ કરવામાં ટેકો આપે છે. આ બાબતમાં ફક્ત સ્કંદપુરાણાંતર્ગત કુમારિકા ખંડ જૂદો પડે છે; અને કૈમારિકા ખંડ આખો કુમારિકાક્ષેત્ર અથવા ખંભાતના સ્થળના વર્ણનમાં લખવાનો હોવાથી બીજા પુરાણેથી એને જૂદું પડવું પડે છે. એટલે સ્કંદપુરાણું પારિયોત્ર પર્વતની પશ્ચિમના ભાગને જ કુમારિકા દ્વીપ ગણે છે. પરંતુ ખંભાતનું સ્થળ એ કુમારીકા ક્ષેત્ર છે એ માન્ય રાખીએ તો પણ પુરાણોને કુમારિકા ખંડ એ તે ભારતવર્ષીય ભરતખંડ આ જ છે એ સિદ્ધ થએલી વાત છે. એટલે કુમારિકા ક્ષેત્રના સ્થળની પરંપરાને અવળી સમજી પુરાણોના કુમારી દ્વીપને તેની જગ્યાએ એટલે પશ્ચિમ હિંદ તરીકે મનાવવાને સ્કંદપુરાણના લેખકને પ્રયત્ન છે. એટલે એ આખીયે પરંપરાને અર્થ એટલો જ થાય છે કે કુમારી દ્વીપ એટલે ભરતખંડમાં ખંભાતનું સ્થળ કુમારિકા ક્ષેત્ર કહેવાયું અને મુખ્ય દેશના નામનું ક્ષેત્ર કહેવડાવવા પૂરતું તે સમયના હિંદુસ્તાનની ૩ રાજશેખરકૃત અવ્યમીમાંસા પૃ. ૨. તત્રેઢું મારતં વર્ષમચા નમે તે પછી ઇન્દ્રાદિ ક્રમથી આઠ દ્વીપ ગણાવી કુમારી પથાર્થ નવમ: એમ સ્પષ્ટ લખે છે. અને વધારામાં ઉમેરે છે કે સત્ર જ ગુમાવી પે-વિંધ્ય% પરિપત્ર કુનિવૃક્ષપર્વતઃ | મહેન્દ્રસ્થમથા: સëતે પર્વતા: | કુમારી દ્વીપને આ ઉલ્લેખ અને એમાંના સાત કુલ પર્વતો જે હિદુરતાનના પર્વતો છે, મારી દ્વીપ એટલે એકલો ગુજરાત રાજપુતાના નહિ પણ આખે ભરત ખંડ વ્યક્ત કરે છે. ૪ wilson's Vishnu Purana | p. 110-112 Note. એ નંધમાં પિરાણિક ભૂગોળ માટે ભાસ્કરાચાર્યને મત આપેલો છે. ૫ વધુ વિગત માટે કનિંગહામકૃત પ્રાચીન હિંદની ભૂગોળની પાછળ સુરેન્દ્રનાથ મઝમુદારે આપેલું પરિશિષ્ટ ૧. ૬ જુએ ઉપરની નેધ ૩. ૭ ક. ૫. કે. ખ, અધ્યાય ૩૯. સિંહલદ્વીપના રાજા ભદેવના પુત્ર ભરતના પુત્ર શતશૃંગને આઠ પુત્ર અને એક કુમારિકા પુત્રી એમ નવ સંતાન હતાં. કુમારિકાનું મુખ બકરીનું હતું. પૂર્વાવતારમાં એક બકરીનું શરીર મહીસાગર સંગમમાં પડેલું પણ મુખ જાળામાં ભરાઈ રહેલું તેથી બકરી પિતાનું મુખ રહેવા દઈ કુમારિકા થઈ. આ વાતનું જ્ઞાન થતાં બકરીનું મુખ જાળામાંથી કાઢી મહીનાં જલમાં નાંખતાં કુમારિકા સર્વાંગસુંદર થઈ અને મહી સંગમતીર્થમાં શિવની આરાધનામાં સમય વ્યતીત કરવા આવીને રહી. વખત જતાં રાજાએ ભારતના નવ ખંડ પાડી રમાઠ પુત્રોને નામ પ્રમાણે અને કુમારિકાને કુમારી દ્વીપ આપે. એ આઠ પુત્રોને નવનવ પુત્રો થતાં તેમની કાઈ કુમારિકાએ નવે ખંડના ૭૨ ભાગ પાડી સર્વેને વહેંચ્યા. એ જાતની કથા એ અધ્યાયમાં છે. For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦. કુમારિકાક્ષેત્ર અને પૌરાણિક ભૂગોળ ભૂગોળમાં એનું મહત્ત્વ અને કેન્દ્રસ્થપણું હતું. કુમારિકા ક્ષેત્રની છેક પાસેના દ્વિીપ-કુમારિકા ક્ષેત્ર ભારતવર્ષનું કેન્દ્ર આ કુમારીદીપ અગર ભરતખંડની આસપાસ ઉપર ગણાવેલા આઠ ખંડ આવેલા છે. પૂર્વથી એને અનુક્રમ ઐન્દ્રીપથી શરૂ થાય છે. આમાં તામપર્ણદ્વીપ એ સિંહલદ્વીપ છે એ સ્પષ્ટ છે. ઐન્દ્રદ્વીપ એ બ્રહ્મદેશ અને ગાંધર્વ એ ગાંધાર અને કાબુલ નદીને પ્રદેશ છે એમ સુરેન્દ્રનાથ મજમુદાર શાસ્ત્રીએ સપ્રમાણ સિદ્ધ કર્યું છે. એટલે ક્રમથી કશેરૂમાન એ મલાયાના દ્વીપ આવે છે. ગાંધર્વને પિરાણિક ભૂગલ લેખકે ઉત્તરમાં મૂકે છે. એટલે દક્ષિણના તામ્રપર્ણ સિંહલદ્વીપ અને ગાંધર્વની વચ્ચે અનુક્રમે નૈર્પત્યમાં ગભસ્તિમાન, પશ્ચિમમાં નાગદીપ અને વાયવ્યમાં સમીપ આવે છે. આપણે ગૂજરાત પ્રાંત એક મત પ્રમાણે હિંદની પશ્ચિમમાં અને બીજા મત પ્રમાણે નૈઋત્યમાં હેવાથી એની ભૂગોળ સાથે ગભસ્તિમાન અને નાગદીપને નિકટનો સંબંધ છે; અને ખંભાતનું સ્થળ ગૂજરાતમાં એવી જગ્યાએ આવેલું છે કે એક વખત આ બધા ભાગનું કેન્દ્ર થઈ શકે. ગભસ્તિમાન અને નાગદ્વીપને શ્રીયુત સુરેન્દ્રનાથ મઝમુદાર હિંદી મહાસાગરમાં આવેલા લક્ષદીપ–માલદીપ અને કચ્છ કાઠીઆવાડ ધારે છે. પરંતુ પોરાણિક માન્યતા પ્રમાણે આ બે દ્વીપને ગુજરાતને કિનારો અને સપ્ત પાતાલની કલ્પનાને પણ સંબંધ છે, અને એ વિષય જરા લાંબે હોવાથી પરિશિષ્ટમાં ચર્ચીશું. અહીં તે એટલું જ જોવાનું છે કે ભારતવર્ષીય ભરતખંડનું જ નામ પુરાણુ સમયમાં કુમારીદ્વીપ હતું, અને દ્વીપના એક સૌથી ઉપયોગી કેન્દ્રસ્થ વિભાગને એનું જ નાનું નામ કુમારિકા ક્ષેત્ર એવું મળ્યું છે. સ્કંદપુરાણ આખા કુમારીકીપ અગર ખંડને પારિયાવ્ર પર્વતની પશ્ચિમે એટલે હાલના ગુજરાત-રજપુતાનાની સરહદમાં લાવી મૂકે છે તે જે કે ખરું નથી, છતાં આખા કુમારી દ્વીપનું આ કુમારિકા ક્ષેત્ર-સ્તંભતીર્થનું સ્થળ ઉપયોગી કેન્દ્ર હતું એ વાતને ટેકો આપે છે. ભરતખંડને બહારની દુનિયા સાથે, અને આખા ભારતવર્ષને અને બીજા દ્વીપનો ભરતખંડ સાથે, દરિયાઈ વ્યવહાર એના આ કેન્દ્રસ્થ બંદર મારફતે જ હતો.૧૨ આ સ્થળનું આવું મધ્યસ્થપણું જેઓના નકશા ઉપરથી સ્પષ્ટ થશે, અને કોઈ પણ સ્થળની ભેગેલિક ગ્યાયેગ્યતા એનાં વ્યાવહારિક વિકાસમાં કેટલી સહાયભૂત થાય છે તે પણ સમજાશે. ૮ સ્કંદપુરાણની કુમારિકાની ઉપર જણાવેલી હકીકતને બીજા કેઈ પુરાણને ટેકે નથી. ખંભાતન સ્થળનું ઉપયોગીપણું અને વૈમારિકા ક્ષેત્રનું દ્વીપ સાથે નામનું મળતાપણું સાબિત કરવા પ્રયત્ન છે. ઋષભદેવ રાજાને સ્કંદપુરાણ જૈન ધારે છે તેને પણ આધાર નથી. જુઓ પિરાણિક કથાકેષ ૩-૩૬૧. ૯ એમણે સંશાધેલી કનિંગહામકૃત પ્રાચીન ભૂગોળનું પારશિષ્ટ ૧. ૧૦ પુરાણમાં આપેલી દિશાઓ બહુ ચોક્કસ નથી તથા પુરાણના લેખકના રહેઠાણ પર દિશાના ભેદ પડે છે. સ. મજમુદારે સંશોધેલી કનીંગહામની પ્રાચીન ભૂગોળનું પરિશિષ્ટ ૧ આમાં ઐન્દ્ર અને ગાંધર્વને નિર્ણય સ્પષ્ટ કરેલો છે. નાગ અને ગભક્તિમાન માટે સંદિગ્ધ લખેલું છે. એ વિશે પાતાલ અને ભગવતીના પરિશિષ્ટમાં ચર્ચા કરીશું. ૧૨ આ ઉપયોગિતાના સ્પષ્ટ ઐતિહાસિક ઉલ્લેખ નવમી સદીના અંતથી મળે છે. તે પૂર્વે પરંપરા પ્રાપ્ત કથાઓ અને અનુમાન ઉપર આધાર રાખવો પડે. એનું કારણ એ રામય પૂર્વે ખંભાતનું બ્રાહ્મણ સંરથાન તરીકેનું મહત્વ અને એનું ઓછામાં ઓછું એક વખત થઈ ગયેલું અંતર છે. ઇતિહાસના પ્રકરણમાં એની ચર્ચા કરીશું, For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમારિકાક્ષેત્ર અને પૌરાણિક ભૂગોળ ૧૧ ખંભાતને અખાત એ નદીનું મુખ આ સાથે એક બીજી મહત્વની વાત ધ્યાનમાં રાખવાની છે. વહાણ ચાલી શકે એવી મોટી નદીએના કિનારાઓ ઉપર અને એમના મુખપ્રદેશ ઉપર હમેશાં મહાન સંસ્કૃતિઓ વિકસી છે. જગતના ઈતિહાસમાં એવા ઘણા દાખલા બનેલા છે.૧૩નાઈલ, યુક્રેટીસ તીગ્રીસ, સિંધુ આદિ નદીઓનાં મુખ અને તટ પ્રદેશે મોટી સંસ્કૃતિઓને જન્મ આપ્યા છે. ભૂસ્તર અને ભૂગોળવેતાઓ એકમત છે કે આ નદીઓના પ્રવાહ તેમના હાલના સ્વરૂપમાં છે તેવા પ્રાચીનકાલમાં નહોતા. હિંદુસ્તાનમાં તે નદીઓએ પ્રવાહ ખાસ બદલેલા છે.૧૪ સિંધુ પહેલાં કચ્છના રણમાં (સમુદ્રમાં) મળતી હતી.૧૫ સરસ્વતીના ટુકડા થઈને આખો પ્રવાહ જ ઊડી ગયું છે. ભૂસ્તરવેત્તાનું એમ પણ માનવું છે કે કચ્છ અને ખંભાતના અખાતો એ માત્ર એવી કઈ વિશાલ નદીનાં માત્ર પહોળાં થઈ ગએલાં - મુખ છે. અને સિંધુનાં મુખ કચ્છના રણની જગ્યાએ આવેલા સમુદ્રમાં હતાં તો ખંભાતને અખાત એ સરસ્વતીનું એક મુખ હોય એમ માનવાને કારણ છે. આ આખો વિષય રસમય હોવાથી એક જુદા પરિશિષ્ટમાં ચર્ચીશું. નદીના આવા પહોળા થઈ ગયેલા મુખથી બનેલા અખાતને આજે મહી નર્મદા આદિ નદીઓ મળે છે. પિરાણિક સમયમાં એને મેટ પહોળો ફાંટો ઉત્તરમાં સાબરમતી નદીની બાજુમાં થઈ કચ્છના રણ તરફ જતા હતા. બે હજાર વર્ષ પૂર્વે એ ફોટો ખંભાત અને કચ્છના અખાતને નળ સરોવર મારફત જોડી દેતો હતો અને કાઠીઆવાડ બેટ હતો. પરંતુ તેથી પણ પહેલાંના સમયમાં એ બાજુની ભૂગોળમાં એથી પણ જરા ફેર હતો. દરિયાના આ ફોટા અને એના સરસ્વતી અને સિંધુનાં મુખ સાથેના સંબંધથી ગુજરાતના આ બધા કિનારાને વહાણ દ્વારા સંબંધ હિંદુસ્તાનના મધ્ય ભાગ સાથે છેક કુરુક્ષેત્ર સુધી અને પંજાબના ઉત્તર ભાગ સુધી હતો. ૧૭ બીજું પિરાણિક ભૂગોળ પ્રમાણે પશ્ચિમ-દક્ષિણ સમુદ્રને ખરેખર મહાર્ણવ કહેતા.૧૮ એટલે તે સમયના હિંદુસ્તાનનો બહારની દુનિયા સાથે સંબંધ અરબી સમુદ્રનાં બારાં મારફતે હતો; અને ઉપર જોયું તેમ સિંધુ અને સરસ્વતીનાં મુખ કચ્છના રણના પુરોગામી સમુદ્રથી શરૂ થઈ ખંભાતના અખાત 23 Sir John Marshall: Mohenjo Daro and the Indus Civilization. P. 93-94.24124 572 4.21. પૂર્વે બે હજાર વર્ષ જેટલા પ્રાચીન સમયમાં તો લોકના ઇતિહાસમાં અને સંસ્કૃતિઓના વિકાસમાં નદીઓએ જ મુખ્ય ભાગ ભજવેલો છે. સિધુ અને એની સહચરીઓને દક્ષિણ એશિયામાં સૌથી પહોળા પ્રવાહ ગણવામાં આવે છે. નષ્ટ થએલી સરસ્વતીની ગણના આ લેખકે કરતા નથી એ આશ્ચર્યની વાત છે. ૧૪ જુઓ એ જ પ્રકરણ ૧લું અને અમરનાથ દાસકૃત India & Jambu Island. 94 Imperial Gazetteer 1; Gates of India By Sir Thomas Holdich 4.20 RM 288.3181241413 ગેઝેટીઅર ૫. ૭૮ વગેરે ગ્રંથા ટેકે આપે છે ૧૬ કાઠીઆવાડ ગેઝેટીઅર પૃ. ૭૮ અમદાવાદ ગેઝેટીઅર પૃ. ૧૬-૧૭ છેક ૧૮૨૭માં એક લેખક લખે છે કે વરસાદ વધારે પડે ત્યારે કચ્છના અખાતનું પાણી નળ સરોવરમાં થઈ ખંભાતના અખાતમાં આવતું. ૧૭ એની ચર્ચા સરસ્વતીના પ્રવાહના પરિશિષ્ટમાં થશે. નકશામાં આ બતાવવા યત્ન કર્યો છે. ૧૮ બૃહત સંહિતા વિભાગ અ. ૧૪. For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ કુમારિકા ક્ષેત્ર અને પૌરાણિક ભૂગોળ સુધી હતાં તેથી ખંભાતનું સ્થળ હમેશાં તે સમયની જનસંસ્કૃતિ અને વેપારનું કેન્દ્ર રહે તેમાં નવાઈ નથી. આ ભેગોલિક પરિસ્થિતિ, ગયા પ્રકરણમાં ખંભાતની અને મહી નદીની જે પ્રાચીનતા વિચારી, તેનાથી પણ ખંભાતને વધારે પ્રાચીન સમયમાં મૂકી શકે. પરંતુ એટલી બધી પ્રાચીનતાની બાબત કાંઈક સંદિગ્ધ હોવાથી એનો વિચાર પરિશિષ્ટમાં જ કરીશું. એટલે ખંભાતની આસપાસના સ્થળની પ્રાચીનતાના બીજા પિરાણિક ઉલ્લેખ હોય તે તપાસી આ પ્રકરણ પૂરું કરીએ. મહી નદીની પ્રાચીનતા મહી નદીનું નામ ટેલેમી આદિ ગ્રીક લેખકો લખે છે. ખંભાતના અખાતને મથાળે મહી નદીનું મુખ છે એમ પણ લખે છે. ૧૯ માર્કંડેય પુરાણમાં પણ એનું નામ છે.૨૦ શિવપુરાણ કહે છે કે મહીના મુખ આગળ એક કેતરમાં શિવે અંધકાસુરને માર્યો હતે.૨૧ મહાભારતમાં માહેયર નામનો જનપદ લખેલો છે. એને મહીના દક્ષિણ કાંઠાના દેશ તરીકે વાયુપુરાણ ગણાવે છે.૨૩ મહાભારતમાં મહીના ઉત્તર તટને મહ્યુત્તર નામને જનપદ કહ્યા છે. વરાહમિહિરે (છઠ્ઠી સદી) પણ મહી તટને ઉલ્લેખ કર્યો છે.૨૫ આ ઉપરથી સમજાશે કે મહી નદીના બન્ને કિનારા ઘણું પ્રાચીનકાળથી વસ્તીવાળા હતા. સ્કંદપુરાણે તો આખો એક અંતર્ગત ખંડ મહીસાગરના મહામ્ય તરીકે લખ્યો છે. વાયુપુરાણ સર્વથી જૂનું પુરાણ મનાય છે. એટલે આ બધા ઉલ્લેખ સાથે વાયુપુરાણની પ્રાચીનતાને વિચાર કરતાં મહીને તટપ્રદેશ અને ખંભાતનું સ્થળ ઈસ્વીસનની શરૂઆત પહેલાં સમૃદ્ધ હતું એમ નકકી થઇ શકે છે. સ્કંદ તથા શિવપુરાણ પ્રમાણે મહીના મુખ આગળ તારક કે અંધક નામના અસુરો ભરાયા હતા એ સ્વીકારીએ તે, અને એ બીન, અને દેવાસુર સંગ્રામની વાતો પુરાણોના કેવળ ગપાટા નથી પરંતુ ઘણા જ પ્રાચીન સમયની બહુ દંતકથાઓથી મિશ્રિત થએલી ઐતિહાસિક પરંપરા છે એ હાલની શોધથી લગભગ સિદ્ધ થએલી વાત૭ સ્વીકારીએ તો, ખંભાતનું સ્થળ અને ગુજરાતને કિનારે કહેવાતા પ્રાગૈતિહાસિક સમયની લગભગ સમીપ જ પહોંચે. પરંતુ આ ઘણી વાદગ્રસ્ત હકીકતને અહીંના ચર્ચમાં પરાણિક ઈતિહાસના પ્રકરણને લગતા પરિશિષ્ટમાં ચર્ચીશું. ૧૯ Mc Crindles' Ptolemy, સુરેન્દ્રનાથ મઝમુદાર સંપાદિત. પૃ. ૩૮ River Mophis એટલે મહી. Periples એને Mass લખે છે. ૨૦ માર્કંડેય પુરાણ ૧ અ. ૫૭. De's Geo. Dic. of Ancient India. ૨૧ શિવપુરાણ ૧. અ. ૩૮-૪૩. De's Geo. Dic. of Ancient India. R2 Wilson's Vishnu Purana II. 169. Topographical lists from Mahabharata. ૨૩ વાયુપુરાણ-II. ૪૫, De's Geo. Dic. of ancient India. અને ઉપરના વિષ્ણુપુરાણની પૃ. ૧૬૯ની નોંધ. ૨૪ ઉપરના વિષ્ણુપુરાણનું પૃ. ૧૭૦. (Topographical lists from the Mahabharata). ૨૫ બહતસંહિતા, ૧૬-૩૨. ગ્રહમતિ અધ્યાય, કેટલાક જતિષીઓની ગણત્રી મુજબ વરાહમિહિરનો સમય ઇ.સ.ની શરૂઆતમાં થાય છે. ૨૬ જુએ દુ. કે. શાસ્ત્રીકૃત પુરાણવિવેચન. (ગુ. વ. સો.).. ૨૭ પુરાણની વાત કેવળ ગપાટા નથી એ વાત સપ્રમાણ કલકત્તા હાઈકોર્ટના જજ અને પુરાણેને એક સમર્થ અલ્યાસી મિ. પાઈટરે પિતાના Ancient Indian Historical Tradition નામના ગ્રંથમાં વિસ્તૃત ચર્ચા સાથે સિદ્ધ કરી છે. For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમારિકાક્ષેત્ર અને પૌરાણિક ભૂગોળ ૧૩ ખંભાતના અખાતના કિનારાના લાટ દેશનું વર્ણન કરતાં નર્મદાના મુખની દક્ષિણે કેમેની (Kamane)નામનું સ્થળ ટેલેમી લખે છે,૨૮ (ઈ. સ. બીજી સદી) પેરીપ્લસમાં કમોની (Kammoni) નામનું ગામ આપેલું છે. ૨૮ કેટલાક એ બેને એક જ સ્થળ ગણે છે અને કેટલાક જુદાં ગણે છે.૩૦ બન્ને ઉલ્લેખનાં વર્ણન ઉપરથી તેમનાં સ્થળ હાલનાં ખંભાતની જગ્યાએ આવતાં નથી. પરંતુ આ ગ્રીક લેખકોને સ્થળનિર્ણય તદ્દન એક્કસ માનવા જેવા નથી. ૧ એન્સાઈકલોપીડિયા બ્રિટાનિકામાં ખંભાત વિશે લખનાર ટોલેમીને કમેની (Kamane)ને ખંભાત જ માને છે.૩૨ એ અનુમાન ખરું લાગે છે. છતાં એ લેખકે એમ માનવા માટે કાંઈ પણ પુરાવો કે આધાર આપ્યું નથી. Rc Mc. Crindles Ptolemy-P. 38-39. ૨૯ Periplus of the Erythrean Sea (Oxford) P. 99 અને નોંધ ૨. ૩૦ જુઓ બબ્બે ગેઝેટીઅર વિ. ૧, ભા. ૧, પૃ. ૫૩૯. આમાં એકને કીમ ગણે છે અને બીજાને કામલેજ અથવા કામરેજ કહે છે. મેકકીડલ પિરિપ્લસના આધારે લખે છે કે કમેનીને નર્મદાની ઉત્તરે મુકવામાં ટોલેમીની ભૂલ છે, અને કદાચ ટોલેમી અને પિરપ્લસનાં ગામો જુદાં હેય. પેરિપ્લસના કમેનીનું સ્થળ સુસ્ત જેટલે દક્ષિણે છેટે આવે છે. ખરી રીતે આ બન્નેનાં વર્ણન ગોટાળો ઉત્પન્ન કરે તેવાં છે. મેકીન્ડલની શંકા ખરી લાગે છે. કીમ અને કામરેજ કિનારાથી છેટાં અંદર આવેલાં છે, અને નામના પહેલા અક્ષરના મળતાપણાથી એ નામ બેસાડવા માટે વધારે આધાર જોઈએ. ટેલેમી પિરિપ્લેસ કરતાં થળનિર્ણયમાં અચોક્કસ છતાં કમેનીને નર્મદાના મુખની ઉત્તરે મૂકવામાં એ સાચો હોય એમ એન્સાઈકલોપીડિયા બ્રિટાનિકાના લેખથી સમજાય છે અને એમ હોય તો ટોલેમીના કમેનીથી ખંભાત ઉદિષ્ટ થાય. ૩૧ટોલેમીએ જાતે આ કિનારો જોયેલો નથી એ મત છે. જુઓ સુરેન્દ્રનાથ મઝમુદાર શાસ્ત્રીની ટેલેમી ઉપર પ્રરતાવના. ૩૨ એ લેખક Kamaneને બદલે Kamenes લખે છે. એટલે એણે મૂળ ગ્રીક નકલ ઉપરથી જોઈ ખાત્રી કરી હોય એમ સંભવે છે. Enc. Bri. 13th. Ed, Vol. V. For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir UUSUVUUSAUNA પ્રકરણ ત્રીજું અભિધાન ખંભાતનાં નામ છે ઈ સ્થળના નામ ઉપરથી જ જોતાં તે નામ પડવાના કારણ માટે ચર્ચાને સ્થાન રહેતું O નથી. કોઈ સ્થળને માટે ટૂંકી ચર્ચાથી ખુલાસે થઈ જાય છે. ખંભાતને માટે એવું નથી એ એના ઇતિહાસની એક વિચિત્રતા છે એટલે ખંભાત નામ પડવાનું કારણ અને ખંભાત શહેરનાં બીજ નામ વગેરે મળી ખાસ નામ-અભિધાન માટે જ એક આખું પ્રકરણ અને એક પરિશિષ્ટ લખવાનું પ્રાપ્ત થાય છે. ખંભાત નામ વિશે ગુજરાતના અગ્રગણ્ય વિદ્વાનોમાં એક વખત એટલી લાંબી ચર્ચા થએલી છે કે એવી ચર્ચા બીજા કેઈ ભેગોલિક સ્થળના નામ માત્ર ઉપર ભાગ્યે જ થએલી જોવામાં આવે. આપણી ઐતિહાસિક પરંપરાની એવી રીત છે કે કોઈપણ સ્થળની પ્રાચીનતા સિદ્ધ કરવા માટે એનાં ચાર યુગનાં ચાર જુદાં નામ આપી એને પૌરાણિક એપ ચઢાવે. પરંતુ ખંભાતે એ યુગાંતરની પ્રાચીનતાનો બાહ્ય આડંબર કર્યા વગર ચાર કરતાં વધારે નામ ધારણ કરેલાં છે. એનાં ખંભાત-ખંભાયત, સ્તંભતીર્થ, ત્રંબાવતી–તામ્રલિપ્ત, મહીનગર, ભોગવતી, પાપવતી, કર્ણાવતી એ પ્રમાણે સાત નામ છે. એટલે મુખ્ય નામ ખંભાત અને બીજાં નામોનો સવિસ્તર વિચાર કરવાની આવશ્યકતા છે. ખંભાતનાં આ નામમાં સ્તંભતીર્થ એ સપ્રમાણ ગ્રંથો અને લેખોમાં વપરાતું નામ છે; તામ્રલિત અને મહાનગર એ પિરાણિક જણાય છે; અને બાકીના લોકની પરંપરાથી પ્રાપ્ત થએલાં છે. એનો વિચાર કરતાં પહેલાં હાલના ઇતિહાસલેખકોએ કેટલાંક નામ ભ્રમથી દાખલ કરેલાં છે તેને માટે ટૂંકામાં વિવેચન કરવું પડે તેમ છે. ગજની ખંભાતની જગ્યાએ નહોતું રાસમાળાને આધારે ખંભાત ગેઝેટીઅરના લેખક કહે છે કે વલભીના સમયમાં મહી નદીના મુખ ઉપર ગજની નામનું નગર હતું અને વલભી રાજ્યનું એ સારું બંદર ગણાતું. કર્નલ ટૉડ લખે છે કે ગજની કે ગાયની ખંભાતથી ત્રણ માઈલ છેટે હતું અને ખંભાતનાં જૂનાં નામોમાં એ નામ પણ કહેવાતું. વલભીપુર સાથે એ પણ લૂંટાયું ત્યારે ત્યાંનું રાજકુટુંબ ગજનીમાં આવી રહેલું હતું. બાપા રાવળે મુસલમાન પાસેથી એ જીતી લીધું. ઈ. સ. ૮૧૦ સુધી ખંભાતનું નામ ગજની હતું. બાપા ૧ વસંત સં. ૧૯૬૯-૭૦ અને બુદ્ધિપ્રકાશ ઈ.સ. ૧૯૧૫ના અંકમાં સાક્ષર શ્રી નરાસહરાવભાઈ, સ્વ. શ્રી તનસુખરામભાઈ અને શ્રી સી.ડી. દલાલ વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. ૨ મુંબઈ ગેઝેટીઅર છે. ૬, પૃ. ૨૧૩, . ૨. For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભિધાન રાવળે પોતાના ભત્રીજાને એના અધિકારી નીમ્યા હતા.૩ આ કથન નિરાધાર અને ભ્રમમૂલક છે. મહીના મુખ આગળ ત્રણ માઈલને છેટે તે જાણીતું નગર ફક્ત નગરા છે એમ સિદ્ધ થએલું. છે. ગજની નામનું નગર એટલામાં હતું અને ખંભાતનું જ એ પ્રાચીન નામ હતું એમ કેાઇ સપ્રમાણ લેખ કે ગ્રંથમાં જડતું નથી. ખંભાતનાં જે જે નામ લેખ અને ગ્રંથામાં તથા લેાકકથાઓમાં જડે છે તેમાં પણ ગજની નામ નથી. કર્નલ ટૉડે આધાર સાથે લખ્યું નથી. વલભીના લેખમાં ગજની નામ આવે તે ઉપરથી તે ખંભાતની જગ્યાએ હતું અને ખંભાતનું જ જૂનું નામ હતું એમ સિદ્ધ થતું નથી. વલભીના જ લેખમાં ખંભાતને સ્થળે પ્રસિદ્ધ નગરક-નગરા હતું એની ચર્ચા આગળ કરીશું. એટલે ગજની કે ગયની એ હાલતું ગાજના ગામ હોય એમ સુપ્રયુક્ત લાગે છે. એ ગામ મહીના મુખ ઉપર જ છે. મહી નદીને પ્રવાહ મહીસાગરને નામે પહેાળા થાય છે તે જગ્યા ઉપર દહેવાણુથી થોડે છેટે એ ગામ આવેલું છે, અને ખંભાતથી પૂર્વે આશરે વીસ માઈલ છેટે છે. ૧૫ ગંભૂતા ખંભાતનું નામ નથી ખીને એવે જ ભ્રમ ગંભૂતા નામ માટે ચાલે છે. ગંભૂતા એ ખંભાતનું પ્રાચીન નામ નથી એ નિર્વિવાદ છે. વનરાજના સમયના શીલગુણસૂરિના આચારાંગ સૂત્રની ટીકામાં મૂતાં આવવાથી ઉચ્ચાર સાદશ્યથી આ ભૂલ ડૉ. મ્યૂલર આદિએ કરેલી જણાય છે. સંમૂતાના ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં બેત્રણ વખત આવે છે. એમાં ગંમૂતા નથવ એ વાર્ષિક પથકની સાન્નિધ્યમાં છે, અને એની પાસે કલ્લુરી ગામને! પણ ઉલ્લેખ છે. આ વાર્ષિક પથક તે હાલનું વઢીઆર એટલે બહુચરાજી પાસેને ભાગ; અને કાલ્હેરી ગામને હાલ કાલડી કહે છે તે પણ ત્યાં જ આવેલું છે. એટલે ગંભૂતા પાટણ જિલ્લામાં હોવાનું સિદ્ધ થાય છે અને તે હાલનું માઢેરાની પાસે આવેલું ગાંભૂ ગામ છે. હાલ પણ એને કસ્બા કહી શકાય એવડું મેલું એ છે. એટલે પૂર્વે પથક એટલે તાલુકા અને તેનું તે મુખ્ય નગર હશે એ સિદ્ધ વાત છે, ખંભાત સાથે એને કાંઇ સંબંધ નથી. ખંભાત પ્રાચીન જૈન તીર્થ નથી હવે ખંભાતના સ્થંભતીર્થ એ સંસ્કૃત નામ ઉપરથી એને સ્તંભનકપુર અથવા સ્તંભનપુર નામનું પ્રાચીન જૈન તીર્થ કહેવામાં આવે છે એ ભ્રમના ખુલાસે થવાની પણ જરૂર છે. ખંભાતમાં હાલ ૩ Čાડ રાજસ્થાન, એસ.કે. લાહીરી સંપાદિત આવૃત્તિ, વેા. ૧, પૃ. ૨૦૨-૩ અને પ્ર. ૪, પૃ. ૩૨૧. વિ. સં. ૧૯૭૦ના ચૈત્રના વસંતના માસિકના અંકમાં ખંભાત વિશેની ચર્ચામાં નોંધમાં આ ઉતારા આપેલે છે. તેમજ તેમાં વધુ જણાવ્યું છે કે શ્રી દેવદત્ત ભાંડારકર ઇ.સ. ૮૧૦માં ખંભાતનું નામ ગજની હતું એમ લખે છે. શ્રી દેવદત્તની આ માન્યતા માટે કાંઇ પ્રમાણ આપ્યું હોય એમ જણાતું નથી. ખંભાતના હાલના સ્થળથી ત્રણ માઇલ છેટે ગજની હતું એમ લખવામાં તે ગજની અને નગરા વચ્ચે ગોટાળા ઊભા કરેલા જણાય છે. For Private and Personal Use Only ૪ બૉમ્બે ગેઝેટીઅર, વેા. ૧, ભા. ૧, ગુજરાતના ઇતિહાસ, પૃ. ૧૨૩. અહીં ગભતા એ ખંભાતનું જૂનું નામ છે એમ નિશ્ચયપૂર્વક લખ્યું છે છતાં કારણ કે આધાર આપ્યા નથી. એટલે પાછળના લેખકાએ એને પ્રમાણ માનેલું છે. વસંત પત્રની ચર્ચામાં શ્રી તનસુખરામભઇએ ગંભૂતા નામ ખંભાતનું હોય નહિ એમ લખ્યું છે; પરંતુ ગંભૂતા કયું ગામ તેના નિર્ણય કરૈલે। નથી. Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભિધાન શ્રી સ્તંભન પાર્શ્વનાથનું મંદિર છે અને તે કારણથી જૈનનું એ તીર્થ ગણાય છે. એટલે સ્તંભતીર્થ અને સ્તંભન પાર્શ્વનાથનું તીર્થ એ બે શબદસાદસ્યથી એ જૈન તીર્થ ઉપરથી જ ખંભાતનું નામ પડયું હશે એમ આજ સુધી લખાએલા લગભગ બધા ઈતિહાસમાં જણાવેલું છે. પરંતુ આ વાત અત્રે સ્પષ્ટ કરવાની ખાસ અગત્ય છે કે સ્તંભતીર્થ અને સ્તંભન પાર્શ્વનાથને સંબંધ બહુ પ્રાચીન નથી. એ સંબંધ પાછળથી થએલો છે. સ્તંભતીર્થ નામ સ્તંભન પાર્શ્વનાથની ખંભાતમાં સ્થાપના કરી તે પૂર્વે ઘણા કાળથી વપરાતું હતું. જે સ્તંભનપુર નગરમાંથી સ્તંભન પાર્શ્વનાથને ખંભાતમાં લાવી સ્થાપન કરવામાં આવ્યા હતા તે નગર અને સ્તંભતીર્થ-ખંભાત એ છે કેવળ જુદાં જ શહેરે છે. એટલે સ્તંભતીર્થ–ખંભાત પ્રાચીન જૈન તીર્થ નથી. સ્તંભતીર્થ અને થંભનપુર ખંભાયત નામ કે જેનું સંસ્કૃત રૂપ પાછળથી સ્તંભતીર્થ થયું છે તેનો જૂનો ઉલ્લેખ ગંગાધરે રચેલા “પ્રવાસકૃત્ય”માં આવે છે. એ ગ્રંથ વિ. સં. ૧૧૬૩માં રચાય છે. કંબાયત કે ખંભાયત નામ આરબ મુસાફરે છેક ઈ.સ. ૯૧પથી વાપરે છે. સ્તંભનપુર અથવા સ્તંભનકપુરનો ઉલ્લેખ અભયદેવસૂરિએ વિ. સં. ૧૧૩૧માં કર્યો છે. પાદલિપ્તાચાર્યના સમયમાં નાગાર્જુને પારાનું સ્તંભન કરવા માટે પ્રબંધ કર્યો. તે પ્રસંગમાં શ્રી પાર્શ્વનાથની મૂર્તિ લઈ આકાશ માર્ગે જતાં શેઢી નદીને કિનારે લાવી સ્થાપી અને પ્રતિષ્ઠાનપુરના સાતવાહન રાજાની પદ્મિનીરાણું ચંદ્રલેખાને હાથે રસવિધાન કરાવતાં તે સ્થળે પારો સ્તં ત્યાં સ્તંભનપુર નામનું નગર પ્રસિદ્ધ થયું. સમય જતાં નગર અપ્રસિદ્ધ થયું અને મૂર્તિ વદનમાત્ર બહાર રહી બાકીની ભૂમિમાં દટાઈ ગઈ. વિ. સં. ૧૦૮૮ થી ૧૧૩૫ની વચ્ચે શ્રી અભયદેવસૂરિને તેનું જ્ઞાન પ્રાપ્ત થતાં તેમણે “જયતિહુઅણ સ્તોત્રથી સ્તવન કરતાં મૂર્તિ આપોઆપ બહાર આવી અને સ્તંભનપુર ફરી વસ્યું. આ સમયથી તે વસ્તુપાલ ૫ ખંભાત ગેઝેટીઅરમાં કંદ પુરાણની વાતને ટેકો આપી સ્તંભન પાર્શ્વનાથનો ઉલ્લેખ કરેલો નથી, પણ સામાન્ય રીતે જેનો રસ્તંભન પાર્શ્વનાથના તીર્થ ઉપરથી તંભતીર્થ નામ પડવું એમ માને છે. એક જૈન લેખકે શ્રી સ્તંભન પાર્શ્વનાથની મૂર્તિ શેઢી નદીને કિનારેથી શ્રી અભયદેવસૂરિએ લાવી ખંભાતમાં સ્થાપી એમ લખ્યું છે તે પણ ભૂલ છે. શ્રી સૂરિએ એ પ્રતિમા શેઠને તીરે તે જ નામનું શહેર ફરી વસાવી સ્થાપેલી, જેની ચર્ચા આગળ કરી છે. ૬ વસંત પવમાં શ્રી નરસિંહરાવભાઈ અને શ્રી તનસુખરામભાઈ વચ્ચે જે ચર્ચા ચાલેલી તેમાં સ્તંભનપુર અને સ્તંભતીર્થખંભાત એ બે નગર જુદાં છે એમ લાંબી ચર્ચાને અંતે શ્રી નરસિંહરાવભાઈને લાગેલુંપરંતુ સ્તંભનપુરને સ્થળનિર્ણય તે સમયે થએલે નહિ. શ્રી તનસુખરામભાઈએ સ્તંભનપુર શેઢી નદીને તીરે હતું તેના ઉલ્લેખ નેધેલા; પરંતુ એ નગર, સ્તંભતીર્થ અને તંભતીર્થ વેલાકુલ એ ત્રણે એક શહેર ભિન્નભિન્ન સમયે ખસતાં ખસતાં વસેલાં એવી મતલબનું લખાણ કરેલું છે, અને સ્તંભનપુરને તદ્દન ભિન્ન નગર ગણેલું નથી. આચાર્ય વલ્લભજીએ પોતે સંપાદિત કરેલી “કીર્તિકેમુદી'ની પ્રસ્તાવનામાં સ્તંભનપુર તે ખંભાણ હોઈ શકે એ સંદિગ્ધ ઉલેખ માત્ર કર્યો છે, પરંતુ એ સ્થળ કયું તે બતાવ્યું નથી; એટલે એમને સ્તંભતીર્થના પ્રાકૃત સ્વરૂપમાં સ્તંભનપુરના પ્રાકૃત સ્વરૂપને “” આવો જોઈએ એમ લાગ્યાથી સંદિગ્ધ અનુમાન કર્યું હશે. સ્તંભનપુરના “નને પ્રાકૃત રૂપમાં ‘ણ થવો જોઈએ તે સ્તંભતીર્થના પ્રાકૃત રૂપમાં નથી આવતો એ અગત્યની વાત જ એ બે નગરને ભિન્ન ગણવા માટે પૂરતી છે. “સ્ત' તો બંને નામના આરંભમાં છે, અને પ્રાકૃતમાં એને વિકલ્પ સવ અને શું થાય છે. એ આખી ચર્ચા ખંભાતના અભિધાનપ્રકરણ માટે ઉપયેગી છે એટલે પરિશિષ્ટમાં કરીશું. For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભિધાન ૧૭ તેજપાલના સમય (તેરમી સદી) સુધી આ સ્તંભનપુર શેઢી નદીને કિનારે જુદું નગર હતું અને એને ખંભાત સાથે સંબંધ નહેાતા.૭ વસ્તુપાલના ગિરનારના લેખમાં સ્થંભતીર્થ વેલાકુલ અને સ્તંભનપુર એ જુદાં સ્પષ્ટ રીતે આપેલાં છે. શેઢી નદીના ઉપરના સ્તંભનપુર અને સ્તંભતીર્થનાં પ્રાકૃત નામેા જુદાં આપેલાં છે. સ્તંભનપુરને ‘થંભણુપુર’ અને સ્તંભતીર્થને ‘ખંભનયરી’ કહે છે. સ્તંભનપાર્શ્વનાથને પણ ‘થાભા પારસનાથ’ કહે છે. આ સ્તંભનપુર અથવા થંભણુપુર તે શેઢી નદીને કિનારે હાલ ભગ્નાવશેષ દશામાં ઠાસરાથી થેાડે દૂર આવેલું છે, અને આજે પણ તેને થામણા કહે છે. અઢારમી સદીના મધ્ય ભાગ સુધી એ ઠંક દશામાં હતું. ૯ સ્તંભનપુરથી શ્રી પાર્શ્વનાથની મૂર્તિ ખંભાત આવી આ સ્તંભનપુરમાંથી શ્રી સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમા ક્યારે સ્તંભતીર્થમાં આવી તે વિચારવાની ખાસ જરૂર છે. વિક્રમની પંદરમી સદીની શરૂઆત પહેલાંના ગ્રંથમાં આ સ્થંભનપુરને ખંભાતથી ભિન્ન ગણવામાં આવતું. તે પછીના ગ્રંથેામાં ખંભાત માટે સ્તંભતીર્થ અને સ્તંભનપુર એમ બે નામ વપરાવા માંડયાં. પ્રબંધચિંતામણિના કર્તા મેજીંચાર્યે શ્રી Ńમનાચરિત્ર નામના ગ્રંથ રચેલો છે. એ ગ્રંથ હાલ અપ્રસિદ્ધ અને અપૂર્ણ સ્વરૂપમાં ઉપલબ્ધ છે. એમાં આચાર્યં લખે છે કે સં. ૧૨૬૮ વર્ષે ૨ વિષે શ્રી હંમતીર્થે સમાચાત્ વિ. સં. ૧૭૬૮ (ઈ. સ. ૧૩૧૨-૧૩) આ બિબસ્તંભન પાર્શ્વનાથના બિંબને—સ્તંભતીર્થ (ખંભાત) લાવ્યા.૧૦ એ જ આચાર્યે પોતાના પ્રબંધચિંતામણિ ગ્રંથમાં સ્તંભન પાર્શ્વનાથનું ધામ શેઢી નદીને કિનારે સ્તબનપુરમાં છે એમ સ્પષ્ટ લખેલું છે. એટલે સ્તંભનપુર ૭ જુઓ પ્રબંધચિંતામણિ; રામચંદ્ર દીનાનાથ સંપાન્તિ પૃ. ૭૧૦-૧૧- ‘મેકીતટિન્યાસ્તટે’વગેરે.તીર્થકલ્પ, બંગાળ આવૃત્તિઃ પૃ. ૪૪. પાર્શ્વનાથ કલ્પઃ શ્રી પાર્શ્વનાથની ત્રણ પ્રતિમા હતી તેમાંની ત્રીજી સ્તંભનપુરમાંઃ તૃતીયા થંમળપુમિ વત્તા સેન્દ્રીતટ નરપાસવળે ! એ રીતે શેઢીને તટે પલારાના વન પાસેના ઉલ્લેખ છે. માવષત્રિમાં-અભયદેવપ્રબંધમાં શ્લો. ૧૪૨, ૧૪૪ અને ૧૫૦ જુઓ: Ńમન મે સેટિા તટિની તટે || વગેરે. પ્રભા, ચરિત્ર ચાદમી સદીનું છે. ગ્રામ શબ્દ ઉપરથી સ્તંભનપુર તે સમયે બહુ મોટું નગર જેવું નહિ હોય, પ્રબંધ વિંશતિ સેકી નવીતીરે પાર્ષદો સ: ાંમિતઃ । Ńમન નામ તત્તીય પ્રથૈ ! Óમનપુર નામ પુરં ચ ॥ એમ સ્તંભનક અને સ્તંભનપુર એ ઉલ્લેખ તીર્થ અને પુરને ઉદ્દેશીને છે. તે સ્તંભતીર્થ-ખભાતને ભિન્ન સિદ્ધ કરે છે. 2 થંભણુપુર એ પ્રાકૃત નામના આધાર પાછળ આપ્યા. ખભનયરી એ ખંભાતને માટે પ્રાકૃત પ્રયાગ છે તે માટે જીએ સમર/પુ, પ્રાચીન યુગેર બાન્ય, વડોદરા આવીએન્ટલ સીરીઝ, ૯ ઠાસરા તાલુકામાં આવેલું થામણા ગામ એ જ સ્તંભનપુર છે, એ શેઢીને કિનારે છે અને ઘણું પ્રાચીન છે. ત્યાં પલાશ-ખાખરાનું વન પણુ હતું. આ વાતનું જૈનાચાર્ય ઇતિહાસ તત્ત્વજ્ઞ શ્રી કલ્યાણુવિજયજીએ પણ પદ્વારા સમર્થન કરેલું છે. થામણા ગામના ઉલ્લેખ મીરાતે અહમદીમાં આવે છે. અઢારમી સદીના અંત સુધી ત્યાં ખાશાહી થાણું હતુ.... ૧૦ જીઓ પ્રાચીન જૈન જૈલ સંદ્ મા. ૨; મુનિશ્રી જિનવિજયજી સંપાદિત-ગિરનારલેખ નં. ૩૮એ ને તે ઉપરની નોંધ. શ્રી જિનવિજયજીએ પાટણુ ભંડારમાં ઉપરોક્ત ગ્રન્થ જોઇ આ ખાત્રી કરેલી છે. થામણા-થાંભણા. એ થંભણુયનું હાલનું ગુજરાતી રૂપ છે; અને એ સ્તંભનકનું પ્રાકૃત રૂપ છે. અભયદેવ સૂરિએ ‘ગૃતિ હુઅણુ’ આદિ શબ્દાથી જે સ્તવન રચેલું છે તેમાં પાર્શ્વનાથને ‘થંભણુ પુરશ્ન' એટલે Ńમનરસ્થિત એમ લખેલું છે. For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ અભિધાન અને સ્તંભતીર્થ એ ઉચ્ચારસદશ્યથી બન્ને ભિન્ન નગરને એક ધારવાની પાછળના ઇતિહાસલેખકોએ ભૂલ કરી હશે.૧૧ આ ઉપરથી ખંભાત ઈ.સ. ૧૩૧૨-૧૩ એટલે અલ્લાઉદ્દીન ખીલજીના લશ્કરે ગૂજરાત સર કર્યું તે અરસામાં શ્રી સ્તંભન પાર્શ્વનાથનું ધામ બન્યું. તે પૂર્વે નહતું. તાઋલિસ ચંબાવટી ખંભાતને બી નગરનાં નામો સાથે મેળવી દેવાના જે જે પ્રયત્ન થયા છે તેની ચર્ચા કરી. હવે ખંભાતનાં બીજ ઐતિહાસિક અને પરંપરાગત નામ છે અને તે ખરેખર ખંભાતનાં જ નામ છે તેને વિચાર કરીએ. વિદ્વાનોએ જેમ ઉપરનાં નામો ખંભાતનાં ન હોવા છતાં તેને ખંભાતનાં ગણવા પ્રયત્ન કર્યો તેમ કેટલાંક નામ ખરેખર ખંભાતનાં હોવા છતાં તેને માટે કા ઉઠાવી છે, અને તેમને દંતકથા કહી હસી કાઢયાં છે. તેનું એક નામ તે ત્રંબાવટી અગર ત્રંબાવતી. - ખંભાત ગેઝેટીઅરમાં ત્રંબાવતી નામ તાંબાના કેટની દંતકથાને બંધ બેસાડવા માટે ક્યું હશે એમ કહી ડૉ. બ્યુલરને મત ટાંકે છે. એ નામ જૈન કે બ્રાહ્મણ ગ્રંથમાં લખેલું નથી એમ લખે છે. શ્રી મનસુખરામભાઈ એ નામ વિશ્વસનીય નથી એમ લખે છે. એક લેખક ખંભાવતી અને ત્રંબાવતી સરખું માની તેના ઉપરથી તામ્રનું તમ્બ અને તેનું અશુદ્ધ ત્રિબ કરી ત્રંબાવતી કે તામ્રવતી કર્યું હશે એમ માને છે. ખભાતનું ત્રબાવતી નામ ખરું જ છે. એ સંસ્કૃત તાબ્રલિપ્તનું ભ્રષ્ટ રૂપ થએલું છે. સિંહાસનબત્રીસી અને પંચદંડ છત્રપ્રબંધ પ્રમાણે એ નામ વિક્રમ રાજાના વખતનું છે એમ મનાય. એ પ્રબંધોની રચના ગમે ત્યારે થઈ હોય, પણ એમાં વાતેના રૂપમાં નોંધાએલી પરંપરા અર્વાચીન નથી. ગર્દભસેનની વાતને વિક્રમાદિત્યની ઐતિહાસિક વ્યક્તિ સાથે સંબંધ હોય કે ન હોય, પણ વિક્રમના નામનું સાહચર્ય એ પરંપરાને ઈસ.ની છઠ્ઠી સદીની પૂર્વે તો મૂકે જ.૧૩ આ બે ઉલ્લેખે ઉપરાંત પ્રો. અનંતપ્રસાદ બૅનરજી શાસ્ત્રી પૂર્વના તાલુક બંદરની પેઠે પશ્ચિમમાં ખંભાતના અખાત ઉપરના તાલુક બંદરને ઉલ્લેખ કરે છે.૧૪ આપણે એની ચર્ચા પરાણિક પ્રકરણના પરિશિષ્ટમાં કરીશું. ગુજરાતી જૈન વાતો અને પ્રાચીન રાસાઓમાં “તામલિતિ’ તાસ્ત્રલિપ્તિ બંદર દક્ષિણ દિશામાં૧૫ હેવાને ઉલ્લેખ કરે છે. એ ગૂજરાતના જૈન લેખકે પૂર્વમાં રહેલા તામ્રલિતને ઉલ્લેખ નહિ પણ તે વખતના ગુજરાતની ૧૧ જિનહર્ષગણિત વત્તાત્રચરિત્રમાં વસ્તુપાલ તંભતીર્થના સંઘને લઈ સ્તંભનકમાં પાર્શ્વનાથને નમવા જાય છે એથી પણ ભિન્ન સિદ્ધ થાય છે. ૧૨ ખંભાત ગેઝેટીઅર, મુંબઈ–પૃ. ૨૧૨ અને નેધ. ૧૩ જુઓveber સંપાદિત Indishestudienvol. XVp.252.એમાં સિસિનzáરિાવા વિશે લખતાં સાબરમતી અને મહી નદીઓની વચ્ચે તામ્રલિપ્તિનો ઉલ્લેખ કર્યો છે. ૧૪ અનંતપ્રસાદ બૅનરજી શાસ્ત્રીનું Asur in India. આ નિબંધમાં શાસ્ત્રીજીએ સંસ્કૃતિની પેઠે ભેગેલિક નામો પણ હિંદના પશ્ચિમોત્તર ભાગમાંથી પૂર્વ અને દક્ષિણમાં ગયાં છે એવા અર્થને સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો છે. પિરાણિક ઇતિહાસના પરિશિષ્ટમાં એની ટૂંકી ચર્ચા ખંભાતના સ્થળને અને ગુજરાતના કિનારાને લગતી હશે તેટલી કરીશું. ૧૫ આ ઉલ્લેખ રા. ભીમજી માણેકે છપાવેલા પ્રાચીન જૈન રાસાઓની વાતોમાં આવે છે. For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભિધાન ૧૯ દક્ષિણે આવેલા આપણા તાપ્રલિપ્ત ખંભાતના જ ઉલ્લેખ કરે છે. પ્રાચીન પ્રાકૃત ચૂર્ણી ગ્રંથામાં ‘મહાઇ ટ્રીય પદ્માસ’વગેરે ગુજરાતનાં બંદરા ભેગું તાજિતિને ઉલ્લેખ કરે છે અને જૈન સૂત્રેામાં ‘નરુવટન મહાઇ તાજિત્તિ માર્' ઇત્યાદિ શબ્દોથી ભરૂચના સાન્નિધ્યથી ખંભાત વ્યક્ત થાય છે. ભરૂચ દીવ અને પહાસ–પ્રભાસના સહચર્યથી પણ ખંભાત જ ઉદ્દિષ્ટ છે. ૧૬ હવે એથી વધારે સપ્રમાણ પુરાવા જોઇએ. શ્રી જિનપ્રભસૂરિના પ્રમાવવન્તરિત્ર (સ. ૧૭૩૪)ના શ્રી હેમચંદ્રસૂરિપ્રબંધમાં આ બાબત સ્પષ્ટ પુરાવા મળે છે. શ્રી હેમચંદ્રસૂરિએ સ્તંભતીર્થ——ખંભાતમાં દીક્ષા લીધી હતી એ તો જાણીતું છે. કેટલીક વિદ્યા ભણ્યા છતાં એમને વધુ જ્ઞાનની ઈચ્છા થવાથી કાશ્મીરવાસિની દેવીની (સરસ્વતીની) આરાધના કરવા ધાર્યું. એ વખતે પોતે ખંભાતમાં હતા. પ્રબંધકાર લખે છે કે એ માટે શ્રી સૂરિએ તામ્રજિપ્તિમાંથી પ્રસ્થાન કરી બહાર આવેલા રૈવતાવતાર—નેમિનાથના સ્થળમાં ઉતારા કર્યાં. ત્યાં રાત્રે જ દેવી પ્રસન્ન થઇ અને સૂરિને કાશ્મીર ન જવું પડયું. તેમજ સરના ચરિત્રમાં પૂર્વના તામ્રલિપ્ત કે પૂર્વમાં કોઈ સ્થળે જવા માટે કે બંગાળ જવા માટે ઉલ્લેખ નથી. આ પ્રસંગમાં એ પ્રબંધમાં શ્લાક ૩ર્મામાં સૂરિ ખંભાતમાં હતા તે માટે સ્તંમતીર્થ શબ્દ વાપર્યોં છે. અને તુરત બ્લેક ૯૧મામાં ત્યાંથી પ્રસ્થાન કરવા માટે તામ્રરુિપ્તિ શબ્દ વાપર્યાં છે.૧૭ એટલે ખંભાતનું તામ્રલિપ્ત નામ તે સમયે જાણીતું હતું એ સિદ્ધ થાય છે. સ્કંદપુરાણુ કામારિકાખંડ ઉપરાંત નાગરખંડમાં તારકાસુરના ઉલ્લેખા છે. તેમાં ૨૬૪મા અધ્યાયમાં તેનું નિવાસસ્થાન તામ્રવતીમાં છે એમ સ્પષ્ટ લખેલું છે, કામારિકાખંડમાં તે સ્તંભતીર્થ નામ જ છે. આ તાપ્રલિપ્ત નામ કેટલું પ્રાચીન છે તે સ્પષ્ટ થતું નથી. એ વિષય સંદિગ્ધ હેાવાથી સમયનિર્ણયની ચર્ચા પિરિશષ્ટમાં કરીશું. બીજાં નામ ખંભાતનાં બીજા નામેામાં જૈન લેખકે ભાગવતી, લીલાવતી અને કર્ણાવતી લખે છે, એમાં ભાગવતી અથવા ભેગાવતી નામ જૈન અને બીજા લેખકા પણ જણાવે છે. કર્નલ ટાંડ કર્ણાવતીને બદલે અમરાવતી લખે છે; અને બાઘવતી (વાઘવતી), પાપવતી એ એ નામ નવાં ઉમેરે છે. આ બાધવતી કદાચ ભાગવતીનું ભ્રષ્ટ રૂપ કર્યું હાય. ભાગવતી સિવાય આ નામેા માટે પરંપરાના કાંઈ પણ આધાર ૧૬ આ ચૂર્ણી ગ્રંથા ધણા પ્રાચીન છે. કેટલાક તેા નવમી સદીના કહેવાય છે અને ઘણા અપ્રસિદ્ધ છે. આ શ્રેણી ગ્રંથેાના ઉલ્લેખા મને ‘વીર નિર્વાણ સંવત આર જૈન કાલગણના’—નાગરી પ્રચારિી પત્રિકા—ના લેખક મુનિમહારાજ શ્રી કલ્યાણવિજયજીએ લખી જણાન્યા છે. ૧૭ પ્રમાવવષત્રિ : (નિર્ણયસાગર) પૃ. ૨૯૮. આમાં ચાંગદેવ (હેમચંદ્રનું બાલ્યાવસ્થાનું નામ)ને શ્રી દેવચંદ્રસૂરિ માગી લે છે અને દીક્ષા માટે ખંભાત લાવે છેઃ તમારાય સ્તંમતોથૅ નમુ: શ્રી પાર્શ્વ મ‹િ / રૂ૨ | આ પાર્શ્વ મંદિર ખીજું છે. સ્તંભન પાર્શ્વનાથનું નહિ. પછી ચાંગદેવને દીક્ષા આપી સેામચંદ્ર નામ આપ્યાની વાત લખે છે. પછી ખંભાતથી ઊપડી કાશ્મીર ભણવા જવાની વાત આવે છેઃ—પ્રસ્થાન તામ્રણિયા: સ છદ્મવેશો રિવ્યયાત્ ॥ ૪૧ || તે પછી વાચાદેવી પ્રસન્ન થઈ અને સૂરિ સિદ્ધસારવત થયા એવું વર્ણન છે. ખંભાતની સામી બાજુએ આવેલા કાવી તીર્થના લેખમાં એક જ શ્લેાકમાં ખંભાતનાં સ્તંભતીર્થ અને તામ્રવતી નામ આપેલાં છે. એ ક્ષ્ાક લેખેાના પરિશિષ્ટમાં પાછળ આપેલું છે. For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦. અભિધાન મળતો નથી. કર્ણાવતી નામ કર્ણદેવ રાજાના ટૂંકા નિવાસને લીધે પડયું હોય કે અમરાવતીને બદલે ભૂલથી ઉમેરાયું હોય એને નિર્ણય થઈ શકતો નથી. પરંતુ કર્ણાવતી એ અમદાવાદ પાસેના આશાવળનું કર્ણદેવે ફેરવેલું નામ છે એ વાત સિદ્ધ થએલી છે, એટલે કર્ણાવતી ખંભાતનું નામ ભૂલથી જ મનાએલું છે અને તે અમરાવતીને બદલે લખાયું લાગે છે. અમરાવતી નામ ખંભાતની તે સમયની શોભાને લઈને હેવું જોઈએ. પાપવતી નામ માટે કાંઈ ખુલાસે મળતું નથી. બાળા વેપારને લીધે વેપારીઓ અસત્યાદિ પાપ સામાન્યરીતે કરે એવી માન્યતાને લીધે વેપારથી વિમુખ રહેલા લેકેએ એ નામ આપ્યું હોય એમ સંભવે. ખંભાતના અખાતમાં પાપિકે ૧૯ (Papike) નામનું સ્થળ ગ્રીક લેખકે ઈ.સ.ની બીજી સદીમાં લખે છે. એના વર્ણન ઉપરથી ટીકાકારે એને ગોપનાથ કહે છે. આ સિવાય “પાપ” શબ્દને સમાવેશ કરનારું કોઈ નામ ગૂજરાતની ભૂગોળમાં જડતું નથી. આ પિકે ગેપનાથ જ હોય એવું કે ચોક્કસ સિદ્ધ થયું નથી, પરંતુ વર્ણન ઉપરથી તેને ખંભાતને સ્થળે લવાય એમ નથી. કદાચ અખાતને કિનારે ખંભાત સાથે ઘોઘાની પેઠે નિકટને વ્યાવહારિક સંબંધ ધરાવતું કોઈ બંદર હેય. લીલાવતી નામ માટે પણ જૈન કવિના લખાણ સિવાય બીજી હકીકત મળતી નથી. ટૂંકમાં આ બધાં નામે માટે નિર્ણય થઈ શકે એવા આધાર મળતા નથી. અને એ નામોવાળાં ગામ ખંભાતની આસપાસ ખંભાત સાથે કોઈ જાતને સંબંધ ધરાવતાં ગામો હાઈ પાછળથી તેમનાં નામે ખંભાતને લગાડાયાં હોય એમ પણ મનાય. આમાં એક ભગવતી નામ એવું છે કે જેને માટે પરંપરાનું અન્વેષણ કરવામાં અનુમાનને અવકાશ છે.૨૦ પરંતુ એ સંદિગ્ધ વિષય હોવાથી પૈરાણિક ભૂળના પ્રકરણના પરિશિષ્ટમાં એની ચર્ચા કરીશું. મહીનગર નગર હવે મહીનગર અને સ્તંભતીર્થ એ બે નામને વિચાર કરવાનું રહ્યું. મહીનગર નામ સ્કંદપુરાણના કુમારિકાખંડમાં ઘણીવાર આવે છે. એ નગર નારદમુનિએ વસાવ્યું એમ લખે છે. અંતે નગર શબ્દ લગાડેલાં શહેરે પ્રસિદ્ધ હોય તે તેમને એકલું “નગર” કહેવાના દાખલા ઘણા મળે છે એટલે મહીનગર લોકોમાં એકલું “નગર” કે “નગરક એ નામથી પ્રસિદ્ધિ પામ્યું એમ જણાય છે. એ શહેર ૧૮ અમરાવતી પાપવતી, અને બાધવતી નામ કર્નલ ટૉડે પોતાના Western India નામના પુસ્તકમાં આપેલાં છે, દંતકથા સિવાય તે માટે કાંઈ આધાર નથી. વાઘવતી નામ મનાય નહિ એવું લાગે છે એટલે ટોડે ભાગવતીનું બાઘવતી સમજી લખ્યું હોય. ૧૯ The Periplus of the Erythrean Sea (Oxford) p. 98 અને મુંબઈ ગેઝેટીઅર ભા૧, ૫.૫૪૪. ૨૦ જુઓ કભદાસકૃત ભરતબાહુબલિ રાસ: “ઈસુ અનુપમ ગામ, જેહનાં બહુ છે નામ; ચંબાવતી પિણ કહિયે, ખંભનગર પિણ લહિર્યો. ભેગાવતી પિણ હય, નગર લીલાવતી જોય; કર્ણાવતી પિણ જાણું, ગઢમઢ મંદિર વખાણું.’ આનંદ કાવ્યમહોદધિમાંથી. ૨૧ ઘણા અધ્યાયમાં છે. ૪૮ અને ૪૯માં ખાસ છે. ૪૯માં નારદજીએ વસાવ્યું એવું લખ્યું છે. તીર્થ તરીકે મહીસાગર સંગમતીર્થ અને ગુપ્તતીર્થ અને નગર તરીકે મહીનગર અને સ્તંભતીર્થ વારંવાર આવે છે. કે. ખંડમાં તામ્રલિપ્ત કે તામ્રવતી નામ નથી, પણ નાગરખંડમાં છે. For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભિયાન ૨૧ હાલના નગરા ગામની જગ્યાએ હતું. નગરા ગામમાંથી જયાદિત્યના મંદિરમાંથી વસ્તુપાલના સમયના બે લેખ એ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાના મળ્યા છે. એમાં શ્રી નારમુનિ વિનિવાસિત શ્રી નાર મીંચીને એ પ્રમાણે ઉલ્લેખ છે. એટલે સ્કંદપુરાણના નારદમુનિએ વસાવેલા મહીનગર સાથે એ મળી રહે છે. આ નગરકનો ઉલ્લેખ વલભીના તામ્રપત્રમાં મળે છે અને વસ્તુપાલના સમયમાં તે તે ઘણું પ્રાચીન મનાતું તે ઉપરથી ઈ.સ.ની સાતમી સદીમાં સારી સ્થિતિમાં હતું એમ માનવાને કારણ છે. આ સમયમાં ગુજરાતના કાંઠા ઉપર બૈદ્ધ મતનું કાંઈક જોર દાખલ થયું હોય એમ લાગે છે. નગરા ગામમાંથી જડેલી બુદ્ધનાથની૨૩ મૂર્તિ ઉપરથી તથા એ કિનારા ઉપર છ થી આઠમી સદી સુધી બદ્ધ સંપ્રદાયના માણસોની મેટી વસ્તી હતી એવા ચીની૨૪ અને આરબ૨૫ મુસાફરેનાં વર્ણનથી એમ સિદ્ધ થાય છે કે નગરાને સ્થળે મહીનગર-તામ્રલિપ્તસ્તંભતીર્થ જે કહે તે-નામનું નગર ઇ.સ.ની છઠ્ઠી સદી પહેલાં પ્રસિદ્ધ હતું. હવે પાણિનિના વ્યાકરણમાં આપેલા ગણપાઠમાં મહીનગર નામનું એક શહેર શ્રી વૈદ્ય ગણાવે છે અને હિંદુસ્તાનની પ્રાચીન કે અર્વાચીન ભૂગોળમાં શેધ કરતાં તે નામનું બીજું કોઈ સ્થળ જડતું નથી. તે પછી સ્કંદપુરાણે સ્પષ્ટ ઉલ્લેખ કરેલું નારદમુનિનું વસાવેલું મહીનગર એ જ હોય એમાં શંકા કરવા જેવું નથી. આ ઉલેખોને સત્ય માની આગળ ચાલીએ તે ખંભાતનું સ્થળ અને નગરક મહાસ્થાન છેક પાણિનિના સમય જેટલું પ્રાચીન (ઇ.સ. પૂર્વે આઠમી સદીનું) ન માનીએ તે પણ પાતંજલ મહાભાષ્યના સમય જેટલું પ્રાચીન (ઈ.સ. પૂર્વે બીજી સદીનું) માનવામાં વાંધો નથી. પરિશિષ્ટમાં આ વિષયની વિશેષ ચર્ચા કરીશું. ૨૨ જુઓ Epi. Indica vol. XVII p. 109. ધ્રુવસેન પહેલાના સમયનું તામ્રપત્ર એમાં નગરકના રહેવાસી બ્રાહ્મણને જમીન આપ્યાની વાત છે. સંપાદક આ નગરક નાગરોનું મૂળ સ્થાન વડનગર હશે એવી કલ્પના કરે છે. પત્રમાં જે ગામની જમીન આપી તેની વિગત છે, પણ નગરક સંબંધી માત્ર નામ જ છે અને સંપાદકને વડનગર હોવાની ખાત્રી નથી; માત્ર તર્ક કર્યો છે. વલભીના બીજા પત્રમાં વડનગર માટે આનંદપુરને જુદો ઉલ્લેખ છે. એટલે નારદે વસાવેલા બ્રાહ્મણના મહાસ્થાન આ ખંભાતના નગરકમાંથી જ બ્રાહ્મણ બેલાવી જમીન આપેલી. વડનગર વલભીને આવું પડે. વધુ ચર્ચા આગળ. ૨૩ નગરા ગામમાં એક ટેકરા ઉપરથી આ મૂર્તિ જડી છે. મતિ સંકડો વરસથી સંભાળ વગર પડેલી હોવાથી ઘસારે વધારે લાગે છે, એટલે એના ઘડતરને ચેકસ રામય નક્કી કરવું મુશ્કેલ છે. છતાં એ ચર્ચા અને બીજું વર્ણન જોવાલાયક સ્થળાના પ્રકરણમાં કરીશું. ૨૪ Watters Yuan Chwang IL. p. 241, 245 થી 218. ૨૫ ઍમ્બે ગેઝેટીઅર વિ. ૧, ભા. ૧, પૃ. ૫૩૧. અલ ઈદ્રીસીનું વર્ણન. ઘોઘાના કિનારા આગળ પણ એવી મૂર્તિ જડેલી, વલભીપુરમાં બદ્ધ મતાનુયાયીઓ હતા. આ અને બીજી કેટલીક ચર્ચા માટે જુઓ આ લેખકનો પ્રસ્થાન ૧૯૮૮ આષાઢશ્રાવણના અંકમાં આવેલ “પુરાતન ખંભાતને લેખ. Ri C. V. Vaidya:-History of Sanskrit Literature: Vedic Period, Sec. IV, p. 93-94. Hi પાણિનિનાં સૂત્રો ઉપરથી નગરની યાદી આપેલી છે તેમાં પાણિનિ TV 2:97 મુજબ. ૨૭ નંદલાલ દે, કનિંગહામ તથા બીજા જે જે ગ્રંથો પ્રાચીન ભૂગોળ માટે લખાયા છે, અગર તો પ્રાચીન ભૂગોળના ટૉલેમી જેવા ગ્રંથો ઉપર ટીકાઓ થઈ છે તે જોતાં તેવું નગર બીજું મળતું નથી. તેમજ હાલનાં ગામેની તપાસ કરતાં પણ તેવું સ્થળ નથી. મહીના કાંઠા અને મહી મુખપ્રદેશને ભાગ ઘણે પ્રાચીન છે અને વાયુપુરાણમાં માહેય દેશથી જાણીતો છે. એટલે સ્કંદપુરાણના મીનગરને પ્રાચીન માનવાનું કારણ છે. For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ અભિધાન સ્તંભતીર્થ હવે સ્તંભતીર્થ નામને વિચાર કરીએ. સ્તંભતીર્થ એ ખંભાતનું પ્રમાણ સંસ્કૃત ગ્રંથે અને લેખોમાં આવતું નામ છે. હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણમાં ત ને થ અને વિકલ્પ થાય છે એમ આદેશ કરેલો છે. એટલે સ્તંભતીર્થનું ખંભઈત્ય થયું; તેનું ખંભાયત થયું. ખંભાયત કે ખભાઈત નામ મુસલમાન ઇતિહાસકારોએ વાપરેલું છે. એનું ટૂંકે ગૂજરાતી રૂ૫ ખંભાત થયું. ૨૮ બીજો મત એવો છે કે સ્કંભતીર્થ ઉપરથી ખંભસ્થ થઈ ખંભાત થયું છે. કુંભ અને સ્તંભ એ પર્યાય શબદ છે૨૯ કુમાર કાર્તિકેયે ખંભાતના સ્થળમાં તારકાસુર દૈત્યને મારી ત્યાં વિજયસ્તંભ રોપ્યો અને સ્તંભેશ્વર શિવલિંગનું સ્થાપન કર્યું એટલે એ સ્થળનું નામ સ્તંભતીર્થ થયું એમ પુરાણકાર કહે છે.૩૦ સ્તંભને અર્થ સ્તંભ છે ખરે. કુંભ એ નામને અથર્વવેદને એક દેવ પણ છે. કુંભના ઉપરથી પ્રાકૃતમાં વ થાય એ વધારે સ્વાભાવિક હોવા છતાં એ વૈદિક શબ્દ અપ્રયુક્ત થવાથી, અને શિવના પર્યાય તરીકે એ શબ્દ ન વપરાવાથી, અને વધારામાં હેમચંદ્ર વિકલ્પ પેજી વ્યાકરણની છાપ મારી સ્ત ના રહે ને પ્રયોગ બતાવી એક ઘાએ બે કકડા કરી તંમનો સાક્ષાત જ વંમ થયો એમ વિદ્વાને માટે સુલભ કરી આપવાથી, સ્તંભતીર્થ નામ જ સપ્રમાણ મનાય છે. પરંતુ સ્તંભતીર્થ એ સંસ્કૃત નામ સપ્રમાણ ગ્રંથમાં જડે છે તેથી પૂર્વે ખંભાયત એ પ્રાકૃત નામ લગભગ બે સદીઓ જૂનું વપરાશમાં હતું. તે ખંભાતના સ્થળની અને નામની પ્રાચીનતાનો વિચાર કરતાં કુંભ ઉપરથી જ સાક્ષાત ખંભ શબદ નીકળ્યો હોય અને હેમચંદ્રના સમયમાં એ પ્રયોગ લુપ્ત થઈ તેના પર્યાય સ્તંભ ઉપરથી વિકલ્પ છ ખુલાસો કરવો પડે હોય; પરંતુ સ્તંભ શબદ ઉપરથી જ સ્તંભતીર્થ નામ પડયું હોય એમ માનવાને બીજે વધે આવે છે એ સંક્ષિપ્તમાં જોઈ એની વિસ્તૃત ચર્ચા પરિશિષ્ટમાં કરીશું. તંભતીર્થ અને પુરાણું ખંભાયત નામ સ્તંભતીર્થ શબદ પહેલાં ઘણા કાળથી વપરાતું હતું. પુરાણકાર સ્તંભતીર્થનું એક છે કારણ આપે છે તે ઉપર જોયું. પરંતુ એ જ પુરાણકાર કુમારના વિજયસ્તંભનું કારણ આપી તે પછીના એક અધ્યાયમાં લખે છે કે બ્રહ્માના દરબારમાં બધાં તીર્થ ભેગાં થયાં હતાં ત્યાં મહીસાગર સંગમતીર્થે ગર્વ કર્યો. તેથી એને શાપ મળ્યું કે એ તીર્થ ગુપ્ત થશે. પરંતુ કાર્તિકેયની વકીલાતથી શાપનું નિવારણ થયું અને એણે તંમ એટલે ગર્વ કર્યો તેથી એ સ્તંભતીર્થ નામથી વિખ્યાત થશે.૩૨ ૨૮ જુઓ સં. ૧૯૬૯-૭૦માં થએલી શ્રી નરસિંહરાવભાઈ અને શ્રી તનસુખરામભાઈ વચ્ચેની ચર્ચા, અને મુંબાઈ ગેઝટીઅર વિ. ૧. ભા. ૧માં પરિશિષ્ટમાં આરબ મુસાફરોનું વૃત્તાંત. ૨૯ જુઓ ખંભાત ગેઝેટીઅર ડૉ. બ્યુલરને મત મેનિયર વિલિયમ્સ પોતાના કોષમાં કુંભ અને સ્તંભમાં માત્ર નવરભેદ Phonetic difference ગણે છે. ૩૦ સ્કંદપુરાણ, કમારિકા ખંડ, અધ્યાય ૩૫. ૩૧ સ્તંભતીર્થ નામ ઈસ, ૧૧૦૭થી જડે છે. ત્યારે ખંભાયત નામ ઈ.સ. ૯૧૫માં વપરાતું જડે છે. ૩૨ સ્કંદપુરાણ, કમારિકાખંડ, અ. ૫૮મો અધ્યાય ૩પમામાં વિજયસ્તંભની વાત છે, જયારે ૫૮મામાં ગર્વની વાત છે. બંને તંભ શબ્દ ઉપરથી છે. For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ અભિયાન આમ સ્કંદપુરાણના કામારિકા ખંડના લેખકે સ્તંભતીર્થ નામ પડવાનાં એ કારણેા એકબીજા સાથે સંબંધ વગરનાં આપ્યાં છે. એ સિદ્ધ કરે છે કે પુરાણના એ ભાગના લેખકને, ખંભાયત નામ એ સમયે વપરાતું હતું તેથી તેનું કારણ યેાજવા પ્રાચીન પરંપરાઓને આધાર લેવા છતાં ખરૂં કારણુ જડયું નથી, અને તેથી એ કારણ આપવાં પડચાં છે. કુંભતીર્થ આ બધા વિચાર કરતાં, ખંભાત-ખંભાયત એ નામ ખંભાત શહેરનાં મહીનગર અને તાલિમ નામની સાથે પ્રાચીનકાળથી ચાલતું હતું, અને એ નામ સાક્ષાત કુંભતીર્થ ઉપરથી જ નીકળ્યું છે. આ શહેર અને તીર્થ એ બે એક જ મેટા નગરના અડાઅડ વિભાગ હેાઇ જુદાંજુદાં સ્થળ હતાંએક સમુદ્રની છેક તીરે અને બીજું તેને અડીને પાસે. કુંભ એ વૈદિક દેવ છે અને એને અર્થ શિવનું જ્યોતિર્મંયકલિંગ એવા થાય છે. ધણા જ પ્રાચીનકાળથી ગુજરાતના આ કિનારા શૈવ મતાનું ખાસ સ્થાન હતું અને લિંગપૂજાને આ કિનારા ઉપર આરંભ થયા એમ માનવાને કારણ છે,૩૪ કુંભને સ્તંભાકાર શિવલિંગમાં અધ્યારાપ થયા છે અને એને પુરાણે! અને શૈવાગમે લિંગાદ્ભવ મૂર્તિને નામે પાછળથી જાણવા લાગ્યા.૩૫ અને આવા પ્રકારના લિંગના માહાત્મ્યને લીધે સ્તંભતીર્થ ઉપરથી ખંભાયત નામ પડયું છે, જેને આપણે ખંભાત એવા ટૂંકા નામથી આજે એલીએ છીએ. આ પ્રકરણને લગતા પરિશિષ્ટમાં સ્થંભના શિવલિંગમાં થએલા અધ્યારે પ બાબત અને ખીછ અભિધાનને લગતી કેટલીક ચર્ચા કરીશું. ૩૩ કુંભ શબ્દ ઋગ્વેદમાં સ્તંભના પર્યાય તરીકે આવે છે. અથર્વવેત કાંડ ૧૦-૭માં સર્વેથી મેટા દેવ તરીકે આવે છે. એ વિશે વધુ ચર્ચા પછી થશે. ૩૮ પાશુપત મતની ઉત્પત્તિ નર્મદાકિનારે કાયાવરોહણ-કારાવણ-માં થઈ એમ સિદ્ધ થયું છે. લિંગપૂન અને એ મત ગૂજરાતના આાખાકિનારા ઉપર અને અંદર ધણી યે સદીઓથી જોરમાં હતા, લિંગપૂજાની પ્રથમ ઉત્પત્તિ ગમે ત્યાં થઈ હોય પણ એની હાલના સ્વરૂપમાં જે પૂજા થાય છે તેની શરૂઆત હિંદુસ્તાનમાં ગૂજરાતના કિનારે થઈ. તેની ચર્ચા પરિશિષ્ટમાં થશે. ૩૫ જીએ ૬. કે. શાસ્ત્રીને રોવ ધર્મના ઇતિહાસ અને ગોપીનાથ રાવની Elements of Hindu Iconography. આ બાબતની વિગતવાર ચર્ચા પણ આગળ કરીશું, For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણું ચોથું પિરાણિક સમય પૌરાણિક કથાએ ગપાટા નથી જરાતના પાટનગર અણહિલવાડ પાટણ અને અમદાવાદ અને જૂનાગઢ, વલભી કે વડેદરા , જેવાં શહેરને પરાણિક પરંપરા નથી. પરંતુ ગુજરાતનાં બંદર ભરૂચ, ખંભાત અને પ્રભાસને પરાણિક પરંપરા છે, એ આપણા પ્રાંતના ઈતિહાસની એક રસમય વિચિત્રતા છે. ભૈતિક સમૃદ્ધિ ઉપરાંત કાંઈક તીર્થના કારણથી, કાંઈક પ્રાચીનતાથી અને કાંઈક બ્રાહ્મણ વર્ગના માનીતા સ્થાનના કારણથી મોટે ભાગે પરંપરા બંધાઇને ચાલી આવે છે. આ પરંપરાઓ કેવળ ગપગોળા નથી. એ પરંપરાગત કથાઓમાંથી બ્રાહ્મણોએ અંગત લાભને માટે દાખલ કરેલાં માહાભ્યા અને ચમત્કારિક વર્ણનો જાળવીને તારવી કાઢીએ તો એના ઊંડાણમાંથી ઐતિહાસિક સત્યો નીકળે છે એમ હવે સપ્રમાણ સિદ્ધ થયું છે. આવી પરંપરાઓ છેક વેદસમયથી પુરાણેએ જાળવી રાખી છે અને કેટલાંક લુપ્ત થએલાં મૂળ પુરાણમાંથી કઈક વધઘટ સાથે હાલનાં પુરાણમાં ઊતરી આવી છે. ખંભાત અને દેવાસુર સંગ્રામ - ખંભાતના સ્થળની પિરાણિક કથાઓને માટે મહાકંદ પુરાણને એક આખો અવાંતરખંડ ભરેલો છે. એમાં કાર્તિકેયે કરેલા તારકાસુરના વધથી માંડીને મહીસાગર સંગમ ઉપર બ્રાહ્મણોનું સંસ્થાન કેવી રીતે થયું એની કથાઓ તીર્થોનાં માહાભ્યો સાથે આપેલી છે. એમાંની અનેક વાતામાંથી સત્ય બીના નક્કી કરવી અને કાલનિર્ણય કરવા એ સમુદ્રમંથન કરવા જેવું છે. જુદુંજુદે વખતે બનેલી અનેક બીનાઓ અને કેટલીક સંબંધ વગરની બીનાઓ પણ અંદર ભેગી થએલી છે. એ બધી હકીકતમાં તારકાસુરનો વધ એ સાથી પ્રાચીન ઐતિહાસિક બીને ગણું શકાય. અસુરો ૧ આ બાબત પાછંટરની Ancient Indian Historical Tradition, Dynasties of Kali Age, અને પ્રે. અનંતપ્રસાદ બૅનરજીની Asura In Indiaમાં ઘણી વિસ્તૃત ચર્ચા કરેલી છે. વેડેલના 'Indo Superian Seals Deciphered' એ ગ્રંથમાં સિંધમાંથી જડેલી મહોરે ઉકેલવા યત્ન કર્યો છે. પરંતુ હજી એ વાત આપણા વિદ્વાનોએ સ્વીકારી નથી. પાઈટરની શોધો હિંદી વિદ્વાનોએ સ્વીકારી છે. ૨ સ્કંદ મહાપુરાણ, કૌમારિકા ખંડ, અ. ૩૨ અને ૩૫, ૩ તારકાસુરની કથા પદ્મપુરાણુ સૃષ્ટિખંડ અ. ૩૯, મહાભારત શલ્ય પર્વ અધ્યાય ૪૬માં પણ આપેલી છે. રા.દેરાસરી કત પિરાણિક કથાકેષમાં ત્રણ તારકાસુર આપેલા છે, એમાં એક તે નકામો છે. એક ત્રિપુરના દૈોમાંનો એક એમ કહે છે અને વજાંગના પુત્ર આ તારકાસુરને મત્સ્ય પુરાણને આધારે ત્રીજે તારક કહે છે. પરંતુ આ ત્રણે તારક એક કે જુદાજુદા એ કહેવું મુશ્કેલ છે. આપણે તારક અને ત્રિપુરના તારકની કથાઓમાં ફેર હોવાથી જુદા ગણેલા છે, પણ ત્રિપુરના તારકને શલ્ય પર્વમાં કહેલ તારક ગણે છે તો શલ્ય પર્વમાં તો સરસ્વતીને તીરે થએલો તારક કાર્તિકે મારેલો એ જ કહેલો છે. એટલે એ બંને તારકે એક કે જુદા એ ખરેખરૂં સિદ્ધ કરવું બહુ મુશ્કેલ છે. છતાં એક છે એમ સિદ્ધ કરવાનું સાધન નથી મળ્યું ત્યાં સુધી જુદા માનીએ તોપણ જેને માટે કાતકેયને અવતાર થયે એ ખરેખર ઐતિહાસિક તારક મનાય. તારક-મયનાં For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નામદાર મહૂમ નવાબ સાહેબ હિઝ હાઇનેસ નજમુદ્દૌલા, મુમતાઝ-ઉલ-મુક, મોમીનખાન બહાદુર દિલાવરજંગ નવાબ મિરઝાં જાફરઅલીખાન સાહેબ બહાદુર For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ પિરાણિક સમય અને તેમની સાથે થએલાં દેવોનાં યુદ્ધ એ અસુર અને આર્યજાતિઓ વચ્ચે થએલાં યુદ્ધ છે. આજસુધી અને વિકરાળ અને દૂર પ્રાણીઓ ગણવામાં આવતા અને મનુષ્યો કરતાં વિચિત્ર શક્તિવાળા ગણવામાં આવતા એ માન્યતા હવે વધુ શોધને લીધે ઓછી થઈ છે. ઐતિહાસિક દષ્ટિથી જોતાં અસુરે કલ્પના માત્ર ગણાતા તેમ હવે ગણાતું નથી. અસુરે એ આપણા જેવી મનુષ્યની એક જાતિ હતી એ સિદ્ધ થયું છે. દેવોને નામે આર્યજાતિઓ એમની સાથે લઢી છે. એ બધી ચર્ચા અને અસુરોનો ગુજરાતના કિનારા સાથે સંબંધ જુદા પરિશિષ્ટમાં ચર્ચીશું. અહીં એટલું જ કહેવાનું કે અસુર જાતિની લડાઈઓ ઐતિહાસિક સત્ય છે અને તારકાસુરની લડાઈ પણ એવી અનેક લડાઈઓનો એક ભાગ છે. પુરાણોએ સાચવેલી પરંપરા એમ કહે છે કે એ લડાઈ અને તારકાસુરનો વધ ખંભાતની ભૂમિ ઉપર થયો છે." તારકાસુરને મારવા માટે કાર્તિકેયને અવતાર થયો એમ ઘણાં પુરાણ કહે છે. એ બનાવ મહીસાગર સંગમ આગળ ખંભાતની જગ્યાએ બન્યો એમ સ્કંદપુરાણને કૌમારિકા ખંડ કહે છે. બીજાં પુરાણોથી પણ એ બનાવ સરસ્વતી નદીના તટપ્રદેશમાં બન્યો છે એટલું તો સમજાય છે; અને સરસ્વતીને પ્રવાહને ખંભાતના અખાત સાથે સંબંધ છે એ સ્વીકારીએ તો ખંભાતને સ્થળે કે આસપાસ એ યુદ્ધ થયું હશે એમ માનવામાં વાંધે નથી. તારકાસુર કેટલાંક દૈત્યોને દેવોને હાથે સંહાર થઈ ગયા પછી કશ્યપ પ્રજાપતિને ત્યાં દિતિએ વેર લેવા માટે ખાસ માગણી કરવાથી વજાંગ નામના દૈત્યને જન્મ થયો. વજાંગને વરાંગી નામની સ્ત્રી હતી. વજાંગ બીજા દે જે લડાયક પ્રકૃતિને નહે. છતાં દેવ તરફથી છેકે એની સામે ઘણી હરકત ઊભી કરી હતી. વજાંગ અને વરાંગીનો પુત્ર તારક. એણે પાસિયાત્ર પર્વત ઉપર તપ કરી બ્રહ્મદેવને પ્રસન્ન કરી એવું વરદાન મેળવ્યું હતું કે નાના બાળક સિવાય કોઈ એને યુદ્ધ ઐતિહાસિક ગણાય છે. એમાં પણ મય સાથેના તારક માટે મતભેદ છે. પરંતુ દૈત્યો એ આર્યોની વિરૂદ્ધના માણસો જ છે તે નક્કી થયા પછી આ તારકાસર એ જાતિનો માટે ઐતિહાસિક પુરષ થઈ ગયો એમ માનવાને હરકત નથી. શ્રીયુત અમરનાથ દાસ એમના India & Jambu Island નામના પુસ્તકમાં પૃ. ૨૮૨માં તારકને ચીને ગણ્યો છે. પારિયા પર્વતના શતપુરમાં તેને ગયો છે, છતાં એમને આર્યાવર્ત બ્રહાદેશમાં લાગવાથી (1) તારકને ચીને માન્ય છે. ૪ જુઓ પાર્જીટર, અનંતપ્રસાદ બેનરજીનાં ઉપર લખેલાં પુસ્તક. વિશ્વનાથ આયરનું Racial Synthesis in India; ગોપીનાથરાવ Ele. of Hindu Iconography. આ બધાના મતમાં જે થોડા ફેર છે તેની ચર્ચા આગળ કરીશું. ૫ સ્કંદપુરાણ કૈ. ખંડ, અ. ૩૨ અને ૩૫, ૬ જુઓ ઉપર નેધ ૩. ૭ આ બાબતની વિસ્તૃત ચર્ચા કરવા માટે જુદું પરિશિષ્ટ જેવું. ૮ મત્સ્યપુરાણ (ઉ.ક.ક.); પદ્મપુરાણ રુ. ખંડ, અ. ૩૯; કંદપુરાણક. ખંડ, અ, ૧૪.૧પ. પદ્મપુરાણ કહે છે કે વજાંગ ધર્મામાં હતો. માતાના કહેવાથી ઈદ્રને બાંધી લાવ્યો. બ્રહ્માએ છોડાવી એને તપથી ચિત્ત શુદ્ધ કરવા કહ્યું. તે વખતે એની સ્ત્રી વરાંગીને ઈન્ડે નડવાથી એણે વાંગ પાસે તારક પુત્રને મા. ૯ સ્કંદપુરાણ સાત દિવસની ઉમર કહે છે એ અશકય લાગે છે. બીજા આધારોથી નાની ઉમર એટલું જ ખરું લાગે છે. For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિરાણિક સમય મારી શકે નહિ. આવું બળ સંપાદન કર્યા પછી દેએ એને પિતાને રાજા બનાવ્યો. એની રાજધાની મહીસાગર સંગમ ઉપર હતી. એક વખતના યુદ્ધમાં તે એણે ઈંદ્રાદિ દેને હરાવ્યા તથા કેદ કર્યા અને એમના અધિકાર ને સયા.૧૦ એને નર્મદા કિનારાના માહિષ દેશના અધિપતિ મહિષાસુરની, કાલનેમિ, નિમિ, દંભ, કુભ, કુંજર, મથન, શુંભ વગેરે અસુર નેતાઓની સહાય હતી.૧૧ એક વખત તે વિષ્ણુએ યુકિત કરી પકડાએલા દેવોને છોડાવ્યા. કથા કહે છે કે દેવે એને ન જીતી શક્યા ત્યારે ફરી બ્રહ્મા પાસે ગયા અને એમની પાસેથી જાણ્યું કે શંકરનો પુત્ર કાર્તિકેય એને મારશે. શંકરની અને કાર્તિકેયની પ્રાર્થના દેવોએ કરી અને દેવેની સેનાનું આધિપત્ય છંદે લીધું. એ વખતે સ્કેદની ઉમર ઘણી નાની હતી. દેવ અને દાનવો વચ્ચે ભારે યુદ્ધ થયું. શિવભક્તને મારવાનું સ્પંદને ઠીક લાગ્યું નહિ, પરંતુ દેવકાર્ય કરવાનું હતું એટલે પિતાની શક્તિથી છેવટે તારકને માર્યો. જે જગ્યાએ દેવોને વિજય થયો તે જગ્યાએ વિજયસ્તંભ રોપી ત્યાં શિવલિંગની સ્થાપના કરી એનું નામ કુમારેશ આપ્યું.૧૨ એ સ્તંભ રોપે તે સ્તંભતીર્થ એમ પુરાણ કથાને એક મત છે તે તે આગળ જોઈ ગયા. આ કથામાં ઐતિહાસિક સત્ય છે. વૈદિક સમયનાં મોટાં અસુર કુલોને નાશ થયા છતાં, અસુરનો જથ્થો તૂટી ગયો છતાં છૂટાછવાયા અસુરનેતાઓનાં મોટાં થાણુ ભારતવર્ષમાં હતાં અને અને ગુજરાતનો કિનારે અસુર કુલેથી ભરેલો હતો. આ કારણને લીધે જ સૌરાષ્ટ્રાદિ દેશોમાં - જવાની ધર્મશાસ્ત્રની મનાઈ હતી, અને સરસ્વતી વિનશન તીર્થ મૂક્યા પછી અદશ્ય થઈ ગઈ એ. કથનનું કારણ પણ નિશાદ રાષ્ટ્રોમાંથી વહેવાનું હતું તેથી એવું પુરાણોએ મનાવ્યું હતું. બ્રહ્માવતને ભાગ આર્યોની સત્તામાં આવી ગયો હતો. તારકાસુરની સત્તા એ સમયે પારિયાવ્ર પર્વતની લગોલગથી ગુજરાતના કિનારા સુધી હતી એમ માની શકાય. મહિષાસુર આદિ એના મિત્રે અગર ખંડિયા હતા. એમને વસવાટ પણ ગુજરાત સાથે સંબંધ ધરાવે છે. ખંભાતનું તારાપુર એના નામ ઉપરથી છે ૧૦ સ્કંદપુરાણમાં યુદ્ધનું વર્ણન અને આ કથા આખી. અ. ૧૫ થી ૩૫ સુધી છે તેમાં કુમારસ્પત્તિ આવી જાય છે. તારકનું ને ઈન્દ્રનું, ગ્રસનનું ને યમનું, કુબેરનું ને જંભાસુરનું, વિષ્ણુને કાલનેમિનું યુદ્ધ તેમાં કાલનેમિનું મરણ, ભાસરથી હારી વિષ્ણુનું નાસવું, ઈન્ડે ભાસુરને તે પછી મારો અને તારકને હાથે ઈન્દ્રનું હારવું વગેરે કથા છે. તારકે અમરત્વ માગ્યું હતું પણ તે જન્મધારીને અશક્ય હોવાથી સાત વર્ષનો છોકરો મારે એવું વરદાન માગ્યાથી બ્રહ્મદેવે આપ્યું હતું. દેવોકેદ પકડાયા પછી પદ્મપુરાણ કહે છે કે બીજા દેવાને રાખી ઈન્દ્રને માથું મુંડાવી કુતરા ગધેડાનાં ચિહન કરી છેડી મૂક્યો. ૧૧. પિરાણિક કથાકાષ, ડાહ્યાભાઈ દેરાસરી. ૧૨ સ્કંદપુરાણ, કે. ખંડ, અ. ૩૪. સ્તંભેશ્વર અને કુમારનાથ જુદા લાગે છે. અ. ૩૫માં સ્તંભેશ્વર વિજયસ્તંભ ઉપર લિંગ બનાવીને સ્થાપ્યા. અ. ૩૩માં પ્રતિજ્ઞા પૂરી થઈ માટે પ્રતિજ્ઞેશ્વર સ્થાપ્યાનું પણ લખે છે. એ પતંગેશ્વર પતંગશીની પિળવાળા જણાય છે. સ્તંભેશ્વર બારીઆ પાડા આગળ છે. સ્તંભેશ્વરને લીધે સ્તંભતીર્થ–ખંભાત કહેવાયું. સ્તંભને માટે અ. ૩૫, લે. ૬-૧૦. તંભ સુવર્ણ હતો. સ્કંદપુરાણ કેદારખંડમાં અ, ૨૦માં તારકને નમુચીને પુત્ર કહ્યો છે તે ભૂલ છે. અ, ૨૮માં યુદ્ધ ગંગાયમુના વચ્ચે થયું અને દેવે અંતર્વેદીમાં હતા, નારદાદિ પાતાલથી આવ્યા એમ કહે છે. . પ. ૧૩ એની ચર્ચા પરિશિષ્ટમાં આગળ કરીશું. અસુરોનાં છુટાં કુટુંબ Individual Asura Chiefs હિંદમાં ઘાણાં હતાં, ૧૪ મહાભારત, શત્ર્યપર્વ, સારસ્વતોપાખ્યાન For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ પિરાણિક સમય એમ દંતકથા છે. ત્યાં દૈત્યને ટેકો બતાવવામાં આવે છે. કાર્તિકેય દેએ એટલે આર્યોએ કુંદને સેનાપતિ બનાવી તારકની સામે લશ્કર મોકલ્યું. સ્કંદના કુલ વિષે ચર્ચા આગળ કરીશું. કંદના સેનાધિપતિપણાને અને એની એક નાની ઉમરને અર્થ એટલે જ છે કે અજ્ઞાત કુલના અને આર્યતર જાતિના કેઈ બાલકને આગળ કરી યુક્તિથી આર્યોએ તારકાસુરને છ.૧૫ સ્કંદપુરાણ, ભૃગુએ નારદને પવિત્ર ભૂમિ બતાવતાં મહીસાગર સંગમ ઉપર સ્તંભ નામનું તીર્થ છે તે પવિત્ર ભૂમિ છે એમ કહી ખંભાતના સ્થળને ભૃગુ અને નારદ જેટલું પ્રાચીન મૂકવા પ્રયત્ન કરે છે. ભૃગુ અને નારદને નામે પુરાણકારોએ એવું ઘણું પ્રાચીન ઠરાવેલું છે. પરંતુ ખંભાતનું સ્થળ તારકાસુરની હકીકતથી પ્રાચીન તે કરે છે જ અને વેદકાળના છેવટના ભાગમાં તારકાસુરનું યુદ્ધ થયું હોય એમ માની શકાય. ખંભાત પાશુપતેનું એક મુખ્ય સ્થળ તારકાસુરની વાત પછી ખંભાતને પરાણિક ઈતિહાસ ઘણા સકાઓ સુધી અંધકારમાં જ છે. પરંતુ પુરાણની કથાઓનું તારતમ્ય જેવા જતાં એ ભૂમિ પાશુપત શિનું ધામ થયું હોય એમ જણાય છે, અને એ અરસામાં ઉત્તરમાંથી વૈદિક બ્રાહ્મણને ત્યાં લાવી વસાવવાના પ્રયત્નો થયા હોય એમ લાગે છે. સ્કંદપુરાણ કમારિકા ખંડમાં આપેલી, ઈકિમ રાજાની પિતાની કીર્તિ ચિરંજીવ મુનિ અને પ્રાણીઓ પાસે જઈ સાંભળવાની ઈચ્છા૧૭ અને એમાં થએલી નિરાશા એ જ પુરાણના નાગર ખંડમાં જુદી રીતે આપેલી છે. નાગર ખંડમાં ઇદ્રદ્યુમ્રાદિ ભતૃયજ્ઞ પાસે આવે છે. ૧૮ એ જ ભર્તયજ્ઞ પૂર્વાવતારમાં યાજ્ઞવક્ય મુનિ હતા અને તે પાશુપત દીક્ષા લઈ ભર્તયજ્ઞ થયા એમ કમારિકા ખંડ કહે છે.૧૯ બંનેમાં લિંગપૂજા અને પાશુપત ધર્મની મહત્તા વધારનાર ૧૫ જુઓ કે. પુ. કેદારખંડ-અ. ૨૯, લો. ૭૬ “કુમાર swતા મવશ્વ વાર્થ તઃ || એમ કહી ઈન્દ્ર કરેલાં દુષ્ટ કર્મો અને વજાંગ સાથે કરેલું કપટ વગેરે ગણાવે છે. નાના બાળકને આગળ ધરી છતવાની આ યુતિ હે ચં? ૧૬ ક. . કૌ. ખંડ, અ. ૩-કલો. ૨૨ થી ૨૭. સંગાતતંત્ર મહીસાગરસંગમઃ | સંમોર્ચ તત્રતા ત્રિપુ लोकेषु विश्रुतम् ॥ ૧૭ ક. ૫-કો. મંડ, અ.૭ થી ૧૩. આમાં ખંભાતના ક્ષેત્રમાં આવેલા ઈન્દ્રધુનેશ્વરને મહિમા કહેતાં લંબાણથી આ વર્ણન કરેલું છે ઈદ્રદ્યુમ્નેશ્વરને હાલ પત્ત નથી. ૧૮ ર્ક પુ-નાગર ખંડ, અ, ૨૭૧. આમાં ઈદ્રધુમ્રને ભયજ્ઞ જે ચમત્કાપુરમાં હતો તેની પાસે મોકલે છે. એ હાટકેશ્વર માહાત્મ્યને લગતું છે. જ્યારે કૌ. ખંડ એને મહીસાગર ઉપર મોકલે છે અને ઈદ્રદ્યુમ્નેશ્વર મહી નદીને કિનારે છે એમ કહે છે. નાગર ખંડ કાંપિલ્યપુરનું નામ પણ લખે છે. વિદ્વાને એને બીજે મકે છે. એ કાવી કેમ ન હોય ? એ જ અધ્યાયમાં નાગર ખંડમાં ઈદ્રદ્યુમ્નશ્વર માહાતમ્ય કહેતાં કાંપિલ્યપુર લો. ૩૬માં એ પુરને આનર્ત દેશમાં કહ્યું છે. તો પછી તેને ફરકાબાદ જીલ્લાનું કે દક્ષિણનું કેમ કહેવું? આનર્ત દેશ તે એક જ છે. ઈયુમ્નેશ્વરને ખંભાતમાં કહ્યા છે તે વડનગરમાં કયા ? આથી ચમત્કારપુર અને હાટકેશ્વરક્ષેત્ર હાલના વડનગર આસપાસ નહિ એમ જણાય છે. આ ચર્ચા પાતાલ ને ભગવતીના પરિશિષ્ટમાં કરીશું. ૧૯ સ. પુ.-કી. ખંડ, અ, ૧૩. આમાં નળીઆનું અપમાન યાજ્ઞવલ્કયે કર્યું તેથી શાપથી ભયજ્ઞ નામ ધારણ કરી બીજા For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ પિરાણિક સમય ભયજ્ઞ નામના કોઈ ઐતિહાસિક મહાપુચ્છનું વર્ણન છે અને ઘણું વૈદિક બ્રાહ્મણોને શિવ મતના કરવામાં એણે ભાગ લીધો હોય એમ જણાય છે.૨૦ નારદને હાથે ઉત્તરના કલા૫ ગ્રામના બ્રાહ્મણો મહીસાગર સંગમ ઉપર આવી વસે છે અને મહીનગર એક મેટું બ્રાહ્મણ સંસ્થાન બને છે. આ સંસ્થાનને સૌરાષ્ટ્રના ધર્મવર્મા નામના રાજાએ જમીન આપી એમ પુરાણ કહે છે. કેટલાક વિદ્વાન આ વસવાટને મૂળરાજ સોલંકીએ ઉત્તરમાંથી ઔદિચ્ય બ્રાહ્મણો લાવીને વસાવ્યા તેની સાથે મેળવે છે. પરંતુ મહીનગરનું બ્રાહ્મણ સંસ્થાને મૂળરાજ સોલંકી કરતાં પ્રાચીન જણાય છે. વલભીના શીલાદિત્ય પહેલાનું બિરૂદ ધર્માદિત્ય હતું. એ સિવાય સૌરાષ્ટ્રમાં ધર્માદિત્ય કે ધર્મવર્મા નામનો કોઈ રાજા થયું નથી અને વલભીના તામ્રપત્રમાં નગરકના બ્રાહ્મણોને દાન આપ્યાનું લખ્યું છે તે આ નારદનું વસાવેલું નગરક મહાસ્થાન અથવા મગર છે એ આગળ જોઈ ગયા, એટલે બ્રાહ્મણ સંસ્થાન વલભીના સમયમાં સ્થપાયું હોય એમ જણાય છે. એતરેય બ્રાહ્મણ અને ખંભાત તારકાસુર અને આ બ્રાહ્મણ સંસ્થાનની વચ્ચેના લાંબા અંધકારમય સમયના ગાળામાં એક વિચિત્ર વાત પુરાણકાર મહીસાગર સંગમ સાથે જોડે છે. ઈતિરાના પુત્ર ઐતરેય બ્રાહ્મણ ઉપર વિષ્ણુ પ્રસન્ન થાય છે એ કથા સ્કંદપુરાણે લંબાણથી આપી છે. ૨૩ ઐતરેય બ્રાહ્મણની કથા લિંગપુરાણમાં ટુંકાણમાં છે, પરંતુ આ બનાવ મહીસાગર સંગમ ઉપર બન્યો એ સ્કંદપુરાણના લખાણનું તાત્પર્ય છે. આ કથા આ સ્થળમાં કેવી રીતે જોડે છે તે સ્પષ્ટ થતું નથી. ઐતરેય બ્રાહ્મણ એ ઐતરેય આરણ્યક અને બ્રાહ્મણ જેના નામથી પ્રસિદ્ધ છે એ જ વ્યક્તિ છે કે કેમ તે પણ સ્પષ્ટ નથી. પણ એક રીતે જોતાં પુરાણકારને પ્રયત્ન એક વ્યક્તિ ગણવાને જણાય છે. કદાચ ઐતરેય બ્રાહ્મણનું નામ મહીદાસપ૨૪ હતું એટલે એના જેવા પરમજ્ઞાની મહાપુરુષને મહી નદીના નામસદશ્યથી એ સ્થળે લાવવાનું પુરાણકારે સયુક્તિક ધાર્યું હોય. પરંતુ જે એ વાત ખરી હોય તો મહીસાગરનું સ્થળ ઐતરેય બ્રાહ્મણ જેટલું પ્રાચીન સપ્રમાણ સિદ્ધ થાય, પરંતુ એ બાબત સબળ આધાર મળતા નથી. બ્રાહ્મણ મહાસંસ્થાન ઉપર કહ્યું તેવું બ્રાહ્મણ સંસ્થાન ખંભાતના સ્થળ ઉપર વસાવવામાં નારદ અને કપિલ એ બે અવતારમાં મહીસાગર તીર્થ ઉપર આવી પાશુપત દીક્ષા લીધી એમ લખ્યું છે. લે. ૬૮ થી ૧૦૩માં વિગતવાર સંવાદ આપેલ છે. આ લકુલીશાચાર્યને મત એમ અહ ૫ષ્ટ થાય છે, ૨૦ સે. માનાંકર એમના નાગરેલ્પત્તિના લેખમાં આ ભયજ્ઞને નાગર જ્ઞાતિની સુવ્યવરથા પ્રથમ કરનાર કહ્યો છે. એ ક્ષત્રપના સમયમાં થયાનું માને છે. એનું બીજું નામ પ્રભાવદત્ત કહે છે. પૃ. ૧૩૪ અને ૧૪૫. R? Bom. Gaz. VI Cambay, P. 214. R2 Bom. Gaz. I. Part 1. P. 90. ૨૩ પુ-કૌ. ખંડ, અ. ૪૨. મંડુકી નામના બ્રાહ્મણને ઈતિરાથી થએલો પુત્ર. વાસુદેવ એના ઉપર પ્રસન્ન થયા. તે વૃદ્ધ વાસુદેવ કહેવાય છે તેને લીધે ખંભાતમાં વડા વાસુદેવની પિળ છે. એમાં એ મૂર્તિ છે. 2x Vedic Index: Macdonell II. For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિરાણિક સમય મુનિઓએ અગ્ર ભાગ લીધો હતો એમ સમજાય છે.૨૫ “કપિલ” અને “નારદી” બ્રાહ્મણે એ ભાગમાં છે એમ કહેવાય છે. આ નામ એ બ્રાહ્મણો મૂળરાજે ઉત્તરમાંથી બ્રાહ્મણે બેલાવીને વસાવ્યા તે કરતાં વધારે જાના વખતમાં આવીને વસેલા એમ બતાવી આપે છે. નારદ અને કપિલ એ અસલ ઋષિઓનાં જ નામ ગણવાં કે એ નામના બીજા પુરુષ તે કહેવું મુશ્કેલ છે. પુરાણકાર તો અસલ ઋષિઓ જ કહે છે. ભાર્ગવ બ્રાહ્મણે અસલ ભૃગુકુલમાંથી ઊતરેલા હોય તો આ બે બ્રાહ્મણ કુલ પ્રાચીન ઋષિઓ ઉપરથી ઊતરેલાં ન હોય એમ માનવાને કારણ નથી. ધર્મવર્મા રાજા જે વલભી કુલને માનીએ તે એ કુલના બ્રાહ્મણોને એણે વસવા માટે મુલક આપે એમ મનાય. કલાપગ્રામથી જે બ્રાહ્મણે નારદ લાવ્યા તે ઉત્તરમાંથી આવેલા છે. આ કલાપગ્રામના બ્રાહ્મણ ઔદિચ્ય ટોળકિયા હોય એમ લાગે છે. ૨૫ વલભીના સમયમાં મહીસાગર સંગમ ઉપર એ બધા બ્રાહ્મણોએ પિતાના કુલના સ્થાપકે ઉપરથી નામ રાખી વસવાટ કર્યો એમ સમજાય છે. ગુપ્ત તીર્થ આ પૌરાણિક સમયમાં ખંભાતના સ્થળ ઉપર આવેલા નગરનું એક વખત દાંતર થયું હોય એમ લોકકથા ઉપરથી સમજાય છે. એ દરંતર વલભીના સમયની લગભગમાં અગર તેથી પહેલાં થયું હોય એમ લાગે છે. સ્કંદપુરાણ સ્તંભતીર્થને ગુપ્ત તીર્થ કહે છે અને બ્રહ્મદેવની સભામાં એ તીર્થ સ્તભ એટલે ગર્વ છે તેથી ગુપ્ત થઈ જવાનો શાપ એને મળે એમ કથા છે. આ કથા એમ બતાવે છે કે એ તીર્થની પ્રાચીન પરંપરા ગુપ્ત થઈ ગઈ છે અને પુરાણુ છેવટના રૂપમાં લખાયું ત્યારે તીર્થનું માહાભ્ય બહુ હતું નહિ. કલિયુગમાં અમુક તીર્થ ગુપ્ત થશે એવા ભવિષ્યવાળા બીજા દાખલા પણ છે. એક દંતકથા ઉપરથી દટતર પહેલું થયું હોય એમ સમજાય છે અને વલભીના સમયમાં ફરી વસેલું શહેર માત્ર વલભીપુર લૂંટનારાઓએ લૂટેલું. શોના ઝગડા આગળ જોયું તેમ ખભાતનું સ્થળ પ્રાચીન કાળથી બ્રાહ્મણ સંસ્થાન અને પાશુપત સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર જેવું હતું. સ્કંદપુરાણને માહેશ્વર ખંડ એના અવાંતર ખંડે સાથે શિવ મતોનું માહામ્ય વધારવા માટે લખાએલે છે. એના અવંતિ અને રેવાખંડ, કમારિકાખંડ, પ્રભાસખંડ અને નાગરખંડ એટલા તે મુખ્યત્વે કરીને શિવ મના પ્રચાર માટે જ છે. આ ખંડે ખંભાતના અખાતની આસપાસના મુલકમાં શિવ મતનું જોર વ્યક્ત કરે છે. એ મતોનું સ્થાપન ઘણું પ્રાચીન હોવા છતાં સર્વમાન્ય મત પ્રમાણે ઈ. સ. પૂર્વે પહેલી સદીથી એની શરૂઆત કહી શકાય. એટલે ગુજરાતમાં ક્ષત્રપ અને વલભીના સમયમાં ખંભાત બ્રાહ્મણ સંસ્થાન અને પાશુપતોનું કેન્દ્ર હશે એમ માનવાને વાંધો નથી.૨૭ ૨ ક. ૫-ક ખંડ, . ૬ કપિલના બ્રાહ્મણે કપિલ બ્રાહાણે કહેવાય છે અને તે કેવી (ખંભાતની સામી બાજુ)માં છે. નારદી બ્રાહાણે પણ છે. ૨૬ કવિ શામળ ભટ સિહાસન બત્રીસીમાં વિક્રમ રાજાના વખતમાં ત્રંબાવટીનું દટંતર થયું અને ખંભાત વર્યું એમ લખે છે. પદ્મપુરાણ સાભ્રમતી માહાસ્યમાં બેત્રણ તળે ગુમ થયાનું લખે છે. ૨૭ . .-કે, ખંડ, અ. ૧૩મ. પ્રભાસ ક્ષેત્ર, આનનું હાટકેશ્વર ક્ષેત્ર અને ખંભાત ગુપ્ત કે કુમારિકા ક્ષેત્ર અને નર્મદા For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦. પૈરાણિક સમય બંદર તરીકે ખંભાતના ઉલ્લેખો વલભીના અંત પછી જોવામાં આવે છે એટલે એ પહેલાંના સકાઓમાં ભરૂચ અને પ્રભાસને વેપાર વધારે પ્રકાશમાં લેવાથી ખંભાતનો વેપાર ઓછો હશે. પરંતુ એ સમયમાં એ બ્રાહ્મણ સંસ્થાન હતું, શોનું બહુ જોર હતું અને જૈન વગેરે મત સાથે એ સમયમાં બહુ ઝગડા પણ થતા હશે એ બધું પુરાણમાં આપેલા જૈનના રૂપમાં આવેલા દૈત્યોના વર્ણન ઉપરથી સ્પષ્ટ થાય છે. ૨૮ બર્બરે આ રાણિક સમયમાં ખંભાતના સ્થળમાં બર્નર જાતિના લોકો આવ્યા અને ક્રમે કરીને એમણે કાઠિયાવાડમાં જઈ બાબરીઆવાડને મુલક હાથ કરી એને પોતાનું નામ આપ્યું. આ જાતિના એક નેતા બર્બરિકને ભીમના પુત્ર ઘટોત્કચને પુત્ર ઠરાવી ખંભાતના સ્થળ ઉપર એની પ્રવૃત્તિનું પુરાણકાર વર્ણન કરે છે. આ બરિકને પાંડવો સાથે સંબંધ હશે કે કેમ એ તે કહી શકાતું નથી. એ જાતિને પ્રાચીનતાનું રૂપ આપવા માટે એ પ્રસંગ યે હોય.૩૦ એ જાતિના લોકનું એક વખતે ગૂજરાતમાં ઘણું જોર હતું અને સિદ્ધરાજના વખતમાં એ જાત નરમ પડી. ૧ ખંભાતે કોઈ જ્ઞાતિને નામ આપ્યું નથી પુરાણમાં ખંભાતના સ્થળને જે સ્થાન આપવામાં આવ્યું છે અને પુરાણની હકીકતેને હાલ જે નવી દષ્ટિથી જોવામાં આવે છે, એ બધું સાથે વિચારતાં ખંભાતનું સ્થળ ઘણું પ્રાચીન છે એટલું તે સિદ્ધ થાય છે. એ સ્થળ એક પ્રાચીન બ્રાહ્મણ સંસ્થાન છે એટલું પણ સિદ્ધ થાય છે. એમ છતાં પણ ખંભાતે ગુજરાતની એકે જ્ઞાતિને પિતાનું નામ આપ્યું નથી એ એક વિચિત્ર ઘટના છે. ગૂજરાતની ઘણીખરી જ્ઞાતિઓનાં નામો પ્રાચીન સ્થળ ઉપરથી પડેલાં છે. કેટલીક વિશિષ્ટ જ્ઞાતિઓનાં કિનારે પાશુપતાચાર્યની ભૂમિ, એટલે લગભગ આખે ગૂજરાત પાશુપત મતના જોરવાળો હશે. ૨૮ રક. પુ.કો. ખંડ, અ. ૧૩. બર્બરિકની સાથે યજ્ઞવિરૂદ્ધ દલીલ કરે છે.' તતચતુર્ઘચા વ પ્રાપ્ત કાળs મુતઃ मुंडी नग्नो मयूराणां पिच्छधारी महाव्रतः॥ प्रोवाचेदं वचनं हाहा कष्टमतीव भोः।। अहिंसा परमो धर्मस्त्वग्निवा કુતઃ | દૂમિને થતો વલ્લી લૂમ નીવવધો મન છે વગેરે. ભલે. ૩૪ થી ૩૮. આ ક્ષપણકના રૂપમાં પલારી દૈત્ય આવે છે એમ લખે છે જુઓ પાર્જીટર Ancient Indian His. Traditions. P. 68. આમાં જૈન અને બને અસુરે કહી દેવાસુર સંગ્રામ કલ્પી ઇતિહાસને પિરાણિક રૂપ આપ્યું છે. આ પ્રરાંગ નર્મદા પાસે કહ્યું છે. ૨૯ કે. પુ-કી. ખંડ, અ. ૬૦ થી ૬૩. એની ચર્ચા આગળ કરીશું. 30 Enc. of R. & E. Vol. VI. Hinduism: W. Crooke et 2412417Hi fe224 24137 210ml (Kachari Kings of Hiramba)ને ઈ.સ. ૧૭૯૦માં હિંદુ ધર્મમાં લીધા અને એમનું પેઢીનામું મહાભારતના ભીમને લગાડાયું. આ હિરંબ કે હિડિંબ એ શું?એને હિડિંબ વન જે ગૂજરાતમાં ગણાય છે તે સાથે સંબંધ છે? બર્બરિકને પણ ભીમ અને હિડિબાના પુત્ર ઘટેકચનો પુત્ર કહ્યો છે. ઘટોત્કચ પ્રાતિષપુરથી કન્યા લાવ્યો હતો, એટલે આસામથી. તે આ પરંપરા આસામ પણ ગઈ હશે ? અહીં બર્બરિકની કથા બળી આકાકાની સાથે જોડે છે એ આગળ જઇશું. ૩૧ આ નંબર જાતિના લોકોને મુખ્ય પુષ હોય. એ કાઠિયાવાડમાં બાબરિયા કહેવાય છે તે હશે એની ચર્ચા પણ આગળ કરીશ. સિદ્ધરાજે બર્બર-બાબરો છો હોિ. For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિરાણિક સમય ૩૧ સ્થળ જેવાં કે મોઢેરા, વડનગર, શ્રીમાળ વગેરેનાં તે ચાર યુગના ચાર જુદાં નામ કથાઓમાં આપેલાં છે. પ્રભાતનાં ઘણું નામ છે છતાં તે ચાર યુગનાં ચાર જુદાં એમ કોઈ કહેતું નથી. ગુજરાતની ઘણુંખરી જ્ઞાતિઓનાં નામ ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજપૂતાનામાં આવેલાં સ્થળ ઉપરથી પડેલાં છે. ભરૂચ, સેમનાથ પાટણ અને ખંભાત એ ગુજરાતનાં પ્રાચીન બંદર છતાં ફક્ત સોમનાથના સેમપુરા બ્રાહ્મણ સિવાય કાંઠાનાં સ્થળોએ જ્ઞાતિઓને નામ આપ્યાં નથી. આ ઉપરથી કઈ કહેશે કે કાંઠાનાં સ્થળે ઉપરનાં દેશસ્થ સ્થળો કરતાં જૂનાં ન હોય. પરંતુ એમ ધારવાને કાંઈ કારણ નથી. ગુજરાત કાઠિયાવાડના અંદરના ભાગ ઘણું પ્રાચીન કાળમાં પ્રસિદ્ધ જાતિઓથી વસેલા ન હોય એમ માનવાને કારણ છે. પરંતુ સમુદ્રકિનારાના ભાગ પ્રાગૈતિહાસિક સમયથી સુધરેલી જાતિઓથી વસેલા હતા અને પશ્ચિમના દરિયાપારના દેશે સાથે તેમનો સંબંધ હતે. જેમ જેમ કિનારાનાં સ્થળોમાં દેશી પરદેશીઓ વેપારને માટે વધતા ગયા તેમ તેમ તીર્થ માહા અને બ્રાહ્મણ સંસ્થાને ગાણ થતાં ગયાં. હિંદુ સંસ્કૃતિ ધાર્મિક બાબતમાં સંકુચિત અને શ્રૃંખલાબધ્ધ થતી ગઈ અને એનાં કેન્દ્ર ઉત્તરમાં થતાં ગયાં. સરસ્વતી નદી જે પ્રાચીન મોટામાં મેટા ઋષિઓનું રહેઠાણ હતી તે આખી યે નષ્ટ થઈ એટલે એના પ્રવાહનો નીચલો ભાગ જે ગુજરાતમાં થઈને સમુદ્રમાં પડતે હતો તેની ઉપરનાં પવિત્ર સ્થળે છિન્નભિન્ન થઈ લુપ્ત થયાં અને કેટલાંક બીજા સ્થળોમાં મળી ગયાં. ગુજરાતને કિનારો ધામિક આર્યો માટે પાપરૂપ મનાવા માંડ્યું. આવાં અનેક કારણને લીધે, પ્રાચીન ઋષિઓ અને વૈદિક સમયના બીજા ઐતિહાસિક પુરુષો તથા શ્રીકૃષ્ણ જેવાથી પાવન થએલા ગુજરાતના કિનારાએ સોમનાથના અપવાદ સિવાય એકે જ્ઞાતિને–ખાસ કરીને બ્રાહ્મણ જ્ઞાતિને નામ આપ્યું નથી. ઉત્તર ગુજરાતનાં સ્થળોએ જે નામ આપેલાં છે તે ઘણાં પ્રાચીન કહી શકાય તેમ નથી. કદાચ મુસલમાનોના આવ્યા પહેલાંના શક દૂણાદિના વિગ્રહને લીધે થએલાં જાતિઓનાં ભ્રમણ પછી એ નામે ઉત્પન્ન થયાં હોય. ખંભાતનું બ્રાહ્મણ સંસ્થાન હાલની સ્થળ ઉપરથી થએલી જ્ઞાતિઓ કરતાં વધારે પ્રાચીન હોય એમ સમજાય છે. એ સંસ્થાન નાશ પામ્યું એટલે બ્રાહ્મણને મન ગુપ્ત ક્ષેત્ર થઈ ગયું. નગરાના લેખોમાં એને નગરક મહાસ્થાન કહ્યું છે એ આ વાતની સાક્ષી પૂરે છે. એ મહાસ્થાન તે વલભીના લેખવાળું નગરક એમ કબૂલ કરીએ તે વલભીના નાશ પછી ખંભાતને પિરાણિક ઇતિહાસ બંધ થાય છે એમ માની શકાય. For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ પાંચમું મધ્યકાલીન હિંદુ સમય ગુજરાતનું બંદર વલભીને સમય વ લભીના સમયમાં ખંભાતનું નામ આવતું નથી, પણ એ સ્થળે નગરક મહાસ્થાન હતું એ - જોઈ ગયા. ખંભાતની પૂર્વે આવેલ ભાગ વલભીને તાબે હતો. એટલે એ સમયમાં ખંભાતની ભૂમિ ઉપર વલભીપુરના રાજાઓની સત્તા હતી. વલભીના સમયથી ખંભાતનો ઇતિહાસ પરાણિક અંધકારમાંથી નીકળે છે અને મધ્યકાલીન હિંદુ સમય શરૂ થાય છે. વલભી રાજ્યના નાશ પછી સોલંકી રાજ્ય આવતાં સુધી ગુજરાતમાં એક મોટી સત્તા રહેતી નથી. ઠેરઠેર નાનાં રાજ્યમાં દેશ વહેંચાઈ ગયેલ હતા. એ ગાળામાં ગુજરાતના ઈતિહાસમાં ગુજરાતના રાજા ગણાતા ચાવડાએની સત્તા ફક્ત ઉત્તર ગુજરાતમાં જ હતી. દસમી સદીમાં આરબ મુસાફરેનું વર્ણન એ અરસામાં ખંભાતના નામને પહેલો ઐતિહાસિક ઉલ્લેખ નજરે પડે છે. દસમી સદીની શરૂઆતમાં આરબ મુસાફરો ખંભાતને સારા બંદર તરીકે વર્ણવે છે. એટલે તે અગાઉ એ બંદરને આબાદ થતાં ઘણે વખત લાગ્યો હશે એ નિર્વિવાદ છે. આરબ મુસાફરે કહે છે કે એ વખતે ખંભાત ઉપર માનકીરના બલહાર રાજાઓને અમલ હતા અને રાજા તરફથી એક બ્રાહ્મણ વહીવટ કરતે. યુક્રેટીસ, તીગ્રીસ અને નાઇલ કરતાં પણ પહોળા અખાત ઉપર આઘે ખંભાત વસેલું હતું. એ અખાતમાં ભરતીનું જોર એટલું હતું કે ઓટ વખતે જમીન દેખાતી, અને પડેલી નહેરમાં પણ પાણી ઓછું રહેતું. અખાતને બંને કિનારે લીલાં ખેતરો, બગીચા, શહેર, ગામડાં, તાડ વગેરેનાં ઝાડ વગેરેથી બધું ભરેલું દેખાતું, અને મોર પોપટ વગેરે પક્ષીઓ એની રમણીયતામાં ઉમેરે કરતાં. ખંભાતના જોડા વખણતા; અને અમલદારો મુસલમાનો તથા બીજા પરદેશીઓ સાથે સારી રીતે વર્તતા.૪ ૧ વલભીને તાબે હાલના ખેડા જીલ્લાનો ભાગ હશે એમ જણાય છે. ભરૂચમાં એ વખતે ગૂર્જર રાજ્ય હતું અને ઉત્તર ગુજરાત તથા કાઠિયાવાડને કેટલેક ભાગ બીજાને તાબે હતું. આ ઉપરથી ખંભાતને મુલક વલભીમાં હતું એ ચેકસ થઈ શકે. જીએ ઍમ્બે ગેઝે. ૧- ભાગ ૧-પૃ. ૮૨. ૨ ચાવડાઓનું રાજ્ય વહીઆરની બહાર ભાગ્યે જ વધ્યું છે. એમનું ગૃજરાતના રાજા તરીકેનું મહત્વ પાટણ વસાવ્યું તેથી વધ્યું. પાટણના રાજા તરીકે સેલંકીઓ જ ગૂજરાતના ખરા રાજાઓ હતા. ૩ અલ માસુદી બેંમ્બે ગેઝે. ૧-ભા.૧-પૃ. ૫૧૪. એ મુસાફર ખંભાત હી.સ. ૩૦૩, ઈ.સ. ૯૧૩-૧૪માં આવેલો. ૪ એ જ. પૃ. ૫૧૪. જુઓ અલ ઈરતખરીનું વર્ણન. Illiot . P. 27 k 30. એમાં કામહાલથી ખંભાત ચાર દિવસને કરો કહે છે અને ખંભાતથી સુરાબારા (પારા ?) ચાર દિવસને રસ્તો કહે છે. ગેઝેટીઅરને લેખક કામહાલને અણહિલ્લવાડ For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધ્યકાલીન હિંદુ સમય ૩૩ આરબ મુસાફરો આ બલહાર રાજાઓને હિંદના સૌથી મોટા રાજાએ કહેતા. એ વલ્લભ બિરુદ વાળા માલ્યખેટના રાષ્ટ્રકૂટ રાજાઓ હતા. એમની એક શાખા ગૂજરાતમાં સત્તા જમાવી લાટ દેશ અને તેની ઉપરના થડા ભાગ સુધીને મુલક તાબે કરી બેઠી હતી. ખંભાત એના રાજ્યની ઉત્તર દિ ઉપર ગણાતું. આ મધ્યકાલીન હિંદુ સમયને ઇતિહાસ એટલે મુખ્યત્વે કરીને ખંભાતની અંદર અને વેપારી પ્રવૃત્તિને ઇતિહાસ કહી શકાય. સેલંકીઓને સમય ઈ.સ. ૯૪રથી અણહિલવાડનું નાનું રાજ્ય ચાવડાઓને હાથમાંથી જાય છે અને સોલંકીની સત્તા જામે છે. સોલંકીની સત્તામાં પાટણની સાથેસાથે ખંભાતની પણ ચઢતી થાય છે. એ અરસામાં ખંભાત હિંદુસ્તાનનાં સૈથી મેટાં બંદરોમાં ગણાતું. અલથી એ શિવ તીર્થ તે હતું જ. વલભી અને રાષ્ટ્રકૂટના સમયમાં ત્યાં ધેનું જોર હોય એમ પણ ત્યાંથી નીકળેલી બુદ્ધદેવની મૂર્તિ અને બીજા આરબોના ઉલ્લેખોથી સ્પષ્ટ થાય છે. આ બે ધર્મોની જમાવટ અને વેપારનું કેન્દ્ર એથી કહે છે, પણ એમ માનવાને આધાર નથી. ઈબ્દ હૈકલ પણ કામ હાલ લખે છે પણ તે ૧૬ માઈલ દૂર લખે છે તે ભૂલ જણાય છે. કામહાલ સિંધમાં કોઈ સ્થળ હોય એમ સમજાય છે, પણ તે કયું તે નક્કી થતું નથી. ૨ રાજને સર હેનરી ઈલીટ વગેરે જાના લેખકે વલભીના રાજાઓ માને છે અને માનકીરને માલખેટ નહિ પણ ટેલેમીનું મીનગર (મીનનગર)માને છે. આ ખરું નથી. બધાં વર્ણન માનકીર દક્ષિણ હૈદરાબાદના મુલકમાં આવેલું માલખેટ નગર છે એમ સિદ્ધ કરે છે. એ નગરમાં રાષ્ટ્રકૂટ રાજાઓ એક સમયે ઘણા બળવાન હતા. એમને “વલ્લભ' અગર શ્રી વલ્ભ એવું બિરુદ હતું. શાર્વ અમેઘવર્ષ ખાસ શ્રી વલ્લભ કહેવાતું હતું. માલખેટના રાજા પ્રવ પહેલાએ (ઈસ. ૭૯૫) ગેવિંદ ત્રીજાને ગૂજરાત સ્વતંત્ર રાજા બનાવ્યો. જોકે રાષ્ટ્રકૂટની મૂળ ગાદીની આણ બધે હતી. ગેવિદ ત્રીજાનું શાસનપત્ર ખંભાતની સામી બાજુએ કાવીમાં મળેલું છે. આ રાજાની સામે સ્તંભ વગેરે રાજાઓ થએલા. એણે લાટ દેશ પિતાને કબજે કરેલો. આ રાષ્ટ્રકૂટ એટલા માટે લાટેશ્વર કહેવાતા. આમાં કહેલો સ્તંભ રાજા કો તે જણાતું નથી. ગેઝેટીઅસ્ના લેખક એના નામને સ્તંભતીર્થ ખંભાત સાથે જોડે છે અને ખંભાત નામ પડવામાં એ રાજા કારણભૂત હોય એમ અનુમાન કરે છે. પરંતુ એ વાતને બીજે કઈ આધાર નથી. કદાચ સ્તંભતીર્થ વલભીના નાશ પછી ઈ સ્વતંત્ર નાનકડા ઠાકરના હાથમાં આવ્યું હોય અને તંભતીર્થને રાજા માટે સ્તંભ નામ એને અપાયું હોય, અગર સ્તંભ એ સ્વતંત્ર નામ હોય. આવો દાખલો બીજે છે. આશા ભીલ ઉપરથી આશાવલ નામ નથી પડવું, પણ આશાપલ્લીના ભીલ રાજા આશા ભીલ કહેવાતા. એથી જ કર્ણદેવ અને અહમદશાહ વચ્ચે ત્રણ સદીઓથી વધારે અંતર છતાં બંને વખતે આશાભીલનાં નામ આવે છે. રાષ્ટ્રની ગજરાતની શાખાના તાબામાં ખંભાત હતું એટલે આર મૂળ ગાદીના માલખેટના વલ્લભે–બેલડારેને તાબે હતું એમ લખે છે. ગૂજરાતના રાષ્ટ્રકૂટ માટે જુઓ બોમ્બે ગેઝ. ૧-ભા.૧-પૃ. ૧૨૩. ૬ અલ ઈરત ખરી. ઈલીઅટ ૧૨૭. વધારામાં જુઓ ઈન હેકલ. Illiot I. 989-9, કામહાલ અગર જામહાલને હિંદની સરહદ ઉપર એટલે સિધ અને ગુજરાતની હદ ઉપર કહે છે. ખંભાત અને કામહાલ વચ્ચે પણ કહે છે એટલે અણહિકૂવાડ સાથે બરોબર બંધ ન બેસે. ખંભાતનું રણ ગણીએ તોપણ પાટણથી ખંભાત આવવાતો એ રતો નહોતો. એટલે કામહાલ સિંધમાં કે કચ્છમાં હોય, એ વર્ણનમાં ખંભાતથી સૈમુર (ચેવલ બંદર) સુધી બહારના કિનારાને મુલક છે અને ગામથી ભરચક છે. આ વર્ણન ઉપરથી એ વખતે સિધના કિનારા અને મુંબઈ–ચેવલ સુધીમાં વચ્ચે ખંભાત બહુ મહત્વનું નિત્ય. ૭ બુદ્ધદેવની મૂર્તિનું વર્ણન આગળ આવશે. ખંભાતમાં બૌદ્ધ હતા તે માટેના આરબ ઉલ્લેખ માટે જુઓ ઐાએ ગેઝ. ૧, ભા.૧–પૃ. ૫૩૧ For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ મધ્યકાલીન હિંદુ સમય આકર્ષાઈ જૈન વાણિયા જેવી જન્મસિદ્ધ વેપારી કેમ ત્યાં આવી વસે એમાં નવાઈ નથી. ચાલુના સમયમાં જન ધર્મને સારામાં સારું ઉત્તેજન મળ્યું, એટલે જૈન વેપારી કેમે એ સમયમાં ખંભાતને બહુ સમૃદ્ધ બનાવ્યું. મોટા મોટા જૈન પ્રાસાદો ત્યાં બંધાયા. મહાન જૈનાચાર્ય કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ દીક્ષા ખંભાતમાં લીધી અને ખંભાતની બહાર આવેલા રેવતાવતાર નેમીનાથના મંદિરમાં એમને સરસ્વતી પ્રસન્ન થઈ. સેલંકીઓની સત્તાના મોટા ભાગમાં મહી સુધીનો તળ ગુજરાતને ભાગ પાટણની સત્તા નીચે હતા. લાટમાં પાટણના રાજાઓના સામતે મિડળેશ્વર તરીકે અમલ કરતા.૧૦ એટલે એ બંનેની સરહદ ઉપર આવેલું અને દરિયાકિનારા તથા સમુદ્રના વેપાર ઉપર સત્તાવાળું ખંભાત બંદર પાટણના રાજાઓના એક મુખ્ય અધિકારી કે દંડનાયકનું મુખ્ય સ્થાન ગણાતું; અને ખંભાતના અધિકારીના હાથમાં અનર્ગળ ધન ઉપરાંત લાટ અને સૌરાષ્ટ્રનાં લશ્કરી નાકાંઓની ખરેખરી ચાવી રહેતી. રાષ્ટ્રમાં જવાને ખર રસ્તે પેટલાદ પાસે થઈને જતો અને ખંભાતની હદ ઉપર આવેલું બાહુલેદ-ભેળાદ-કાઠીઆવાડનું નાકું હતું. આ બધાના સાન્નિધ્યથી ખંભાતનું રાજકીય મહત્ત્વ એ સમયના ગુજરાતમાં ઘણું જ હતું. વધારામાં ગુજરાતના રાજાઓનું ૌકાસૈન્ય ખંભાત અને ઘોઘામાં રહેતું. કાઠીઆવાડને કિનારે સેમિનાથની પશ્ચિમ હદ સુધી ગૂજરાતને તાબે હોવા છતાં અંદરનો ભાગ પાટણની સત્તાને પૂરેપૂરો નમે નહોતે,૧૨ એટલે ગૂજરાતના નૌકાસૈન્યનું મુખ્ય થાણે દીવ કે પ્રભાસ થઈ શકે તેમ હતું નહિ; ખભાત જ એને માટે યોગ્ય હતું.૧૩ પારસીએ અને હિંદુએનું મુસલમાને સામે હુકલડ વેપારને લીધે ખંભાતમાં અનેક દેશના અને અનેક ધર્મોના લેક વસતા હતા. સિદ્ધરાજ જયસિંહના સમયમાં ત્યાં એક ધાર્મિક હુલ્લડ થયું. કેટલાક મુસલમાને ત્યાં મસ્જિદ બાંધીને રહેતા હતા. પારસીઓ પણ ત્યાં સારી સંખ્યામાં હતા. આ બે કોમને કઈ કારણથી ઝગડે થયો. પારસીઓએ હિંદુઓને ચઢાવ્યા અને મુસલમાન સાથે લટાઈ થઈ. એમાં શી મુસલમાને માર્યા ગયા, ૮ પ્રભાવક ચરિત્ર–હેમચંદ્ર પ્રબંધ. ૯ એ જ. ૧૦ પાટણના રાજ્યના દંડનાયક અને મંડળેશ્વર કુમારપાળના અમલ સુધી વશ રહ્યા. પાટણની સત્તા નબળી પડતાં લાટને મંડળેશ્વર રવતંત્ર થવા મથતો. વસ્તુપાળના અમલમાં એનું વર્ણન કરીશું. ૧૧ કાઠિયાવાડમાં જવાને વઢવાણ–વરમગામવાળો રસ્તો પહેલાં બહુ વપરાતે નહિ. છેક મુસલમાન સમયના અંત સુધી પિટલાદ કાઠિયાવાડનું નાકું ગણાતું. સોમનાથની યાત્રાએ જતા લે ઉપર મુડકા વેરે બાહોદ-હાલનું ભોળાદ–આગળ લેવાતો. એ ગામ હાલ સાબરમતી ખંભાતની સરહદ પાસે દરિયાને મળે છે ત્યાંથી થોડા માઈલ છેટે છે. ત્યાં દાણને આરે આજે પણ બતાવવામાં આવે છે. ૧૨ સોલંકીથી મહમ્મદ બેગડાના સમય સુધી કાઠિયાવાડ પૂરેપૂરો ગુજરાતના રાજાઓની સત્તા નીચે આવ્યો નથી. જાનાગઢના રાજ છતાયા છતાં રવતંત્ર થઈ જતા. પરંતુ કિનારે હમેશાં ગુજરાતના રાજાને તાબે રહ્યો છે. એ માટે કર્નલ ઑટસનને ઈન્ડિયન એન્ટીકરીમાં કાઠિયાવાડના કિનારાને લગતા લેખ જુઓ. ૧૩ આ બાબત આગળ ચર્ચીશું. વસ્તુપાળ નૌકાસૈન્ય ખંભાતમાં રહી વાપર્યાની વાત પણ આગળ આવશે. For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધ્યકાલીન હિંદુ સમય ૩૫ મસ્જિદને નુકસાન થયું અને એને મિનારે તૂટી ગયો. ખતીબઅલી નામને એક માણસ આ સમાચાર કહેવા પાટણ ગયે, પણ અમલદારેએ કાંઈ દાદ આપી નહિ. એક વખત રાજા બહાર જ હતા ત્યારે ઝાડ પાછળ ભરાઈ રહી ખેતીલઅલીએ રાજાને હાથી જે અને બહાર આવી વિનંતિ કરી ફરીઆદ કરી તથા હિંદી ભાષામાં કવિતામાં (ગૂજરાતી?) એક અરજી આપી. રાજાએ ખતીબઅલીને શહેરમાં રહેવા બંદોબસ્ત કર્યો, અને પોતે ત્રણ દિવસ જનાનામાંથી બહાર નહિ આવે માટે મંત્રીએ વહીવટ કરે એમ કહી સાંઢણી પર બેસી એક રાત અને એક દિવસમાં ખંભાત પહોંચ્યું અને વેપારીને પહેરવેશ પહેરી શહેરમાં પડે. ત્યાં તપાસ કરતાં એને ખતીબઅલીનું કહેવું સારું લાગ્યું, એટલે નિશાની ખાતર દરિયાના પાણીને ઘડે ભરી પાટણ આવ્યો અને દરબાર ભરી ન્યાય આપવા બેઠે. ખતીબઅલીએ દરબારમાં ફરીઆદ કરી અને અમલદારોએ બચાવ કર્યો. રાજાએ પિતાની જાતે ખાત્રી કરી ખતીબઅલીની ફરીઆદ ખરી છે એમ કહ્યું અને ખંભાત જઈ આવ્યાની નિશાનીમાં દરિયાનું પાણી બતાવ્યું. એ પછી એણે મુસલમાનોને મસ્જિદ ફરી બાંધવા માટે પૈસા આપ્યા અને બીજી કેમના બબ્બે આગેવાનોને બોલાવી સજા કરી. ધર્મના કારણ માટે પ્રજામાં લાઈ ન થાય અને પ્રજા સુખશાંતિમાં રહે એ જોવાની રાજાની ફરજ છે એમ સિદ્ધરાજે જાહેર કર્યું. એ મસ્જિદ અને મિનારો માળવાના રાજાની ચઢાઈ વખતે પાછાં નાશ પામ્યાં તે સયદ શરફ તમને ફરી બંધાવ્યાં.૧૪ કુમારપાળ અને હેમચંદ્રસૂરિ ખંભાતમાં ઉદયનમંત્રી ખંભાતને અધિકારી સિદ્ધરાજના વખતમાં પાછલા ભાગમાં ખંભાતમાં ઉદયન મંત્રી અધિકાર ઉપર હતો. કુમારપાળને પકડવા જ્યારે સિહારાજનું સૈન્ય ફરતું હતું ત્યારે નાસત નાસતે એ ખંભાતમાં આવી હેમચંદ્રાચાર્યને શરણે ગયે અને સૂરિએ એ રાજા થશે એવું ભવિષ્ય કહ્યું. હેમચંદ્રસૂરિ તે વખતે ખંભાતમાં સાગલ વસરિકામાં રહેતા હતા. સિદ્ધરાજનું સૈન્ય આવ્યું ત્યારે સૂરિએ કુમારપાળને ભેચરામાં સંતાડી ઉપર હસ્તલિખિત ગ્રંથ ભરી બચાવ્યો હતો. સૂરિના કહેવાથી ઉદયન મંત્રીએ પણ કુમારપાળને આશ્રય આપે. ખંભાતથી મધ્ય રાત્રીએ નીકળી કુમારપાળ વટપદ્રપુર–વડેદરે ગયા. આ બનાવના સંભારણા તરીકે કુમારપાળે રાજા થયા પછી સાગલ વસહિકાને જીર્ણોદ્ધાર કર્યો. ૧૬ અગીઆરમી સદીના આરબ મુસાફ અગીઆરમી સદીના આરબ મુસાફમાં અલબનીનું નામ ખાસ ચોક્કસ લેખક તરીકે ગણી શકાય. એ ખંભાતને કાંઠા ઉપરના એક મુખ્ય શહેર તરીકે ગણે છે.૧૭ અલ ઈીિસી (ઈ.સ.૧૧૦૦) ૧૪ જામી ઉલ હિકાયત-મુહમ્મદ ઉ;-Illiot II. 162;-મહમદ ઉદ્દે શમ્સદ્દીન અહતશના વખતમાં થઈ ગયું. એ જાતે ખંભાત ગયે હતો ત્યારે આ વાત તેણે સાંભળેલી. એ લેખકે સિદ્ધરાજનાં મોટા રાજા તરીકે અને ન્યાયી તરીકે ઘણાં વખાણ કરેલાં છે. તૂટેલી મસ્જિદ ફરી બાંધવા માટે એક લાખ બાત્રા આપ્યા એમ લખે છે. એ કયા સિક્કા તે સમજાતું નથી. સર હેત્રી ઈલીઅર બાલા' કહે છે તે સમજાય તેવું નથી. ૧૫ એ ગેઝ. ૧-ભા. ૧-પૃ. ૧૮૩. ૧૬ એ જ. પૃ. ૧૯૦. 99 Sachan's Al Baruni. I. 208. For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધ્યકાલીન હિંદુ સમય ખંભાતને ગુજરાતનું સારું શહેર કહે છે અને નૌકાસન્યનું જાણીતું થાણું હતું એમ વર્ણન કરે છે. એના સમયમાં ખંભાત દરિયાથી ત્રણ માઈલ દૂર હતું, હવાપાણ સારાં હતાં અને કિલ્લો સારી રીતે બાંધેલો હતો અને તેથી ચાંચીથી રક્ષણ થતું.૧૮ ખંભાતના અધિકારી કીશ (મકરાણુ)ને દ્વીપ પાસેથી ખંડણી લેતા.૧૮ ખંભાતમાં ઘઉં અને ચોખા સારા થતા અને એના વતની મૂર્તિ પૂજક હતા.૨૦ વસ્તુપાલ ખંભાતને દંડનાયક ઈ.સ. ૧૨૪૧માં ભીમદેવ બીજાના રાજ્ય વખતે લવણપ્રસાદ અને એના પુત્ર વિરધવલના મંત્રી તરીકે વસ્તુપાલ અને તેજપાલ-જેમનાં નામ ગૂજરાતના ઇતિહાસમાં જાણીતાં છે તેમની નીમણુક ખંભાત બંદરના અધિકારી તરીકે થઈ આ અમલ ખંભાતની ખરેખરી જાહોજલાલીને હતે ભીમદેવ બીજાના સમયમાં પાટણની રાજ્યસત્તા નબળી પડવાથી મંડલેશ્વરો સ્વતંત્ર થયા હતા.૨૨ એ વખતે લવણપ્રસાદ અને વિરધવલને પાટણની ગાદીને ખરેખર ટેકે હતો. લાટના સ્વતંત્ર થએલા મંડલેશ્વરે ખંભાત લઈ લીધેલું તે વિરધવલે પાછું લીધું અને વસ્તુપાલને ત્યાંને અધિકારી નીમી લોકની પ્રીતિ સંપાદન કરી. ખંભાતની પ્રજાએ વસ્તુપાલને ઘણું માન આપ્યું અને પિતાની જગ્યા સંભાળી લેવા એ ખંભાત શહેરમાં પેઠે ત્યારે લોકોમાં ઉત્સવ જેવું થઈ રહ્યું. એ વખતે ખંભાત હિંદુસ્તાનમાં એક મોટું બંદર ગણાતું અને કપાતરનાં વહાણો ત્યાં આવતાં. વસ્તુપાલે ખંભાતની સમૃદ્ધિ વધારવા ઘણી ચીવટ રાખી. એણે દરેક ધર્મ પાળતા વેપારીઓને કોઈ જાતના ભેદભાવ વગર રક્ષણ આપ્યું. દરેક કોમને માણસ મંત્રીને પોતાના ધર્મને અને કોમન માનતે એવી રીતે એણે પ્રારંજન કર્યું હતું. ૨૪ જૈન ધર્મ તે એને કુલધર્મ હતો, પરંતુ એણે હિંદુ ધર્મનાં 16 Illiot I. 84-85. ૧૯ એ જ. પૃ. ૬૭. Rashiud-din from Al Baruni, આ ઉપરથી એમ સમજાય છે કે મકરાણના ચાંચિયા ખંભાત સુધી આવતા, અને ખંભાતનું નૌકાસૈન્ય મકરાણ સુધી જઈ ખંડણી વસુલ કરતું.. ૨૦ liot I. 85. સર હેત્રી ઈલીઅટ મૂર્તિપૂજક એટલે બૈદ્ધ એ અર્થ કરે છે. અલ ઈદ્રીસીના વખતમાં ખંભાત બહાર (મારાખેટ)ના હાથમાં રહેવું એમ એ ૨૫ષ્ટ લખે છે. ૨૧ એ ગેઝે. ૬. Cambay પૃ. ૨૧૫. ૨૨ ઓ ઐએ ગેઝે, ૧-ભા. ૧-પૃ.૧૯૬. વધુમાં મેશ્વરદેવની કીતિકૌમુદી અને બાલચંદ્રસૂરિકત વસંતવિલાસની પ્રસ્તાવના, ૨૩ વસંતવિલાસ; ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ, પૃ. ૫. ૨૪ વસંતવિલાસ, સર્ગ ૪છે. વસંતવિલાસ કાવ્ય વરતુપાલનું સમકાલીન છે, એટલે એમાં લખેલી વાતે વિશ્વસનીય કહી શકાય. વસંતવિલાસ, હમ્મીરમદમર્દનનાટક, વસ્તુપાલચરિત્ર અને રાસે, કીર્તિકૌમુદી આદિ ગ્રંથો વસ્તુપાલ વિશે લખે છે. તેમાં વસ્તુપાલચરિત્ર અને રાસા સિવાય બીજા સમકાલીન છે. વસ્તુપાલનાં હદપારનાં વખાણ બાજુએ રાખતાં એ ગ્રં જ્યાં એકમત થાય ત્યાં ઐતિહાસિક સત્ય રહેલું છે. ખંભાતને વહીવટ વસ્તુપાલે સારી રીતે કરેલો હોવાથી દરેકમાં એ વિશે વિસ્તૃત વર્ણન છે. પ્રબંધચિંતામણિ વગેરે પાછળના ગ્રંથ કરતાં ઉપરના ગ્રંથ વસ્તુપાલ તેજપાલ માટે વધારે કામના છે. બેંએ ગેઝટીઅરના લેખક એમાંથી એકલી કીર્તિકામુદીને જ આધાર લે છે. જ્યારે વસતવિલાસ કેટલીક બાબતોમાં વધારે ચોક્કસ છે. કેટલાક શ્લોક યંકવા જેવા છે—તવ્ય જામા મુf મૂવિમૂષણમ્ ! તમતીર્થમિતિચાત માર્તડ પુરેપુર | ૪૪ ૪ For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધ્યકાલીન હિંદુ સમય ૩૭ સ્થાન પાછળ પૈસો ખર્ચાના દાખલા પણ છે. પહેલાના અધિકારીઓએ કરેલી અવ્યવસ્થા તેણે દૂર કરી.૨૬ શાખ રાજાની ખંભાત ઉપર ચઢાઈ ખંભાતના ઇતિહાસને આવો સુવર્ણ સમય પણ છેક હરકત વગરને ન ગયે. લાટાધિપતિને પાટણની સત્તા નીચે પાછું ગયેલું ખંભાત સાલતું હતું. એ પાછું જીતી લેવા ભરૂચને રાજા સંગ્રામસિંહ અથવા શંખ પ્રયત્ન કરી રહ્યા હતા. એ જ વખતે ખંભાતના એક સાદીક નામના વેપારીને કોઈ કારણથી વસ્તુપાલ સાથે અણબનાવ હતા. એ વેપારી કોઈ અધિકારીને માન આપતે નહિ અને વસ્તુપાલનું પણ એણે અપમાન કર્યું હતું તેથી વસ્તુપાલે એને સી કરવાનો નિશ્ચય કર્યો. સાદીકને શંખ રાજા સાથે મૈત્રી હતી, એટલે શેખને ખંભાત ઉપર ચડી આવવામાં બે કાર્ય થતાં હતાં. ૨૮ જે વખતે રાણે વિરધવલ દક્ષિણના સિંહણ રાજા સાથે યુદ્ધમાં રોકાયા હતા તે વખતે नानाद्वीपान्तरायात सांयात्रिकविनिर्मितैः । भाण्डकूटर्यदाकिर्ण क्रीडाशैलेरिवश्रियः ॥ x x x श्री वीरधवलस्योवी ધવચ નિરાતઃ | તપુર વસ્તુપાતુ શિર મપાયત | આ કાવ્ય વસ્તુપાલના મરણ પછી થોડા જ વખતમાં લખાએલું છે. ૨૫ વસ્તુપાલે જમાદિત્યનું મંદિર (સૂર્ય) સમરાવ્યું તેને લેખ હાલ ખંભાતમાં છે. વધુ માટે આચાર્ય વદ્દભજીકૃત કીર્તિ. કૌમુદીની પ્રસ્તાવના, પૃ. ૩૦-૩૧. ૨૬ વસંતવિલાસ, પ્રસ્તાવના સી.ડી. દલાલે લખેલી, પૃ. ૬. ૨૭ પાંખની ખંભાત ઉપરની ચઢાઈનું વર્ણન કીતિકૌમુદી સર્ગ ૫, વસંતવિલાસ સર્ગ પ, હમ્મીરમદમન નાટક, વસ્તુપાલ ચરિત્ર પ્રસ્તાવ ૪માં વિસ્તારથી છે. રાખ રાજા ભરૂચને હતું એમ આગળના ત્રણ ગ્રંથ કહે છે. વસ્તુપાલચરિત્ર તેને વય બંદરને કહે છે જે ખરૂં નથી. આચાર્ય વલ્લભજી પોતાની કીર્તિકામુદીના ભાષાંતરમાં એને ભાવનગર પાસેના વડવાનો રાજા કહે છે. આગળના સમકાલીન ગ્રથો સિવાયના બીજા ગ્રંથ ખંભાતના સદીક કે સાદીકની સાથે વસ્તુપાલને કજીએ થયો અને ભરૂચના શખ રાજાને એણે બોલાવ્યો એમ કહે છે. ખિના બાપનું નામ સિંધુરાજ છે તેથી કેટલાક કહે છે તેમ તેને સિધ સાથે સંબંધ નથી; તેમજ ભાવનગરના વડવા સાથે પણ સંબંધ નથી. વસંતવિલાસ આદિ ભરૂચને જ રાજા કહે છે તે ખરૂં છે. સાદીકની વાત વસંતવિલાસ કે હમ્મીરમદમર્દનમાં નથી. એ સમકાલીન ગ્રથિમાં ન હોવાથી સાદીકની વાત ખરી માનવી કે નહિ તે શંકા છે. પણ બીજા ગ્રંથો એ વાત સાથે શખની વાતને મેળવે છે એટલે સાદીક એક સામાન્ય વેપારી અને શખ રાજ, એટલે સમકાલીન લેખકેએ સાદી કને મહત્વ ન આપતાં શંખની જ વાત લખી હોય એમ સંભવે છે અને વડવાને રાજા એટલે ભાવનગરને નહિ પણ વડવ એટલે વટકુપ એટલે બંદરને વાવટો ધારણ કરતે ડક્કાને ભાગ. સાદીકની લાગવગ બંદર ઉપર બહુ હશે એમ એ ઉપરથી સમજાય છે અને ખંભાત પાસે વડવાની વાવ છે તે આ વડ કે વય બંદર છે. એ જગ્યાએ પ્રાચીન ખંભાતને ડક હવે જોઈએ. શેખને માટે હમ્મીરમહમર્દનમાં શ્રી સી.ડી. દલાલની પ્રસ્તાવના પૃ. ૧૫ જુઓ. નવાઈ એ લાગે છે કે શ્રી દલાલ પણ પ્રબંધક અને વસ્તુપાલ ચરિત્રમાં સાદીક અને શંખની બાબતમાં વડવાનું નામ છે તેને ભાવનગર વડે કહે છે! અને તેને માટે આધાર નથી. તેજપાલને પુત્ર લાવયસિંહ વિ. સં. ૧૨૯૬માં ભરૂચને દંડનાયક હતું, એટલે શખનું યુદ્ધ તે પહેલાં થયું લેવું જોઈએ અને તે પછી ભરૂચ તેજપાલના પુત્રના હાથમાં આવેલું હશે. ૨૮ ઉપર જણાવ્યા મુજબ રખ અને સાદીકની બાબતમાં ઉપર જણાવેલા પ્રાિમાં વિરોધ હોવાથી કાઈ સાદીકની વાત ખોટી ગણે છે અને કેટલાક બે શખ અગર રખ અને સાદીકને સંબંધ નહિ એમ મત આપે છે. બધું સરખાવતાં ઉપરને મત લખે છે, અને સાદીક વેપારી હોવાથી સમકાલીન ગ્રંથકારોએ એનું નામ ન લખ્યું એ અનુમાન ઠીક લાગે છે. For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ મધ્યકાલીન હિંદુ સમય ભારવાડ તરફથી પણ ચઢાઈ આવ્યાનું સાંભળી તકનો લાભ લઈ શંખ ખંભાત ઉપર ચઢ૨૯ અને વસ્તુપાલને સંદેશો કહાવ્યો કે જો એ ખંભાતને કબજો સોંપી દેશે તે વિરધવલે તો એને સામાન્ય મંત્રીપદ આપ્યું છે, પણ શંખ તો આખો મુલક આપશે, અને ખંભાતનો સુબો વસ્તુપાલને બનાવશે. એણે વધારામાં કહાવ્યું કે જે લઢવું જ હોય તે પહેલેથી નાસી જા, કારણ કે ક્ષત્રી આગળ વાણિયે નાસી જાય એમાં જરા પણ શરમ નથી.૩૦ વસ્તુપાલે આ સંદેશાને ઘટતે ઉત્તર વા. એણે વાણિયાએ લઢાઈમાં ક્ષત્રી રાજાને માર્યાનો દાખલો આપી કહ્યું કે હું પણ યુદ્ધના વેપારમાં કુશળ વાણિયો છું. હું શત્રુનાં માથાં રૂપી માલ તલવાર રૂપી ત્રાજવાંથી તળી લઉં છું અને શત્રુઓને સ્વર્ગરૂપી કિંમત આપું છું. આ જવાબથી બને વચ્ચે ખંભાતની નજીકમાં લદાઈ થઈએમાં પરિણામે વસ્તુપાલન વિજય થયો. સાદીક વેપારીને પણ વસ્તુપાલે હરાવ્યો અને ખંભાતબંદરનાર એ બળવાન વેપારીને મદ ઉતરી ગયો. એમ કહેવાય છે કે દિલ્હીના મજદીન સુલતાનની માં ખંભાત થઈને મકે હજ કરવા જતી હતી ત્યારે વસ્તુપાલે યુક્તિ કરી એનું વહાણ ચાંચિયા પાસે લૂંટાવ્યું. જ્યારે એ ફરિયાદ વસ્તુપાલ પાસે આવી ત્યારે એણે કાંઈ જાણતો ન હોય એમ અમલદારને ધમકાવી બધી માલમતા પાછી અપાવી, અને સુલતાનની માને સરે આદરસત્કાર કરી મકકેથી પાછાં આવતાં પોતાની મહેમાનગીરી કબૂલ રાખવા વિનંતિ કરી. સુલતાનની મા પાછાં વળતાં ખંભાત ઉતર્યા અને વસ્તુપાલે એવી ઉત્તમ મહેમાનગીરી કરી કે સુલતાનની મા આગ્રહપૂર્વક એને દિલ્હી લઈ ગઈ અને બધી વાત સુલતાનને જાહેર કરી વસ્તુપાલને મોટું માન અપાવ્યું. આ તકને લાભ લઈ વસ્તુપાલે દિલ્હીના સુલતાન સાથે ગુજરાતના રાજાને લાભદાયક સલાહ કરાવી.૩૩ ગુજરાતના નૈકાસનું મુખ્ય થાણું ખંભાતના વહીવટદારોમાં વસ્તુપાલનું નામ અગ્રસ્થાને આવે છે. એના વખતમાં ખંભાતની સમૃદ્ધિ સંપૂર્ણ કલામાં હતી. સુરતની ચઢતી થતાં પહેલાં મક્કાનું એ દ્વાર હતું. અખાતને મથાળાને ભાગ પુરાવાની શરૂઆત તે વખતે થઈ હોય એમ જણાતું નથી; એટલે ચાલુક્ય સમયમાં, વાઘેલા સમયમાં અને એ પછીને મુસલમાન અમલનાં બસ્સે વરસમાં ખંભાત હિંદુસ્તાનમાં સર્વથી ૨૯ વસંતવિલાસ . ૩૦ આ વર્ણન રસિક રીતે વર્તાવલાસ સર્ગ પમામાં આપ્યું છે. ૩૧ વસંતવિલાસ સર્ગ ૫. ૩૨ દરેક ગ્રંથમાં શેખ મરણ પામ્યો એમ લખ્યું છે, પણ સાદીક માટે તેની સમૃદ્ધિ વસ્તુપાલના હાથમાં આવી એમ વન લનું સિંહણ સાથેનું યુદ્ધ વિ.સં ૧૨૮૮માં થયું એમ લખપદ્ધતિ નામના લેખો કેમ લખવા એ બાબતના ગ્રંથમાં એ સુલેહના લેખના ઉદાહરણ ઉપરથી જણાય છે. તે પછી રખ ભરૂચથી ખંભાત ઉપર ચઢો અને ૧૨૯૬માં ભરૂચ વસ્તુપાલના પુત્રના હાથ નીચે હતું, એટલે ૧૨૮૮ અને ૧૨૯૬ની વચ્ચે શંખે ખંભાત ઉપર ચડાઈ કરી. ૩૩ ચતુવિંશતિ પ્રબંધ. આ વાત વજનદાર નથી. સુલતાન કુતુબુદ્દીનના વખતની વાત હશે. વસ્તુપાલે સલાહ કરવા યત્ન કર્યો હશે. મેજદીન તે શાહબુદીન ઘોરીનું નામ છે મુઇઝુદીન. For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધ્યકાલીન હિંદુ સમય ૩૯ શ્રેષ્ઠ બંદર ગણાતું હતું. હમ્મીરમદમર્દનમાં એક વાત એવી આવે છે કે રદી અને કાદી નામના માણસે બગદાદના ખલીફ પાસેથી વજદીન નામના માણસની સરદારી નીચે વહાણ લઈ આવે છે. આ સમાચાર સાંભળી વસ્તુપાલ ગૂજરાતનું નૌકાસૈન્ય એની સામે મોકલે છે અને એ સૈન્ય વજદીન વગેરેને કેદ કરી ખભાત લઈ આવે છે. ગુજરાતને એક ગુપ્તચર બગદાદ જઈ આવ્યાની વાત પણ આવે છે. આ વાત એટલું ખાસ સૂચન કરે છે કે ખંભાત ગુજરાતના મહારાજ્યનું મુખ્ય નકાસભ્યનું થાણું હતું અને વસ્તુપાલ તેજપાલના વહીવટ દરમ્યાન દરિયાપારના પરદેશે સાથે પાટણના રાજ્યતંત્રને સંબંધ હતું અને એનું મુખ્ય કેન્દ્ર ખંભાત હતું. ૩૪ આ હિંદુ સમયના અંતમાં મુસાફર માર્કો પોલો ખંભાતને હિંદુસ્તાનની પશ્ચિમનું મોટું રાજય કહે છે. ગૂજરાત અને ખંભાતનાં રાજ્ય જુદાં લખે છે. ખંભાતના મોટા વેપારનું વર્ણન કરે છે." આ અરસામાં ગુજરાતને “ખંભાતનું રાજ્ય' એ નામ મળ્યું હોય એમ જણાય છે. અને એ નામ પરદેશીઓમાં ઘણી સદીઓ સુધી ચાલુ રહે છે. માર્કો પોલોને સમકાલીન મેરીને સેનટે લખે છે કે હિંદનાં બે મોટા બંદરોમાંનું એક ખંભાત હતું ૩૪ હમ્મીરમદમર્દનઃ જયસિંહરિ–અંક ૪ અને ૫. ૩૫ Travels of Marco Polo: Marsden's Translation. P. 307-8 મા પિલે ખંભાત અને ગૃજરાતનાં રાજ્ય અદાં ગણે છે એના વર્ણન ઉપરથી એ કાઠિયાવાડના દ્વીપકલ્પને ગૂજરાત કહેતા જણાય છે. સિદ્ધરાજ અને કુમારપાલના સમયમાં કાંઈક વશ થએલે કાઠિયાવાડ આ વખતે એટલે વાઘેલાની સત્તા વખતે પાટણથી સ્વતંત્ર થએલું, એટલે પરદેશી મુસાફર એને જુદું રાજ્ય માને. ખંભાત અને ગુજરાતના રાજ્યની ભાષામાં પણ કાંઈક ફેર હોય એમ એના લખાણ ઉપરથી સમજાય છે. કદાચ કાઠિયાવાડના હાલાર અને કચ્છ બાજુના લોકના સંસર્ગમાં એ આવ્યો હશે. ગુજરાતના ચાંચિયા જબરા હતા એમ એ કહે છે એ ઉપરથી કચ્છ-કાઠિયાવાડ હવાનું સિદ્ધ થાય છે. ખંભાતના રાજ્યના ચાંચિયાનો ઉલ્લેખ નથી. 3 Yules Marco Polo. II. 332. quoted in 'Cambay'. Bom. Gaz. VI. P. 216. N. 2. For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir wurden una પ્રકરણ છઠું મુસલમાન સમય હિંદુસ્તાનનું મહાન બંદર- ચઢતી અને પડતી મુસલમાન સત્તાની શરૂઆત ( સ. ૧૨૯૭થી ગુજરાતમાં હિંદુ સત્તાને અંત આવે છે. દિલ્હીના સુલતાન અલાઉદ્દીનને O, સેનાપતિ ઉલુઘખાન ગૂજરાત સર કરી લે છે અને પાટણને છેલ્લો હિંદુ રાજા દક્ષિણમાં નાસી જાય છે. અણહિલવાડ પાટણ લઈને ઉલુઘખાન ખંભાત આવે છે. એ વખતથી ચાર ને ત્રીસ વરસનો મુસલમાન બાદશાહનો સમય શરૂ થાય છે. આ લાંબા સમયના ખંભાતના ઈતિહાસના ત્રણ મુખ્ય ભાગ પાડે છે. પહેલો દિલ્હીના સુલતાનના સુબાઓને અમલ; પછી અમદાવાદના સ્વતંત્ર બાદશાહોને સમય; અને છેલ્લો મોગલ સામ્રાજ્યને સમય. ખંભાતનું સ્વતંત્ર સંસ્થાન થતાં પહેલાં મુસલમાન સમયના આ પ્રમાણે ત્રણ ભાગ પડેલા છે. એમાં પહેલો ભાગ સમૃદ્ધિને પણ શાંતિ વગરનો, બીજો સમૃદ્ધિ, શાંતિ અને જાહોજલાલીને અને ત્રીજો સુરત બંદરની ચઢતીને લીધે ખંભાતની પડતીને. દિલ્હીના સુલતાનના સુબાઓને સમય, ઉલુઘખાનની ચઢાઈ સુલતાન અલાઉદ્દીનના સેનાપતિ ઉલુઘખાને ખંભાત તાબે કરીને ત્યાં વહીવટદાર નીમ્યો, અને ત્યાંથી સોમનાથના મંદિરનો નાશ કરવા ગયો. એની સાથે આવેલા નસરતખાને ખંભાતના વેપારીઓ કે જે એ વખતે ઘણા ધનવાન હતા તેમની પાસેથી જવાહર અને બીજી કિંમતી વસ્તુઓ દંડ તરીકે લીધી. પાછળથી સુલતાન અલાઉદ્દીનના માનીતા થઈ પડનાર મલીક કાપુર હજાર દીનારીને ભેટે નસરતખાનને ખંભાતમાં થયો. એ ઘણો સ્વરૂપવાન હતા અને અલાઉદ્દીને એને મલીક નાયબ બનાવ્યો. આ પછી ઇ.સ. ૧૩૨૫ સુધી મુહમ્મદ તઘલકની બાદશાહી સુધી કોઈ ખાસ બનાવ બનેલ નથી. મુહમ્મદ તઘલકના વખતમાં ગુજરાતમાં બળવો થયો. એમાં હિંદુ અને મુસલમાન અમીર તથા જમીનદારોએ ભાગ લીધે. આ બળ શમાવવા બાદશાહ તે ઇ.સ. Taziat-ul-Amsar, of Wassaf, Illiot. III. 43. 417 404 Set: Kambayat was the most celebrated of the cities of Hind in population and wealth. ખંભાતનાં મકાને સુંદર, સૃષ્ટિૌદર્ય મનહર અને હવા સારી હતી. આ લકરે ખંભાતને સવારે એકાએક ઘેરો ઘાલ્યો અને અંદરના લોક આશ્ચર્યથી ગભરાટમાં પડયા. રેશમી કાપડ, સોનુંરૂપું, જવાહર વગેરે ઘણી લુંટ મળી. અમીર ખુશરૂની તારીખે અલાઈમાં લખ્યું છે કે પાટણ જીત્યા પછી ઉલુઘખાને ખંભાત જીતી લીધું, જુઓ Illiot III. 14. ૨ તારીખે ફીરોઝશાહી, ઝીઆઉદ્દીન બરની કૃત-Illiot III. 163. ૩ બેબે ગેઝે. ૧- ભા.૧-પૃ.૨૩૦. For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુસલમાન સમય ૪૧ ૧૩૪૭માં પાટણ આવ્યો, અને ત્યાંથી ભરૂચ પાસે નર્મદાકિનારે પડાવ નાખ્યો. આ વખતે ખંભાત અને ભરૂચની મહેસુલ ઘણાં વરસથી ચઢી ગએલી હતી તે બાદશાહનાં માણસેએ સખ્ત રીતે વસુલ કરી અને ખંભાતના અખાતમાં આવેલા પીરમ બેટના મોખડાજી ગોહેલને હરાવ્યો. આટલી વ્યવસ્થા કરીને બાદશાહ દક્ષિણમાં દેવગઢ ગયો. પણ એટલામાં મલીક તુઘાન જેને તાધી નામથી ઓળખવામાં આવે છે એણે બળવો કર્યો, પાટણના બાદશાહી સુબા મુઇઝુદ્દીનને કેદ કર્યો, ખંભાત લૂંટયું, અને ભરૂચને ઘેરો ઘાલ્યો. બાદશાહને આ સમાચાર મળતાં દેવગઢથી લશ્કર મોકલ્યું અને પિતે પણ ભરૂચ તરફ ધસ્યો. સુલતાનના આવવાની ખબર સાંભળી તાઘી ખંભાત આવ્યો. મુહમ્મદ તઘલકે આ ઉપરથી બે હજાર ઘોડેસવારના લશ્કરને મલીક યુસુફ બઘડાની સરદારી નીચે ખંભાત ઉપર મોકલ્યું. ખંભાત પાસે ભારે લઢાઈ થઈ એમાં બાદશાહી લશ્કર હાર્યું અને ભરૂચ બાજુ નાઠું. એ ખબર સાંભળી સુલતાન પતે ખંભાત તરફ આવ્યો અને તાઘીને એ સમાચાર મળતાં ખંભાત છડી આશાવળ (અમદાવાદ) ગયો." ઝફરખાન અને ખંભાત આ બનાવ પછી સુલતાન મુહમ્મદ તઘલક બીજાના સમયમાં ઝફરખાન સુબાના અમલ સુધીમાં ખંભાતના ઇતિહાસને લગતો કાંઈ બનાવ બન્યો નથી. એ વખતે (ઈ.સ. ૧૩૯૧) ફરહત ઉલ મુલ્ક રાસ્તીખાન ગુજરાતને સુબો હતો. એના અમલથી લોક ઘણું કંટાળી ગયા હતા. જ્યારે ઝફરખાનની ગૂજરાતની સુબેદારી ઉપર નીમણુક થઈ ત્યારે રાસ્તીખાન પાસેથી હોદ્દો સંભાળી લેવા એ આવત હતું, ત્યાં નાગોર મુકામે ખંભાતના અગ્રેસર વેપારીઓનું મંડળ એને રાસ્તીખાનના જુલમો બાબત ફરિયાદ કરવા આવ્યું. ઝફરખાને વેપારીઓની ફરિયાદ ધ્યાનમાં લેવા વચન આપ્યું. રાસ્તીખાનના લશ્કરને પાટણ પાસે કઈ ગામ પાસે હરાવી ઝફરખાન બીન વજઉલમુલ્ક ખંભાત આવ્યા અને વેપારીઓને સંતોષ આપે. હોદ્દા ઉપર રહેલા સુબાની વિરૂદ્ધ ફરિયાદ કરવા ખંભાતના વેપારીઓ નવા નીમાએલા સુબા પાસે જાય એ ખંભાતના વેપારી મહાજનનું એ સમયમાં મોટું મહત્ત્વ બતાવે છે અને ગુજરાતનાં બધાં શહેરોમાં ખંભાતની મહત્તા પણ વ્યક્ત કરે છે. ગૂજરાત આખું ખંભાતને નામે ઓળખાય છે. તઝીયતુલ અસારને લેખક ઈ.સ. (૧૩૦૦-૧૭૨૮) એ સમયમાં લખે છે કે “ગૂજરાત કે જે ખંભાતનું રાજ્ય કહેવાય છે તેમાં સિત્તેર હજાર ગામ છે. ગામડાં અને શહેરો બધું સમૃદ્ધ અને મેજમજાહના સ્થાન રૂપ છે.” એણે ગૂજરાતનું લાંબુ અને ઉત્તમ વર્ણન કર્યું છે અને તે ખંભાતને ૪ તારીખે ફીરોઝશાહીઃ-llliot all. 256-57. ૫ તારીખે ફીરેઝશાહી lliot III. 258-260. ઈ.સ. ૧૩૮૭માં સુલતાન ફીરોઝશાહે શાહજાદા નસીરૂદીન મુહમ્મદશાહને ગાદી આપી ત્યારે ગુજરાતના સુબા સિકંદરખાનને ખંભાતના અમીર મુફારી-Mufarrih-એ બીજા અમીરે સાથે મળી બળ કરી મારી નાખ્યો એવા સમાચાર બાદશાહને મળ્યા હતા. જુઓ તારીખે મુબારકશાહી Illiot IV. 16. યહયા બીન અહેમદ ની. $ Mirat-i-Sikandari: -Bayley's Tr. P. 74. For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ મુસલમાન સમય નામે કર્યું છે. એ અને બીજા ઉલ્લેખોથી ખંભાત એ સમયે ગૂજરાતમાં પહેલું અને આખા હિંદમાં ઘેડાં મેટાંમાં મેટાં શહેરામાં ગણાતું એમ સમજાય છે. આ સમયમાં ખંભાતની મેટી જુમામસ્જિદ બંધાઈ. એનું વિગતવાર વર્ણન આગળ કરીશું. ઈ.સ. ૧૩૪૫માં બિન બટુટા નામના મુસાકર ચીન જતાં ખંભાત આવ્યા હતા. એ કહે છે કે ખંભાતમાં સુંદર મસ્જિદો હતી અને પરદેશી વેપારીઓને મેટા ભાગ મુસલમાન હતા એમણે તે બાંધી હતી. શહેર પણ ઘણું સુંદર હતું.૯ અમદાવાદના સુલતાનેના સમય ઝફરખાન બીન વઉલમુક પાછળથી મુઝશાહ નામ ધારણ કરી પાટણમાં ગૂજરાતની ગાદીએ એસે છે અને ત્યારથી ગૂજરાત સ્વતંત્ર મુસલમાન બાદશાહની સત્તા નીચે આવે છે. એને પૈત્ર અહમદશાહ પાટણથી ખંભાતના રસ્તા ઉપર આવેલા આશાવલની ડેડ અમદાવાદ શહેર વસાવે છે. એ વખતથી ખંભાત અમદાવાદની સલ્તનતનું મેટું બંદર થાય છે. મુઝશાહ અને અહમદશાહથી માંડીને બહાદુરશાહ સુધીના ગૂજરાતના સુલતાનેાએ દેશને સમૃદ્ધ બનાવવા અને વેપાર વધારવા ઘણું કર્યું છે. અહમદશાહ, મહમદશાહ ખેગડેા, અને બહાદુરશાહે દરિયાઈ વેપાર તથા નીકાસૈન્ય ઉપર ખાસ ધ્યાન આપ્યું. આમ એકંદરે અમદાવાદની સલ્તનતના વખતમાં ગૂજરાત આખા પૂર્વના દેશમાં દરિયાઈ વેપારમાં પણ અગ્રેસર હતું. ખંભાતના અખાતના મથાળાના ભાગ પુરાવા માંડયેા હતેા અને મોટાં વાણાને માટે ખંભાત નકામું થતાં ધેાધા ખરૂં બંદર હતું, છતાં પણ એ સમયની સધળી નાકાપ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર ખંભાત જ હતું. ગૂજરાત ચેારાસી બંદરના વાવટા કહેવાતું અને એ વાવઢે ખંભાતમાં ફરકતા. અહમદશાહ સામે બળવા અને ખંભાત કબજે કર્યું મુઝફરશાહના પુત્ર અને અહમદીય વંશના સ્થાપક અહમદશાહુ નાની વયે ગાદીએ આવ્યા કે તરતજ એના પીતરાઈ પીરાઝખાનના પુત્ર મેદુદ્દે બળવા કર્યાં. જીવણુદાસ, પ્રયાગદાસ અને કેટલાક મુસલમાન અમીરાને સાથે લઇ એણે ખંભાત કબજે કર્યું. સુલતાન અહમદશાહ પાટણથી ખંભાત આવવા નીકળ્યા અને એ ખબર સાંભળી બળવાખારા ભરૂચ જતા રહ્યા. ૧૦ આ અરસામાં અમદાવાદ પાસેના સરખેજના પ્રસિદ્ધ સંત પુરુષ શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ યાત્રાએ જવા નીકળ્યા હતા તે ખંભાત આવેલા.૧૧ ખંભાતનું નૌકાસૈન્ય દક્ષિણ ઉપર ચડાઇ કરે છે ઇ.સ. ૧૪૭૧માં એવા સમાચાર આવ્યા કે દક્ષિણના સુલતાન અહમશાહ બ્રાહ્મણીના એક અમીર ૭ Tazjiyat-ul-Amsar of Wassaf. P. 43. (Illiot III.) ૮ Bom. Gaz. VI. Cambay. P. 216. N. 3. એ મસ્જીદ ઈ.સ. ૧૩૦૮માં બંધાઈ ૯ એ જ પૂ. ૨૧૬. ગેઝેટીઅરના લેખક જણાવે છે કે એ વખતે ખંભાતમાં શેખ અલી હૈદરી નામના મુસલમાન હતા. એ વેપારીએ અને દરિયાઈ મુસાફરોનાં ભવિષ્ય જોતા અને લેકાના એના ઉપર બહુ વિશ્વાસ હતા. લેફા પણ એના સારા બન્ને વાળતા, જીએ ગેઝેટીઅરની નોંધ ૫. ૧૦ Mirat-i-Sikandari: Bayley. P. 89. ૧૧ એ જ. પૃ. ૯૧. નાં. ૧. For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ મુસલમાન સમય મલીક ઉત્તજારે માહીમ અને મુંબઈ જે ગુજરાતને તાબે હતાં તે લઈ લીધાં. આ સાંભળી સુલતાને દીવ, ઘેધા અને ખંભાતથી લગભગ સાતસો વહાણનો કાફલો તૈયાર કરી મુખલીસ ઉભુકની સરદારી નીચે માહીમ મોકલ્યો. આ કાફલે વિજય કરી ઘણી માલમતા લૂંટી પાછો આવ્યો અને ભાલ સુલતાનને નજર કર્યો.૧૨ એક વખત સુલતાન મહમૂદશાહ બેગડાના સમયમાં મલબારના ચાંચિયા ગુજરાતનાં બંદરને હરકત કરતા. એ સમાચાર સુલતાનને મુસ્તફાબાદ (જૂનાગઢ)થી અમદાવાદ આવતાં મળ્યા. આ સાંભળી સુલતાન ઘેઘા થઈ ખંભાત આવ્યો અને નૈકાસૈન્ય તૈયાર કરી પિતે તેમાં જઈ ચાંચિયાઓને મારી હઠાવ્યા.૧૩ ફરીથી જ્યારે સુલતાન જૂનાગઢ હતું તેને લાભ લઈ અમદાવાદમાં શાહજાદા અહમદખાને ગાદીએ બેસાડવાનું કાવવું થાય છે ત્યારે પણ સુલતાન ઘધે થઈ ખંભાત આવે છે અને એ સમાચાર અમદાવાદ જતાં બળ શમી જાય છે. આ અરસામાં દક્ષિણનો બહાદુર ગીલાણ ડાભેલ બંદરે બળવો કરે છે. એણે ગુજરાતના બંદરે આગળ ચાંચિયાવૃત્તિ શરૂ કરી. ગુજરાતનાં બંદરને નડવાનું કારણ એ હતું કે મલીક ઉત્તજાર દક્ષિણથી નાસી ખંભાત આવ્યો હતો એની પુત્રીનું બહાદુર ગીલાએ માગું કર્યું હતું અને મલીકે તેની ના પાડી હતી. આમાં મલીકના વકીલને ગીલાએ મારી નંખાવ્યો. પરંતુ મલીકની પુત્રીને ગીલાણીને હાથમાંથી ખંભાતના લોકોએ મદદ કરી છોડાવી. આનું વેર વાળવા ગીલાણીએ ગૂજરાતનાં બંદરે આગળ ચાંચિયાવૃત્તિ શરૂ કરી જતાં આવતાં વહાણોને ત્રાસ આપવા માંડ્યું. કેટલાક વખત સુધી આ ત્રાસ એવો ચાલ્યો કે કઈ વહાણ ગૂજરાતનાં બંદરે ભાગ્યે જ આવી શકતું અને પરિણામે સોપારી ન આવવાથી ગુજરાતીઓને પાનમાં ધાણા ખાવા પડેલા.18 બાબાસાએ કરેલું વર્ણન જેમ સિદ્ધરાજ જયસિંહને સમય ગુજરાતના ઇતિહાસના હિંદુ સમયમાં સુવર્ણ સમય ગણાય છે તેમ મુસલમાન અમલમાં સુલતાન મહમુદ બેગડાને રાજ્યકાળ સુવર્ણને સમય ગણાય છે. પંદરમી સદીના અંતમાં અને સોળમી સદીની શરૂઆતમાં આવેલા પરદેશી મુસાફરો ખંભાતનાં વખાણ હિંદુસ્તાનના પહેલી પંક્તિના શહેર તરીકે મુક્ત કંઠે કરે છે. એ બધું ખંભાતના વેપારને લગતું છે અને તેનું વર્ણન યંગ્ય સ્થળે થશે. સોળમી સદીની શરૂઆતમાં આવેલા મુસાફર બાબાસા લખે છે કે૧૫ ખભાતના અખાતમાં “ગંદારી' (Guendari) નદીમાં પેસતાં ખંભાતનું મહાન શહેર આવેલું છે.૧૧ એ શહેર ઘણું સુંદર છે અને એમાં હિંદુ (Gentiles) અને મુસલમાન ૧૨ એ જ પૃ. ૧૧૬-૧૭, ૧૩ એ જ પૃ. ૧૯૯, આમાં મીરાતે સિકંદરી સુલતાને ચાંચિયા સામે કાફલો મોકલ્યો એમ લખે છે. જ્યારે તબકાને અકબરી સુલતાન પિતે નૌકાસૈન્ય સાથે ગયો એમ લખે છે. સિકંદરી કરતાં તબકતે અકબરી વધારે વિશ્વસનીય હેવાથી એને મત લીધે છે. તારીખે ફિરિશ્તા ચાંચિયા વલસાડ તરફના હતા એમ લખે છે. પણ તબકાત અને સિકંદરી બને મલબારના લખે છે. ૧૪ એ જ પૃ. ૨૧૮-૧૯. 24 Stanley's Barbosa P. 64-66 ૧૬ બારબોસાએ ખંભાતના અખાતનાં કેટલાંક સ્થળોનું કરેલું વર્ણન. એનાં લખેલાં નામ હાલ બંધ બેસતાં નથી, મહી નદીને For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ મુસલમાન સમય (Moors) બંનેની સારી વસ્તી છે. ધર પથ્થરનાં અને ઇંટચુનાનાં ધાળેલાં છે. ધણાં ઉચાં, મેટાં, બારીએવાળાં અને સ્પેઈનની માફક નળીઓનાં છાપરાંવાળાં છે. એ શહેર ફળદ્રુપ અને સમૃદ્ધ મુલકમાં આવેલું છે. એમાં રસ્તા અને ચેાગાન ધણાં સારાં છે. એના હિંદુ અને મુસલમાન વેપારીએ ઘણા ધનવાન છે. લેાકા કપડાં અને ઘરેણાંના શોખીન છે. આ શહેરના વતનીએ વર્ષે ગેારા છે. જે લેાકા બહારના દેશાવરાના વતની છે તે તેા ધણા જ ગેારા અને ઉત્તમ કપડાં પહેરનારા છે. લોકેામાં સુગંધી વસ્તુ વાપરવાને શાખ ણા છે. પુરુષ અને સ્ત્રીએ માથામાં મેગરા વગેરેનાં પુલ સારી રીતે વાપરે છે.૧૭ ત્યાં ગયા ઘણા છે અને ઘણી જાતનાં વાઘા મળે છે. બળદ અને ઘેાડાની ગાડીએ ખારીએવાળી તથા રેશમી તકીઆ તથા ગોદડાં મૂકી ‘કૅબિન’ની પેઠે શણગારેલી જોવામાં આવે છે.૧૮ એમાં બેઠેલાં માણસા પોતે દેખાયા વગર બહારનું બધું જોઈ શકે છે. હિંદુએ માંસાહાર કરતા નથી. બાગબગીચામાં જઇ આનંદ કરે છે. વરથેમા નામને મુસાફર ખંભાતને ઘણું જ ઉત્તમ શહેર કહે છે અને એને કાટ છે એમ લખે છે.૧૯ નિકલેા ડી કોન્ટી નામના મુસાફર બાર માઈલના ઘેરાવાવાળુ મોટું શહેર એમ લખે છે.૨૦ મહમુદ બેગડાના મરણ પછી હિંદી મહાસાગરમાં ફિરંગીઓની સત્તા વધે છે. ગુજરાતના સુલતાન બહાદુરશાહને હુમાયૂ' સાથે અણબનાવ થયા અને રિણામે જે યુદ્ધ થયું તેમાં એની હાર થઇ. એ વખતે ગુજરાત પાછું લેવા ફિરંગીઓએ એને મદદ કરી અને બદલામાં ગુજરાતનાં કેટલાંક બંદરે।માં એમની સત્તા જામી. દમણ, દીવ, વસાઈ વગેરે એમના તાબામાં આવવાથી કાંઠાના વેપાર સહીસલામત રહ્યા નં. આથી કરીને ખંભાતના વેપારને ઘણું નુકાસન થવા માંડયું. બહાદુરશાહને પાછળથી પોતાની ભૂલ જણાઇ. અહાદુરશાહ અને ખંભાત બહાદુરશાહના અમલ દરમ્યાન એણે ખાને આઝમ તાજમાનને ખંભાતના મુખ્ય અમલદાર નીમ્યા હતા. એણે બધી ફરિયાદા દૂર કરી વ્યવસ્થા કરી.૨૧ સુલતાન બહાદુરશાહ પોતે રાજગાદી ચાંપાનેરમાં હાવા છતાં વારંવાર ખંભાત આવતા. અને ચાંપાનેર તથા અમદાવાદથી કાઠીઆવાડમાં બદલે મંદારી નદી લખે છે તેનું કારણ પણ સમજાતું નથી. ૧૭ આ વર્ણન ગુજરાતમાં માથામાં વેણી વપરાતી હશે એમ સૂચવે છે? । ૧૮ આ વર્ણન હાલ વપરાય છે તેવાં ‘શિઘ્રયાનુ’–શીધરામ–ને માટે હોય એમ સમજાય છે. ૧૯ Travels of Ludovica De Verthema: P. 105-107. આ મુસાફૅર ખંભાત ને સિંધુ નદીના મુખ પાસે આવેલું છે એમ કહે છે. ખંભાતના અખાતની ભરતી માટે પણ લખે છે. શહેરને માટે ‘Most excellent city' એમ લખે છે. ૨૦ Bom. Gaz. VI Cambay P. 217, ૨૧ Mirat-i-Sikandari, Bayley: P. 336. આ તાજખાન તે મહમુદ બેગડાનેા અમીર નહિ. સિકંદરી એને તાજખાન વચ્છર કહે છે. તારીખે અલફી આઝીમખાન કહે છે (ઈલ્કાબ તરીકે). સીકંદરી ખંભાતના સુત્રા બન્યા એમ કહે છે. જ્યારે તબકાતે અકબરી લખે છે કે ખંભાતમાં અવ્યવસ્થાની કુરિયાઢા આવવાથી બહાદુરશાહે એને નીમ્યા. આ ગ્રંથામાં તમકાત જ વધારે વિશ્વસનીય છે. સર કલાઈવ ઈબેલી આ તાખાનને તાજખાન નરપાલી કહે છે કે જેણે અમદાવાદમાં તાજપુર આબાદ કર્યું. આ બાબત શંકા છે, પરંતુ આ તાજખાનના હોદ્દો પણ મોટા હતા. For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુસલમાન સમય દીવ બંદર જવા માટે તે ખંભાત તથા ઘોઘા થઈને જ જતો. દીવ અને ખંભાત વચ્ચે વધારેમાં વધારે વહાણમાં મુસાફરી કરનાર ગૂજરાતના બાદશાહોમાં એ એક જ હતો.૨૩ તાજખાન પછી તારીખે બહાદુરશાહીને કર્તા ખંભાત બંદરને દરગે નીમાયો હતો.૨૪ જ્યારે બહાદુરશાહ હુમાયૂના લશ્કરથી હારીને નાસતો ખંભાત આવી ત્યાંથી દીવ ગયો હતો ત્યારે હુમાયું પોતે પણ એની પૂંઠ પકડી ખંભાત આવ્યો અને શહેરની બહાર પડાવ નાખ્યો.૨૫ હુમાયુએ ખંભાત લૂંટવા અને બાળવાને આપેલ હુકમ આ વખતે હુમાયું પાસે લશ્કર થયું હતું. મલીક અહમદ લાડ અને રૂકન દાઉદ નામના બહાદુરશાહના અમીરાએ, કોળી લોકો ઉપર પિતાની લાગવગ હોવાથી, હુમાયૂના થડા લશ્કર ઉપર રાત્રે એકાએક હુમલો કરી મારી હઠાવવાના ઈરાદાથી કોળી અને ગવાર લોકેની એક ટોળી ઊભી કરી. આ વાતની એક ડોશીને ખબર હતી. અને એનો છોકરો હુમાયુંના લશ્કરમાં પકડાએલો હોવાથી તેને છોડવાની શરતે આ હકીકત ડેશીએ બાદશાહને ખાસ મળીને કહી. જે એ બાતમી ખોટી ઠરે તે બંનેને મારી નાખવાં એમ ઠર્યું. ડોશીએ કહેલી રાત્રે પરોઢીએ પાંચ વાગ્યે ૬૦૦૦ કેળા અને ગવાર લશ્કર ઉપર તુટી પડ્યા. ગવારે લૂંટવામાં પડયા. એમાં શાહી ગ્રંથસંચય (લાયબ્રેરી)નાં કેટલાંક ઉત્તમ અને અલભ્ય પુસ્તક પણ લૂંટાઈ ગયાં. બાતમી પહેલેથી મળેલી હોવાથી મોગલ સીપાઈઓ પણ ગાફેલ નહોતા. તેથી આખરે ભીલો હાર્યા અને નાઠા. આ બનાવથી હુમાયુને એટલો ક્રોધ ચઢ કે એણે ખંભાત લૂંટવાને અને બાળવાનો હુકમ આપે.૨૬ ખંભાત અને ફિરંગીએ આ બનાવ પછી બહાદુરશાહ ગૂજરાત પાછું જીતી લે છે, પણ પોર્ટુગીઝ-ફિરંગીઓનું જોર વધવાથી કિનારાનાં બંદરોનો વેપાર એમના હાથમાં જતો રહે છે. ધીમેધીમે ખંભાતને આફ્રિકાનાં બંદરો, ઇરાનનાં બંદરો અને દક્ષિણ હિંદનાં બંદરો સાથેનો વેપાર ઓછો થતો ચાલ્યો.૨૭ ઈ.સ. ૧૫૧રની લગભગમાં ખંભાતના રાજાને એલચી ફિરંગી સરકાર આગળ ગવા ગએલે તેને પાછું વાળી ભેટ ૨૨ મહમુદ બેગડાના વખતથી નૈકાસૈન્યનું મુખ્ય થાણું દવ બન્યું હતું. ખંભાત એની નીચે ગણાતું. નિકાસેનાધિપતિ First Lord of Admiralty મલીક અયાઝ સુલતાની દીવમાં રહેતો. 83 Mirati Sikandar-i-Bayley, P. 338-9; 347 ૨૪ Mirati-Sikandar, Bayley, P. 34. આ માણસનું નામ મળતું નથી. તારીખે બહાદુરશાહીને પત્તે નથી. એ અમદાવાદની ધીકાંટે આવેલી મુહાફિઝખાંની મરિજદના સ્થાપક અમીર મુહાફિઝખાને પાત્ર થતો હતો, એમ સિકંદરી આગળ કહે છે. એ પોતે જ ખંભાતને દરગ હતો એમ લખે છે. તેને ઉતારે સિકંદરીના લેખકે લીધે છે. R4 Mirati-i-Sikandari. Bayley, P. 392. ૨૬ અબુલફઝલ: અકબરનામા I (Tr. by Beveridge) પૃ. ૩૦૯-૧૦. આ લઢાઈ ખંભાત શહેરની બહાર થઇ તેથી બાદશાહનો ક્રોધ ખંભાત ઉપર ઉતર્યો. હુમાયૂ વિદ્યાલાને શોખીન હતો. લાયબ્રેરી ઊંટ ઉપર સાથે ફેરવતો. આ લૂંટમાં તૈમુરનામાની ચરિત્રપ્રત પણ લૂંટાઈ ગઈ હતી. પણ તે પાછળથી જડી હતી એમ કેટલાકનું માનવું છે. આમાં જે ગવાર નામની જાત છે તેને ખંભાત શહેરની બહારના ગવારાના ભાગના નામ સાથે કોઈ સંબંધ હશે? ૨૭ Bom. Gaz. VI. Cambay, P. 217. For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬ મુસલમાન સમય સાથે ગાવાના ગવર્નરે ટ્રીસ્ટાએ ડી ગા (Tristao De Ga)નામના પેાતાના એલચીને ખંભાત માકલ્યા.૨૮ આ માણસ છેક ઈ.સ. ૧૫૩૩-૩૪ સુધી પણ ખંભાતમાં જ રહેલા અને દીવમાં કિલ્લો બાંધવા બહાદુરશાહની પરવાનગી માગેલી. નુનેા ડી ક્રુના ગવર્નર હતા ત્યારે ખંભાતમાં રહી બહાદુરશાહને દીવ બંદરે એને મળવા માટે જવા ટ્રીસ્ટાએ ડી ગાએ ખટપટમાં ભાગ લીધા હતા એમ જણાય છે.૨૯ ઈ.સ. ૧૫૩૧માં ક્િર’ગીએએ ખંભાત સર કરવા રાદા કરેલા. દીવ બંદરમાં કિલ્લા બાંધવાની તેમની ઇચ્છા પ્રબળ બની હતી. ઇ.સ. ૧૫૩૪માં પાર્ટુગલથી એ કાફલા આવ્યા અને દમણના કિનારે ઊતર્યાં. બહાદુરશાહ પણ સલાહ કરવા તૈયાર હતા. ખંભાતથી જતું અને ખંભાત આવતું દરેક વહાણુ વસાઇ બંદરે ફિરંગીઓને જકાત આપ્યા વગર ન જાય એવી શરત ક્િર’ગીઓએ કરાવી લીધી. ખંભાતમાં અગર એના તાબાનાં બંદરામાં લઢાઈ માટેનું વહાણ ન બાંધી શકાય એવી કલમ પણ એ સલાહમાં દાખલ થઈ. એ રીતે કિર`ગીઓના પગ ગૂજરાતમાં મજબૂત થયા.૩૦ બહાદુરશાહના મરણ પછી મુહમ્મદ ઝમાન મીરઝાં જે હુમાયૂં પાસેથી નાસીને આવ્યા હતા તેના હાથમાં ખંભાત ઘેાડા વખત રહ્યું અને નુને ડી કુના ક્રરંગી ગવર્નરે એને મદદ કરી હતી.૩૧ ઈ.સ. ૧૫૩૮ની લગભગમાં ક્િર’ગી કેપ્ટન ડામ જેઆ ડી કેસ્ટ્રા (Dom Joao De Castro)એ ખંભાત લૂટયું અને બાલ્યું. એ હુમલામાં એનાં ફક્ત ખાવી સમાણુ ધાયલ થયાં હતાં.૩૨ ખંભાત બંદરમાંથી કાઇએ કાંઇ વિરાધ કર્યો હાય એમ જણાતું નહેાતું. કહે છે કે ખંભાત એ વખતે હિંદમાં સર્વથી ધનવાન શહેર હાવાથી લૂટ એટલી બધી ભેગી થઇ હતી કે ફિરંગીએનાં વડાણાને તે લઇ જવી મુશ્કેલ થઈ પડી. ખંભાતના ધણા લોકો પણ માર્યા ગયા હતા. ઈ.સ. ૧૫૪૬માં ગાવાથી ત્રીસ વહાણના કાકલા ખંભાતનાં અખાતનાં બંદરા લૂંટવા આવેલા પર’તુ ગંધાર અને ઘેાધા સુધી લૂંટ કરી શક્યા. ખંભાત બચી જવા પામ્યું. ૩૩ સુલતાન બહાદુરશાહના રાજ્ય સુધી ખંભાતની જાહેોજલાલી સંપૂર્ણ રહી. લગભગ દરેક પરદેશી ગૂજરાતને ખભાત અગર ખભાતનું રાજ્ય કહીને ઉદ્દેશતા એ તે અગળ જોયું. ગુજરાતના બાદશાહ તરીકે સુલતાન મહમુદ બેગડા ઘણા પ્રસિદ્ધ હતા. એને લીધે ખંભાત અંગ્રેજી સાહિત્યમાં પણ અમર થએલું છેઃ ૨૮ Portuguese in India: Danvers: I. 255. ૨૯ એ જ પૃ. ૪૦૫. ૩૦ એ જ પૃ. ૪૦૬, બહાદુરશાહનું ઉતાવળીઆપણું અને બાદશાહ હુમાયૂં સાથે કરેલું નકામુંવેર એ આ પડતીનાં કારણેા હતાં. સેાળમી સદીના બીજા પાદમાં ફિરંગીઓના આખા કાફેલાનો ત્રીજો ભાગ ખંભાત તાબાનાં બંદરોની સાથે લઢવામાં વપરાતા. (એ જ પૃ. ૪૧૦) ૩૧ એ જ પૃ. ૪૨૧. ૩૨ Bom. Gaz. VI P. 217 આ હકીકત ગેઝેટીઅરના લેખકે આપી છે અને તેને માટે આધાર Prin Rot desjndes; Vita de Joao Castro વગેરેના આપેલા છે. બીજા ગ્રંથામાં આ હકીકત નથી, ૩૩ Portuguese in India I 476. For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४७ મુસલમાન સમય 'The Prince of Cambay's daily food Is asp, and basilisk and toad.' એ લીટીઓ કવિ સેમ્યુઅલ બટલરના Hudibras નામના કાવ્યમાં ગૂજરાતને ખંભાત નામથી ઉદ્દેશીને લખાએલી છે.૩૪ બહાદુરશાહના મરણ પછી ગૂજરાતમાં ત્રણ નામના બાદશાહો થયા. એમના અમલમાં ગુજરાત સાથે ખંભાતની પણ પડતી થઈ. ખંભાતના અખાતને ઉપરનો ભાગ હવે પુરાવા માંડ્યો હતો અને મેટાં વહાણો ઘોઘા સુધી આવી શકતાં હતાં. અકબર બાદશાહે ગૂજરાત જીત્યું ત્યાં સુધી ગુજરાત દેશ અમીરેએ વહેંચી લીધું અને બાદશાહી નામની રહી. ખંભાત એ વખતે સૈયદ મુબારક બુખારીના ભાગમાં આવ્યું. આ ચાલીસ વર્ષના ગાળામાં ગૂજરાતમાં એટલી અવ્યવસ્થા હતી કે એના જિલ્લાઓ જે જે અમીરો સત્તામાં આવતા તે પિતાની જાગીર ગૂજરાત સલ્તનતના અંત સમયની રિથતિ તરીકે વહેંચી લેતા. ઈ.સ. ૧૫૬ માં હઝરત સૈયદ મુબારક બુખારી લઢાઈમાં દેવલોક પામ્યા એટલે ખંભાતનો મુલક ગુજરાતના મુખ્ય અમીર ઇતમાદખાન ગૂજરાતીના હાથમાં આવ્યું. ઈતમદખાનને ચંગીઝખાન અને બીજા હબસી અમીર સાથે લઢાઈ ચાલ્યા કરતી હતી. એના પરિણામે ઇતમાદખાન સુલતાન મુઝફફરને લઈને મોડાસે નાસી ગયો; અને સાબરમતીને ઉત્તર ભાગ શેરખાન કુલદીએ અને દક્ષિણ ભાગ ચંગીઝખાને વહેંચી લીધો. આ વહેંચણીમાં પ્રભાત મુલક ચંગીઝખાનના હાથમાં આવ્યો. આ વિજયની ખુશાલીમાં ચંગીઝખાને ખંભાત બીજલીખાન હબસીને આપ્યું. પરંતુ થોડા સમય પછી ભરૂચથી પિતાની મા વિજયની મુબારકબાદી આપવા આવી એટલે બીજલીખાન પાસેથી લઈ લઈને પિતાની માતાને જાગીરમાં આપ્યું.૩૮ આનું વેર બીજલીખાને સખ્ત રીતે વાળ્યું. ચંગીઝખાનને કપટથી કતલ કર્યો. આ વખતે ગૂજરાતમાં હબસીઓની સત્તા વધી ગઈ. હબસીઓએ ખંભાત વગેરે ઈતિમાદખાનને પાછાં આપ્યાં પણ ખરી સત્તા એમની જ હતી.૪૦ અકબર ખંભાતમાં ઈ.સ. ૧૫૭૩થી ખંભાત મહાન અકબર બાદશાહની સત્તામાં આવ્યું. પરંતુ એ સત્તા થોડાં વરસ 3x Butler's Hudibras Part II Canto I ૩૫ મિરાતે સિકંદરી ગુ. ભા. પૃ. ૩૯૮. ૩૬ Bom. Gaz. VI P. 218. ૩૭ મિરાતે સિકંદરી ગુ. ભા. પૃ. ૪૩૧ અને ૪૩૭ ૩૮ એ જ પૃ. ૪૩૮. ૩૯ એ જ પૃ. ૪૩૯, બીજલીખાને ચંગીઝખાનને અમદાવાદમાં ભદ્રના કિલ્લાની આગળના મેદાનમાં ચગાન” (પલો)ની રમત રમવા બોલાવ્યા, અને જુઝારખાન હબસીને સાધીને મેદાનમાં ફરહત ઉમુલકની મરિજદ આગળ કતલ કર્યો. આ બનાવ ઈ.સ. ૧૫૭૨માં બ. ૪૦ મિરાતે સિકંદરી ગુ. ભા. પૃ. ૪૪૦. For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४८ મુસલમાન સમય નામની જ રહી. એ વર્ષના શાબાન માસની તા. ૨ જી ને સોમવારે બાદશાહી સ્વારી ખંભાતમાં આવી. અકબરશાહે અહીં સમુદ્ર પહેલવહેલો જોયો અને વહાણમાં બેસી રહેલ કરી. ખંભાતના મુખ્ય લકે અને વેપારીઓએ બાદશાહને સામા જઈવધાવી ઘણું માન આપ્યું. બાદશાહે મુલકની વ્યવસ્થા અને ખંભાત શહેરનો વહીવટ ખજાનચી હસનખાનને સેપી વડોદરા તરફ કૂચ કરી. ૧ અકબરશાહે ખંભાતમાં એક પરું પિતાને નામે વસાવ્યું અને બીજા પરાનું નામ સિકંદર અગર સકકરપુરા રાખ્યું. ખંભાત મીરઝાના હાથમાં અને બાદશાહી લશ્કરને ઘેરે બાદશાહના ગયા પછી મીરઝાંઓએ ફરી બળવો ઉઠાવ્યો. એ વખતે ગુજરાતનો સુબો ખાને આઝમ મિરઝા અઝીઝ કોકલતાશ હતો. ગૂજરાતનો સુલતાન મુઝફફરશાહ પણ બાદશાહી અમલદારો સાથે બાથ ભીડી રહ્યો હતો.૪૩ એટલે ઘણું ગૂજરાતી અમીર અને મીરઝાંઓ મુઝફફરની સાથે રહી મોગલોની સામા થયા હતા. આ અરસામાં મુહમ્મદહુસેન મીરઝાએ ભરૂચ આવી ત્યાંથી ખંભાત આવીને એ શહેર લઈ લીધું. એ વખતે એની પાસે ફક્ત ત્રણસો સવાર હતા. મીરઝાં અઝીઝ કોકાએ કુતુબુદ્દીન મુહમ્મદખાન અને સૈયદ હામીદને તેની સામે મોકલ્યા. સયદ હામીદની સાથે મિરાતે સિકંદરીને લેખક સિકંદર પણ સિયદની ખિદમતમાં હાજર હતા. માળવાનો પ્રસિદ્ધ અમીર બાઝબહાદુર પણ હતું. કુતુબુદ્દીન મુહમ્મદે ભરૂચ તરફના દરવાજામાંથી ખંભાત પિસવાનું હતું. ઔરંગખાન, બાઝબહાદુર વગેરેએ અમદાવાદી દરવાજામાંથી પિસવાનું હતું. સૈયદ હામીદ દરિયા તરફના પુરજાના દરવાજામાંથી પસવાના હતા. અંદર મીરઝાં પણ દરેક દરવાજે માણસો ગોઠવીને ફુરજાને દરવાજે પોતે જાતે રહ્યો હતે. મીરઝાં દરવાજામાંથી બહાર નીકળી સૈયદ સાથે લઢ, પણ પાછો હ. આમ એ ત્રણ વખત શહેરમાંથી નીકળીને લઢયો. આમ સહવારથી સાંજ સુધી લઢાઈ ચાલી અને કાંઈ પરિણામ આવ્યું નહિ. રાત્રે ખંભાતના કેટની બહાર લશ્કર પડયું હતું, એવામાં મીરઝાં ઉતાવળી કૂચે બહાર આવી ઈન્ડીઆર ઉલ મુક જે ઈડરથી આવ્યો હતો તેને મળી ગયા અને અમદાવાદ બાજુ ચાલ્યો ગયો. ખાને આઝમ મીરઝાં કેકાએ આ સમાચાર બાદશાહને મોકલતાં બાદશાહ નવ દિવસમાં આગ્રાથી અમદાવાદ આવ્યા અને લઢાઈ થઈ, તેમાં બળવારેને ૪૧ મિરાતે અહમદી, સૈયદ નિઝામુદ્દીન ચિશ્તી સાહેબનું ભાષાંતર, ભા ૧ પૃ. ૧૦૫-૧૦૬. મનસુખબુત્તવારીખ બની II 145146 લખે છે કે ઇબ્રાહિમહુસેન અને મુહમ્મદહુસેન મીરઝાંની પાછળ ભરૂચ જતાં બાદશાહ અમદાવાદથી તા૨ જીએ નીકળી તા ૬ હીએ ખંભાત પહોંચે છે. 82 Bom. Gaz. VI 218 ૪૩ મિરાતે સિકંદરી લખે છે કે ચંગીઝખાનને બધે મુલક ઈબ્રાહિમહુસેન અને મહમદહુસેન મીરઝાના હાથમાં આ હતો. જ્યારે બદૌની મનસુખબુત્તવારીખમાં લખે છે કે અકબરશાહના તાબામાં એ મુલક એક વખત આવ્યા પછી મીરઝાંએાએ બળવો કરી લઈ લીધો. જુઓ સિકંદરી પૃ. ૪૪૧; મનસુખેમુત્તવારીખ || P. 167. મિરાતે અહમદી પૃ. ૧૧પમાં લખે છે કે અકબરે નીમેલા હુસેનખાનની અલપ બુદ્ધિને લીધે ખંભાત મુહમ્મદહુસેન મીરઝાએ લઈ લીધું. આ જોતાં બૌનીને મત ખરે લાગે છે. સિકંદરીનો કર્તા અને એનો બાપ આ બધા બનાવોનજરે જોનાર હતા છતાં, સિકંદરીમાં આવી અક્કસતા ઘણી છે. For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' ' . કે હું એક નવાબ સાહેબ મે માનખાન ત્રીજા (એક પ્રાચીન ચિત્ર ઉપરથી) For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુસલમાન સમય પરાજય થયો એ બધી વાતને ખંભાત સાથે સંબંધ નથી.૪૪ કલયાણરાય ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફફરે અને એના પુત્રે પણ અકબરના સુબાઓને વિસ વર્ષ સુધી જંપવા દીધા નથી. અમદાવાદથી શાહબુદ્દીન અહમદખાન અને એતમાદખાનના લશ્કરને મુઝફફરે હરાવી પાટણ કાઢયા હતા.૫ થડા વખત માટે ગુજરાત મુઝફફરને તાબે આવ્યું હોય એમ જણાયું. સુલતાને પિતાના પક્ષના સરદારેને ખિતાબો પણ આપ્યા. એવામાં ખંભાતમાં કલ્યાણરાય નામને વાણિયે જે બહુ જોરાવર હતો એના નેકર સયદ લતે સુલતાનને લખ્યું કે એણે ૪૦૦૦ સવારે ભેગા કર્યા છે. એણે ખંભાત બંદરમાંથી ઘણો પૈસે પણ ભેગો કર્યો હતે. સૈયદ દેલતની વફાદારી જોઈ મુઝફફરે તેને રૂસતમખાનને ઈલ્કાબ અને ઘોડે તથા પિશાક મેકલ્યાં, અને કહેવડાવ્યું કે જ્યારે જરૂર પડશે ત્યારે તને બોલાવીશું.૪૭ ૪૪ મિરાતે સિકંદરી ગુ. ભા. પૂ. ૪૫૫-૫૬; અહમદી પૃ. ૧૧૫-૧૧૬; બદૌની I P. 161. ૪૫ મિરાતે અહમદી ગુ. ભા . ૧. ૧૪૮ ૪૬ મિરાતે સિકંદરી ગુ. ભા. ૪૬૧-૬૨ ૪૭ મિરાતે સિકંદરી ગુ. ભ. પૃ. ૪૬૨. આ કલયાણરાય કેણ તે બાબતમાં કાંઈક ટાળો લાગે છે. કલ્યાણરાય નામનો એક ઐતિહાસિક પુરુષ ખંભાતના ઇતિહાસમાં થઈ ગયું છે. મુંબાઈ ગેઝેટીઅરમાં ખંભાત ઉપર લખનાર (પૃ. ૨૧૬) કુટનેટમાં કલ્યાણરાય નામના માણસને ચાલુકય સમયમાં થએલો ધારી એ સમયમાં થએલા પારસીઓના હુલ્લડ સાથે જોડતા લાગે છે. કલ્યાણરાયને પારસીઓ સાથે ઝગડો થયો હશે કે કેમ તે માટે કાંઈ આધાર મળતો નથી, ગેઝેટીઅરના લેખકે બેબે ગવર્નમેન્ટ સિલેકશનના લેખક કનલ રૉબર્ટસનને આધાર લઈ લખ્યું છે. રૉબર્ટસને તારીખ આપેલી નથી. માત્ર જનશ્રતિ નોંધી છે. એમાં લખ્યું છે કે વેપારની હરીફાઈમાંથી લઢાઈ થતાં પારસીઓએ હિંદુઓને મારી કાઢયા અને ખંભાત કબજે કર્યું. એમાં કલ્યાણરાય નામને દશાલાડ વાણિ નાસી સુરત ગયે ને ઝવેરાતના વેપારમાં કમાઈ કાળાઓની ફોજ લઈ પારસીઓને મારી હઠાવી ખંભાત કબજે કરી શહેરમાં ઘણી સારી વ્યવસ્થા કરી. પારસીઓના છેડેલા શહેર ઉપર કલ્યાણરાયે બીજું શહેર વસાવ્યું અને વેપારીઓને લાવી વસાવ્યા, એમ લખ્યું છે. આ વાત આધાર વગરની છે. ગેઝેટીઅરને લેખક આના ઉપર શંકા કરે છે કે સરતને બદલે સોરડ હોય તે આ વાત બંધ બેસે, કારણ સુરત ચાલુકય સમયમાં આબાદ નહોતું. ખરી રીતે રથાન નથી. કલ્યાણરાય ચાલુકય સમયમાં થઈ ગયાને કેાઈગ્રન્થમાં આધાર નથી, જ્યારે અકબરના સમયમાં થયાના આધાર અનેક છે અને એ સમયે સરત જઈ કમાઈ આવ્યાનું પણ બને. એટલે ફારસી ઇતિહાસમાં આવતા આ કલ્યાણરાય જ ખંભાતને કલ્યાણરાય છે. મિરાતે સિકંદરીને ઉલ્લેખ ઉપર આપે છે. જે કલ્યાણરાયને નેકર આટલો સત્તાવાળા હતા તે પાત ઉપરનું વર્ણન કર્યું છે તે હોવાની શંકા નથી. એના કરે અકબરની વિરૂદ્ધ ભાગ ભજવે, પણ એનું પોતાનું કાંઈ આવતું નથી, મિરાતે અહમદી (પૃ. ૧૪૮) એને દક્ષણી કહે છે. પણ મનસુખબુત્તવારીખમાં બદીની એને ખંભાતને વતની કહે છે અને સિકંદરીનો કર્તા તેનો સમકાલીન હતો એટલે એ વાત સત્ય લાગે છે. બદૌની એને “બકાલ' એટલે વાણિયો કહે છે. તે ઉપલી દંતકથાને બંધ બેસે છે. બીજા ગ્રન્થ નાત લખતા નથી. વળી બદૌની (મનસુખબુત્તવારીખ પૃ. ૨૪૯ ભા. ૨) લખે છે કે બાદશાહ તરફથી યૂરપી અને સાથે સુલતાન વાનનાં વહાણ છેડાવવાની સલાહ કરવા માટે લકર સાથે અસફખાન સાથે કફયાણરાય જે ખંભાતને વતની હતો તેને કલ્યો હતો. આ ઉલ્લેખમાં કલ્યાણરાયને સુરત સાથેનો સંબંધ ઉપલી આખ્યા. ચિકાને ટેકે આપતો મળે છે. આ બધા ઉલ્લેખેથી કલ્યાણરાય અકબરના પક્ષને અને ખંભાતમાં સત્તા ધરાવતો હતો એમ સમજાય છે. તેને નોકર એની ગેરહાજરીમાં વિરૂદ્ધ ગયે હશે. કયાણરાયનું ઘર હાલ પણ ખંભાતમાં બતાવવામાં આવે છે. For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦ મુસલમાન સમય છેલા સુલતાન મુઝફફર અને ખંભાત આ વખતે અમદાવાદમાં બાદશાહી સુબો સુપ્રસિદ્ધ કવિવર અબ્દુરહિમ ખાનખાનાન (તે બહેરામખાનખાનાનને પુત્રો હતો. એણે સુલતાનને અમદાવાદથી હરાવી નસા. સુલતાન નાસતા નાસત ખંભાત આવ્યો. ત્યાં એની આસપાસ ૧૧૦૦થી ૧ર૦૦ સવાર ભેગા થઈ ગયા. આ સમાચાર સાંભળી ખાનખાનાન ખંભાત તરફ આવવા ઉપડ્યો. એણે ભરૂચ આગળ પડાવ નાખી રહેલા નારંગખાનને પણ બારેજા ગામ આગળ પોતાને આવી મળવા લખ્યું. સિકંદરીને લેખક નારંગખાનના લશ્કર સાથે હતા. આ બે લશ્કર ભેગાં થઈ ખંભાત ઉપર ચઢી આવે છે. એવી ખબર જ્યારે મુઝફફરને પડી ત્યારે તે એકાએક વડેદરે જઈ ત્યાંથી રાજપીપળાના જંગલ તરફ નાસી ગયા.૮ આ સમય દરમ્યાન એક વખત ઇબ્રાહિમહુસેન મિરઝાંને પુત્ર મુઝફફરહુસેન મીરઝાં જે પિતાની મા ગુલરૂખ બેગમ સાથે દક્ષિણમાં નાસી ગયા હતા તે બળવો ઉઠાવી પેટલાદ સુધી આવ્યો હતો અને એની પાછળ બાદશાહી લશ્કર પડતાં ખંભાત આવવા નીકળ્યો, અને બાદશાહના અમલદાર સૈયદ હાસમે તેની સામે ન ટકવાથી ખંભાત શહેરમાં ભરાઈ કિલ્લેબંધી કરી. આ ખબર પાટણમાં રાજા ટેડરમલ જે ગુજરાતની જમેબધી નક્કી કરવા આવ્યો હતો તેને મળતાં તે તાબડતબ લશ્કર લઈ આવ્યું. આ સમાચાર સાંભળી મુઝફફરહુસેન મીરઝાં કાઠીઆવાડ નાસી ગયો.૪૯ સુલતાન મુઝફફર રાજપીપળાથી પાછો ભરૂચ આવ્યા અને ત્યાંથી ખંભાત આવ્યો. ખંભાતમાં એણે લોકો પાસેથી ઘણું નાણું ભેગું કર્યું અને લગભગ દસથી બાર હજાર માણસનું લશ્કર ઊભું કર્યું.૫૦ આ સમાચાર મીરઝાંખાનને મળતાં તે અમદાવાદથી નીકળ્યો, અને માળવાના સરદાર જે વડોદરે અને ભરૂચ હતા તેમને પણ બોલાવ્યા. આ સાંભળી સુલતાન પાછો નાસી વડોદર ગયો. મિરઝાંખાન તેની પાછળ પડ્યો અને સુલતાનને નકર જે ખંભાત સાચવી રહ્યો હતો તેની સામે ટુકડી મોકલી.૫૧ સુલતાન રખડતે રખડત કાઠીઆવાડમાં ગયે અને આખરે આપઘાત કરીને મરણ પામ્યો. એણે પોતે જ ત્યાં સુધી અકબરના અમલદારોને શાંતિમાં રહેવા દીધા નહિ. ખંભાત ઘણી વાર એની નાસભાગનું ભણ્ય કેન્દ્ર બન્યું. એ ઈ.સ. ૧૫૮૨-૮૩માં થયે. આ બાબતની તમામ શંકા જહાંગીર પિતાના આત્મચરિત્રમાં દૂર કરી દે છે. એ સ્પષ્ટ લખે છે કે અકબરના વખતમાં કલ્યાણરાય ખંભાતને મુત્સદી હતો. એણે સારી વ્યવસ્થા કરી અને ધણા લેકે ને વેપારીઓ બહારથી આવી ખંભાતમાં વરસ્યા. આ ઉલેખ આવતા પ્રકરણમાં કરીશું. ૪૮ મિરાતે સિકંદરી ગુ. ભા. પૃ.૪૬૭. ૪૯ મિરાતે અહમદી ગુ. ભા. ૧ પૃ. ૧૭૩; મનસુખેબ્રુત્તવારીખ, બદોની II 256. ૫૦ અહમદી. ગુ. ભા. ૧ ૧૫૩. મનસુખબુત્તવારીખ | ૩૪૧ લખે છે કે ચૌદ લાખ રૂપીઆ ખંભાતની તીજોરીમાંથી લીધા! ૫૧ મનસુખેબ્રુત્તવારીખ II ૩૪૪. સુલતાન મુઝફફર ત્યાંથી ઈડર વગેરે બાજુ થઈ રખડતે કાડીઆવાડ ગ. સુલાતાને એક એક સ્થળેથી બીજે સ્થળે એવી રખડપટ્ટી કરી છે કે તવારીખોનાં વર્ણનમાં ઘણી ગૂંચવણ ઉભી થએલી છે અને સ્થળાને ક્રમ નક્કી કરવા મુશ્કેલ છે. For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir UNTUNNUNNAN પ્રકરણ સાતમું મોગલ સમય મોગલ શહેનશાહતમાં ગુજરાત અને ખંભાત અકબરના રાજ્ય વખતે આવ્યાં એમ સામાન્ય ' રીતે કહી શકાય પરંતુ અકબરના આખા યે અમલમાં એ પ્રતિભાસંપન્ન મહાપુરુષની ડાહી રાજનીતિનો લાભ ગુજરાત અને ખંભાતે લીધે નથી. છેલ્લા સુલતાન મુઝફફરશાહે અને એના પુત્ર બહાદુરે છેક જહાંગીરના સમયની શરૂઆત સુધી બળવો ઉઠાવ્યા કર્યો હતો. મુઝફફરના હલ્લાઓને લીધે ભરૂચથી અમદાવાદ સુધીના મુલકે તે અકબરના અમલની શાંતિ દીઠી જ નથી. એમાં મિરઝાઓએ પણ ઉમેરો કર્યો હતો. આ આખા પ્રદેશની વચ્ચે ખંભાત આવેલું હોવાથી અને એ સમયનું નાણાં તથા વેપારનું કેન્દ્ર હોવાથી ખંભાતે સૌથી વધારે અશાંતિ અનુભવી હતી. અકબરે ખંભાત બંદરની મહેસુલમાંથી શાહજાદા સલીમ (જહાંગીર)ને દર વર્ષે એક લાખ રૂપિયા આપવાને હુકમ કર્યો હતો. એ ઉપરથી સમજાશે કે આટલી લટાઇઓ અને લૂંટ થવા છતાં ખંભાત એ વખતે સમૃદ્ધ હતું. એની વાર્ષિક આવક એ વખતે પાંચ લાખ રૂપિયા ગણાતી હતી. મુઝફફરના પુત્ર બહાદુરને બળ સત્તરમી સદીની શરૂઆતથી–જહાંગીરના સમયથી ગુજરાતમાં શાંતિ અને મોગલાઈને કાંઈક ન્યાયી અમલના લાભ દેખાવા માંડે છે. થોડા વખત તે સુલતાન મુઝફફરના પુત્ર બહાદુરે બળવો કરી ખંભાત કબજે કરી ચૌદ દિવસ સુધી પોતાના હાથમાં રાખ્યું અને ખંભાતથી અમદાવાદ વચ્ચેનો રસ્તે વેપારીઓની આવજા માટે ભયભરેલો કરી મૂકે આખરે મોગલાઈને ચઢતા સૂર્ય સામે ગૂજરાત સલ્તનતને આ છેલ્લે તારે અસ્ત પામ્યો. હિંદુસ્તાનને શહેનશાહ ખંભાતના રાજાના નામથી ઓળખાય છે આ વખતે અંગ્રેજોએ વેપાર માટે ગુજરાતમાં આવવા પ્રયત્ન કરવા માંડેલો. શરૂઆતમાં અંગ્રેજો ખંભાત આવવા નીકળેલા તેમને ફિરંગીઓએ પકડડ્યા અને ગોવા લઈ ગયા. તે વખતે ઈગ્લેંડમાં ઈલીઝાબેથ રાણી રાજ્ય કરતી હતી. એણે એ વેપારીઓને અકબર બાદશાહ ઉપર કાગળ લખી આપેલ તેમાં અકબરને ખંભાતના રાજા તરીકે સંબોધ્યો હતો. પશ્ચિમના મુલકમાં આખા હિંદુ ૧ મિરાતે અહમદી, ગુ. ભા. ૧, ૧૮૭. ૨ Ain-i-Akbari, Gladvin: 516. (1898 Calcutta Ed.) અકબરી ૨૦૧૪૭૯૬ દામની ઉપજ ખંભાત બંદરની લખે છે. તેને ગેઝેટીઅરનો લેખક ૫૦૦૦૦૦ રૂપિયા કહે છે. મિરાતે અહમદી ચાર લાખ કહે છે. ૩ William Finch: in Early Travels in India, P. 173. Foster. Oxford. ફિંચ લખે છે કે બહાદુરે ભાઈચારો અને કાયદાનું છુટાપણું (Proclaiming liberty and laws of good fellowship) જાહેર કર્યું. ૪ એ જ પૃ. ૧૭૩ અને પૃ. ૧૩૩. કિચ આગળ લખતાં ખંભાતનું વર્ણન કરે છે, જુઓ એ જ પૃ. ૧૭૪. For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૨ મેગલ સમય સ્તાનને આમ ખંભાતને નામે ઓળખે એ વેપાર અને સમૃદ્ધિમાં ખંભાતની અસાધારણ સમૃદ્ધિ સિદ્ધ કરે છે અને તે સમયના હિંદુસ્તાનમાં એનું અગ્રસ્થાન બતાવી આપે છે. હાલ મુંબાઈ છે તેમ એ સમયે હિંદુસ્તાનનું એ ધાર હતું. ખંભાતની આ જાતની પ્રસિદ્ધિનો વિધાતા અમદાવાદનો સુલતાન મહમુદ બેગડો હતો. એ સમયે અમદાવાદ રૂપી લંડન અગર બર્લિનનું ખંભાત લિવરપુલ અગર હેંમ્બર્ગ હતું. મોગલાઈનાં વર્ષો જેમજેમ વધતાં ગયાં તેમતેમ એ સ્થાન સુરત લેતું ગયું. જહાંગીર પહેલાનું પ્રભાતનું વર્ણન મુસાફર ફિન્ય (Finch) લખે છે કે ખંભાત જવાના રસ્તે (અમદાવાદથી) રેતીથી ભરેલ, ઝાડીવાળો અને ચેર તથા લૂંટારૂના ઉપદ્રવ વાળે છે. ખંભાત દરિયાકિનારે છે અને એની આસપાસ ઈટોની મોટી દીવાલ–કોટ છે. ઘર ઊચાં અને સુંદર છે. એક દરવાજાથી બીજા દરવાજા સુધી રસ્તા સીધા અને પથ્થર જડેલા છે. બજાર વિશાળ છે. શહેરમાં વાંદરાં એટલાં બધાં છે કે છાપરાં ઉપર કૂદીદીને નળીઓ ભાગી ઘણું તોફાન કરે છે અને લોકોને વગાડે છે. શહેરની દક્ષિણે એક સુંદર બાગ છે અને એમાં ચોકીને માટે મેટ મિનારે છે. શહેરની ઉત્તરે કેટલાંક તળાવો છે. આ શહેર ગુજરાતનું બજાર છે અને તેમાં ફિરંગીઓનું જોર બહુ છે. અખાતમાં ભારતીનું જોર ભયંકર છે તે સાથે ચાંચિયા પણ ઘણા છે. એ જ અરસામાં અબુલફઝલ લખે છે કે ખંભાત અને ઘોઘા મોટાં બંદર હતાં. ખંભાતથી નાના મછવાઓમાં ઘોઘા લાવી માલ મોટાં વહાણમાં ચઢાવવામાં આવતો. ઈ.સ. ૧૫૮૩ની લગભગમાં વેનીસના મુસાફર સીઝર ફેડ્રિકે લખ્યું છે કે ખંભાત સુંદર શહેર હતું. એનો વેપાર એટલે મોટો હતો કે જે એણે તે નજરે ન જોયો હોત તો માનવામાં ન આવત. એ મુસાફર ખંભાત આવ્યો તે દરમ્યાન એક મોટો દુકાળ પડ્યો હતો એમ એ લખે છે. લોકે પિતાનાં છોકરાં ફિરંગી લોકોને છસાત રૂપિયામાં વેચી દેતા.૮ ઈ.સ. ૧૬૧૮ના ડિસેંબર મહીનામાં જ્યારે મુકબખાન ગૂજરાતનો સુબો હતો ત્યારે આગ્રાથી ભાળવામાં થઈને અમદાવાદ જતાં બાદશાહ જહાંગીરની સવારી ખંભાત આવી. પેટલાદ થઈને આવતાં બાદશાહને ગાડામાં બેસવાનું મન થયું, પણ ધૂળ બહુ ઊડવાથી બે ગાઉ બેસી ખંભાત સુધી ઘેડે બેસવાનું પસંદ કર્યું. અહીં જહાંગીરે પોતાના આત્મચરિત્રમાં ખંભાત સંબંધી જૂની ૫ Bom. Gaz. VI. 218. જુઓ વસંત રજત મહોત્સવ અંકમાં “ગૂજરાતનું વહાણવટું એ નામને લેખ. ૬ જુઓ પાછળ નોંધ ૪. ૭ Gladvin's Ain-i-Akbari: p. 312. આઇને અકબરીનું ખંભાતનું વર્ણન ટૂંકું જ છે. એના વર્ણન ઉપરથી જણાય છે કે ખંભાત માટે શહેર અને બંદર હોવા છતાં વહાણેની વધારે અવરજવર ઘોઘા બંદરે હતી અને ખંભાતનું ખરું બંદર ધોધા જ હતું. ૮ Bom. Gaz. VI 218 & Note 7. ગેઝેટીઅરને લેખક લખે છે કે આ દુકાળનો ઉલ્લેખ બીજા કોઈ ગ્રંથમાં મળતા નથી, પણ જુનાગઢના એક ઉલ્લેખથી આ દુકાળ ઈ.સ. ૧૫૯૦માં પડી હશે એમ ધારે છે. ૯ તુઝુકે જહાંગીરી I 415. Tr. by Rogers & Beveridge. For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેગલ સમય પ૩ દંતકથાઓ લખેલી છે. ૧૦ એ પછી જહાંગીર લખે છે કે ખંભાત જૂનું બંદર છે અને હિંદુસ્તાનમાં સૌથી મોટું બંદર ગણાય છે. એ પછી ખંભાતના અખાતનું વર્ણન આવે છે. જહાંગીરે ખંભાતમાં કરેલો આનંદ જહાંગીરે ખંભાતમાં દસ દિવસ આનંદમાં ગાળ્યા. એ વખતે ફિરંગીઓનાં ઘણાં વહાણ માલ ઉતારવા તથા નવો માલ ચઢાવવા આવેલાં હતાં. એ લોકે બાદશાહને પિતાને ભાલ ગોઠવીને બતાવ્યો. બીજે દિવસે બાદશાહ જાતે “ધરાબરમાં બેસી૧૧ દરિયાની સફરે એકાદ ગાઉ સુધી ગયા. ત્યાંથી પાછા વળી ચિત્તાઓ લઈને હરણના શિકારે ગયા. નારંગસર તળાવની સફર પણ કરી. ત્યાંથી પાછા વળતાં શહેરની વચ્ચે થઈ સવારી પસાર થઈ ત્યારે રસ્તામાં પાંચ હઝાર રૂપિયા વેર્યા. ગૂજરાતના સુલતાનના વખતમાં બંદરની જકાત ભારે હતી તે જહાંગીરે ઘટાડીને ચાલીસે એક ભાગ જેટલી કરી.૧૩ ખંભાતમાં પડેલા જહાંગીરશાહી સિક્કા આ વખતે જહાંગીરે હુકમ આપે કે સામાન્ય મહાર કરતાં બેવડા વજનના સેનાના સિકકા પાડવા. આ સેનાના સિક્કા ઉપર એક બાજુ “જહાંગીરશાહી ૧૦૨૭' (૧૯૧૮), અને બીજી બાજુ “રાજ્યારોહણને બારમા વર્ષમાં ખંભાયતમાં પાડ્યો’ એ પ્રમાણેની છાપ પાડી. ચાંદીના સિક્કા ઉપર એક બાજુ “સિકકા જહાંગીરશાહી ૧૦૨૭” અને એની આસપાસ ગોળાકારમાં “વિજયી જહાંગીર બાદશાહે પાડો’, અને બીજી બાજુ “રાજ્યારોહણના બારમા વર્ષમાં ખંભાયતમાં પાડ્યો એમ છાપી, એની આસપાસ ગેળાકારમાં જ્યારે દક્ષિણનો વિજય મેળવી માંડુથી ગૂજરાત આવ્યા ત્યારે એવી છાપ પાડી. જહાંગીર કહે છે કે પહેલાં ટૂંકા ત્રાંબાના પડતા હતા તે પોતે સેનાના પાડયા.૧૪ જહાંગીરને ખંભાતમાં મળવા આવેલા પ્રસિદ્ધ પુરુષે એ વખતે ખંભાત બંદરનો મુત્સદ્દી અમાનતખાન હતો. ૧૫ એણે બાદશાહને નજરાણું ધર્યું અને ૧૦ આ દંતકથાઓ બંબાવતી અને ખંભાવતી નગરી તથા ખંભાતનું દતર થએલું તેને લગતી છે, જે અગાઉ લખી ગયા છીએ. એ જ પૃ. ૪૧૫-૧૬. ૧૧ ઘરાબ એ દેશી વહાણની એક જાત છે જેને અંગ્રેજીમાં grab કહે છે. અંગ્રેજી શબદ દેશી ઘરાબ ઉપરથી નીકળેલો છે. આ વહાણ મલબાર બાજીનું માનવામાં આવે છે. જુઓ વસંત રજત મહોત્સવ અંકમાં ગૂજરાતના વહાણવટાને આ લેખકને લેખ. ૧૨ તુઝુકે જહાંગીરી. I. P. 417. આમાં મૂળમાં “તાલ તારંગ” એવા શબ્દો છે. એને ભાષાંતરકાર તારંગસર લખે છે અને એ નારંગસર તળાવ હશે એમ ધારે છે, અને નીચે ધમાં વળી કલ્પના કરે છે કે જહાંગીરને દરિયાના તરંગ એટલે મેજ જોવાની ઈચ્છા હતી તેથી એમ લખ્યું હશે. ભાષાંતરકારની આ કપના અર્થહીન છે. તાલને સ્પષ્ટ અર્થ તળાવ છે. દરિયો જોવાનો ઉલ્લેખ જુદે કરેલ છે. ૧૩ એ જ પૃ. ૪૧૭. અહીં જહાંગીર બી બંદરોની જકાતનું વર્ણન કરે છે અને ગુજરાતના સુલતાનના વખતમાં બંદરની આવક કેટલી વધી હશે તે જણાવે છે. ૧૪ એ જ પૃ. ૪૧૮. ૧૫ એ જ પૃ. ૪૧૮. જહાંગીરના સમયમાં આવેલા અંગ્રેજ મુસાફરો એ વખતે ખંભાતને સુએ મુક બખાન હો એમ લખે mail British Beginnings in Western India, Rawlinson, Oxford: p. 42 P4a Early Tra For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ મોગલ સમય એની મનસબ જાતીકી ૩૦૦૦ અને ૬૦૦ ઘેડેસવારની થઈ. એક દિવસે બાદશાહે નરબખ્ત નામના હાથી ઉપર બેસી એને ઘડાની પાછળ દેડાવ્યો. આ દસ દિવસ દરમ્યાન એક દિવસ જહાંગીર બાદશાહે ખંભાતના વેપારીઓ અને કારીગરોને બોલાવી દરબાર ભરી દરેકને તેના દરજ્જા પ્રમાણે પિશાક અને ઈનામ વહેંચ્યાં. આ દિવસે માં અમદાવાદના સુપ્રસિદ્ધ સંત શાહઆલમ સાહેબના વંશજ સૈયદ મુહમ્મદ સાહેબ સજજાદ (Sahib Sajjada), ગ્વાલીઅરના પ્રસિદ્ધ સંત મુહમ્મદ ધાસ સાહેબના પુત્ર અને અમદાવાદમાં ખાનપુરમાં જેમને સુપ્રસિદ્ધ રેજે છે તે વછઉદ્દીન અલવી સાહેબના પુત્ર શેખ હૈદર અને અમદાવાદના બીજા નામાંકિત પુરુષે અમદાવાદથી ખંભાત બાદશાહને આદરસત્કાર કરવા આવ્યા. તા. ૩૦મી ડિસેમ્બર ૧૬૧૮ને રોજ બાદશાહી સવારી ખંભાતથી અમદાવાદ જવા ઊપડી. જહાંગીર લખે છે કે ખંભાતનો કેટ અકબરના વખતમાં ઈટચુનાનો મુત્સદ્દી કલ્યાણરાયે૧૧ બાં હતો અને એણે વ્યવસ્થા કર્યાથી ઘણું વેપારીઓ ખંભાતમાં આવી વસ્યા હતા.૧૭ એમ કહેવાય છે કે જહાંગીરે ખંભાતમાં સમુદ્રતીરે આવેલા સુલતાન અહમદના બાગમાં ઉતારો કર્યો હતો.૧૮ અંગ્રેજો અને ખંભાત અંગ્રેજો ગૂજરાતમાં વેપાર કરવાનો પ્રયત્ન કરતા હતા તે આગળ જોયું. ફિરંગીઓની દુશ્મનાવટને લીધે ઘણું વર્ષ એ ફાવ્યા નહિ. જહાંગીરના સમયમાં સર મસ ર ઈંગ્લંડના રાજા જેમ્સના એલચી તરીકે આવે. ઘણા પ્રયત્ન કર્યા પછી બાદશાહી સવારી અમદાવાદમાં હતી ત્યારે હિંદુસ્તાનમાં છૂટથી વેપાર કરવા અંગ્રેજોને પરવાનગી મળી. સર ટોમસ રોએ કામ માટે ખંભાત જવાનું નકકી કરેલું, પણ તે કામ પતી જવાથી ખંભાત આવી શક્યો નહિ.૧૯ આ વખતે સુબેદારી મુકબખાનની નહોતી, પણ શાહજહાં–શાહજાદા ખુર્રમની હતી અને વહીવટ નુરજહાંના ભાઈ અસફખાન હતા. ખંભાત અમાનતખાના તાબામાં જ હતું અને અસફખાને એ સગો થતો હતો ૨૦ vels in India, William Hawkins in 1608-13. (Oxford P. 63) આ મુકકરબખાન આખા ગૂજરાત ચદમ સુબે હતો એટલે ખંભાતને એમ પરદેશીઓએ માની લીધું હશે. ૧૬ તુઝુકે જહાંગીર ભા. ૧, પૃ. ૪૧૭, આ જહાંગીરનો પિતાને ઉલલેખ કલ્યાણરાયને અકબરના સમયમાં થયાનું પુરવાર કરે છે. મિરાતે અહમદી ગુ. ભા. પૃ. ૧૫૭માં આ કલ્યાણરાયને સુલતાન મુઝફફર કાઠીઆવાડમાં નાસે છે ત્યારે જે લઢાઈઓ થાય છે તેમાં એક વખત વચ્ચે પડવાનું લખે છે. અકબરને એ માટે અમલદાર જણાય છે. ૧૭ જહાંગીરની સવારી ખંભાતમાં દસ દિવસ રહી એ માટે ઐતિહાસિક બનાવ હોવા છતાં મુંબઈગેઝેટીઅરના લેખકે એના ઉપર ધ્યાન નથી આપ્યું એ નવાઈ જેવું છે. ૧૮ આ હકીકત ફક્ત મિરાતે અહમદી ગુ. ભા. ૧, પૃ. ૧૯૭માં જણાવેલી છે. સુલતાન અહમદને બાગ સમુદ્રને કાંઠે આવેલો હતો એમ અહમદી લખે છે. હાલ એ બાગનું નામનિશાન નથી. ૧૯ જાઓ સર ટૉમસ રોને સુરત ગ્રામસ કૅરિજ ઉપર લખેલા પત્ર. Journal: Embassy of Sir Tomas Roe: Sir William Foster, Oxford, P. 418. ૨૦ એ જ પૃ. ૧૨૮ અને નેધ. સર મસ રાની માં ખંભાતના ઘણા ઉલ્લેખ છે જે વેપાર અને ફિરંગીઓ સંબંધીના હાઈ અને કામના નથી. For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫ મેગલ સમય. એમ મસ રોનાં લખાણે ઉપરથી સમજાય છે. મુકબખાન અંગ્રેજે તરફ સદ્ભાવ રાખતો નહોતો. સર ટોમસ રોના આવ્યા પછી રાજ્ય સાથે સારા સંબંધ થયો અને સુરતમાં વડી કઠી કરી ખંભાત અમદાવાદ વગેરે જગ્યાએ શાખાઓ કરવાનું નકકી થયું. એક વખત પેઈનને એલચી જહાંગીરની સવારી અમદાવાદ હતી ત્યારે ખંભાત આવ્યાનું, અને સરસ રોની ખટપટને લીધે એને બાદશાહની મુલાકાત ન મળ્યાનું સર ટોમસ લખે છે. અંગ્રેજી કઠીની હકીક્ત વધારે જુદા પ્રકરણમાં કહીશું. મેગલાઈમાં ખંભાત જહાંગીરના રાજ્યનાં શરૂઆતનાં વર્ષમાં જે થોડી મુશ્કેલી ખંભાતે અનુભવી તે પછી એક આખી સદી સુધી ખંભાતમાં કોઈ ખાસ દુઃખનો પ્રસંગ બન્યો નથી. એનો વેપાર શાંતિથી ચાલ્યા કર્યો છે. દરિયાઈ વેપાર દિવસેદિવસે ઓછો થયો તેનાં કારણો કુદરતી હતાં. અખાતનો ઉપરને ભાગ વધારે પુરાતે ગયે. રાજપુતાનામાં અશાંતિને લીધે ઉત્તર હિંદ સાથેને ખંભાતથી અમદાવાદ થઈ જ રસ્તો નકામો થયે. દક્ષિણમાં સતત ચાલ્યા કરતી લડાઈઓને લીધે બાદશાહી મુકામ દક્ષિણ અને ખાનદેશમાં વધારે થવા લાગ્યા. આ બધાં કારણોથી સુરત ધીમેધીમે વધતું ગયું. આમ છતાં પણ ઈ.સ. ૧૬૦૮માં ખંભાતનો વેપાર હિંદમાં સૌથી વધારે હતો. ફિરંગી લોકોનાં બસો વહાણ બારામાં પડી રહેતાં. વલંદા (ડચ) લોકેએ ઈ.સ. ૧૬૧૭માં કઠી કરી. ઈ.સ. ૧૬૧૩માં અંગ્રેજોને હિંદ સાથે વેપાર કરવાની છૂટ મળી. ઈસ. ૧૬૧૬ સુધીમાં એમણે સારી જમાવટ કરી ર૩ ખંભાતમાંથી ફિરંગીઓ (પોર્ટુગીઝ)નું જોર ઓછું કર્યું.૨૪ મેગલાઈને આ શાંતિને સમય એકંદરે ખંભાતમાં પણ સારે પસાર થશે. આ સમયમાં પરદેશી મુસાફરોનાં ખંભાતનાં વર્ણન મળી આવે છે. શાહજહાને સમય શાહજહાંના સમયમાં છવ્વીસમા સુબા શયસ્તખાનના અમલમાં ખંભાતમાં અલી અકબર નામને મોટા વેપારી હતા. એને બગદાદ–બસરા સાથે મેટો વેપાર હતો. એણે કેટલાક ઉત્તમ અરબી ઘોડા ખંભાત લાવી બાદશાહને મેકલાવ્યા. એક લાલ બહા (અમૂલ્ય મણિ) નામને રૂપિયા પંદર હજારની કિંમતનો ઘોડે ઘણો પસંદ આવ્યો. આથી પ્રસન્ન થઈ બાદશાહે અલી અકબરને મનસબ બાંધી આપી ખંભાતને મુખ્ય અમલદાર નીમ્યો.૨૫ આ અલી અકબરને પાછળથી કોઈએ મારી નાખ્યો તેથી ખંભાતના મુત્સદ્દી તરીકે મુઈઝ ઉભુલ્કની બીજીવાર નીમણુક થઈ એ લગભગ નવ ૨૧ એ જ પૃ. ૪૫૪. કહે છે કે એલચી પેઈનથી સીધો નહિ પણ દમણથી આવ્યો હતે. ૨૨ ડી લા વાલે લખે છે કે ડચ લોએ ખંભાતમાં ૧૬૦૪માં કઠી કરેલી અને ૧૬૭૦માં બંધ થઈ Bom, Gaz. VI Cambay, P. 219, N. 3. 23 Bom. Gaz. VI Cambay, P. 219. ૨૪ Embassy of Sir Tomas Roe, P. 290. પાર્ટુગીઝાએ લડાઈ કરેલી અને એક અંગ્રેજ છોકરાને મારેલો. આ બાબત ફરિયાદ અમદાવાદથી મિ. બ્રાઉને સર ટોમસ રોને કરી હતી અને સુબાએ કોટવાલ મેકલી ફિરંગીઓને શહેર બહાર કાઢયા હતા. ગેઝટીઅરને લેખક આ બનાવને અંગ્રેજોએ પોર્ટુગીઝ કઢાવી મુકાવ્યા એ સામાન્ય અર્થને ગણે છે. ૨૫ મિરાતે અહમદી ગુ. ભા. ૧, પૃ. ૨૨૮-૨૯. ૨૬ એ જ પૃ. ૨૩૦, બીજી વાર નીમણુક થઈ એ બતાવે છે કે અલી અકબર પહેલાં મુઈઝ ઉભુટક મુત્સદા હશે. For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેગલ સમય વર્ષ સત્તા ઉપર રહ્યો અને તે પછી એને ભાઈ અબ્દુલ લતીફ એ જગ્યા ઉપર આવ્યો.૨૭ જ્યારે શાહજહાં સામે એના પુત્રોએ બળવો કર્યો ત્યારે શાહજાદો મુરાદાબક્ષ અમદાવાદમાં હતો. એણે શરાફો પાસેથી પૈસા ભેગા કર્યા તે પાછા આપવાનું કરારનામું કરી આપ્યું તેમાં ખંભાતની ઉપજમાંથી દેઢ લાખ રૂપિયા આપવાનું ઠરાવ્યું હતું. ૨૮ ઓરંગઝેબને સમય ઔરંગઝેબ ગુજરાતનો સુબો હતો ત્યારે એને ખંભાત આવવાનો પ્રસંગ પ્રાપ્ત થએલો કે નહિ તેને ઉલ્લેખ મળ્યો નથી. ઔરંગઝેબ બાદશાહ થયો ત્યારે એનું ચિત્ત દક્ષિણનાં રાજ્ય જીતી લેવામાં હોવાથી ગૂજરાત કે ખંભાતને લગતા મોટા બનાવો બન્યા નથી. એક વખત કોટવાળને જુલમ વધી પડ્યા અને ખંભાત બંદરની એવી દશા થઈ કે ત્યાંના ઘણા વેપારીઓ પિતાનાં રહેઠાણ છોડી બીજે જવા લાગ્યા અને ખરીદી તથા વેચાણ દૂરનાં શહેરે કે જ્યાં ઓછી અવ્યવસ્થા અને ઓછો ત્રાસ હતો ત્યાં જઈ કરવા લાગ્યા. આ સમાચાર ઉપરથી બાદશાહે ગૂજરાતની વ્યવસ્થા માટે એક લાંબુ ફરમાન બહાર પાડી ઉપરની બીના માટે ખાસ કલમ તેમાં નાખી.૨૯ હી. સં. ૧૦૮૩ પછી પાંત્રીસમા સુબા મુહમ્મદ અમીનખાનના અમલમાં નડિયાદ તાબાના ઘોડવાલનો વહીવટ ખંભાતના મુત્સદ્દીને પાંચસોની મનસબથી સોંપવામાં આવ્યો. બીજે વર્ષે મુત્સદ્દી લતીફની બદલી કરી ખંભાતની મુત્સદ્દીગીરી અને ખંભાત ચોરાશીની ફોજદારી મુહમ્મદ હાશમ નામના માણસને આપવા બાદશાહી ફરમાન આવ્યું.૩૦ આ બનાવ પછી સાડત્રીસમાં સુબા કારતબખાન સુજાઅતખાનના અમલમાં ખંભાતના મુત્સદ્દી મુહમ્મદ કાજિમબેગનું નામ આવે છે. ખંભાતના મુત્સદ્દીઓનાં નામનો અનુક્રમ મળી શકતો નથી. ખરીદીની જગ્યાએ મહેસુલ લેવાનું બાદશાહી ફરમાન આવવાથી ખંભાત બંદરની આવકમાં ઘટાડો થયો અને મુત્સદ્દી મુહમ્મદ કાજિમબેગે બાદશાહને અરજ કરી કે ખાસ કરીને મોખા બંદરે જતા માલનું મહેસુલ બંદરમાં લેવાનો રિવાજ ખંભાત બંદર આબાદ થયું ત્યારનો ચાલ્યો આવે છે જ્યારે હાલમાં જ્યાં જ્યાં ખરીદી થાય ત્યાં મહેસુલ લેવાનું કરવાથી મહેસુલમાં ઘણે ગોટાળો થાય છે. માટે અસલનો રિવાજ ચાલુ કરવા માટે વિનતિ કરી હતી. ૩૧ ૨૭ એ જ પૃ. ૨૪૨. મુઇઝ ઉમુક હી.સં. ૧૦૫૭માં નીમા અને અબ્દુલ લતીફ ૧૦૬૬માં નીમા. ૨૮ એ જ પ્ર. ૨૪૬. ખાફીખાન મનસુખબુલુબાબમાં (Iniot VI. 238) લખે છે કે ઔરંગઝેબની સામે થવા માટે દારા શિકોહે લશ્કર, પૈસા વગેરે ગુજરાતમાંથી ભેગું કર્યું તે વખતે તેના નીમેલા માણસોએ સુરત, ભરૂચ અને ખંભાત તાબે કયાં હતાં. ૨૯ મિરાતે અહમદી ગુ. ભા. ભા. ૧, પૃ. ૨૭૨. બત્રીસમા સુબા મહેબતખાન ઉપર આ ફરમાન આવેલું છે અને બાદશાહી ફરમાનોમાં લાંબા કમાન તરીકે ગણાય છે. ૩૦ મિરાતે અહમદી ગુ. ભા. ૧, પૃ. ૨૯૯૩૦૦. ઘડવાલને મુત્સદ્દી લતીફને દીકરો હતો અને તે બદલાયાથી લતીફ ખંભાતમાં હતું તેને તેની જગ્યા મળી એમ આ લખાણ ઉપરથી સમજાય છે (!). લતીફની બદલી બાદશાહે ખંભાત બંદરની હકીકત જાણીને કરી એમ લખે છે. શી હકીકત ઉપરથી બદલી કરી તે લખ્યું નથી. મુહમ્મદ હાશમને ૧૦૮૪-૮૫માં ખંભાતની મુત્સદ્દીગીરી મળી. ૧ મિરાતે અહમદી ગુ. ભા. ૧, ૩૫૩-૫૪. આ બાબત શો નિર્ણય હજુરમાંથી આવે તે સ્પષ્ટ થતું નથી. For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭. મેગલ સમય અમદાવાદના સુબાના દીવાન ઉપર એક હુકમ એવો પણ આવ્યો હતો કે સમુદ્રકાંઠે રહેલા લશ્કરને માટે ખંભાત બંદરે એક લાખ મણ અનાજ મેકલવું. પરંતુ આ લશ્કર કેટલું અને થાણું ક્યાં, તથા લશ્કર દરિયાઈ કે ખુશ્કીનું તે સ્પષ્ટ થતું નથી. આ વખતે ખંભાતના મુત્સદ્દીના જુલમની ફરિયાદ સુબા મુહમ્મદ આજમશાહ ઉપર જવાથી એણે અરજીઓ બાદશાહને મોકલી આપી. એ ઉપરથી હુકમ આવ્યો કે બીજાપુરની ફોજદારી ઉપરથી ઉતારી નાખેલા ખાજા અબદુલ હમીદખાનને ખંભાત બંદરની મુત્સદ્દીગીરી આપવી. આ હુકમ આવતાં પહેલાં સુબા શાહજાદા આજમખાને એતમાદખાને મુત્સદ્દીની જગ્યા આપી હતી અને એ નિમણૂક બાદશાહે કાયમ રાખી.૩૩ મન્ડેકલેએ કરેલું વર્ણન મેગલ રાજ્યના અરસામાં મેન્ડેલ્લો નામને જર્મન મુસાફર ગૂજરાતમાં આવેલો. એણે ગુજરાતનાં શહેરોનું સારું વર્ણન કર્યું છે. ઈ.સ. ૧૬૩૮ના ઑકટોબર મહિનાની તા. ૨૧મીએ અમદાવાદથી એ થોડો વખત ખંભાત આવ્યો હતો. આ વખતે મોગલ સત્તા જામેલી હોવા છતાં અમદાવાદથી ખંભાત સુધીને રસ્તો ચોર તથા લૂંટારના ભય વાળો હતો અને મેન્ડેસ્સો આઠ હથીઆરબંધ ચેકીઆતની સાથે આવ્યો હતો. આવા ચેકીઆત આઠ રૂપિયામાં અમદાવાદથી ખંભાત સુધી મૂકી જતા. ખંભાતમાં એને વલંદા અને અંગ્રેજોને એક વાણિયો દલાલ મળે. એ એને શહેરમાં લઈ ગયે. એ દલાલને પોર્ટુગીઝ ભાષા આવડતી હતી. મેન્ડેલો ખંભાતના રસ્તા અને ઘરનું ઉપર આવી ગએલા મુસાફરોની પેઠે વર્ણન કરે છે. શહેર સુરત કરતાં ઘણું મોટું હતું. અહીંના વેપારીઓ મોટે ભાગે હિંદુ હતા અને અચીન (સુમાત્રા), દીવ, મેવા, મકા, ઈરાન વગેરે દેશે સાથે મટે વેપાર કરતા. દલાલ મેન્ડેલોને શહેરની બહાર લઈ ગયો ત્યાં લગભગ પંદર બગીચા જોયા. આ બધા બગીચા લોકોપયોગી હતા. એમાં દરિયાકિનારે આવેલા એક બાગનાં તે એ હદપાર વખાણ કરે છે. એ વખતે ખંભાતમાં એક સતી થએલી એનું વર્ણન પણ એણે કરેલું છે. એ વખતે મીરઝાંગ નામના એક મોટા વેપારીને મેન્ડેસ્સો મળવા જાય છે અને સામસામી ભેટ આપે છે. આ પ્રસંગ ઉપર પોતાની નિત્યનોંધમાં એ મુસાફર હિંદી લોકોના વિવેકનાં મુક્ત કંઠે વખાણ કરે છે.૩૮ ઈ.સ. ૧૬૬૬માં આવેલો થેનો નામનો મુસાફર ખંભાતના કોટનું ૩ર એ જ પૃ. ૩૭૦, ખંભાત આગળ મોગલ લશ્કરનો ઉલ્લેખ આ સમયમાં આ પહેલો છે. એનું કારણ તવારીખકારે સ્પષ્ટ લખ્યું નથી. આ બનાવ આડત્રીસમા સુબા શાહજાદા મુહમ્મદ આજમશાહના વખતને છે. ૩૩ એ જ પૃ. ૩૭૨. 38 Mandelslo's Travels in Western India: Commissariat, Chap. V P. 41. ૩૫ એ જ પૃ. ૪૧, Baldaeus નામને મુસાફર ૧૬૮૦માં આવેલો તે પણ ખંભાત સુરત કરતાં મેટું એમ લખે છે. (Bom. Gaz. VI. 219. N. 5) એજીલ્મી સુરતથી ખંભાતને બમણું કહે છે. ૩૬ એ જ પૂ. ૪૨. લંબાણની ખાતર એ વર્ણન છેડી દીધું છે ઉપયોગી નથી. ૩૭ એ જ પૃ. ૪૩-૪૪. મેડેલો સતી જેવા ગએલો અને સતીએ અલંકાર કાઢી વહેંચતી વખતે એક અલંકાર એના ઉપર નાખેલો તે એ જર્મન મુસાફરે સાચવી રાખેલ હતે. ૩૮ એ જ પૃ. ૪૫. મરવાકર મેંન્ડેઘલો આટલું વર્ણન કરે છે, પણ ખંભાતનો કટ પથ્થરને હતો એમ લખે છે એ ભૂલ છે. For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માગલ સમય ૫૮ વર્ણન કરે છે. કાટ ચાર વામ ઊંચા હતા, શહેરની બહાર ઘણા સુંદર બગીચા હતા, એમ આ મુસાફર પણ સાક્ષી પૂરે છે. ટૂર્નીઅરે કરેલું વર્ણન ૐવર્નીઅર નામના મુસાફરે પણ એ જ અરસામાં હિંદુસ્તાનનું સારૂં વર્ણન કરેલું છે. એ લખે છે કે અમદાવાદ જવા માટે ભરૂચથી ખંભાત આવીને જવાના રસ્તા સહેલા છે, છતાં તે સહીસલામત ન હેાવાથી વડાદરા થઇને જવું ઠીક પડે છે. ખંભાતના કાટથી દિરયા દાઢ માઈલ જેટલે દૂર જતા રહ્યા હતા અને મેટાં વહાણા નવ માઈલથી નજીક આવી શકતાં નહિ. ખંભાતની નજીક સરખેજના જેવી સારી ગળી પાકતી. પોર્ટુગીઝ લેાકેા ખંભાતમાં વધારે પ્રમાણમાં હતા ત્યારે વેપાર અને વહાણા તથા મુસાફરાની અવરજવર હતી. એ લાકે દરિયાકાંઠે મેટાં મકાને બાંધ્યાં હતાં અને ટૅવઅર આવ્યા ત્યારે બધું પડતર રહી પડી ગયું હતું (૧૬૬૨-૬૬).૩૯ ખંભાતથી ત્રણ કાસ દૂર એક દેવળમાં નમ્ર મૂર્તિઓ હતી એનું વર્ણન વર્બીઅર લંબાણથી કરે છે.૪૦ એ પછી તુરત આવેલા મુસાફર (૧૬૭૦) આગિલ્બી ખંભાતના કાટ અને બાર દરવાજાનું વર્ણન કરે છે અને શહેર સુરત કરતાં એવડું હતું એમ લખે છે. દરવાજા રાજ રાત્રે બંધ થતા. રસ્તા ધણા સારા હતા. વચમાં ત્રણ મેટાં બજારા હતાં. પંદર માટા બગીચા અને ચાર તળાવા હતાં, તેમાં આખું વર્ષ પાણી રહેતું. ધર કાંઈક ઈંટા અને કાંઈક પથ્થરનાં બાંધેલાં હતાં. આ ધર ઈંગ્લેંડમાં નવાં ગણાય પણ હિંદમાં સારામાં સારાં ગણાય તેવાં હતાં.૪૧ સત્તરમી સદીના અંતમાં આવેલા ઈટાલીઅન મુસાફર જેમેલી કેરેરી (Jemelli Careri) લખે છે કે ખંભાતની પુરાણી જાહેાજલાલી ઓછી થઈ ગઈ હતી છતાં એ મેાટું અને ધનવાન શહેર હતું.૪૨ ઔરંગઝેબ બાદશાહના મરણ પછી અઢારમી સદીની શરૂઆતથી દેશમાંની અવ્યવસ્થા, દિલ્હીની સત્તાની નિર્મળતા અને મરાઠાઓની ચઢાઇથી થતી પાયમાલીને લીધે ગુજરાતનાં શહેરાની પડતી થવા માંડે છે. એની અસર ખંભાતને પણ થાય છે. અંગ્રેજો સિવાય ખીજા પરદેશીઓ પેાતાની કાઠીએ કાઢી નાખે છે. દરિયાઈ વેપારનું કેન્દ્ર ખંભાતમાંથી એછું થઈ સુરતમાં થયું હતું તે બંને હવે પડતી અનુભવે અને એમને ભાગે મુંબાઈ વધે છે. એની પહેલાં અને પછી આવેલા મુસાફરી કાટ ઈંટચુનાના હતા એમ સ્પષ્ટ લખે છે અને તે ખરૂ છે. ૩૯ 'Tavernier's Travels P. 54. ૪૦ એ પૂ. ૫૪. આ મંદિર કોનું અને ક્યાં તે સમજી શકાતું નથી, મૂર્તિ Apollo જેવી હતી એમ લખે છે. આ મંદિરમાં ધરડી વેશ્યાએ પૈસા કમાઇ નાની છે.કરીએ ખરીદી તેમને નાચગાન શીખવી અગીઆર બાર વરસની થાય ત્યારે લાવતી, અને મંદિરને અર્પણ કરતી જેથી તેમનું નસીબ સુધારે ! આ વિચિત્ર વાત શાને લાગુ પડેછે અને ગૂજરાતમાં આવું મંદિર ક્યાં હતું તે કાંઇ સમજી શકાતું નથી, શું દેવદાસી જેવું ગુજરાતમાં કાંઈ હશે ? ૪૧ Bom. Gaz. VI. P. 219-20. ૪૨ એ જ પૃ. ૨૨૦. આ મુસાફર ખંભાતની પડતીનું કારણ અખાત પુરાયા તે અને પોર્ટુગીઝના અમલ ગયા તે એમ માને છે. આમાં પહેલું કારણ ખરૂ પણ બીજું ખાટું છે. પાર્ટુગીઝાએ કદી ખંભાત કબજે કરેલું નથી. For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માગલ સમય મેગલાઇની પડતી દશામાં ખંભાતની સ્થિતિ ઔરંગઝેબના મરણ બાદ એકાદ દસકા પછી ખંભાતના ઇતિહાસમાં નવું પ્રકરણ શરૂ થાય છે એટલે એ બાબત નવા પ્રકરણમાં જ જોઈશું. અહીં તેા અઢારમી સદીની શરૂઆતના પહેલા એ દસકા વિષે ટૂંકામાં જોઈ આ પ્રકરણ બધ કરીએ. ઔરંગઝેબના મરણ પછી શાહજાદો શાહઆલમ બહાદુરશાહુ દિલ્હીના તખ્ત ઉપર ખેઠા. એના અમલમાં ગુજરાતના ચાલીસમા સુબા ગાઝીઉદ્દીન ખહાદુર કિાઝજંગની સુખાગીરીમાં ખંભાતના મુત્સદ્દી અમાનતખાનની બદલી થઈ અને અંતમાદખાનને એ જગ્યા મળી.૪૩ એ એક વરસ રહ્યા પછી સૈયદ હસનઉલ્લાખાનને એ જગ્યા મળી.૪૪ આ અમલદારે શહેરમાં એક મહેલ બંધાવ્યા હતા અને એના કાટમાળનાં નાણાં વેપારીઓને એછાં આપી કેટલાક લાકડસામાન બંદરની કચેરીમાં સરકારી હતા તે ઉઠાવ્યા હતા. આ બધું તથા આરસની શિલાઓ અમદાવાદ માકલી હતી તે શેખઅબ્દુલ વહાખે રેાકી હતી એવા સમાચાર ખંભાતના હલકારાએ બાદશાહને લખ્યા તેથી સૈયદ હસનઉલ્લાખાનને બાદશાહની હઝુરમાં પકડી લાવવાના હુકમ થયેા.૪૫ તે પછી ક્રૂખશીઅર બાદશાહના રાજ્યમાં તેંતાલીસમા સુબા દાઉદખાન પનીના અમલમાં આ હસનુલ્લાખાનને બદલવામાં આવ્યેા એમ સમજાય છે; અને એની જગ્યા સૈયદ અકીલખાનને આપવામાં આવી.૪૬ આ સૈયદ અકીલખાનને કારભાર મિરાતે અહમદીના કર્તાના પિતા કરતા હતા, એટલે અહમદીકાર અને એના પિતાએ ખંભાતના કારભાર કરેલા છે. એમને એક વખત ખંભાત છેાડવું પડેલું ત્યારે પ્રજા તરફથી એમને બહુ માન મળેલું એવા તે લોકપ્રિય હતા. આ સમય દરમ્યાન ખંભાત ઉપર રજપુતા અને કાળી લેાકેાની લૂટ પડતી. વેપારરાજગાર પડી ભાંગવા આવ્યા હતા. સામનાથ પાટણના ચાંચિયા પણ બહુ નુકસાન કરતા. શહેરના કોટ સુધી ધાડ પડતી. કૈાઈવાર શહેરની અંદર પણ લૂંટ થતી. ઈ.સ. ૧૭૧૬માં ખંભાત અમદાવાદ વચ્ચેના વહેપાર એ કારથી બંધ થઈ ગયા હતા. તે વખતે ખંભાત અને સુરતના મુત્સદ્દી હૈદર કુલીખાન જે ખંભાતને વહીવટ પેાતાના માણસ રાખીને કરતા તેણે વીસ હઝારનું લશ્કર મેકલેલું પણ તે લશ્કર કાંઈ કરી શકયું નિહ. બે મહિના રહી થાકેલું લશ્કર સુરત પાછું ગયું.૪૭ અઢારમી સદીની પહેલી વીશી બેસતાં ખંભાત સંસ્થાનના સ્વતંત્ર નવાબના કુલને ઉદય આધે ક્ષિતિજમાં દેખાવા માંડે છે અને ખંભાતના ઇતિહાસ નવું સ્વરૂપ લે છે. ૫૯ ૪૩ મિરાતે અહમદી ગુ. ભા. ૧, પૃ. ૪૦૫, આ એતમાદખાન રંગઝેબ બાદશાહના છેલ્લા વખતમાં આવી ગએલે તે જ કે બીજો તે અહમદી કારે સ્પષ્ટ કર્યું નથી, For Private and Personal Use Only ૪૪ એ જ પૃ. ૪૦૮. આ ફેરફારીનું કારણ આપ્યું નથી. ૪૫ એ જ પૃ. ૪૧૦. આ મહેલ ખંભાતમાં બાંધ્યા કે અમદાવાદમાં એ સ્પષ્ટ નથી. છતાં સામાન અમદાવાદ મેાકલ્યાનું લખ્યું છે અને અહમદી કાર ‘શહેર' શબ્દ એકલેા કક્ત અમદાવાદને માટે જ વાપરે છે, તે ઉપરથી હસનુલ્લાખાન અમદાવાદને હશે એમ સમજાય છે. એ ખંભાતના મુત્સદ્દી તા ફક્ત નીમાએલેા. ૪૬ મિરાતે અહમદી પૃ. ૪૨૭,હસનુઢ્ઢાખાનને બાદશાહની હજૂરમાં બેલાન્યાનું આગળ આવ્યા છતાં એને અમલ લખાયે જણાય છે, એનું કારણ ખુદ દિલ્હીમાં ઘણી ખટપટ હતી. અને નવા બાદશાહને અમલ થયેા હતેા તે હાવું જોઇએ. ૪૭ Bom. Gaz. VI. P. 220. Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir AYSUN enero પ્રકરણ આઠમું સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના રાજકુટુંબ TV ભાતના સ્વતંત્ર રાજવંશના વંશકર્તા મિરઝાં જાફર નજમુદ્દલાના વડવાઓ મૂળ ઈરાનના જ વતની, શિયા સંપ્રદાયના અને ત્યાંના નજમ-ઈશની કુટુંબના હતા. ઈરાનના શાહ ઈસ્માઈલ સફવીના સાત પ્રધાનમાંના એકને (ઈ.સ. ૧૫૦૦) એમનું પેઢીનામું જઈ મળે છે. ઈ.સ. ૧૭૨૩થી ૧૭૩૦માં મુબારિઝ-ઉલ-મુલ્ક સરબુલંદખાનની સુબાગીરીમાં ગરીબ સ્થિતિમાં એ ગૂજરાત આવ્યા અને સુબાએ એમને પેટલાદને વહીવટ સંયો. એ અરસામાં મિરઝાં જાફરનું લગ્ન (ઈ.સ. ૧૭૨૫) ઈરાનના દહેમી રાજાઓના વંશજ મોમીનખાન દહેલમીની પુત્રી સાથે થયું; એટલે માતા અને પિતા બંને બાજુથી ખંભાતનું રાજકુટુંબ ઈરાનના પ્રસિદ્ધ ખાનદાનમાંથી ઊતરી આવેલું છે. વંશકર્તા નજમુદ્દલાના સસરા મેમાનખાન દહેલી સુબા મુબારિઝ-ઉલ-મુલ્કની લાગવગથી મિરઝાં જાફરને ગુજરાતની બક્ષીગીરી મળી હતી. એમના સસરા મોમીનખાન દહેલમીને એ જ અમીરની લાગવગથી ઈ.સ. ૧૭૧૪માં સુરત અને ખંભાતની મુત્સદ્દીગીરી અને વડોદરા, ભરૂચ, ધોળકા, પેટલાદ અને નડિયાદનો વહીવટ મળ્યાં હતાં. આ બધી જગ્યાએ મેમીનખાન દહેમી પ્રતિનિધિઓ મૂકી પોતે સુરત રહેતા. ઈસ. ૧૭૧પ-૧૬માં ગુજરાતની સુબેદારી મહારાજા અજિતસિંહને મળવાથી મોમીનખાનની જગ્યા ગઈ હતી, પણ ત્રણ જ વરસમાં એમણે એ પાછી મેળવેલી અને તે વખતે મરાઠાઓના હુમલાઓએ કરેલી અવ્યવસ્થાનો લાભ લઈ એક વખત સ્વતંત્ર થવાનું પણ ધારેલું. અજિતસિંહના બદલાયા પછી ફરી એકવાર મોમીનખાને સત્તા ગુમાવી હતી; પણ ઈ.સ. ૧૭રરમાં આસફ જહા નિઝામુલમુકની સુબાગીરી વખતે સુરતના મુત્સદ્દીની જગ્યા ફરી હાથ કરી. આ વખતે મોમીનખાને પીલાજી ગાયકવાડનો સુરત ઉપર હલ્લો પાછો કાઢવા પ્રયત્ન કર્યો પણ તેમાં ફતેહ ન મળી. એટલામાં મુબારિઝ-ઉલ-મુલ્ક કરી સત્તામાં આવતાં મોમીનખાનને દીવાનગીરી મળી. એ વખતે ગૂજરાતની દીવાનગીરી ઉપરાંત ખંભાતનો વહીવટ મોમીનખાને બે વરસ પોતાને હાથ રાખ્યો, અને એ જ અરસામાં (૧૭૨૫) મિરઝાં જાફર સાથે પિતાની પુત્રીનો લગ્નસંબંધ કર્યો. ૨ Bom. Gaz. VI Cambay P. 221-222, ૨ એ જ પૃ. ૨૨૨, નેટ ૧, મીરાતે અહમદી પણ લખે છે કે મમીનખાને સુરતના અમલ દરમ્યાન પીલાજી સાથે લડાઈ કરી તેમાં પીલાજીને વિજય થયો, જ્યારે એમને સુબાના દીવાનની જગ્યા મળી ત્યારે સુરતની જગ્યા રૂરતમઅલીખાનને સપી, આ વખતે મુબારિઝ-ઉલ-મુકની સુખાગીરીમાં રૂસ્તમઅલીખાનને ભાઈ સુજાઅતખાન નાયબ સુબે હ; ત્યારે પણ દીવાની મોમીનખાનની હતી. અહમદીના લખાણ ઉપરથી સમજાય છે કે મુબારિઝ-ઉલ-મુલક સાથે સંબંધ ઠીક હોવા છતાં મામીનખાને તેના પ્રતિસ્પર્ધી મહારાજ અજિતસિહ સાથે પણ સંબંધ રાખે હતો. (ગુ. ભા.ક. મે, ઝ. કૃત) For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના મોગલાઈન છેલ્લા દિવસોમાં દિલ્હીની સત્તાની ગૂજરાતમાં ધીમેધીમે એવી પડતી થતી ગઈ કે ખંભાત સ્વતંત્ર સંસ્થાન કયા વર્ષમાં થયું તે નક્કી થતું નથી. પરંતુ ઈ.સ. ૧૭૨૫માં મોમીનખાન દહેલમીનો સંબંધ મિરઝાં જાફર નજમુદ્દલા સાથે થયો, અને એમને ગુજરાતની દીવાની તથા ખંભાત અને સુરતની મુત્સદ્દીગીરી મળી તે વખતે ખંભાત ઉપર તેમણે ખાસ નજર રાખી હતી એમ જણાય છે. મોમીનખાનનું ભરણું ખંભાતમાં ઈ.સ. ૧૭૨૮માં થયું અને એ વખતે મિરઝાં જાફર બક્ષીગીરી ઉપર હોવાથી ખંભાતને વહીવટ પણ એમના હાથમાં આવ્યો. એટલે ૧૭૨૦થી ૧૭૩૦ સુધીમાં ખંભાતના સ્વતંત્ર સંસ્થાનની સ્થાપનાનો પાયો નંખાવા પ્રયત્ન ચાલુ હતા અને ૧૭૩૦ લગભગમાં એ પાયો નખાઈ ગયો એમ માની શકાય. રાઠાઓના હલા મામીનખાન દહેલમીના સ્વર્ગવાસ પછી બે વરસ સુધી પેટલાદ નજમુદ્દલાના તાબામાં રહ્યું. એ અરસામાં (૧૭૩૦) પેશ્વા બાજીરાવ પહેલાના ભાઈ ચીમનાજી આપાએ ખંભાતની ત્રણ લાખ રૂપિયાની ચેથની માગણી કરી. ત્રણ વર્ષ પછી મરાઠાઓએ ફરીથી પણ માગણી કરેલી. આ માગણીઓને લીધે પ્રજાને એટલો ત્રાસ વેઠવો પડેલો કે ખંભાતમાંથી ઘણું શરાફો અને વેપારીઓ દુકાનો બંધ કરીને જતા રહ્યા અને વેપારને ઘણું નુકસાન થયું. અહમદીનો લેખક લખે છે કે ખંડેરાવનો પુત્ર ગ્રંબકરાવ જે સાબરમતીને કાંઠે લશ્કર લઈ પાડ્યો હતો તેને મરાઠાઓ અને રૂસ્તમઅલીખાન (સુરતવાળો) વચ્ચેની લડાઈમાં રૂસ્તમઅલી ભરાયાની ખબર પડી, એટલે સાબરમતી આગળથી ઊપડી તેણે ખંભાતને ઘેરો ઘાલ્યો. એવામાં મરાઠાઓમાં માંહોમાંહે જીઓ થયો તેમાં ત્રંબકરાવ ભરાયો અને લશ્કર વીખરાઈ ગયું. આ બનાવથી ખંભાત બચી ગયું. મિરઝાં જફર નજમુહલા સુરત અને ખંભાતના મુત્સદી ઈ.સ. ૧૭૩૦માં મિરઝાં જાફર નજમુદ્દાલાને સુબા સાથે કાંઈ ગેરસમજ થવાથી દિલ્હી જવું પડયું. ત્યાં તેમને સારો આદરસત્કાર થયો અને નવા સુબા મહારાજા અભેસિંગ સાથે ગુજરાત પાછા આવી મુબારિઝ-ઉલ-મુલ્ક સાથે સમાધાન કરાવવામાં એમણે સુબાને સારી મદદ કરી. ગુજરાતની બક્ષીગીરી અને ખંભાતનો વહીવટ એ કારણથી એમને મળ્યો હતો, અને ખંભાતની દેખરેખ એમણે પિતાના પિત્રાઈ ભાઈ ફિદાઉદ્દીનખાનને સોંપી અને પેટલાદ પિતે કબજે રાખ્યું. એટલામાં સુબા સાથે વાંધ પડવાથી પેટલાદ છેડવું પડયું. ઈસ. ૧૭૩૩માં મુલ્લાં મુહમ્મદઅલીના બખેડાને લીધે મિરઝાં જાકરને સુરત જવાને હુકમ આવ્યો અને ખંભાતને વહીવટ તેગબેગખાનને મેંપવામાં ૩ Bom. Gaz. VI P.222. નોંધમાં લખે છે કે સિલેકશનને લેખક બર્ટસન ઈસ. ૧૭૨૬માં મરણ લખે છે. કહે છે કે ૧૮૧૨ સુધી કબરને લેખ જોવામાં આવતો હતો. ૪ Bom. Gaz. VI P. 222. પ અહમદી. ગુ. ભા. (કુ. મે. ઝ.) Bom. Gaz. VJ P. 222. For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના આવ્યા. એ વખતે મિરઝાં જાફરને કિંમતી પોશાક અને એક હાથણી ભેટ મળી. આ વખતે મિરઝાં જાફરના હાથમાં ખંભાત સ્વતંત્ર જેવું હતું એમ ગણાય.’ ભંડારી અને મેમીનખાન વચ્ચે અણબનાવ મહારાજા અભેસિંહે ગૂજરાતની સુબેદારી પોતાના પ્રતિનિધિ રતનસિંહ ભંડારીની મારફતે ચલાવી. ભંડારીને અને મોમીનખાનને બનાવી રહ્યો નહિ. ભંડારીને કારભાર પ્રજામાં પણ અપ્રિય થઈ પડ્યો હતો. મોમીનખાને ભંડારીના હુકમનો અનાદર કરવા માંડશે. વડોદરે જઈ મરાઠાઓને હાંકી કાઢવાનું કહેવામાં આવ્યું ત્યારે મામીનખાને એ શહેર મરાઠાઓના હાથમાં જવા દીધું. ઈ.સ. ૧૭૩૫માં સુબાને વહેમ પડ્યો કે મીનખાન વીરમગામનો કબજો અપાવવા માટે સોરાબખાનને મદદ કરે છે. એથી ભંડારીએ એને પકડવાનો નિશ્ચય કર્યો. ભંડારી અને મોમીનખાન વચ્ચે સંબંધ એટલો બગડી ગયો કે મોમીનખાનને પિતાને ભંડારી મારી નંખાવશે એવો વહેમ પડવાથી ખંભાત ચાલ્યા જવું પડયું. આ વખતે અમદાવાદના પ્રસિદ્ધ શેઠ ખુશાલચંદને ભંડારી સાથે અણબનાવ થવાથી તે પણ ખંભાત આવીને રહ્યા, અને ત્યાંથી જુનાગઢ ગયા.૧૧ ઈ.સ. ૧૭૩૪માં વડોદરા ઉપર પીલાજીના ભાઈ મહાદજી ગાયકવાડે ત્યાંના ફોજદાર શેરખાન બાબીની ગેરહાજરીમાં ચડાઈ કરી. એ વખતે શેરખાનને મદદ કરવા મામીનખાન ઉપર હુકમ આવ્યો. મામીનખાનના આવતા પહેલાં શેરખાનનું લશ્કર હાર્યું અને મોમીનખાનને લડવું ડહાપણભરેલું ન લાગવાથી તેણે ખંભાત પાછા જવાનું નક્કી કર્યું.૧૨ ભંડારી સાથેના અણબનાવમાં આ એક વધારે કારણ ઉમેરાયું. બીજે વર્ષે દામાજી ગાયકવાડના પ્રતિનિધિ રંગોળને કંતાજી જે ગુજરાતમાં હતો તેની સાથે લડાઈ થઈ. એમાં કંતાજી આણંદ પાસે માર્યો ગયો. મોમીનખાન રંગની સામે થવા પેટલાદ સુધી આવેલા તેમને ખંભાત પાછા જવું પડયું અને રંગોજી સાથે સલાહ થઈ તેમાં મહી નદીની ઉત્તરના પ્રદેશની ચોથ આપવાનું કબુલાયું.૧૩ એ પછી બીજે વર્ષે (ઈ.સ. ૧૭૨૬) રંગેજી ધોળકા વગેરે લૂંટી આગળ વધતો હતો તેને વિરમગામ પાસે ભંડારીએ હરાવ્યો અને ત્યાંથી એ પડવણજ તરફ નાઠો. આ વખતે રતનસિંહ ભંડારીએ મામીનખાનની મદદ માટે કહેવડાવ્યું, પણ તેણે વિલંબ કર્યો.૧૪ આ કારણોથી મોમીનખાનને ભંડારી ૭ અહમદી. ગુ. સા. (.મ.) અહમદીકાર સુરતની મુત્સદ્દીગીરી મળી એમ લખે છે. ગેઝેટીઅરને લેખક ખંભાત તેગ. બખ્તખાનને સોંપાયું એમ લખે છે. પણ અહમદી તેગબેગખાન લખે છે અને એ ખ લાગે છે. ૮ Bom. Gaz. VI P. 222. ૯ એ જ પૃ. ૨૨૩. 2. Bom. Gaz. VI P. 223 & Bom. Gaz. I. Part I P. 316 His. of Guj. 241 Hi igi24 H1214 ખાનને પકડવાને વિચાર કર્યો હતો એમ લખ્યું છે. ૧૧ મિરાતે અહમદી. ગુ. ભા. (ક.મ.) અને Bom.Gaz.I.I.P. 33. His. Guj. આ અમદાવાદના નગરશેઠ હતા, 12 Bom. Gaz. I. I. 315. ૧૩ એ જ પૃ. ૩૧૬. ૧૪ એ જ પૃ. ૩૧૭. Bom. Gaz. VI P. 223. મિરાતે અહમદી, ગુ. ભા. (. મો.) અહીં આ ત્રણે આધારગ્રં માં સહેજ કેર છે. ખંભાત આગળ લડાઈ થએલી અને મોમીનખાનને શહેરમાં ચાલ્યા જવું પડેલું તે ખરું જણાય છે. For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના સાથે સંબંધ તે વધારે બગડશે, પણ શેરખાન બાબી સાથે પણ થડે બગડો ખરે. રતનસિંહ ભંડારીએ પેટલાદ, નડિયાદ અને અરહર માતર પરગણુને વહીવટ મોમીનખાન પાસેથી લઈ લઈને શેરખાન બાબીને આપવા કરાવ્યું. આ વાતની મોમીનખાનને ખબર પડવાથી સામા થવા માટે પેટલાદને બચાવ કરવા તેણે તૈયારી કરી અને ખંભાતમાં રહી રાહ જોવા માંડી. રતનસિંહે લશ્કર લઈ શેરખાનને મદદ કરવા માટે ખંભાત જવાનું નક્કી કર્યું.૧૫ મેમીનખાનને ગુજરાતની સુખાગીરી મળે છે એ વખતે (ઈ.સ. ૧૭૩૭માં) મહારાજા અભેસિંગ સુબાનું માન દિલ્હીમાં બાદશાહી દરબારમાં ઓછું થયું. ભંડારીથી અમદાવાદના વેપારીઓ ત્રાસી ગયા હતા. વેપારરોજગાર અટકી ગયા હતા અને બાદશાહની હજૂરમાં ફરીઆદો ગઈ હતી. મોમીનખાને પણ ભંડારી વિરૂદ્ધ ફરીઆદો લખી. એમાં ભંડારી પોતાને પાયમાલ કરવા પ્રયત્ન કરતો હતો અને એમ કરવામાં શેરખાન બાબીને હોળીનું નાળિયેર બનાવતો હતો એમ લખ્યું હતું. અમીરૂલ-ઉમરા જે મહારાજા ઉપર વિશ્વાસ રાખતો હતો તેને હવે મહારાજા અભેસિંગ સાથે અણબનાવ થયો હતો. એણે મોમીનખાનને ગૂજરાતની સુબાગીરી લેવા જણાવ્યું અને મોમીનખાને હા પાડી. એ ઉપરથી બાદશાહી ફરમાનથી મેમાનખાન નજમુદ્દલા મોમીનખાન બહાદુર ફિરોઝજંગ’ એ ખિતાબથી ગુજરાતના ૫૪મા સુબા નિમાયા. (ઈ.સ. ૧૭૩૭) અને ભંડારીને કાઢી સુબેદારીનો હોદ્દો સંભાળી લેવાની યુક્તિ ઓમાં ગુંથાયા.૧૭ એમીનખાન અમદાવાદ કબજે કરવા તૈયારી કરે છે ખરી રીતે અહીંથી મોમીનખાનની કારકીર્દિ એકલા ખંભાતને લગતી જ નહિ પણ આખા ગૂજરાતના ઇતિહાસને લગતી થાય છે.૧૮ બાદશાહી ફરમાન જે આવ્યું હતું તે મામીનખાને એકદમ બહાર પાડયું નહિ. એમને વિચાર મારવાડીઓને ગભરાટમાં નાખવાને હતો. પહેલાં વડનગરના ગેઝેટીઅરના ગુજરાતના ઈતિહાસમાં લડાઈ માટે સ્પષ્ટ ન લખતાં ખંભાત જવાની ફરજ પડી એમ લખ્યું છે. અહમદી લખે છે કે મમીનખાનની પોથી રંગછના લશ્કરમાં ભંગાણ પડવું, પણ આખરે સલાહ થઈ. કહે છે કે આ વખતે રંગે છની મહેમાનગીરી કરવાને મોમીનખાને 3ળ કર્યો, પણ લડાઈ અટકી નહિ. ગેઝેટીઅરને ગુ. ઈતિહાસને લેખક આ વખતે મામીનખાને સ્વતંત્ર થવા યત્ન કર્યો એમ લખે છે. એ ઉપરથી ઈ.સ. ૧૭૩૬ સુધી પણ પૂર્ણ સ્વતંત્રતા નહિ હોય. ૧૫ મિરાતે અહમદી. ગુ, ભા. (ક. મ.) Bom. Gaz. VI. 22૩. 8 I. I. 318. 14 Bom. Gaz. I. I. P. 318. ૧૭ Bom. Gaz. I. Part I. P. 318. ગેઝેટીઅરમાં આ હકીક્ત ટૂંકામાં આપી છે. ઉપરનું વર્ણન અહમદીમાંથી લીવુ છે. અહી ગુ. ના ઇતિહાસનું ગેઝટીઅર અને ભાગ માં આપેલું ખંભાતનું ગેઝટીઅર ફિરેઝ જંગ ઈલકાબ લખે છે. અહમદીમાં દિલાવર જંગ” લખ્યું છે. દિલાવર જંગનો ઈલકાબ પાછળથી મળે છે, તેથી પહેલાં ફિરોઝ જંગને મળ્યો હશે એમ જણાય છે. ૧૮ મોમીનખાનની અને એ પછી મોમીનખાન બીજાની ઘણી વિગતો આખા ગુજરાતને લગતી છે. પરંતુ આ ઇતિહાસ ખંભાત સરથાન સાથે ખંભાતના રાજકુટુંબને પણ છે, એટલે મામીનખાનની ખંભાત બહારની પ્રવૃત્તિનું વર્ણન અસ્થાને નથી. જોકે ખંભાતને લગતું વિસ્તારથી અને બીજું બહુ ટૂંકામાં આપ્યું છે. For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના ફોજદાર જવાંમર્દખાનને પાટણ નીમવાનું વચન આપી પોતાના પક્ષમાં લીધે. એણે પાટણમાંથી સુબાના નાયબ પહારખાનને કાઢયો અને ફરમાનની નકલ અમદાવાદના દીવાન અને કાજી ઉપર મોકલી આપી. શેરખાન બાબી નિવૃત્ત થઈ વાડાસીનેર જતો રહ્યો. હવે મોમીનખાને અમદાવાદને કબજે લઈ ભંડારીને કાઢવા પ્રયત્ન કરવા માંડ્યો. રંગેજી એ વખતે ખંભાતની નજીક લશ્કર સાથે હતો તેને મળવા બોલાવ્યો, અને ભંડારીને કાઢવા મદદની માગણું કરી. રંગેજીએ બદલામાં અમદાવાદ શહેર અને હવેલી પરગણું, તથા ખંભાત બંદરની આવક સિવાય ગૂજરાતની તમામ આવકમાં અરધો ભાગ માગ્યો જે મોમીનખાને કબૂલ કર્યો. હવે મોમીનખાનને બાદશાહ તરફથી ગૂજરાતના સુબાના પદનું ફરમાન મળ્યું છે એ વાતની જ્યારે ભંડારીને ખબર પડી ત્યારે એણે મહારાજાને આ બધી હકીકત લખી અને મેમાનખાનને કહેવડાવ્યું કે દિલ્હીથી સમાચાર આવે ત્યાં સુધી આગળ વધવું નહિ. દિલ્હીથી મહારાજા અભેસિંગ તરફથી એવા સમાચાર આવ્યા કે બને ત્યાં સુધી મોમીનખાનની સામા થવું અને શહેરનો કબજો સોંપવો નહિ. આ સમાચાર સાંભળી મોમીનખાને લશ્કર તૈયાર કર્યું. પોતાના કાકાના છોકરા ફિદાઉદ્દીનખાનને કારભારી નીઓ, ભાઈના છોકરા મુહમ્મદ મોમીનને બક્ષી, અને મુહમ્મદ ઝમાનબેગને તપખાનાનો દરોગો નીમી જવાંમર્દખાનને લશ્કર લઈ આવી મળવા લખ્યું.૧૯ અમદાવાદને ઘેર આ બધું લશ્કર તૈયાર કરી મોમીનખાને ખંભાતમાંથી નીકળી શહેર બહાર નારંગસર તળાવ ઉપર પડાવ નાખ્યો. મોમીનખાનના તોપખાનામાં છે તે શાહજહાંની પાકા વિસ શેરના ગોળા ફેકે તેવી હતી. એ તે મહારાજાએ પિતાને માટે સુરતથી ખરીદેલી, તે વહાણમાં ખંભાત આવી અને મોમીનખાને તેને ઈશ્વરી મદદ સમજી કબજે કરી મહારાજા સામે જ વાપરવા માટે લીધી. રંગેજી સાથે જે કરાર થયા હતા તે પાકા કરવા પોતાના શિકાર (દીવાન અને વકીલ બનેનું કામ કરે તે અમલદાર) વજેરામને રંગેજીના વિશ્વાસુ માણસ સાથે દામાજી ગાયકવાડ પાસે મોકલ્યા. એટલામાં સમાચાર આવ્યા કે ભંડારી ઉપર મહારાજાને સંદેશો આવ્યો છે કે બાદશાહે મહારાજાની સુબાગીરી ફરીથી બહાલ રાખી છે. તે સાથે મોમીનખાન ઉપર અમીર-ઉલ-ઉમરાન ખાનગી કાગળ આવ્યો કે સંજોગોને વશ થઈ જાહેરમાં ગમે તે આવે, પણ અસલ નિશ્ચય કાયમ રાખી અમદાવાદને મારવાડીઓના હાથમાંથી છોડાવવું. આ ઉપરથી મોમીનખાને ખંભાતથી ઊપડી સોજીત્રે જઈ ત્યાંથી ખેડા આવી વરસાદને લીધે ત્યાં મહિને એક પડાવ નાખ્યો. મહારાજાએ એ ૧૯ મિરાતે અહમદી. ગુ. ભા. (ઉ. મે. ઝ.) અને Bom. Gaz. I... His. Guj. P. 318. ગેઝેટીઅરમાં ગુજરાતના ઈતિહાસને લેખક મોમીનખાને રંગેજી સાથે કરેલી સલાહ અને મદદના બદલાને ગુજરાતમાં મોગલ સત્તાને મોટી હાનિ ૧૫ માને છે અને એ ભૂલ જે મેમીનખાને ન કરી હોત તે ગુજરાતમાં મેગલ સત્તાને એકદમ અંત ન આવત અને મરાઠા એકદમ સત્તામાં ન આવત. આ બાબત ચર્ચા આગળ કરીશું. આ બાબતમાં મોમીનખાન ઉપર બાદશાહી ફરમાન આવેલું તે અહમદીમાં આપેલું છે. તેમાં મરાઠાઓ સાથે સમય પ્રમાણે વર્તવા લખેલું છે. ઉપરના બનાવો અહમદીમાં વધારે વિસ્તાર થી પણ સહેજ આડાઅવળા ગોઠવેલા લાગે છે, જે ગેઝેટીઅર સાથે મેળવીને અહીં આપ્યા છે. For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir le (૧) નારેશ્વર તળાવ (૨) લાલ દરવાજા (૩) લાલ બાગ For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના ૬૫ દરમ્યાન બાદશાહ પાસે ખંભાત પાછા જવા માટે મોમીનખાન ઉપર ખાસ હુકમ કઢાવ્યો. પણ ફરી અમીર-ઉલ-ઉમરાની સલાહને માન આપી મામીનખાને નિશ્ચય કાયમ રાખ્યો અને ખેડેથી કૂચ કરી અમદાવાદ બહાર કાંકરિયા તળાવ ઉપર જઈ પડાવ નાખ્યો. ભંડારીના ત્રાસથી અમદાવાદ કંટાળી ગયું હતું. આ ચડાઈને સમાચાર સાંભળી જે વેપારીઓ માલ લઈ શહેરમાંથી નીકળ્યા તેમને મોમીનખાને દશાંશ જકાત લઈ સહીસલામત જ્યાં જવું હતું ત્યાં પહોંચાડ્યા, અને મારવાડીઓનું ઘેરાએલું લશ્કર બહાર નીકળી ખેતરોના પાક લૂંટતું હતું તેનો બંદોબસ્ત કરી લૂંટનારાઓને પકડવ્યા. એવામાં બાદશાહ તરફથી બીજું ફરમાન આવ્યું અને એમાં મહારાજાને સુબાના પદ ઉપર કાયમ કર્યાનું તથા ભંડારીને બદલે કામચલાઉ અભયકરણ પટાવતને નીમ્યાનું લખ્યું હતું. બાદશાહી હુકમ જોઈ મોમીનખાને કહેવડાવ્યું કે પોતે હુકમને તાબે થશે, પણ હુકમ મુજબ ભંડારી પણ શહેર છોડે ત્યારે પોતે જશે. એ અરસામાં મોમીનખાનને સુરત અને જુનાગઢથી મદદ આવી પહોંચી.૨૦ આ વખતે શહેરમાં તંગી પડવાથી ભંડારીના કેટલાક મારવાડી લશ્કરીઓ શહેર બહાર નીકળી મોમીનખાનને મળ્યા. ફરીથી બાદશાહી ફરમાનને અમલ કરવાનું મોમીનખાનને કહેવામાં આવ્યું ત્યારે તેણે એવો જવાબ આપ્યો કે ભંડારી કિલ્લો છોડે તથા શહેરમાંથી નાસેલા માણસો પાછા આવી વસે અને શાંતિ થાય કે તરત પિતે ખંભાત જશે. અમદાવાદ લીધું આ વખતે દામાજી લશ્કર લઈને મોમીનખાનને આવી મળે. આ ખબર ભંડારીને મળતાં એણે દામાજીને કહેવડાવ્યું કે મોમીનખાનને પક્ષ છોડે તે ખંભાત-અમદાવાદ સુદ્ધાં આખા ગૂજરાતમાં અરધો ભાગ આપું. આ હકીકત દામાજીએ મોમીનખાનને કહી ત્યારે વખત વિચારી મોમીનખાને અમદાવાદના હવેલી પરગણાનાં કેટલાંક ગામ અને વિરમગામ પરગણું સ્વતંત્ર દામાજીને આપવા કહ્યું અને દામાજીનું સમાધાન કર્યું. હવે બહારના લશ્કરે ઘેરો મજબૂત કર્યો. મોમીનખાને ભંડારીને સમજાવી શહેર સેંપી દેવા અહમદીના કર્તાને એકવાર મોકલ્યો, પણ કાંઈ વળ્યું નહિ. મરાઠાઓને લીધે અમદાવાદ શહેરને એટલું નુકસાન પહોંચ્યું કે તેમની મદદ લીધા માટે મોમીનખાનને પિતાને પસ્તાવો થયો,૨ અને અંદરથી પોતાનાં માણસોને કહ્યું કે મરાઠાઓને બનતાં સુધી શહેરમાં ન પેસવા દેવા. ભંડારીને જ્યારે લાગ્યું કે હવે વધુ વખત ટકાશે નહિ ત્યારે થાકીને વાહનની સગવડ અને એક લાખ રૂપિયા સાથે આબરૂર નીકળી જવાની શરતે શહેરનો કબજો સોંપ્યો. મોમીનખાને ગૂજરાતના પાટનગરમાં પ્રવેશ કર્યો. આ સમાચાર બાદશાહને પહોંચ્યા ત્યારે મોમીનખાનની ૨૦ મિરાતે અહમદી ગુ. ભા. (કુ. મો. ઝ) આ હકીકત ટૂંકામાં ગેઝેટીઅરના ગુજરાતના ઈતિહાસમાં (VoI.J.Part I.)માં આપેલી છે. અમદાવાદ પાસેની લડાઈ અને બીજી ઘણી વાતો જેમાં ખંભાતને કોઈ સંબંધ નથી તેમજ મોમીનખાનના ચરિત્રને ખાસ કામની નથી તેવી છેડી દીધી છે. ૨૧ મિરાતે અહમદી ગુ. ભા. (ક. મો. ઝ) ૨૨ Bom.Gaz...Part1.P.320. અહમદીકાર લખે છે કે દામાએ પોતે પોતાના લકરીઓને તેફાન કરતાં વાર્યા હતા. For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના મનસબમાં વધારો કરી ઘણાં વખાણ ક્યાં અને આ કામ તે એ જ કરે એમ જાહેર કર્યું. ૨૩ ખંભાતને બંદે અસ્ત આ લડાઈ દરમ્યાન ખંભાતનો વહીવટ નજમખાન જે પિતાને જમાઈ થતા હતા તેને સેપ્યો હતો.૨૪ અમદાવાદ કબજે ક્ય પછી પોતે સુબાનું કામકાજ ચલાવવા માંડ્યું. શાંતિ અને સહીસલામતીની ખાત્રી પડવાથી નાસી ગએલા લોકે શહેરમાં આવી વસવા લાગ્યા.૨૫મીનખાને હવે બહાર નીકળી પેશકશી ઊઘરાવવા નક્કી કર્યું. બાદશાહે મોમીનખાનના ભત્રીજા હિંમતઅલીખાનને સોરઠની ફોજદારી આપી. મોમીનખાને અમદાવાદને અરધો ભાગ મરાઠાઓને આપેલો હતો એટલે ઘણી બાબતમાં રગેજી સાથે અથડામણ થયા કરતી (ઈ.સ. ૧૭૩૮). આ અરસામાં મામીનખાનના બીજા ભત્રીજા મુહમ્મદ મેમીનખાન બક્ષીને નઝરઅલીખાનનો ઈલ્કાબ મળ્યો.૨૧ સુબાગીરીની જંજાળને લીધે મામીનખાનનું મુખ્ય રહેઠાણ અમદાવાદમાં હતું, પણ ઈ.સ. ૧૭૪૧માં ખંભાત બંદરની આવકમાં ઘટાડો થયાના સમાચાર આવ્યા. એટલે મોમીનખાને બે મહિના ખંભાત જઈ બંદરના દરોગાની બદલી કરી એ જગ્યા ઉપર ઈસ્માઈલ મહમ્મદને મૂક્યો અને વેપારીઓ સાથે સલુકાઈથી વર્તન કરવા તાકીદ આપી. ૨૭ મેમાનખાનને ન ઈલકાબ અને અવસાન આ બધા વહીવટ અને હેશિયારીથી પ્રસન્ન થઈ બાદશાહે મામીનખાનની નિસબમાં વધારો કરી તે ૬૦૦૦ જાતીકી અને ૬૦૦૦ સવારની કરી. એક શિરપેચ, કલગી, કેટલુંક કાપડ, એક હાથી અને “માહી ભરાતીબ’નું નિશાન,૨૯ તથા નજમુદ્દૌલા મોમીનખાન દિલાવર જંગબહાદુરનો ઈલકાબ આપે.૨૯ આ વખતે ખંભાતથી નજરઅલીખાન અને વજેરામ શિકારે સખ્ત લડાઇઓ કરી આસપાસના કોળી ઠાકોર પાસેથી પેશકશ વસૂલ કરી.૩૦ હવે મોમીનખાનની તબિયત બગડી હતી. ઈ.સ. ૧૭૪૩માં અમદાવાદમાં મોમીનખાનને સ્વર્ગવાસ થયો.૩૧ રૂસ્તમઅલીખાનના મકબરામાં ૨૩ અહમદી. ગુ. મા. (કુમ. ઝ) 28 Bom. Gaz. VI. 223. R4 Bom. Gaz. I. Part I. P. 320. ૨૬ એ જ પૃ. ૩૨૨. ૨૭ એ જ પૃ. ૩ર૩ અને મિરાતે અહમદી ગુ. ભા. (ક. મો. ઝ) અહમદી લખે છે કે ખંભાતમાં બે મહિના થયા હતા. ગેઝેટીઅરે માત્ર ખંભાત જવાનો ઉલ્લેખ કર્યો છે. મરાઠા સાથેની રોજની અથડામણ અને પેશકશી તથા સુબાગીરીના કામને લીધે મીનબાનથી ખંભાત વધારે રહેવાતું નહિ. RC Bom. Gaz. I. Part I. P. 325 'Order of Mahi-Maratib''ICI HRICH RM 2124 CUP HIV11 આકારના નિશાનવાળો વાવટો છે. ૨૯ એ જ પૃ. ૩રપ. ૩૦ એ જ પૃ. ૩૨૫. ૩૧ Bom. Gaz. I. Part 1. P. 526, મિરાતે અહમદી લખે છે કે હી. સ. ૧૧૫૬માં મેહરમ માસની તા. ૭મીએ દિવસ ઉગ્યા પછી દેઢ પહેરે મરણ થયું. રૂસ્તમઅલીખાનના રોજામાં દફનક્રિયા થઈ એ પણ એ જ લખે છે. આ રૂરતમ For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના એમની કબર કરવામાં આવી, જે હાલ અમદાવાદમાં મિરઝાપુરમાં રસ્તા ઉપર છે. મામીનખાનનું ચારિત્ર્ય ઇતિહાસના વાંચનારાએને એ કાઈ જાતના કામી કે બીજા પૂર્વગ્રહ (prejudice)ના પૂરમાં તણાતાં પહેલાં એટલું સમજવું જોઇએ કે દરેક રાજવંશમાં સારા ખાટા વખત આવે છે. પરંતુ તે દરેક રાજવંશના મૂળ વંશકર્તા અસાધારણ બુદ્ધિ અને કાર્યશક્તિ તથા રાજા તરીકે પોતાની સંપૂર્ણ જોખમદારીની સમજણ સિવાય થતા નથી. જગતના ઇતિહાસના દરેક રાજવંશની હકીકત જોઈશું તેા તેના મૂળ પુરુષ અથવા સ્થાપકમાં આ ગુણો હશે. મેામીનખાનની કારકિર્દી ઉપર સામાન્ય રીતે વિસ્તારથી જોતાં તે એક સામાન્ય માણસમાંથી ધીમેધીમે છેક ગૂજરાતના સુબા (Mogul Viceroy)ના ૫૬ સુધી ચડે છે. આ વખતે દિલ્હીની સત્તા નબળી પડેલી હોવાથી સુબાના પદની મુશ્કેલીઓને પાર નથી અને દરેક સુખાને પોતાના રસ્તા પેાતાની મેળે બાદશાહી મદદની આશા વગર કરી લેવા પડે છે. મેામીનખાન એ બધી મુશ્કેલીએમાંથી કેવી કુનેહથી પાર ઊતરે છે તે જોયું. અસાધારણ હિંમત અને કાર્યકુશળતા વગર એ બને નહિ, તે સાથે અમદાવાદના ધેરા વખતના અને ખંભાતના વહીવટના જે ઉલ્લેખા આવે છે તે જોતાં પ્રજા ઉપર મેામીનખાનને કેટલી પ્રીતિ હતી તે સ્પષ્ટ થાય છે. બંદેખસ્ત અને વેપારવૃદ્ધિની તેની કાળજી પણ સ્પષ્ટ છે. અમદાવાદની ખરાબી થતી જોઈ મેામીનખાનને ઘણું લાગી આવે છે. અમદાવાદમાં એક વખત હલકા સિક્કા પડવા લાગ્યા હતા તે કાળજીથી સુધરાવ્યા. અહમદીકાર મેામીનખાન ગરીબેાની વારે ચઢવાનું પણ લખે છે. ગુજરાતની આવકના અરધા ભાગ મરાઠાઓને આપ્યા એ મૂલ માટે મામીનખાનને લાગતું હતું. એ ખરેખર ભૂલ હતી કે સંજોગોને વશ થઈ મરાઠાઓ સાથે કામ લેવાનું દિલ્હીનું ક્રમાન હતું કે સંજોગે જોતાં દિલ્હી તરફની મદદને અસંભવ દેખી એ સિવાય બીજો રસ્તા નહાતા એ બધું આજે પાણા ખસેા વર્ષ પછી આજની દૃષ્ટિએ તપાસવું તે ઠીક નથી. તે વખતે આપણે હાઇએ તે શું કરીએ તે જોવાનું છે. ટૂંકામાં મેામીનખાનમાં વંચકર્તાના બધા ગુણ હતા અને તેથી જ ખંભાતનું સ્વતંત્ર સંસ્થાન સ્થપાયું. For Private and Personal Use Only ૭ અલીખાન તે સુરતવાળા કે બીજો તે સ્પષ્ટ થતું નથી, હાલ મામીનખાનની દરગાહ મિરઝાપુરમાં શેઠ અંબાલાલ સારા ભાઇના બંગલાની હદમાં રસ્તા ઉપર છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ નવમું સ્વતંત્ર સંસ્થાન મુક્તાખીરખાન-મામીનખાન બીજા-નું રાજ્ય ' જ મુદ્દોલા મામીનખાનના મરણ પછી એમની બેગમને વહેમ પડ્યો કે ફિદાઉદ્દીનખાન ૧. અને મુફતાખીરખાન મળીને એની જાગીર પડાવી લેશે. આ કારણથી એણે રંગેજીનું રક્ષણ માગ્યું. એ દરમ્યાન ફિદાઉદ્દીનખાન અને મુફતાખીરખાનને કામચલાઉ ગૂજરાતની સુબાગીરીનો હદે સંભાળી લેવા બાદશાહી ફરમાન આવ્યું. બંને જણ તે વખતે અમદાવાદમાં હતા. વાજા વગાડતા બંને જણ એક હાથી ઉપર બેસી ફરમાન લઈ શહેરમાં પિઠા. એવામાં આણંદરામ નામનો માણસ જેનું મોમીનખાને અપમાન કર્યું હતું તે રંગોજી પાસે ગયો અને ફિદાઉદ્દીનખાન અને મોમીનખાનને મારી નાખવા માટે એને ચઢાવ્યો. ગેજીએ આ કાર્ય સાધવા માટે એ બનેને જમવા બોલાવ્યા; પણ મારવાની હિંમત ચાલી નહિ. એ પછી ફિદાઉદ્દીનખાનને ખંભાત જવું પડ્યું. હવે રંગજીએ મુફતાખીરખાનને મારી નાખવા નિશ્ચય કર્યો. એ કારણથી એણે વજેરામ અને કાયમકુલીખાનને મેળવી લીધા. મુફનાખીરખાનને આ વાતની ખબર પડી તેથી દરેક રીતની સાવચેતી રાખવા માંડી. રંગોજીએ બે વખત એ પ્રમાણે પ્રયત્ન કર્યો પણ ફાવ્યો નહિ. આ વખતે શેરખાન બાબીએ ખંભાતનાં કેટલાંક ગામડાં લૂંટવા માંડ્યાં. રંગેજી પિતાના માણસ રામજીને બોલાવી લડાઈ માટે તૈયાર થયો. મુક્તાખીરખાને ખંભાતથી ફિદાઉદ્દીનખાનને બેલાવ્યો. શેરખાને રંગજીને મદદ કરવાનું છોડી દીધું. રંગે હવે ગભરાયો અને રસ્તો રહ્યો નહિ, એટલે આણંદરામને સોંપી દીધો અને બોરસદ તથા વિરમગામ પણ સેપ્યું. આ રીતે ફિદાઉદ્દીનખાન અને મુફતાખીરખાનની સત્તા ગુજરાતમાં થોડો વખત નિષ્કટક થઈક આ વખતે ખંભાત બંદરનો દરોગો ઇસ્માઇલ મુહમ્મદખાન જે નજમુદ્દલા મામીનખાનના વખતથી વહીવટ કરતા હતા તે ગુજરી ગયે. એ ઘણો લોકપ્રિય હતો. એના મરણથી ઘણું વેપારીઓ દિલગીર થયા. 4 Bom. Gaz. Vol. I. Part I. P. 326. ૨ મિરાતે અહમદી ગુ. ભા. (કુ. મે. ઝ.) ૩ Bom. Gaz. Vol. I. P. I. P. ૩26. ૪ એ જ પૃ. ૩૨૬. મિરાતે અહમદી ગુ, ભા. (કુ. મે. ઝ) Bom, Gaz. ના ખંભાતના ભાગમાં (VoIVI) આ બીના આપી નથી. ઉપર જે આણંદરામ આવે છે તેને પાછળથી ફિદાઉદીખાન મારી નાખે છે. ૫ મિરાતે અહમદી. ગુ. ભ. (ક. મ. ઝ) ઈરમાઈલ મુહમ્મદખાન મિરાતે અહમદીના લેખકને ભાઈ થતું હતું. એની લોકપ્રિયતાનું વર્ણન અહમદીમાં કર્યું છે. ૬ ઈસ્માઈલ મહમ્મદ બંદરને દરેગ હતો. બંદરનો દરોગો એટલે collector ofcustoms મુસદીથી એ જુદા. મુત્સદ્દીના હાથમાં રાજસત્તા હોય છે; દરોગાના હાથમાં બંદરની આવક જાવકની માત્ર સત્તા. For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાન મુકતાખીરખાનની સુબાગીરી અને અમદાવાદ છેડી ખંભાત આવવું એ જ વર્ષ (૧૭૪૩)ના પાછલા ભાગમાં બાદશાહને ખબર પડી કે જુન્નારનો અબદુલ અઝીઝખાન નામને માણસ ખોટી રીતે સુબો થઈને બેઠે છે. તેથી બાદશાહે મુક્તાખીરખાન ઉપર ફરમાન મોકલ્યું અને એને ગુજરાતને સત્તાવનમો સુબો નીમ્યો. એ પહેલાં મુફતાખીરખાન અને ફિદાઉદ્દીનખાનને પોતાના લશ્કરીઓના પગાર ચઢી ગયેલા હતા તેથી તેમની સ્થિતિ કફેડી થતાં જવાંમર્દખાન બાબીએ શહેર (અમદાવાદ)ને કબજે લીધેલ તેથી તે બંને વચ્ચે અણબનાવ થએલ. જ્યારે બાદશાહી ફરમાન મુફતાખીરખાનને સુબાગીરી માટેનું આવ્યું ત્યારે એણે જવાંમર્દખાનને નાયબ સુબે બનાવવા કહ્યું. આ વખતે જવાંમર્દખાન એટલો સત્તાવાળા હતા કે મુકતાખીરખાનથી એની સામે લડી શકાય તેમ હતું નહિ. આ ખટપટમાં છેવટે જવાંમર્દખાને મુફતાખીરખાનના ઘરને ઘેરો ઘાલ્યો અને મુફતા ખીરખાનને નીકળીને ખંભાત નાસી જઈ રંગેજીને મળવું પડયું. રંગેજીએ ખંભાતમાંથી લીધેલી રકમ ઈ.સ. ૧૭૪૪માં મરાઠાઓએ અમદાવાદમાં પિતાની ગએલી સત્તા પાછી લેવા નિશ્ચય કર્યો અને લશ્કર મોકલ્યું. એ વખતે રંગછ પેટલાદ હતો. ફિદાઉદ્દીનખાને રંગેજીને મુફતાખીરખાનને મદદ કરવા કહ્યું. રંગેજી પાસે પૈસા નહોતા. તેથી બંને જણ મુફતાખીરખાન પાસે ખંભાત ગયા. રંગેજીને એક લાખ રૂપિયાની જરૂર હતી. મુફતાખીરખાને બહુ મહેનતે ૮૦,૦૦૦ રૂપિયા ઉભા કર્યા, અને રંગેજીના નાયબને ભાગને વહીવટ કરવા રજા આપી. રંગેજીએ બાકીના વીસ હજાર મળ્યા પછી મદદ કરવા જષ્ણુવ્યું તેથી ફિદાઉદ્દીનખાન નિરાશ થઈને દહેવાણ જઈને રહ્યા.મુકતાખીરખાનને આ રીતે પાંચ વર્ષ ખંભાતમાં રહેવું પડયું. તે દરમ્યાન વારંવાર અમદાવાદ લઈ સુબાગીરીને હેદ્દો સંભાળવા વિચાર કર્યા પણ તેમાં સફળતા મળી નહિ.૧૦ નજમખાનને વહીવટ અને ખંભાતની સ્થિતિ આ બધા વખત દરમ્યાન (ઈ.સ. ૧૭૩૭થી ૧૭૪૮) અગિયાર વર્ષ સુધી નજમખાને ખંભાતનો રાજવહીવટ સંભાળ્યો હતો. સમયની સામાન્ય અશાંતિને લીધે જોકે વેપાર ઓછો થતો હતો છતાં પણ નજમખાનના વહીવટમાં ખંભાતની સ્થિતિ સારી થઈ હતી. મામીનખાન પહેલાનાં છેવટનાં વર્ષોમાં બંદર અને શહેરને કાંઈ હરક્ત આવી નહોતી. તે પછી ખંભાત ઉપર મરાઠાઓની માગણી ૭ Bom. Gaz. I. I. P. 327. ૮ Bom. Gaz. I. I. P. 327. ૯ એ જ પૃ. ૩૨૭ Bom. Gaz. VI. ખંભાતના વૃત્તાંતને લેખક સુરતની અંગ્રેજોની ડાયરીના આધારે લખે છે કે રંગજીએ આ મસલત ઉપરાંત ખંભાતના ગાયકવાડના ભાગના અરધા રૂપિયા માગ્યા. (રૂ.૮૦,૦૦૦)અને મુફતાખીરખાને ના પાડી તેથી ૨૦.૦૦૦નું લશ્કર લઈ ખંભાત ઉપર ચઢી આવ્યું. તેથી તેની માગણી મુજબ રૂપિયા આપવા પડથા. આ વખતે અંગ્રેજી કેડીના માણસોએ નવાબને મદદ કરી. આના વેરમાં મરાઠાઓએ નવાબનાં જે માણસ બહાર આવ્યાં તેમનાં નાક કાપી લીધાં. Bom. Gaz, VI. 223. Note 3. 9. Bom. Gaz. VI. P. 224. For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७० સ્વતંત્ર સંસ્થાન એના ખાજો ભારે પડવા છતાં શહેર ઉપર હુમલા થયે। નહાતા અને આસપાસના મુલક મરાઠાઓની રીત પ્રમાણે તારાજ પણ થયા નહેાતા. અકબર બાદશાહના વખતનાં પરાં આબાદ હતાં અને ખીજાં ગામેામાં પણ કારીગરા સારી સ્થિતિમાં હતા. છતાં આખા દેશના સંજ્ઞેગાને લીધે આવક ઘટીને રૂા. ૪૦૦૦૦૦ની થઈ હતી.૧૧ હવે અમદાવાદ લેવામાં સફળતા ન મળવાથી મુક્તાખારખાને ખંભાતમાં સ્વતંત્ર થવાની ઇચ્છા કરી અને તે પાર પાડવા માટે નજમખાનને મારી નંખાવ્યા; અને બાદશાહને એ બાબત ખબર આપી મેામીનખાનને કામ જે બાદશાહ તરફથી મળ્યા હતા તે ધારણ કરી ખંભાતની મુત્સદ્દીગીરી લીધી અને બાદશાહે એ વાતને મંજૂરી આપી૧૨ અને નુરૂદ્દીન મુહમ્મદખાન મેામીનખાન બહાદુરના ઇલ્કાબ આપ્યા.૧૩ નજમખાનના મરણના સમાચાર સાંભળી ફિદાઉદ્દીનખાન તેના કુટુંબને આશ્વાસન આપવાના બહાને ખંભાત આવ્યેા; પણ એને અંદર આવવાની પરવાનગી મળી નહિ તેથી એને પાછા જવું પડયું. ૧૪ ખંભાત ઉપર પેશ્વાની લડાઇ અને ચાથ આ વખતે મેામીનખાનની૧પ સત્તા માત્ર ખંભાત ઉપર જ હતી અને બહાર એમનું પદ ખંભાતના મુત્સદ્દી તરીકે ગણાતું. ગાયકવાડના પ્રતિનિધિ સાથે મેામીનખાનને હવે અણબનાવ થયા હતા. પેશ્વા અને ગાયકવાડે ગૂજરાતની વહેંચણી કરી લીધી હતી તેમાં ખંભાત પેશ્વાના હિસ્સામાં હતું. રઘુનાથરાવે પેાતાના નાયબ તરીકે શ્રીપતરાવને નીમ્યા હતા. ચોથ ઊધરાવતા રઘુનાથરાવ ધોળકેથી તારાપુર અને ત્યાંથી ખંભાત આવ્યા, અને વાર્ષિક દસ હજાર રૂપિયા આપવા મેામીનખાનને ફરજ પાડી.૧૬ આ વખતે પેશ્વાના સરદાર પાંડુરંગ પંડિત ચાથ ઊઘરાવવા આવેલે તે ખંભાત આવ્યા ૧૧ એ જ પૃ. ૨૨૪-૨૨૫, રોબર્ટસનને આધારે લેખક લખે છે કે દાણા ઉપર કર નાખનાર નજમખાન ખંભાતના પહેલેા જ સુબા હતા. એક ગાડે ચાર આના કર હતા, વેપારીઓ યુક્તિથી તે કર ઉડાવવા લાગ્યા, તેથી વજન ઉપર કર નાખી પાંચ મણે ત્રણ પાઈ કર નાખ્યા. ૧૨ Bom. Gaz. I. I. P. 330-31. નજમખાન મેામીનખાન પહેલાના જમાઈ થતા હતા અને ખંભાતને વહીવટ સંમતિથી કરતા હતા. છતાં એને મારી નાખવાના અર્થ સમજાય તેવા નથી, ગેઝેટીઅરના ઉપરના ઉલ્લેખમાં ભરી ગયા' એમ લખ્યું છે પણ ખંભાત ગેઝેટીઅરમાં ઝેર દઇ મારી નાખવામાં આવ્યે એમ લખ્યું છે. બાદશાહને ખબર આપવી પડી એ સૂચવે છે કે ખભાત સ્વતંત્ર થયા છતાં બાદશાહની પરવાનગી જરૂરની ગણાતી. નજમખાનને બાદશાહે નીમ્યા હોય તેા તેને પાતે ન ઉડાડી શકે તેથી મારી નંખાળ્યા કે બીજા કારણથી તે સ્પષ્ટ નથી. ૧૩ Bom. Gaz. VI, P. 225. ૧૪ એ જ, પૃ. ૨૨૫ અને Bom. Gaz. I. I, P. 331. આ ઉપરથી ફિદાઉદ્દીનખાન સાથે પણ્ મુક્તાખીરખાનને અણઅનાવ થયા સમજાય છે. ફિદાઉદ્દીન ખંભાત ઉપર ચઢી આવ્યા એમ સમજાય છે. આ બધું જોતાં નજમખાન અને ફીદાઉદ્દીનખાન બંનેની ખંભાત લઈને સ્વતંત્ર થવાની દાનત હશે એમ પણ વ્યક્ત થાય છે. ૧૫ મુક્તાખીરખાન નામના પણ ગુજરાતના સુબા હેાવાથી અને મામીનખાનના કાબ ધારણ કર્યાંથી હવે પછી તેમને મેામીનખાન (બીજા) કહીશું. ૧૬ Bom. Gaz. I. I. 337. અને મિરાતે અહમદી. ગુ. ભા. (કુ. મે. ઝ.) અહીં અહમદીમાં લખ્યું છે કે ખંભાતના હિંદુ અને મુસલમાન વેપારીઓએ રઘુનાથરાવને મળી મેામીનખાન વિરૂદ્ધ ફરિયાદ કરી અને રધુનાથરાવે મેામીનખાનને For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાન ૭૧. (૧પર). મામીનખાને બચાવનાં સાધન તૈયાર કર્યો, પણ લડાઈ થતાં પહેલાં સલાહ થઈ. મોમીનખાને ઘાસદાણાના રૂપિયા સાત હજાર તથા ચાર તે તેને આપી, અને ફકરૂઠીલા સુબાના નેક બેગખાન નામના માણસને નાની ટુકડી આપી એની સાથે જવા ની.૧૭ ખંભાતને ઘેર ઈ.સ. ૧૭પ૩માં ચોમાસું આવતાં ખંભાતના કોટના કેટલાક ભાગ પડી ગયા. આ વાતની ખબર અમદાવાદમાં પેશ્વાના સુબા શ્રીપતરાવને પડી એટલે એણે સારામાં લેવા ખંભાત ઉપર હલ્લો લઈ જવા નક્કી કર્યું. તેથી પોતાના વકીલને ખંભાતની સ્થિતિ અને લશ્કરના સિપાઈઓની સંખ્યા વગેરેની તપાસ કરવા મોકલ્યો. એ વકીલ સર્વોહરરાવ જેગીને વેશ લઈ ખંભાત આવ્યો અને બધી તપાસ કરી શ્રીપતરાવને ખબર આપી. શ્રીપતરાવે હવે મમીનખાનને વહેમ ન પડે તેમ તૈયારી કરી. એક મોટો રથ જરકશી અને બીજાં મૂલ્યવાન અલંકારો જડીને તૈયાર કર્યો અને તે રથને રઘુનાથરાવ માટે પેટલાદ સુધી પહોંચાડવાને બહાને માવલાઓની ૧૮ ટુકડી લઈ સાથે આવ્યો. પિટલાદમાં તે આવીને ઊતર્યો તે વખતે મે મીનખાનને પેશકાર વજેરામ પૂનથી ખંભાત આવતાં ઊતરેલ તે શ્રીપતરાવને મળવા ગયો. વાતચીત ઉપરથી શ્રીપતરાવનો ઇરાદો ખબર પડતાં ખાનગી રીતે એણે બધી વાત મોમીન ખાનને લખી મોકલી અને કાસદ રાતોરાત ખંભાત પહોંચ્યો. મોમીનખાન પાસે માણસ થોડાં હતાં છતાં, તાબડતોબ કિલ્લો સમરાવી બચાવની તૈયારી કરવા માંડી. બાદશાહી જમાદાર મુહમ્મદ રશીદબેગ જેને થોડા વખત ઉપર બરતરફ કર્યો હતો તેને પાછો બોલાવ્યો. શ્રીપતરાવે હવે રાત્રે એકાએક જઈને ખંભાત ઉપર હલ્લો કરવા ધાર્યું. પણ રાતના વખતે એને ભૂમિ જગ્યા ભૂલ્ય. એનું કારણ એ હતું કે વકીલના કહેવા મુજબ જ્યાં જ્યાં કેટનાં બાકાંમાંથી શહેરમાં પેસવાની જગ્યા ભોમિયાએ જોએલી તે બધી મોમીનખાને ઝપાટાબંધ પુરાવી નાખી હતી. એટલે જ્યાં પિલાણ ધારેલું ત્યાં સખ્ત બચાવ અને બંદોબસ્ત દેખ્યો. છેવટે ગવારને દરવાજે૧૯ બરોબર બંદોબસ્ત ન દેખતાં ત્યાં માવલાઓને ચડાવ્યા. દરવાજાના છાપરા ઉપર ત્રણચાર માણસોને આ વાતની ખબર પડતાં તેમણે બંદૂક ફેડી. ઝપાઝપી શરૂ થઈ. આ સાંભળી મામીનખાન પોતે ત્યાં આવી પહોંચ્યા અને ઉપર ચડેલા માવલાઓને મારીને નીચે પાડડ્યા. બીજે દિવસ પણ આ લડાઈ ચાલુ રહી.૨૦ એમાં મરાઠાઓએ હાર ખાઈ ઘણું સહન કર્યું. મરાઠાઓ આ રાતના હટલા માટે આખી રાત ચાલીને આવ્યા હતા તે હવે થાકી ગયા વેપારીઓને ન સતાવવા માટે કહ્યું. પેશ્વા અને ગાયકવાડની વહેંચણીની સલાહ માટે જુઓ બરેડા ગેઝેટા. ૪૫૪. મેમીનખાને પેશ્વા સાથે સંબધ પસંદ કર્યો એમ અહમદી લખે છે. ૧૭ એ જ પૃ. ૩૩પ અને મિ. અમદી એ જ. ૧૮ દક્ષિણમાં માવલ ગામ છે ત્યાંના લોક મરાડા લશ્કરમાં લડવાનો ધંધો કરતા અને તે માવલા કહેવાતા. ૧૯ મિરાતે અહમદી ગુ. ભા. (. મો. ક.) આ ગવારને દરવાજે હાલમાં ખંભાતનાં કેટલાંક સારામાં સારાં માને છે. અહમદીકાર લખે છે તે ઉપરની લડાઈ વખતે ત્યાં તન મુફલિસ દેખાવનાં ધર હતાં અને તે તદ્દન ખાલી હતાં. ૨૦ અહમદીનો લેખક કહે છે કે આ લડાઈ એણે પિતે નજરોનજર જોએલી, જુઓ અહમદી ગુ. ભ. (ક. મે. ઝ.) For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ સ્વતંત્ર સંસ્થાન હતા, તેથી આરામ અને શૌચાદિમાં રોકાયા. આ દરમ્યાન મેમાનખાને અહમદીના લેખક અલીમુહમ્મદખાનને શ્રીપતરાવને એક કાગળ લખી જાતે મળવા કહ્યું, એટલે અલીમુહમ્મદખાન શ્રીપતરાવને જઈ મળ્યા. શ્રીપતરાવે કહ્યું કે રઘુનાથરાવને કાગળ એવો આવ્યો છે કે મોમીનખાન ખંભાત છોડી દે અને તેને એને બદલે બીજી જગ્યા મળશે. એ વાત કબૂલ હોય તો ઘરે ઉઠાવી લઈએ.૨૧ મોમીનખાને આ વાત કબૂલ ન કરી, એટલે લડાઈ પાછી ચાલુ થઈ. રાત્રે મરાઠાઓએ તપ માટે લાકડાના માંચડા ખંભાતની દીવાલ સામે કરવા માંડળ્યા. આમ આ લડાઈ અઠવાડીઆ સુધી વધારે ચાલી. હવે શ્રીપતરાવને લાગ્યું કે આમ લડાઇનો અંત નહિ આવે. તેથી એણે બીજો હલકે રસ્તે લીધે. એણે પોતાનાં માણસ છુટાં મૂકીને ખંભાત ચોર્યાશીનાં ગામ લૂંટાવવા માંડ્યાં.૨૨ આમ કરવામાં શ્રીપતરા મોમીનખાન ઉપર ધારી અસર કરી. ગામ લૂંટાતાં મોમીનખાનથી જોઈ શકાયાં નહિ, અને એમ થવાથી ખંભાત શહેર સિવાય પિતાની કાંઈ સત્તા પણ રહી જોઈ નહિ. તેથી છેવટે અહમદીના કર્તા અલીમહમ્મદખાન, પોતાના પેશકાર વજેરામ અને ઉઝમતુલ્લાને શ્રીપતરાવ પાસે વાટાઘાટ કરવા મોકલ્યા. (તા. ૧લી મોહરમ, હી. સં. ૧૧૬૭) છેવટે ગયે વર્ષે રઘુનાથરાવે લીધેલા તે કરતાં રૂ. ૭૦૦૦) વધારે તેણે ઘાસદાણાના લીધા. ગંગાધર પંડિતને મોમીનખાન પાસે લઈ ગયા. બધી વાત સમાધાની ઉપર આવી અને મરાઠા લશ્કર પાછું વળ્યું.૨૩ લડાઈને અંતે ખંભાતની સ્થિતિ મરાઠાઓના લોભ અને જુલમને લીધે ખંભાત અને એની આસપાસના મુલકની બહુ ખરાબી થઈ ખંભાતના અગિયાર પરાં લગભગ નાશ પામ્યાં. મમીનખાનને આ વખતે ઘણી તાણ પડી. સાઠ હજાર રૂપિયા શ્રીપતરાવ લઈ ગયો. બાકી રહેલું થોડું પેશ્વાના સામાન્ય ભાગ તરીકે ગયું અને થાડું, કોઈ મરાઠાઓએ હવે ખંભાતમાંથી કે આસપાસથી મહેસુલ ઊઘસવવી નહિ એવી શરતે પેશ્વાને ભેટ તરીકે આપવામાં પૂરું થયું. સાથેસાથે મોમીનખાનને લાગ્યું કે મરાઠાઓ ઉપર વિશ્વાસ રાખો કામનો નથી, એટલે ખંભાતના બચાવની અને લડાઈ થાય તે ટક્કર ઝીલવાની તૈયારી ચાલુ રાખી. તીજોરી ખાલી થઈ ગએલી હોવાથી આ હેતુ પાર પાડવા માટે પૈસા ભેગા કરવા મોમીનખાને બહુ મહેનત અને ત્રાસ પડયાં આથી જેકે નાણાંની રકમ ઉભી તે થઈ પણ ૨૧ આ વિગત ખંભાત ગેઝેટીઅર કે બીજે જણાવી નથી. ફક્ત લડાઈ અઠવાડિયું ચાલી એટલું જ ગેઝેટીઅર લખે છે. અહમદી આ વર્ણનમાં વધારે વિશ્વસનીય છે. ૨૨ Bom. Gaz. VI.Cambay P. 226. આમાં ગામે લૂંટાવ્યાનું લખે છે. જ્યારે અહમદી લખે છે કે ખંભાત ચેાર્યા શીના ગામમાં જમાબંધી અને મહેસુલ વસૂલ કરવા પિતાનાં માણસો મોકલ્યાં. આ બંને હકીકત ભેગી ખરી લાગે છે. મહેસુલ લેવા માણસે મોકલ્યાં હશે, પણ તેમણે ભેગી લૂંટ પણ ચલાવી હશે. ૨૩ Bom. Gaz. VI. 226. આ હકીકત અહમદીમાં વિસ્તારથી છે. મિરાતે અહમદી આ અરસામાં મામીનખાનના શિકાર ધરમચંદનું નામ આપે છે. વજેરામને બહાર કરવું પડતું તેથી આ બીજો પેશકાર હોવું જોઈએ. ધરમચંદને કઈ કારણસર દંડ થતાં એણે આપઘાત કરેલો એમ વર્ણન છે. For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 93 સ્વતંત્ર સંસ્થાન દેશને અને વેપારને પણ પ્રમાણમાં ખમવું પડયું.૨૪ પેશ્વાને માણસ ભગવત રાવ ખંભાતમાં કેદ બીજે વર્ષે (૧૭૫૪) ખંભાતનો શિકાર (દીવાન) વજેરામ શ્રીપતરાવના જુલમની ફરિયાદ કરવા પૂને પેશ્વાના દરબારમાં ગયો હતો. તેવામાં પેશ્વાએ બંદરની જકાતને ભાગ લેવા પિતાના નાયબ તરીકે ભગવંતરાવને ની. મોમીનખાને ઓછી આવક અને વધારે ખર્ચ બતાવ્યું હતું, તેથી ભગવંતરાવે ખંભાત લઈ લેવા પેશ્વાને ઠસાવ્યું અને પેશ્વાએ એને ખંભાત જવા પરવાનગી આપી. આ વાતની ખબર ખાનગી રીતે વજેરામને મળી અને એણે મોમીનખાનને સમાચાર કહેવડાવ્યા. હવે જ્યારે ભગવંતરાવ ખંભાત નજીક આવ્યો ત્યારે મોમીનખાને એને માન આપી પાલખી, ઘોડે વગેરે આપી અકબરપુરામાં ઉતારો આપ્યો. ભગવંતરાવનો ઇરાદો ખાનગી રીતે પિતાને હેતુ પાર પાડવાનો હતો. તેથી એણે અમદાવાદથી જવાંમર્દખાન બાબીના નવરા પડેલા આરબાને ખંભાત બોલાવ્યા. એ બાબતનો કાગળ નસીબ સંજોગે મોમીનખાનના હાથમાં આવ્યો, એટલે મોમીનખાને પોતાના કારભારીની સલાહ લઈ ભગવંતરાયના ઘરને ઘેરો ઘાલ્યો, એને પકડશે અને કેદ કર્યો; બંદરની જકાતમાં હવે કોઈને ભાગ રહ્યું નથી એમ કહ્યું અને ખંભાતનો કોટ મજબૂત કર્યો. બાલાજીરાવ પેશ્વાને આ ખબર પડતાં એણે જંબુસરના ફોજદારને તથા વિરમગામ, મકબૂલાબાદ, ડભાઈ અને ધંધુકાના ફેજદારને ખંભાત ઉપર ચડાઈ કરી ભગવંતરાવને છોડાવવાની તાકીદના હુકમો મોકલ્યા. બાર હજારના લશ્કરે ખંભાત ઉપર ચડાઈ કરી અને યુદ્ધ શરૂ થયું. આ બંને વચ્ચે સલાહ કરાવવા કેટલાક વચ્ચે પડ્યા, પણ કાંઈ વળ્યું નહિ. હવે ધડુ હરિ સાથે બીજું લશ્કર આવ્યું અને સલાહની જરૂર પડે તો કામ લાગે એમ ધારીને અહમદીના કર્તા અલી મુહમ્મદખાનને પણ સાથે લીધો. છેવટે અલીમુહમ્મદખાનની મસલતથી સલાહ થઈ અને મોમીનખાનને કાંઈ નુકસાન ન થાય એવી ગોઠવણ થઈ૨૭ ભગવંતરાવના છૂટયા પછી એને માટે જામીન થએલા પૂને ચાલ્યા ગયા, એટલે ખંભાત તાબાને એક કિલ્લો નાપાડ ગામમાં હતો ત્યાં રહી પેશ્વાનો ચડી ગએલો ભાગ વસૂલ કરવા માટે ભગવંતરાવે ખંભાત તાબાનાં ગામ ઉપર હલ્લા કરવા માંડ્યા, અને એમ કરીને પિતાને કેદ કરેલો તેનું વેર વાળવા માંડયું.૨૮ સદાશિવ દામોદર અમદાવાદમાં લશ્કર લઈને આવ્યો હતો. તેણે શ્રીપતરાવને ૨૪ Bom. Gaz. VI. 226. ૨૫ મિરાતે અહમદી ગુ, ભા. કિમે. ઝ) મુંબાઈ ગેઝેટીઅરને ગુજરાતનો ઇતિહાસ પૃ. ૩૩૮ અને ખંભાત ગેઝેટીઅર (Bom. Gaz, VI) પૃ. ૨૨૬-૨૭માં ભગવંતરાવે અમદાવાદ સલીમ જમાદારને ખંભાત લશ્કર મોકલવા લખ્યું અને એ કાગળ પકડાય એમ લખ્યું છે. અહમદી ચાર મહિના લડાઈ ચાલી એમ લખે છે. ગેઝેટીઅર ત્રણ મહિના લખે છે. ૨૬ અલી મુહમ્મદખાનની લાગવગ મોગલ દરબાર, મરાઠા અને મામીનખાન પાસે ઘણી હતી. એ એક બુદ્ધિમાન અને ન્યાયી પુરુષ ગણાતો. લેખક પોતે ઘડુ હરિની સાથે આવ્યું હતું એમ એ પિતે જ લખે છે. Rue Bom. Gaz. I. I. P. 338. ૨૮ મિરાતે અહમદી ગુ. ભા. (કૃમ. ઝ.) Bom. Gaz. I. I. P. 339 અહમદી આ બનાવને હી.સ. ૧૧૬૯ આપે છે. For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir S૪ સ્વતંત્ર સંસ્થાન ભગવંતરાવને મદદ કરવા કહ્યું. એણે તુકોઇને નાની ટુકડી સાથે મોકલ્યો. સાથે શંભુરામ વગેરે પણ હતા. મોમીનખાનને આ વાતની ખબર પડી હતી તેથી લકર તૈયાર કરેલું હતું. આ લડાઈ કેટલોક વખત ચાલ્યા કરી. બંને બાજુની વખતોવખત નાનીનાની જીત થતી. એવામાં રઘુનાથરાવને કાગળ શ્રીપતરાવને પાછા આવવા માટે આવ્યો એટલે એ પૂને ગયો. અહમદીના કર્તાને ભાઈ કાસમઅલી ખંભાતથી અમદાવાદ આવી ગુજરી ગયે, એટલે અહમદીકાર સલાહમાં ભાગ લઈ શક્યો નહિ. શંભુરામ અને મુહમ્મદ લાલે વચ્ચે પડી પ્રયત્ન કર્યો. શ્રીપતના ગયા પછી ભગવંતરાવે બે માસ તો લડાઈ ચાલુ રાખી હતી. બંને પક્ષ થાકી સુલેહ માટે ઉતેજાર હતા. છેવટે સલાહ થઈ. તેમાં લડાઈ દરમ્યાન જે કુરા તથા ભાગની રકમ મોમીનખાને લીધી હોય તે આપવી ઠરી. એ રીતે રૂપિયા દસ હજાર મોમીનખાને આપવાના ઠરાવ્યા. મોમીનખાન પાસે એ વખતે રોકડ ન હોવાથી તુજી ટેટ પતાવવાની ઈચ્છાથી જામીન થયે. ભગવંતરાવ ખંભાત પિતાના પ્રતિનિધિ મૂકી નાપાડ ગયો.૨૯ ૧૭૫૦માં ખંભાતની સ્થિતિ આ અરસામાં ટીફેન્થલેર નામનો પાદરી (૧૭૫૦માં) ખંભાત આવેલો તેણે શહેરનું વર્ણન કરેલું છે. એ લખે છે કે એ વખતે ખંભાતમાં દામાજી નામના મરાઠાનું અને મેગલનું ભેગું રાજ્ય હતું. મોગલ (મીનખાન) દિલ્હીના બાદશાહને કાંઈ પણ ખંડણ આપતો નહિ, કારણ કે મરાઠાઓની ચોથ અને કળીઓની લૂંટમાંથી ભાગ્યે જ કોઈ પોતાને માટે અને લશ્કરને માટે બચતું. શહેર પહેલાંની સ્થિતિ કરતાં ઘણું ખરાબ હાલતમાં હતું, છતાં પણ ઘણું મોટું જણાતું હતું અને એની આસપાસનો કોટ ઘેરાવામાં જરમન માઈલ કરતાં વધારે લાંબો હતો. રસ્તા સાંકડા અને ગંદા હતા તથા બજાર નાનું અને સામાન્ય હતું. ઘણાં ઊંચા પણ જૂનાં ઘર હવડ દશામાં હતાં અને પડવાની તૈયારીમાં હોય એવાં લાગતાં. ખંભાતમાં જોવા જેવી ત્રણ જ જગ્યા હતી. એક નવાબનો મહેલ, બીજી સુંદર જુમા મસ્જિદ, અને ત્રીજી અંગ્રેજી કેઠી. ઉત્તરમાં શહેરકોટથી અડોઅડ પરું હતું અને એની આસપાસ પણ કોટ તથા દરવાજો હતો; પણ તે હવડ દશામાં હતું અને અંદર વસ્તી નહોતી. ઘણીખરી વસ્તી હિંદુઓની હતી. બસો પારસી હતા અને બાકીના મુસલમાન હતા.૩૦ પિસા ઊભા કરવા માટે આસપાસના મુલક ઉપર મેમાનખાનની ચડાઇએ ભગવંતરાવ સાથેની લડાઈ પછી મોમીનખાનને પૈસાની ઘણી તાણ પડી. લશ્કરને પગાર ચડી ગયો હતો અને તેને લીધે લશ્કરમાં અશાંતિ ફેલાવાનો સંભવ હતો, એટલે આસપાસના મુલકમાં ફરીને પેશકશી ઊઘરાવી રકમ ઊભી કર્યા સિવાય બીજો રસ્તો નહોતો. મોમીનખાને એક ટુકડી મોકલી લીંબડી તાબેનાં ગામે ઉપર છાપો મારી લૂંટ મેળવીને લશ્કરને વહેંચણી કરી આપી. તે પછી ઈ.સ. ૧૭૫૫માં ઘેધા ઉપર સવારી કરી. એ બંદર પહેલાં ખંભાતના તાબાનું ગણતું, ૨૯ મિરાતે અહમદી ગુ. ભા. કુ. મો. ઝ) ૩૦ Bon. Gaz. VJ.P. 225. For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાન ૭૫ તે શેરખાન બાબીને હાથમાં હતું અને વહીવટ પેશ્વા તરફથી થતો. મોમીનખાને ઘોઘા ઉપર છાપો મારી ઘોઘા હાથ કર્યું, અને ત્યાં ઇબ્રાહિમ કુલી ખાનના હાથ નીચે ૧૦૦ આરબોની ટુકડી મૂકી ખંભાત તરફ કૂચ કરી. રસ્તામાં આવતી જગ્યાઓમાંથી પેશકશી ઊઘરાવી ખંભાત પાછા આવ્યા. ખંભાત આવીને ફિદાઉદ્દીનખાનના પુત્ર મુહમ્મદઝમાનખાન અને વ્રજલાલને ગોહીલવાડ તથા કાઠીઆવાડ બાજુ પિશકશી માટે મોકલ્યા. ત્યાં લૂંટફાટ ચલાવી ને જમીનદારો પાસેથી પેશકશી લઈ લશ્કરના પગાર ચૂકતે થયા ત્યાં સુધી રહ્યા તે મોમીનખાને ખંભાત પાછા બોલાવ્યા ત્યારે જ આવ્યા. તે પછી પિટલાદના ફોજદાર પાસે લશ્કર બહુ નથી એમ જણાતાં પેટલાદ ઉપર પણ છાપો માર્યો અને દૂર સુધીનાં ગામો પાસેથી જમાબંધી વગેરે રકમ ઉઘરાવી. ગામના પટેલો તથા મુખ્ય માણસોએ રકમો આપી ગામ બચાવ્યાં. આણંદમેગરી સુધી જઈ રકમ વસૂલ કરી.૩૧ હવે નાના રતન નામના વેપારીના ચડાવવાથી ખંભાતના વેપારીઓ દશાંશ જકાતમાંથી બચવાર જંબુસર માલ ઉતારતા. એ વખતે ભગવંતરાવને જામીન બનેલો જંબુસરને ફોજદાર ગણેશઆપા પૂને ગયો હતો. એ બે કારણથી પ્રેરાઈ મોમીનખાને દેહવાણના કોળીઓને લૂંટને ભાગ આપવાની લાલચ આપી સાથે લઈ જબુસર ઉપર હલ્લો કર્યો. નાના રતન ખબર મળતાં પૂને નાસી ગયો. કેળીઓએ ગાડાં ભરીને લૂંટ લીધી તેમાં બહુ જુલમ થયો. મમીનખાનને પણ લૂંટ મળી. એટલામાં અંકલેશ્વર સુધી મરાઠા લશ્કર આવેલું છે એવા સમાચાર મિયાગામના ફેજદાર તરફથી મળતાં મોમીનખાને સહીસલામતરીતે ખંભાતને રસ્તો લીધો. આ પ્રમાણે મોમીનખાને નાણાંની ભીડ દૂર કરી. નાણાં ઊભાં કરવા માટે કરેલી આ કૂચોને લીધે આસપાસના મુલકમાં મોમીનખાનનો ડર અને રફ બહુ વધી ગયાં અને પેટલાદ પરગણાના ગામના મુખીઓએ મરાઠા અમલદારોને રાજી રાખી ચોથો ભાગ મોમીનખાનને આપવા કબૂલ્યું. મોમીનખાને બોરસદને પણ ઘેરો ઘાલ્યો હતો, પણ વડેદરેથી લશ્કર આવતાં ખંભાતનું લશ્કર પાછું આવ્યું અને બોરસદ લૂંટાતું બચી ગયું.૩૩ મામીનખાન અમદાવાદ સર કરે છે. હવે મોમીનખાનની મહત્ત્વાકાંક્ષા આટલેથી અટકતી નથી. પૈસા હાથમાં આવતાં ખંભાત છેડી ગૂજરાતના રાજ્યપ્રકરણમાં ભાગ લેવાની તેની ઈચ્છા પ્રબળ થાય છે. ઈ.સ. ૧૭૫૬માં વરસાદ બહુ પડવાને લીધે અમદાવાદના કેટમાં ઘણાં ગાબડાં પડવાં. આ સમાચાર મળતાં મોમીનખાને ખંભાતથી ગુપ્તચરે મેકલીને અમદાવાદની સ્થિતિની તપાસ કરાવી. એ વખતે શ્રીપતરાવે મૂકેલા રાજને કોઈ રાહીલાએ મારી નાખ્યાના સમાચાર પણ આવ્યા. તેનો લાભ લઈ મેમીનખાને મુહમ્મદ ઝમાનખાનને એક ટુકડી આપી અમદાવાદ મોકલ્યો અને પોતે ખંભાતથી નીકળી વાત્રક ઉપર ખેડે પડાવ નાખી અમદાવાદ પહોંચ્યો. વ્રજલાલ પેશકારને આગળની ટુકડી સાથે મોકલ્યા હતા ૩૧ Bom. Gaz, I. I. 339 અને મિરાતે અહમદી ગુ. મા. (ઉ. મે. ઝ) ૩ર આ કારણ અહમદી માં આપેલું છે, ગેઝેટીઅર તો ફક્ત જંબુસર લૂંટાયાને ઉલ્લેખ કરે છે. ૩૩ Bom. Gaz. I. I. P. 339 મિરાતે અહમદી ગુ. ભા. (ક. મા. ઝ.) For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७४ સ્વતંત્ર સંસ્થાન અને શંભુરામને પોતાની સાથે રાખ્યો. શંભુરામ ડભોડે જઈ કોળીઓની મદદ લઈ આવ્યો.૩૪ એ બધા લશ્કરે કોટનાં ગાબડાંમાંથી શહેરમાં પેસી દરવાજા ઉઘાડી નાખ્યા. કોળીઓએ રિવાજ મુજબ લૂંટ ચલાવી. મોમીનખાને શહેરમાં પ્રવેશ કરી કબજે લીધો. હાથોહાથની લડાઈ થઈ તેમાં મરાઠાઓ હાર્યો ને નાસી ગયા. આ લડાઈમાં મોમીનખાનને ઇડરના રાજાની મદદ પણ મળી હતી. બાદશાહને દિલ્હી જ્યારે મોમીનખાને ઘોઘા લીધાના સમાચાર મળ્યા ત્યારે તેણે મોમીનખાનને એક તલવાર ભેટ મોકલેલી અને અમદાવાદ સર કર્યાના સમાચાર મળ્યા ત્યારે ઘણાં વખાણ કર્યા. ઈ.સ. ૧૭૫૬ના ઍક્ટોબરની ૧૭મી તારીખે અમદાવાદને કબજો લઈ૩૫ શંભુરામને પોતાને નાયબ ની. આ બનાવ પછી જવાંમર્દખાન બાબી અને મરાઠાઓ તરફથી સદાશિવ દામોદર મળી ગયા. એમણે પેશ્વાને મદદ માટે લખ્યું અને બંને જણા ખંભાત તરફ ગયા. એમનો વિચાર ખંભાતના ચોર્યાશી પરગણા ઉપર હલ્લો કરવાનો હતો. મેમાનખાનને આ વાતની ખબર પડતાં શંભુરામ, મુહમ્મદ લાલ રાહીલા અને રશીદબેગને ટુકડી આપી મોકલ્યા. એમની સાથે પાછા વળતાં ખંભાતથી દારૂગેળો પણ મંગાવ્યા. શંભુરામે જવાંમર્દખાન અને મરાઠાઓની પહેલાં ખંભાત પહોંચી ત્યાંના બે હજારના લશ્કરને સાથે લઈ બહાર આવી જવાંમર્દખાન સાથે લડાઈ કરી; એમાં એ લોકો હાર્યા અને શંભુરામ દારૂગોળે લઈ અમદાવાદ ગયો. ૩૬ અમદાવાદને ઘેરે અને મમીન ખાનને બાદશાહી માન મોમીનખાને અમદાવાદ કબજે કર્યાના સમાચાર પૂને પહોંચ્યા ત્યારે ત્યાં ઘણો છોધ વ્યાપો. પેશ્વાન સરદાર સદાશિવ રામચંદ્ર લશ્કર લઈને આવ્યો. તેની સાથે દામાજી અને ખંડેરાવ ગાયકવાડ પણ આવ્યા. મોમીનખાને શંભુરામની મદદથી ભારે બચાવ શરૂ કર્યો, પણ પૈસાની તંગી પડવાથી લશ્કરનો પગાર ચડ્યો અને અશાંતિ થઈ. આ મેટી લડાઈનું વર્ણન કરવાનું અહીં સ્થાન નથી ઘેર ચાલુ હતા તે દરમ્યાન મોમીનખાન ઉપર મનસીબનો વધારો કરી બહાદુરને ઈલ્કાબ આપતું બાદશાહી ફરમાન આવ્યું અને ચાલતે ઘેરે મોમીનખાને ખાનપુર દરવાજા બહાર નીકળી ઠાઠથી ફરમાન લીધું.૩૭ પેશ્વા સાથે સલાહ અને ખંભાત રહ્યું અમદાવાદ અને ઘોઘા છેડવું પડયું મોમીનખાન અને પેશ્વા વચ્ચે સમાધાન કરાવવા લકનીના નવાબ સુજાઉદ્દોલાના કહેવાથી અયોધ્યાના ૩૪ અહમદી લખે છે કે શંભુરામે દારૂગોળો અને બાણ ઉપરાંત એ લોકને ઘોડેસવારને આઠ આના અને સ્વાદાને બે આના રોજ કરાવ્યું હતું. એ લોક હી. ૧૧૭૦ના મેહરમની ૧૨મી તારીખે આવ્યા, ૩૫ Bom. Gaz. I.. P. 340મિરાતે અહમદી લખે છે કે ભુરામે આસ્તોડીઆ દરવાજા બહાર આવેલા નયનપુરમાંથી હાથીએ બેસાડી મોમીનખાનનો અમદાવાદમાં પ્રવેશ કરાવ્યું. અમદાવાદમાં રાજદ્વારી ફેરફાર ઘણી વાર થઈ ગયા તેથી લોકે ડરતેડરતે ઘોળ કર્યા (રાજ આસપાસ રૂપિયા ઉતારી આપી દેવા તે બાદશાહે અહમદી કારના કાગળમાં લખ્યું હતું કે બાદશાહી મદદ હાલ થઈ શકે તેમ નથી માટે પિતાના જોર ઉપર કરવું. ભેટે અને ખિતાબથી સારું જે કાંઈ થતું હશે તો તે મળશે. ૩૬ મિરાતે અહમદી ગુ. ભા. (કુ મે. ઝ.) Bom. Gaz. . I. 340. Baroda Gaz. 459-60. ૩૭ એ જ, ; એ જ પૃ. ૩૪૧, અહમદી લખે છે કે આ ફરમાન લાવનાર ગોવિંદદાસ ગાંધીને મરાઠાઓએ પકડશે. મોમીનખાનની અંગત વાત સિવાય આ લડાઈની વિગત ખંભાતને લગતી ન હોવાથી છોડી દીધી છે. For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સ્વતંત્ર સંસ્થાન ७७ સુબા હસનકુલી ખાનબહાદુર જે મકે જતા હતા તે શાહનૂર નામ ધાણુ કરી ફકીરના વેશ લઈ વચ્ચે પડયા. શાહનૂરે, મેામીનખાન અમદાવાદ સાંપે તે ખંભાત અને ધેાધા મરાઠાના ભાગ વગર સ્વતંત્ર મેામીનખાનને રાખવા દેવાં અને લશ્કરના ખર્ચ માટે લાખ રૂપિયા રોકડા આપવા એવી શરતે સલાહ કરવાનું પેશ્વા પાસે કબૂલ કરાવ્યું, અને સદાશિવ રામચંદ્ર ઉપર કાગળ લખાવ્યેા. સદાશિવને આ શરતા પસંદ ન પડી પણ શાહનૂરે મેામીનખાન તુરત અમદાવાદ સાપે એ શરતે બધું કબૂલ કરાવ્યું અને મેામીનખાનને સમજાવવા શહેરમાં ગયા. મામીનખાને આ શરતેમાં પેટલાદનાં કેટલાંક ગામેા વધારામાં માગ્યાં અને મરાઠાઓએ એ વાતની ના પાડી.૩૮ એથી કંટાળી શાહનૂર ચાલ્યા ગયા. હવે ધેરાએલાં માણસાની દશા પણ ખરાબ હતી. મેામીનખાને મીરઝાં મુહમ્મદઝમાન શાહજાદો જે ખંભાત હતા તેને લખી નાણાં ગમે તેમ કરીને મેાકલવા જણાવ્યું. શાહજાદાએ પેાતાના વહીવટથી પ્રજાને સુખી કરી હતી તેથી જુલમથી પૈસા ભેગા કરી નામ બગાડવા ના પાડી અને એ કામ બીજાને સોંપવા કહ્યું. એથી એ કામ મુહમ્મદ ઝમાનખાનને સોંપાયું અને એણે પાર ઉતાર્યું. અમદાવાદના ઘેરા દરમ્યાન અનાજ દાણા વગેરે વારંવાર ખંભાતથી આવતાં.૭૯ આમ કરવાથી પણ બહુ નળ્યું નહિ અને મેામીનખાનને સલાડ કરવી પડી. મેામીનખાને લાખ રૂપિયા લઇ ખંભાત હતું તેમ રહેવા દઈ, એટલે પેશ્વાના ભાગ કબૂલ રાખી, વધારામાં વાર્ષિક દસ હજાર રૂપિયા ખંડણીના કબૂલી સલાહ કરી. ધેાધા ઉપરના હક છેાડી દઈ શંભુરામને મરાઠાઓને સોંપી દેવાનું પણ કબૂલ કર્યું. વળી સલીમ જમાદાર પાસેથી લીધેલા રૂપિયા ૩૫૦૦૦ની અશરફીએના રૂપિયા પેલા એક લાખમાંથી કાપી લેવા એમ પણ કબૂલ્યું. આવી ખરાબ સલાહ કરી ઈ. સ. ૧૭૫૮ના ફેબ્રુઆરી મહિનાની ૨૭મી તારીખે અમદાવાદ મરાઠાઓને સોંપી મેામીનખાન ખંભાત ગયા.૪૦ લશ્કરના પગાર હજી ચડેલા રહ્યા હતા. કુલ પાંચ લાખ રૂપિયાની જરૂર હતી. આથી મેામીનખાને ખંભાતની બહાર પડાવ નાંખી સામાન શહેરમાં મેાકલ્યા, અને કેટલાક સરદારને પક્ષમાં લઇ રાત્રે લશ્કરને ધતું મૂકી શહેરમાં ગવારાના દરવાજેથી પેઢા. આમ ન કરે તેા બહારનું અને અંદરનું લશ્કર મળી જવાના ભય હતા. છેવટ ઘણી મહેનતે મેામીનખાને પગાર પતાવ્યા. હવે પેશકાર વ્રજલાલ પૂતે ભાગની વાટાઘાટ કરી આવ્યા અને ગંગાસ્નાન કરવા નિવૃત્ત થઇને રજા માગી તે મેામીનખાને ન આપી. આથી તે અમદાવાદ ગયા. પરંતુ ત્યાંથી તેને ખંભાત એલાવવામાં આવ્યા, અને સાંજે ઘેર જતાં કોઈ દુશ્મનની ટાળીએ તેને મારી નાંખ્યા.૪૧ ઝાહેદ ૩૮ Bom. Gaz. I. I. 341 મિરાતે અહમદી ગુ. ભા. (ક઼. મે.) ૩૯ મિરાતે અહમદી ગુ. ભા. (ટ્ટ. મે.) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ Bom. Gaz. I. I. 342. મિરાતે અહમદી. ગુ. ભા. (ટ્ટ. મે.) અહમદી લખે છે કે આ સલાહ કરાવવા માટે નજમ્મુફૌલા મેામીનખાનના (મેામીનખાનના પિતા)ના સંબંધ વિચારી દામાજી ગાચકવાડ વચ્ચે પડ્યા હતા. એમ ન થયું હત તેા કદાચ એથી પણ સખત શરતે થાત. ૪૧ ગેઝેટીઅર લખે છે કે મેામીનખાને મારી નંખાવ્યેા. અહમદી ઉપર મુજબ કારણ આપે છે, પણ મેમીનખાનનેા હાથ હતા એમ કહેવાય છે એવું લખાણ કરે છે. ખંભાત ગેઝેટીઅર (Bom. VI.)ના લેખક ખંભાતમાં પેશ્વાના ભાગનું લખતે નથી, અને શરતાને સારી ગણે છે તેનું કારણ સમજાતું નથી. For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७८ સ્વતંત્ર સંસ્થાન અલી નામને ખંભાતનો મોટો વેપારી જે મોમીનખાન પહેલાને અને નજમખાનને વગર વ્યાજે પૈસા ધીર તથા બંદરની જકાતમાંથી વસૂલ કરતો તે પણ મોમીનખાનનો ડર લાગવાથી ખંભાત છેડી નાસી ગયો અને બોલાવવા છતાં આવ્યો નહિ. મુહમ્મદ હાશમ પણ એ જ પ્રમાણે બહાર જતો રહ્યો. એ પછી એકવાર મોમીનખાને પેશ્વાને ખંડણી ન આપવાથી સદાશિવ રામચંદ્ર દામાજી સાથે ખંભાતની બહાર દરિયા બાજુ આવી પડાવ નાખ્યો અને મોમીનખાને બચાવ કર્યો. છેવટે સદાશિવે વીસ હજાર રૂપિયા પેશકશીના લીધા અને ઘેરે ઉઠા.૪૩ એમીનખાન પેશ્વાને મળવા પૂને જાય છે હવે પેશ્વાના માણસ સૈયદ હસનની સલાહથી મામીનખાને સુરતના અંગ્રેજી કોઠીના કેપ્ટન સાથે મૈત્રી કરી. એ મૈત્રી ખંભાતની ફેંકટરીના કેપ્ટન મિ. એસ્કન મારફતે થઈ.૪૪ મોમીનખાનને પેશ્વાને મળવા પૂને જવાની ઈચ્છા હતી. પણ જમીનમાર્ગ સહીસલામત ન લાગવાથી દરિયા રસ્તે મુંબાઈ થઈને જવાની સગવડ કરી આપવા માટે મુંબઈની કોઠીના ગવર્નરની રજા મંગાવી હતી તે આવી. ઇ. સ. ૧૭૫૯માં વહાણ મારફતે સવારી ખંભાતથી ઊપડી સુરત આવી. સુરતના કેપ્ટન સ્પેન્સરે મોમીનખાનનો સારો સત્કાર કર્યો અને બગીચામાં ઉતાર આપ્યો. ત્યાંથી ડેઈક (Drake) નામના વહાણમાં તા. ૧૭મી એપ્રિલ ૧૭૫૯ને રોજ મોમીનખાનની સવારી મુંબાઈ ઊતરી અને ત્યાં ઊતરતાં કિનારા ઉપર તેનું ભાન મળ્યું.૪૫ ગવર્નર મિ. બોરશીઅરે (Bourchier) પણ સારે સત્કાર કર્યો. મુંબાઈમાં મામીનખાને ચારેક મહિના ગાળ્યા હોય એમ સમજાય છે. આ વખતે ખંભાતને વહીવટ ફિદાઉદ્દીનખાનના પુત્ર મુહમ્મદઝમાન અને ગુલાબરાય પેશકારને સોંપ્યો હતો. મામીનખાનને પેશ્વાએ આપેલું માન અને ઈગ્લેંડ ડાયરેકટરને લખેલો કાગળ મુંબાઈથી તા. ૪થી સપ્ટેમ્બર ૧૭૫૯ને રોજ મોમીનખાને પૂને જવા પ્રયાણ કર્યું.૪૭ પેશ્વાએ પૂનામાં મામીનખાનને ઘણો આદરસત્કાર કર્યો. એક ટુકડી પાંડુરંગ વગેરેની સાથે સામે લેવા મોકલી. દરવાજે પેશ્વાના કાકાનો દીકરે સદાશિવરાવ લેવા આવ્યો. પેશ્વાએ ઘણું માન આપી મોમીનખાનને ઉતારે મોકલી એક હજાર રૂપિયા મહેમાનગીરી ખાતર આપ્યા. તે પછી મોમીનખાનને ઉતારે સામા મળવા (Return visit) માટે બાલાજીરાવ પેશ્વા, રઘુનાથરાવ અને વિશ્વાસરાવ વગેરેને લઈને ગયા. મામીનખાને પણ ઘણે સત્કાર કર્યો અને કિંમતી કાપડના તાકા, રૂપેરી સાજ સાથે બે ઝડપી ઘેડા, રત્નજડિત કંઠી વગેરે પેશ્વાને ભેટ આપ્યું. બીજા સાથે આવેલાઓને પણ કર મિસતે અહમદી ( મ. ઝ.). ૪૩ એ જ, YX 2 or 34a Bom. Gaz. I. I. 343. ૪૫ Bom. Govt. Records. P. D. D. 32. P. 214. તે ના માનનું અહમદી પણ લખે છે. ખંભાત ગેઝેટીઅરમાં આ વર્ણન નહિ જેવું આપ્યું છે. મુંબઈમાં ચાર મહિના રહ્યાનું પણ સરકારી રેકર્ડ ઉપરથી સમજાય છે. ૪૬ મિરાતે અહમદી. ગુ. ભા. (ક. મા. ઝ.) Yo Bom. Govt. Records. P.D.D. 33 P. 530. For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રસ્વતંત્ર સંસ્થાન સૌ સેના દરજ્જા પ્રમાણે આપ્યું. રઘુનાથરાવને ઘડે, કંઠી ને કાપડ આપ્યું અને બે માસ પૂનામાં ગાળ્યા. નીકળતી વખતે પેશ્વાએ મોમીનપાનને વિદાયગીરી તરીકે એક હાથી, પિશાક અને બીજાઓને પાઘડી દુપટ્ટા આપ્યા.૪૮ તા. ૧૪મી ડિસેમ્બર ૧૭૫૯ને રોજ મોમીનખાનની સવારી પાછી મુંબાઈ આવી અને તે વખતે પણ તેનું માન મળ્યું.૪૯ મોમીનખાને ગમે તે ઈચ્છાથી પૂને જઈ આવવા ધાર્યું હશે પરંતુ પેશ્વાની મુલાકાતથી બંનેના સંબધમાં ખાસ ફેર ન પડ્યો અને નવું કરારનામું થયું તેમાં જૂની શરતો જ કાયમ રહી.૫૦ મુંબાઈમાં પાછા વળતાં મામીનખાને ઈગ્લેંડમાં “કોર્ટ ઑફ ડાયરેકટર્સને એક કાગળ લખ્યો. એનો જવાબ ડાયરેક્ટર તરફથી ઘણો સારો આવ્યો. આ કાગળ મોમીનખાને દરેક અંગ્રેજ રેસિડેન્ટ કે દેશી રાજાને બતાવવા માટે સંઘરી મૂક્યો હતો.૫૧ ઇ.સ. ૧૭૬ ના જાન્યુઆરીની કમી તારીખે સકસેસ (Success) નામના વહાણમાં બેસી મેમીનખાનની સવારી સુરત આવી.૫૨ સુરતમાં ફરીથી અંગ્રેજો તરફથી આદરસત્કાર થયે, અને કૅપને એક ઘડો અને શિરપાવ મોમીનખાનને ભેટ આપ્યાં. સુરતથી હાથી ઉપર સવારી ખંભાત આવી. ખભાત આગળ લડાઇ હવે મેમીનખાને પેશ્વાના માણસ ગણેશ આપાજી સાથે ઘણી મહેનતે મૈત્રી કરી એવી કુનેહથી કામ પાર પાડ્યું કે ખંભાતમાંથી પધાને માણસ નીકળી જાય અને બીજા હક્ક પણ ન રહે. ફક્ત વાર્ષિક રૂ. ૮૪,૦૦૦ પેશ્વાને મામીનખાન આપે. આ વખતે (ઈ.સ. ૧૭૬૧) મરાઠાઓએ અહમદશાહ અબદલીને હાથે સખત હાર ખાધાથી દિલ્હીની ગાદીમાં જેર આવ્યું અને સુજાઉદ્દૌલાની મહોરનું ફરમાન મરાઠાઓને ગુજરાતમાંથી હાંકી કાઢવા માટેનું મોમીનખાન ઉપર આવ્યું. બાદશાહી લશ્કર મેમીનખાનની મદદે માળવાને રસ્તે આવે છે અને મોમીનખાન અમદાવાદ સર કરવા નીકળે છે એવી વાત ચાલી. મોમીનખાન અને ભરૂચના નવાબ સાથે મળી ગયા અને બંનેએ થઈ જંબુસર જીતી લીધું. આથી પેશ્વાના ત્યાંના અમલદાર આપાજી ગણેશે ખંભાત ઉપર ચડાઈ કરવા તૈયારી કરી. અહમદશાહ અબદલી હિંદુસ્તાન છોડી ગયાના સમાચારથી મરાઠાઓમાં પાછું જેર આવ્યું હતું. ગૂજરાતના સમાચાર સાંભળી પેશ્વાએ સદાશિવ રામચંદ્રને મોકલ્યો હતો. ૪૮ મિરાતે અહમદી ગુ. ભા. (ક. મે. ઝ.) ૪૯ Bom. Govt. Records P.D.D. 33. P. 783. 4o Bom. Gaz. VI. Cambay P. 227. પ૧ એ જ પૃ. ૨૨૭–૮, આ કાગળ અને ડાયરેકટરૈના જવાબની અસલ પ્રત કે નકલ માટે મુંબઈ ગવર્મેન્ટ રેકર્ડ ઐફિસમાં ઘણી તપાસ કરી, પણ પત્તો લાગ્યો નથી. પર Bom. Govt. Records. P. D. D. 34. P. 16. ખંભાત ગેઝટીઅર (પૃ. ૨૨૮) લખે છે કે મુંબાઈથી મોમીનખાને જમીનમાર્ગે મુસાફરી કરી અને ૧૭૫૯ના વર્ષના અંત પહેલાં ખંભાત પહોંચ્યા. આ ભૂલ છે. સરકારી ડાયરીઓ પ્રમાણે ૧૭૬૦ના જાનેવારીમાં મુંબાઈથી નીકળ્યા અને સુરત સુધી વહાણમાં આવી ત્યાંથી જમીનમાર્ગ લીધે. મિરાતે અહમદી પણ ગરત સુધી વહાણમાં આવ્યાનું લખે છે. ૫૩ Bom. Govt. Re. 5 I. B. P. 14 P. 59 સુરતના કેપ્ટને મુંબઈ લખેલું. (ડાયરી –૩–૧૭૬૦) કે ખંભાતના નવાબ કંપનીના કામમાં સારે રસ લે છે માટે આ ભેટ મંજૂર કરવી. For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ સ્વતંત્ર સંસ્થાન દામાજી ગાયકવાડે પણ એને મદદ માકલી. આ લેાકાએ ભેગા થઈ ખંભાત ચેાર્યાંશી પરગણાનાં ગામ લૂંટી મુલક તારાજ કર્યાં. લડાઈ થઈ તેમાં મેામીનખાનની હાર થઈ. બાદશાહી લશ્કર આવવાની આશામાં મામીનખાનને ગાવું પડયું. આખરે સલાહ કરવી પડી. ઠરાવેલી રૂા. ૮૪,૦૦૦ની ખંડણીમાં એ વર્ષેથી જે રકમ બાકી હતી મેામીનખાને ભરી આપી.પ ૫૪ નાણાંભીડ અને સખ્ત કરવેરા આ બધાં કારણેાથી મેામીનખાનને પાછી નાણાંની સખત ભીડ પડી. એ વરસ સુધી મરાઠા સાથેના સંબંધ સારા રહેા. નાણાંની તંગી દૂર કરવા દીવાન આગા રશીદબેગની અવળી સલાહથી મામીનખાને ખંભાતની પ્રજા ઉપર ધર દીઠ કર નાખ્યા. આ નાણાં ઊભાં કરવામાં પ્રજાને ઘણા ત્રાસ પડયા અને અરધું ખંભાત ખાલી થઇ ગયું, તથા ધણા વિદ્વાન બ્રાહ્મણા સુરત બાજુ અંગ્રેજોના રક્ષણમાં ચાલ્યા ગયા. આટલી મુશ્કેલીથી ફક્ત બે લાખ રૂપિયા મળી શક્યા. એવામાં આગા રશીદ એગ ઉપર પૈસા ખાધાના મેામીનખાનને વહેમ પડયા તેથી એને કેદ કર્યાં. કેદમાંથી છૂટતાં સુરત નાસી જવાની કેાશિશ કરતાં પકડાવાથી તેને મારી નાખવામાં આવ્યા.૫૫ ઈ.સ. ૧૭૬૬માં કાળી અને કાઠીએને ત્રાસ ખંભાતને અને ગામડાંઓને બહુ નડયા. એથી ખંભાત તાબાનાં ગામ ન લૂંટે તો રાજ્યની હદમાં થઈ તેમને જવા દેવા અને દર વરસે ચાર હજાર રૂપિયા કોળીઓને આપવા એમ મેામીનખાને કબૂલ કર્યું. દામાજીરાવના મરણ પછી પેશ્વાના ભાગ અરધા હતા તે કમી થઇ ચેાથેા થયા. તળાને ખંભાતને તામે આ વખતે (ઈ.સ. ૧૭૭૧) અંગ્રેજોએ કાળી ચાંચિયાઓ પાસેથી તળાજાના કિલ્લા અને અંદર જીતી લીધાં હતાં તે મેામીનખાને રૂા. ૭૫,૦૦૦માં વેચાતાં લીધાં એમાં એવી શરત હતી કે કંપની સરકાર તરફથી મેામીનખાન રાખે અને કંપનીની રજા વગર કાઇને આપે નહિ. કંપનીની મરજી હાય ત્યારે લશ્કર માટે વાપરી શકે. મેામીનખાને એ વર્ષ સુધી તળાજા ખંભાત તામે રાખ્યું અને કંપનીના કહેવાથી ભાવનગરના રાજાને આપી દીધું.૫૬ શાંતિના દસકે ઇ.સ. ૧૭૭૨થી દસ વર્ષ મેામીનખાનના નાયબ તરીકે ખંભાતને વહીવટ મિરઝાં તેમનના હાથમાં રહ્યા. ખંભાતની પડતી જતી હાલત અને અનેક લડાઇઓને લીધે પડેલી અસાધારણ નાણાંભીડ પછી આ વહીવટ કાંઈક વ્યવસ્થા અને શાંતિના હતા. એ અરસામાં શાહજાદા ખાનજહાનનું મરણુ નીપજ્યું. ઈ.સ. ૧૭૮૨માં મિરઝાં તેમનને કેદ કર્યાં હતા પણ પાછળથી છેોડી મૂક્યા.૫૭ આ શાંતિના દસકામાં મામીનખાને ગૂજરાતને લગતી મરાઠાઓની રાજખટપટમાં ભાગ લીધા. દામાજી ગાયકવાડને ૫૪ Bom. Gaz. VI. 228 મિરાતે અહમદી ગુ. ભા. (ટ્ટ. મા.) ૫૫ એ જ પૃ. ૨૨૮. ગેઝેટીઅર ઘણા ભારે જુલમ થયાનું લખે છે. મિરાતે અહમદી માત્ર ધર દીઠ વેરા નાખ્યાનું લખે છે. ૫૬ એ જ પૃ. ૨૨૮૯ અને નેટ ૧, ૫૭ એ જ પૃ. ૨૨૯. For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હા! છે.વસ ''w.', નામદાર નવાબસાહેબ મેમીનખાન બીજા (ઇ.સ. ૧૭૮૧માં ફોર્મ્સ પ્રત્યક્ષ જોઇને કરેલું ચિત્ર) For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાન ૮૧ ચાર છે।કરા હતા. મોટા સયાજીરાવમાં બહુ સામર્થ્ય ન હાવાથી પેશ્વાએ ખીજા ગાવિંદરાવના પક્ષ ખેંચ્યેા. છેક નાના તેહસિંહરાવે પેાતે સયાજીરાવના નાયબ તરીકે રહી મેાટાભાઇના પક્ષ તાણ્યા. મેામીનખાને પણ ફતેહસિંહના પક્ષમાં રહેવાનું ઠીક ધાર્યું તેથી પેશ્વા સાથે સંબંધ બગડયા. આ બાબતમાં પેશ્વાની હાર થઇ અને જ્યારે રધુનાથરાવ પેશ્વા હાર ખાઇને ખંભાત બાજુ આવ્યા ત્યારે મામીનખાને એને ખંભાતમાં ન પેસવા દીધા તેથી એ ભાવનગર થઇને મુંબાઇ ગયેા.૫૮ ઈ.સ. ૧૭૭૪માં અંગ્રેજોની મદદથી મામીનખાને પેાતાનું અપમાન કરેલું તેનું વેર વાળવા તે ખંભાત આવ્યા. એણે અંગ્રેજ સેનાપતિને કહ્યું કે મેામીનખાનનું શહેર પડાવી લ્યેા. અંગ્રેજોને એટલું બધું કરવાનું કાંઈ ખાસ કારણ દેખાયું નહિ, અને મરાઠાઓની સામે ગૂજરાતમાં બીજી સત્તા હાય તે સારૂં એમ પણ ધાર્યું. ખંભાતના રેસિડેન્ટ સર ચાર્લ્સ મૅલેટે રઘુનાથરાવને મેામીનખાન ઉપરનું વેર ભૂલી જવા અને એને ભેટ વગેરેથી સંતાપવા સલાહ આપી. થાડા વખત પછી અંગ્રેજતી રાજનીતિ બદલાઇ અને ફતેહસિંહ સાથેના વિરાધ છે।ડી દીધા. અંગ્રેજોની લાગવગ ઊતરી ગયા પછી મેામીનખાને ફતેહસિંહ સાથે ફરી સલાહ કરીને ગાવિંદરાવ સામેની એની લડતમાં મદદ કરી (ઇ.સ. ૧૭૭૭). એ અરસામાં ફતેહસિંહે મેામીનખાનને કાઠીઓના હુમલા અટકાવવા કહ્યું અને મેામીનખાને કાઠીઓને સાબરમતીથી પૂર્વે આવતા અટકાવ્યા, જેના બદલામાં મેામીનખાનને૯,૦૦૦ની આવકનાં છ ગામ મળ્યાં. આ કરાર છતાં મેામીનખાને કાઠીઓ સાથે પણ સંબંધ રાખ્યા હતા. પણ મરાઠાઓ સાથેના મામીનખાનના સંબંધ ખબર પડતાં કાઠીઓએ ખંભાતનાં ગામડાં લૂંટત્યાં. એટલે મેામીનખાનને એમની સાથેને સંબંધ ઠંડી દઇ સાબરમતીના પૂર્વ કિનારે ૧૫૦૦ પાયદળ અને ૫૦૦ સવાર રાખવા પડ્યા. આ લશ્કરના ખર્ચ પહેલાં મળેલી ગામડાંની આવક કરતાં વધારે થવાથી ક્તેહસિંહ પાસેથી બીજા ૨૦,૦૦૦રૂપિયા લીધા. એમાં ૯,૦૦૦ તેહસિંહ પાસેથી, ૧૦,૦૦૦ પેશ્વા પાસેથી અને ૨૫,૦૦ માતર તાલુકાની આવકમાંથી લેવાના હતા. ઈ.સ. ૧૭૮૦માં અંગ્રેજોએ અમદાવાદ જીત્યા પછી ફતેહસિંહને પેશ્વાના મહી નદીની ઉત્તરના ભાગ મળ્યા એટલે એણે ખંભાતની ખંડણી છેાડી દીધી. આમાં અંગ્રેજોના હાથ હોવાથી બદલામાં મેામીનખાને અંગ્રેજોને ખંભાતના બંદરજકાતના દરવાજાના હક્ક સોંપ્યા. આ દરવાજાનો હક્ક ઈ.સ. ૧૭૮૩માં પાછો મળ્યેા. એ પછી સાલબાઈના કરારનામામાં પેશ્વાના ભાગ કરી નંખાયા. ઈ સ. ૧૭૮૨માં મિરઝાં તેમન દીવાનના ગયા પછી કુતખી ખાનુમ નામની એક સુંદર સ્ત્રીની લાગવગ મેામીનખાન ઉપર ધણી હતી.૫૯ એની સલાહથી પણ કરવેરાના ત્રાસ વધેલા. પણ એની સત્તા બહુ રહી નહિ. ઇ.સ. ૧૭૮૩માં પાંત્રીસ વર્ષનું લાંબું રાજ્ય કરી મેામીનખાન અવસાન પામ્યા.૬૦ આ વખતે ખંભાત શહેરની સ્થિતિ સારી નહોતી. લાક પાસે કરવેરાના પૈસા પણ નહોતા. અંગ્રેજી કોડીના દલાલ સિવાય કાઇનું મારું ઘર નહોતું. ૫૮ Bom. Gaz· VI. P. 23. પર એ જ પૃ. ૨૩૦-૩૧ કુતખી ખાતુમ મેામીનખાન ફ્રેલમીના કુટુંબની હતી. એની વિગત માટે જુએ એ જ પૃ. ૨૩૦ નાટ ૩. ૬૦ એ જ પૃ. ૨૩૧ અને નેટ ૧. For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાન મેમીનખાન બીજાનું ચારિત્ર્ય મેમીનખાન બીજાએ ખંભાતનું રાજ્ય લાંબી મુદત સુધી કર્યું. એ વખતે પણ દેશના સંજોગો એમના પિતાના સમય કરતાં સારા નહોતા. કદાચ વધારે ખરાબ સંજોગ હશે. દિલ્હીની નામની અને આશ્વાસન આપવા જેટલી સત્તા પણ રહી નહોતી. પાણપતની છેલ્લી લડાઈ પહેલાં મરાઠાઓનું મહારાજ્ય હિંદમાં સર્વોપરિ હતું. અટકથી કટકા સુધીના વિશાળ મહારાજ્યના માલિક સાથે ખંભાત સંસ્થાનના નવાબને વારંવાર અથડામણમાં આવવું પડતું. એવા કસોટીના સમયમાં મોમીનખાને જે ટકકર ઝીલી છે, અમદાવાદ શહેર મરાઠાઓના હાથમાંથી એક વાર પડાવી લીધું છે અને બીજા જે જે પરાક્રમોનાં વર્ણન અગાઉ જોઈ ગયા તે બધાં કયાં છે, એ બધું સાથે જોતાં મામીનખાનની હિંમત, બહાદુરી અને રાજદ્વારી કુનેહ માટે માન ઉપજ્યા વગર રહે નહિ. કરવેરા નાખી નાણાં ઊભાં કરવા માટે એક કરતાં વધારે વાર જુલમ થયા હશે એની ના કહેવાય તેમ નથી, પરંતુ જે સંજોગોમાં એવા ઉપાય લેવા પડેલા તે જોતાં એવે વખતે કોઈપણ રાજસત્તા શું કરે તે હાલની વીસમી સદીની સમાનતાવાદની દૃષ્ટિથી ન જોતાં બસો વર્ષ પહેલાંની દૃષ્ટિથી જોવાની જરૂર છે. મરાઠાઓએ પોતે પણ લડાઈઓના ખર્ચના બેજાને પહોંચી વળવા પૈસા કેવી રીતે ઊભા કર્યા છે તે ગૂજરાતના ઇતિહાસમાં અજાણ્યું નથી. છતાં પણ આગા રશીદબેગ જેવાની સલાહ ન લેવાઈ હત તે પ્રજા પર કરવેરા માટે જુલમ ન થાત એમ મોમીનખાનનું આખું ચરિત્ર જોતાં સમજાય છે. ગુજરાતના એક બાજુના એક નાના સંસ્થાનના રાજા હોવા છતાં આખા દેશના તે સમયના રાજપ્રકરણમાં ભાગ લેવો તે કાંઈ પણ સત્ત્વ અને પ્રતિભા વગર તે ન જ બને. મામીનખાન બીજામાં એમના પિતા જેટલા ઉત્તમ ગુણ નહોતા, પણ હિંમત અને કુનેહ તે એટલાં જ હતાં એટલું કહ્યા વગર ચાલે તેમ નથી. જેમ્સ બ્લે લખે છે કે એ પિતે ખંભાત આવ્યો ત્યારે નવાબ સાહેબની ઉમર આશરે પચાસ વર્ષની હશે. ચહેરો સાર હતો ને બાંધે મધ્યમ કદને હતો. ફોર્બ્સ કહે છે કે મોમીનખાનામાં કાર્યશક્તિ એટલી બધી હતી કે જે એટલા જ પ્રમાણમાં હદયના બીજા ઉદાર ગુણો હોય તે એ સામ્રાજ્યની ગાદીને શોભાવી શકે. ૨૧ નવાબ સાહેબને વિવેક આખા હિંદુસ્તાનમાં જાણીત હતો એમ ફૉર્બ્સનું વર્ણન વાંચતાં જણાય છે. એણે નવાબ સાહેબનું ચિત્ર પણ દોરેલું છે. ૧૩ ૬૧ Forbes Oriental Memoirs I. 320-25 માં આ વર્ણન વિરતારથી કર્યું છે. દર એ જ વ. II. 172. ૧૩ આ ચિત્ર ઓરીએન્ટ મેમેઇસની અસલ આવૃત્તિમાં ખંભાતનાં બીજાં દ સાથે મળી આવે છે. For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir earumas પ્રકરણ દસમું સ્વતંત્ર સંસ્થાન જેસર્સે કરેલું ખંભાતનું અને નવાબ સાહેબનું વર્ણન. ૧૭૭૫ થી ૧૭૮૦ મો મીનખાન બીજાના રાજ્યના અંતભાગમાં સુરતથી વહાણને રસ્તે જેમ્સ ફૅબ્સ નામનો 'LL અંગ્રેજ ખંભાત આવેલો. એણે ખંભાતનું સારું વર્ણન કર્યું છે અને રસમય ચિત્રો દોરેલાં છે. એ વખતે ખંભાતમાં બ્રિટિશ રેસિડેન્ટ સર ચાર્લ્સ મૅલેટ હતો. રઘુનાથરાવ (રાબા) હાર ખાઈને ખંભાત આવેલો તથા નવાબે એને ન આવવા દીધો, અને થોડા વખત પછી ફરી આવ્યા ત્યારે નવાબે કરેલું અપમાન એ ભૂલી ગયા નહોતે, એ ઉલેખ અગાઉ આવી ગયો. રાઘબા ખંભાતમાં બીજી વાર આવ્યો ત્યારે ઊંખ્યું પણ તેની સાથે હતો. એણે રાબા અને મોમીનખાનની રીતભાતનું સારું વર્ણન કરેલું છે. તે રસમય છે ખંભાતના અખાતમાં આવતાં ખંભાત પાસે વીથરૂ (Quick-sands) છે અને તેનું જોખમ કેવું છે તેનું તથા મોટા વહાણમાંથી નાનામાં બેસી ખંભાત નજીક આવવું પડે છે તેનું વર્ણન તેણે કરેલું છે. ફોર્બ્સ કહે છે કે પાણી ઊતરી જતાં કાદવમાં અસંખ્ય રંગબેરંગી નાની માછલીઓ માલૂમ પડે છે. ખંભાતથી દોઢ માઈલ છેટે રાઘોબા અને અંગ્રેજે હોડીમાંથી ઊતર્યા અને તંબુઓમાં રહ્યા. નવાબે રાબાને સારું ભાન આપ્યું અને ચાંદી સોનાના સિક્કાની રોકડ ભેટ આપી, તથા બે અરબી ઘડા, એક હાથી, કિનખાબ, શાલ, મલમલ વગેરે ઘણું આપ્યું. નવાબે રાઘોબા તરફ ઘણે ભાવ બતાવી વિવેક એ બતાવ્યું કે પહેલાં કરેલું અપમાન જાણે ભૂલાવવા યત્ન કર્યો હોય. એથી ઊલટું રાબાની વર્તણૂક પહેલાંનું અપમાન ભૂલી ન ગયો હોય એવી હતી. રાબાએ આવેલા દરેકને પાનબીડું અને અત્તરગુલાબ આપ્યાં. એ પછી બધી છાવણી નાગસર તળાવ ઉપર આવી પડી. નવાબ તરફથી વખતોવખત મોગલ રીતનાં ખાણાના પચાસ થાળ આવતા. ફોર્બ્સના વર્ણન ઉપરથી રાબા દિલખુશ બાગના મકાનમાં ઊતર્યો હોય એમ જણાય છે. ફૉર્બ્સ લખે છે કે ઊંચા મોગલ ખાનદાનને લાયક જે સભ્યતા મોમીનખાને બતાવી તેને હિસાબે રાઘોબાની વર્તણૂક જંગલી જેવી હતી અને જે અંગ્રેજ ગૃહસ્થ સાથે હતા તેઓ એ બ્રાહ્મણ મહારાજાધિરાજથી ઘણા કંટાળી ગયા. સુરત અને ખંભાતના નવાબે એ વિચિત્ર રીતભાત સામે જાહેરમાં ટીકા કરી. કૅમ્બે લખે છે કે પૂર્વના દેશોના ઇતિહાસમાં એક વખત પ્રસિદ્ધ, અને ટોલેમીના કમેનીસ' (camanes)ના સ્થળ ઉપર વસેલું ખંભાત તે હાલ તદ્દન બદલાઈ ગયું છે. એની સુંદરતા ગરીબાઈ સાથે મળી ગઈ છે અને ઘણા ભાગ હવા થઈ ગયા છે. રસ્તા ઉજજડ દેખાય છે. મજિદો અને James Forbes: Oriental Memoir's Vol. 1 Chap. XVI (Richard Bontley-1834 Edition). ૨ એ જ પૃ. ૩૧૮. For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાન ૪ મહેલા પડી જાય તેવા દેખાય છે, છતાં ભૂતકાળની જાહેાજલાલી અને મનુષ્યનાં બનાવેલાં સ્થળાની ક્ષણભંગુરતા તે વ્યક્ત કરે છે. પાળા પણ ઘણીખરી ઉજ્જડ જેવી લાગે છે. જીમામસ્જિદ અને રાજમહેલ સિવાય જોવાલાયક મકાન ખીજું દેખાતું નથી.૩ ક્ાર્મ્સના ઉતારા નારંગસર પાસેના બગીચાના મહેલમાં હતા એમ લાગે છે.૪ વળી ફ્રામ્સે લખે છે કે લડાઇએ અને નાણાંની સખત ભીડને લીધે પડેલા કરવેરાથી રાજ્યની વસ્તીને નુકસાન પહોંચ્યું હતું અને ઘણા ખીજે રહેવા ચાલ્યા ગયા હતા, છતાં પણ વિવેકમાં આખા હિંદુસ્તાનમાં મામીનખાનના જોટા નહાતા. તે વખતના નાયબ (વઝીર) મિરઝા મુહમ્મદસમાને પાતાના મહેલની અગાસી ઉપર અંગ્રેજોને ખાણું આપેલું અને નાચગાન કરાવેલાં તથા ખારાં બદામપિસ્તાં વહેંચેલાં વગેરે વર્ણન તે સમયની રાજવંશી રીતભાત ઉપર ઠીક પ્રકાશ નાખે છે. ફાર્મ્સ લખે છે કે ખંભાતની નજીકમાં એ વખતે રાની જનાવરેા સારા પ્રમાણમાં હતાં. નવાબને શિકારના શાખ પણ સારા હતા. ખંભાતથી ખારેક માઇલ છેટે સાબરમતીને કિનારે એક વખત એક અંગ્રેજ ટાળીએ સિંહના શિકાર કર્યાંનું પણ તે લખે છે. એટલે ત્યાં સુધી કાઠીઆવાડનાં જંગલેાના સિંહ આવતા હરશે એમ સમજાય છે.પ સુહમ્મદ કુલીખાન નવામ. ૧૭૮૩થી ૧૯૮૯ પેાતાના મરણ અગાઉ ચાર મહિના પહેલાં મામીનખાને નજીમખાનના પુત્ર મુહમ્મદ કુલીખાનને પેાતાના વારસ ઠરાવ્યા હતા.૬ મુહમ્મદ કુલીખાન મેામીનખાનને જમાઇ પણ થતા હતા. મેામીનખાનની પુત્રી જોગની ખાતુમ સાથે એનું લગ્ન થયું હતું.૭ ગયા પ્રકરણમાં જોયું તેમ મેામીનખાનના અમલમાં ક્રુતી ખાનુમની લાગવગ વધારે હતી, એનેા અને મેામીનખાનને મિરઝાં જાની નામનેા એક પુત્ર હતા. કુતખી ખાનુમે દરબારનાં લાગવગવાળાં માણસાને પોતાના પક્ષમાં લઇ જાની મિરઝાંને નવાબ તરીકે જાહેર કર્યાં. આમાં જે ટંટા થયા તેમાં મુહમ્મદ કુલીખાનની છત થઇ અને કુતી ખાનુમ, એની બહેન જલીય બેગમ તથા એના પક્ષકારાને ખંભાત છેડી જવું પડયું. મુહમ્મદ કુલીખાનના રાજ્યમાં કોઇ ખાસ બનાવ બન્યા નથી. ફક્ત એક વખત વડાદરાની હદમાંથી તાપીદાસ નામના ગુનેહગાર નાસી આવી ખંભાતમાં રહ્યો હતા, તેની ગાયકવાડના અમલદારે માગણી કરતાં નવાએ ના પાડેલી; તેથી તેસિંહરાવ ગાયકવાડ ખંભાત ઉપર ચડી આવેલા. તાપી ૩ એ જ પૃ. ૩૧૯. ૪ ફૉર્બ્સનું વર્ણન ગાટાળાભરેલું છેઃ એક વાર ફૉર્બ્સે પાતે અને બીજી વાર રાધાબા નારંગસર પાસેના બાગમાં રહેતા હતા એમ લખે છે. ૫ એ જ પૃ. ૧૭૭૧૮૨, ૬ મુહમ્મદ કુલીની મા સાથે નજમખાને નીકા પહેલા નહાતા. નજમખાન તે મેામીનખાનની સાવકી બહેન ખાનુમ એંગમ સાથે પરણ્યા હતા, પણુ તેને સંતાન નહોતું. મુહમ્મદ કુલી જેનું પહેલાંનું નામ મિયાં મનુ હતું તેને ખાનુમ બેગમે ઉશ્કેરી માટા કર્યાં હતા. જુઓ Bom. Gaz. VI Cambay P. 231. ૭ Bom. Gaz. VI. P. 231, જોગની ખાનુમની મા સાથે મેામીનખાને નીકા પહેલા નહોતા. ૮ એ જ પુ. ૨૩૧. For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' ત ના ઈ.સ. ૧૦૨માં ખંભાત શહેરની દક્ષિણ બાજુનો દેખાવ (ફાર્મ્સ એરીએન્ટલ મસૌદસે ગ્રંથ ૨ પાનું ડ) For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૫ સ્વતંત્ર સંસ્થાન દાસ એ સાંભળી નાસી ગયો અને નવાબને રૂા. ૧૫,૦૦૦ ફતેહસિંહરાવને આપવાની ફરજ પડી. આ સિવાય મુહમ્મદ કુલીખાનના રાજ્યનો સમય શાંતિને હતો અને વહીવટ સારે હતે. છ વર્ષના રાજ્ય પછી ઈ.સ. ૧૭૮લ્માં મુહમ્મદ કુલીખાનનું અવસાન થયું. તેહઅલીખાન નવાબ. ૧૭૮૪ મુહમ્મદ કુલીખાનને ત્રણ પુત્ર હતાઃ ફતેહઅલીખાન બંદઅલીખાન અને યાવરઅલીખાન. પિતાના અવસાન પછી જેષ્ઠ પુત્ર ફતેહઅલીખાનને ગાદી મળી. વડોદરામાં ફતેસિંહરાવ ગાયકવાડને અને મામીનખાનને સંબંધ હતો તે અગાઉ જોઈ ગયા. ફતેહસિંહરાવના મરણ પછી એના ભાઈ ભાનારાવ ગાદીએ આવ્યા. એ માનાજીરાવ ગાદીએ આવ્યા પછી તરત જ, ફતેહસિંહરાવે કાઠીઓના હુમલા સામે રક્ષણ માટે રાખેલા ખંભાતના લશ્કરના ખર્ચ પેટે છ ગામ આપેલાં તે પાછાં માગ્યાં. ફતેહઅલીખાને એ વાતની ના પાડી. છેવટે સમાધાન એવી રીતે થયું કે વડોદરા દરબાર કાઠીઓ સામેના રક્ષણના ખર્ચના જે વધારાના દસ હજાર રૂપિયા આપે છે તે બંધ કરવા અને છ ગામ ખંભાત દરબારને તાબે રહે. આ વખતે નવાબ સાહેબે દિલ્હીના બાદશાહને મોટી ભેટો મોકલી આપી. તેના બદલામાં દિલ્હીથી ખંભાતના નવાબને વંશપરંપરાને “નજમુદ્દૌલા, મુમતાઝ-ઉલ-મુલ્ક, મોમીનખાન બહાદુર દિલાવરજંગ ને માનવંતા ઇલ્કાબ આપ્યો અને છહજારી મનસબ આપી ખંભાતના નવાબ તરીકેનું પદ જાહેર કર્યું.૧૦ મરાઠાઓનું નડતર ફતેહઅલીખાન નવાબ સાહેબના રાજ્યનાં શરૂઆતનાં વર્ષોમાં મરાઠાઓ સાથે વાંધા પડયા કર્યા. ઈ.સ. ૧૭૯૨માં છ ગામ માટેનો ઝઘડે કરી ઊઠો અને વડેદરા દરબારે એ ગામ ખાલસા કર્યા; પણ થોડા વખત પછી પાછાં આપ્યાં. ઇ.સ. ૧૭૯૯ના અરસામાં પેશ્વાને સરદાર આત્મારામ ભાઉ ખંભાત રાજ્યની હદમાં પેઠે, પણ એને ૩૦,૦૦૦ રૂપિયા મળવાથી પાછો ગયો. ઈ.સ. ૧૮૦૦માં આણંદરાવ ગાયકવાડના સરદાર બાલાજી આપાજીએ કાઠિયાવાડની ચડેલી પેશકશી ઊઘરાવવાને બહાને ખંભાત આગળથી પસાર થતાં ખંભાતના નવાબ પાસેથી રૂપિયા ૫૦,૦૦૦ લીધા.૧ વસાઇના કરાર આ વખતે ખંભાતને વેપાર સારો નહોતો. અંગ્રેજોને ખંભાતમાં કોઠી રાખવામાં પિસાણ નહોતું એ વાત આગળ ચર્ચા છે.૧૨ એ અરસામાં કડીમાં રહેલા મલ્હારરાવે પિતાના કાકાના છોકરા આણંદરાવ પાસેથી વડોદરા લઈ લેવા ધાર્યું. વડોદરા દરબારે મુંબઈ સરકારની મદદ માગ્યાથી મુંબાઈથી ઈસ. ૧૮૦રમાં મેજર વેંકરની સરદારી નીચે લશ્કર આવ્યું અને ખંભાત ઊતર્યું. એ એ જ પૃ. ૨૩૧. ૧૦Bom. Gaz, VI. P. 231. ૧૧ એ જ પૃ. ૨૩૨. ૧૨ અંગ્રેજી કાઠીના જુદા પ્રકરણમાં. For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૬ સ્વતંત્ર સંસ્થાન લશ્કર સાથે મુંબઈના એ વખતના ગવર્નર મિ. ડંકન પણ હતા. એણે ગાયકવાડના પ્રધાન રાવજી આપાજી સાથે ખંભાતમાં મસલત કરી. એ વખતે જે કરાર થયા તેમાં ખંભાતના હક્કમાં કાંઈ ફેરફાર થયા નહિ; પરંતુ એ જ વર્ષના આખર મહિનાની આખર તારીખે જે વસાઈની સુલેહ થઈ તેમાં પેશ્વાના ખંભાતને લગતા બધા હક્ક બ્રિટિશ સરકારને મળ્યા. ૧૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir વડોદરા સાથે છ ગામ ભાખત ઝઘડા હું ઇ. સ. ૧૮૦૬માં બાલાજી આપાએ કાઠીઓને વશ કર્યાં, એટલે કાઢીને માટે ખંભાત દરબારે સાબરમતીને કાંઠે જે કિલ્લા વગેરે બચાવનાં સાધન ઊભાં કરેલાં તે નકામાં ગયાં. આથી ગાયકવાડના મહીકાંઠાના સરદાર બાપુ કાશીને હુકમ આવ્યા કે ખંભાતને આપેલાં છ ગામ હવે ખાલસા કરી લેવાં. એજ વખતે બાપુ કાશીએ ખંભાત તાબાનાં બીજાં ઘણાં ગામમાંથી પણ પૈસા ઉધરાવવાના મુચરકા લખાવી લેવા માંડવા. આથી ખંભાત દરબારે મુંબાઇ સકારને લખાણ કર્યું અને વડાદરાના રેસિડેન્ટ મેજર વાકરે એવું સમાધાન કર્યું કે ખંભાત દરબાર વડોદરા દરબારનું વ્યાજખી લેણું આપી દે૧૪ અને વડાદરા દરબારે એમણે લીધેલાં ખંભાતનાં ગામેાના મુચરકા પાછા આપી દેવા. એ પછી અંગ્રેજની સત્તા ગુજરાતમાં વધતી જવાથી ફંટા બખેડા ઓછા થવા લાગ્યા અને કોઈપણ ઝઘડાની બાબતમાં મુંબાઈ સરકાર વચ્ચે પડવાથી તેને તુરત નિકાલ થઈ જવા લાગ્યા. એટલે ઇ. સ. ૧૮૧૮માં બ્રિટિશાએ ગુજરાતના સંપૂર્ણ કબજો લીધા ત્યાંસુધી કોઇ જાણવા જેવા રાજદ્વારી બનાવ ખંભાતને લગતા બન્યા નથી. ઇ. સ. ૧૮૧૮માં બ્રિટિશ સત્તા ગુજરાતમાં વ્યવસ્થિત રીતે જામી ગઇ, એટલે ખંભાતમાં જુદા રેસિડેન્ટ રાખવા બંધ કર્યો અને ખેડાના ક્લેક્ટરને ખંભાત રાજ્યના પોલિટિકલ એજન્ટ હરાવ્યા. ઇ. સ. ૧૮૨૭માં નવાબ ફતેહઅલીખાનનું અવસાન થયું.પ નવાબ સાહેમ બંદેઅલીખાન ૧૮૨૩-૧૮૪૧ તથા નવામ સાહેમ હુસેનયાવરખાન ૧૮૪૧-૧૮૮૦ નવાબ ફતેહઅલીખાનને પુત્ર નહાતા, એટલે એમના ભાઇ બંન્નેઅલી ખાન ગાદીએ આવ્યા. એમના અઢાર વર્ષના અમલ દરમ્યાન કોઇ ખાસ જાણવા જેવા બનાવ બન્યા નથી. ખંભાતમાં શાંતિ રહી હતી. ઇ.સ. ૧૮૪૧ના માર્ચની ૧૫મી તારીખે નવાબ બંદેઅલીખાન બેહસ્તનશીન થયા. એમને પણ પુત્ર નહાતા એટલે ગાદી એમના ભાઈ યાવરઅલીખાનને મળી. પરંતુ એમણે ગાદીના હક્ક પેાતાના શાહજાદા હુસૈનયાવરખાનને આપી દીધા.૧૬ ૧૩ Aitchison's Treaties VII.58-59 પહેલાં ચેાથ અમદાવાદ લેવાની મદદ બદલ ગાયકવાડને અપાતી તે પેશ્વાને અપાવા લાગેલી તે ૧૮૦૨માં બ્રિટિશને મળી. ૧૮૦૭ સુધી દરખારે એને ઈજારા રાખેલા તે પૂરા થયે! અને ચેાથ ખંડણીના રૂપમાં ફરી ગઈ ! ૧૫ Bom. Gaz. VI. P. 232. ૧૬ એ જ. ૧૪ Bom. Gaz. VI. P. 232 ઈ.સ. ૧૮૦૩-૪માં નાપાડ ટપ્પા માટે બ્રિટિશ સાથે કરારનામું થયું તેમાં ખંભાતના વહીવટદાર તરીકે જવાલાનાથ રોય નામના માણસનું નામ આવે છે. કરાર દરબાર તરફથી વાલાનાથે કરેલા. For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાન બંદર માટે થએલા કાર ૧૮૫૩-૧૮૫૬ વસાઇના કરારમાં પેશ્વાના હક્ક બ્રિટિશ સરકારને મળ્યા. તેમાં સામાન્ય ચેાથ ઉપરાંત અંદરની અને જમીનમાર્ગની જકાતનું ખર્ચ બાદ જતાં દરબાર સાહેબ અને બ્રિટિશના અરધા ભાગ હતા.૧૭ ઇ.સ. ૧૮૫૩માં ખંભાત દરબારે બ્રિટિશની માફક મીઠાની જકાત નાખવાનું અને રાજ્યની હદમાં રહેલા મીઠાના અગર બંધ કરવાનું કબૂલ કર્યું. આ કરારથી બ્રિટિશ સરકારે જમીનમાર્ગની જકાતના પોતાના ભાગ છેાડી દીધા. મીઠાની જકાતમાં દરબારને અરધા ભાગ દાખલ કરવામાં આવ્યા.૧૮ દરિયાઇ જકાતમાં પણ સુધારા કરવાનું દરબાર સાહેબને સૂચવવામાં આવ્યું. એ વખતે દરેક વસ્તુ ઉપર જકાત જુદાંજુદાં નામથી લેવામાં આવતી અને જુદીજુદી વસ્તુ ઉપર જે જે અંદરેથી તે આવતી તે તે બંદરની જુદાજુદા દરથી લેવાતી. કોઇવાર વેપારીની નાતજાત ઉપરથી પણ જકાત નક્કી થતી. આ સુધારા નક્કી કરવા માટે બ્રિટિશ સરકારના એ અમલદારા અને થાડા ખંભાત દરબારના અમલદારે।ની કિંમટી નીમવામાં આવી. દરેક વસ્તુ માટે અમુક ટકા જકાતને દર નક્કી કરવા એ તે કમિટીનું મુખ્ય કામ હતું.૧૯ ખંભાત થઇને જતાઆવતા માલની રાહદારીના નિયમે નક્કી થયા અને બ્રિટિશ બંદરાએ જતા માલ કે ત્યાંથી આવતે માલ તેમજ રાજ્યની વપરાશને માલ એટલા માટે ફેર કરવામાં આવ્યેા. ८७ નવાબ સાહેબ હુસેનથાવરખાનનું અવસાન ઇ. સ. ૧૮૬૨માં મહારાણી વિક્ટેરિયાની ઇચ્છાથી વાઇસરૉય લાર્ડ કેનિંગે ખંભાતના નવાબ સાહેબને સરકારી સનદ મેકલી. એ સનંદથી ખંભાત રાજ્યનું સંપૂર્ણ માન કાયમ રાખી મુસલમાન શહ પ્રમાણે વારસ ન હોય ત્યારે દત્તક લેવાના હક્ક કબૂલ રાખ્યા.૨૦ ઈ.સ. ૧૮૮૦ના એપ્રિલમાં લાંબું રાજ્ય કરી નવાબ સાહેબ હુસેનયાવરખાન જિન્નતનશીન થયા. એમને સાત શાહજાદા હતા. (૧) જનામે જા±રઅલીખાન સાહેબ, (૨) નજીમખાન સાહેબ, (૩) નુરૂદ્દીન મુહમ્મદ સાહેબ, (૪) ખાકરઅલીખાન સાહેબ, (૫) નંદેઅલીખાન સાહેબ, (૬) અલીયાવરખાન સાહેબ અને (૭) ક્તેહઅલીખાન સાહેબ. એમાં પહેલા ત્રણ સગા ભાઇઓ હતા, બાકીના ઓરમાન હતા. ક્તેહઅલીખાન સાહેબ એમના પિતાની હયાતીમાં સ્વર્ગવાસ પામ્યા હતા. વડા શાહજાદા જાફરઅલીખાન સાહેબને ગાદી મળી. નવાબ હુસેનયાવરખાન સાહેબ ઘણા માયાળુ, પરાપકારી અને ઉદાર હતા. દરેક ધર્મ પાળનારાઆને સમાન દ્રષ્ટિથી શ્વેતા અને ન્યાયી હતા.૨૧ For Private and Personal Use Only ૧૭ Aitchison's Treaties VII. 59. આઠે આના ખર્ચના દરબાર કાપી લે; પછી અરધે! ભાગ એટલે ખરી રીતે ચેાથે। ભાગ. જુએ પૃ. ૬૭. ૧૮ એ જ પૃ. ૫૯. ૧૯ એ જ પૃ. પ૯ અને ૬૬-૭૭ ૨૦ એ જ પૃ. ૭૭-૭૮ ૨૧ ખંભાતના ઇતિહાસ-જુગલભાઈ મંગળરામ પંડયા કૃત, એમાં ચારે ભાઇઓનાં નામ આપ્યાં છે. લેખક લખે છે કે નવાબ સાહેબ હુસેનયાવરખાનની કબર ઉપર માનતા ચાલે છે અને નારિયેળ તથા ઘોડા ચડે છે. પૃ. ૫૫. નુરૂદ્દીન મુહમ્મદખાન તા. ૨૫મી એપ્રિલ ૧૮૯૫ના રોજ અને નન્નુમખાન સાહેબ તા. ૨૦મી એપ્રિલ ૧૮૯૮ના રોજ એ બેહસ્તનશીન થયા. Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮. સ્વતંત્ર સંસ્થાન અલીખાન સાહેબ ૧૮૮૦-૧૯૧૫ નવામ સાહેબ જા નવાબ સાહેબ જાફરઅલીખાન સાહેબના જન્મ ઈ.સ. ૧૮૪૮માં ૨૬મી આગસ્ટને રાજ થયા હતા. એમના લાંબા અને યશસ્વી રાજ્યવહીવટમાં ખંભાત રાજ્યમાં ધણા સારા સુધારા અને ફેરફાર થયા. એગણીસમી સદીના ઉત્તરાર્ધમાં હિંદુસ્તાનમાં એવી શાંતિ ફેલાઈ હતી કે પહેલાંનાં યુદ્દા અને એક રાજ્યની ખીજા રાજ્ય સાથેની ખટપટા તથા અથડામણે। સદાને માટે બંધ પડી હતી. એટલે એ સમય પછીના ઇતિહાસ તે લશ્કરની અવરજવરેા કે યુદ્દાને નિહ પણ લેાકેાની પ્રગતિ અને પ્રજામતની ખીલવણીનો ઇતિહાસ છે. ખરી રીતે એ યુગ આથક યુગ છે, એટલે આખા હિંદુસ્તાનની પેઠે ખંભાતના ઇતિહાસ પણ ત્યારથી આર્થિક સ્વરૂપમાં શરૂ થાય છે. જકાતનાં કરારનામાં ઇ. સ. ૧૮૮૧માં ખંભાત દરબારને હિંદી સરકાર સાથે એક કરારનામું થયું. તેમાં નક્કી થયું કે ખંભાતમાં હંમેશને માટે તમામ અગર બંધ કરવા તેમજ ખંભાતમાં મીઠું બહારથી લાવવું નહિ કે બનાવીને બહાર મેાકલવું નિહ. આના બદલામાં ખંભાત દરબારને દર વર્ષે ૪૦,૦૦૦ રૂપિયા અને ૫૦૦ મણુ મીઠું ઉપયેાગ માટે મળે.૨૨ એ જ સાલમાં એક કરારનામું રાજ્યની હદમાં અફીણ વાવવું નહિ તથા અનાવવું નહિ એ બાબતનું થયું, તેમજ પછી આગળ ઉપર ઇ. સ. ૧૮૯૭માં અષીણના વેચાણ વગેરે માટે પણ કરાર થયા. ઇ. સ. ૧૮૮૪-૮૫માં ૧૮૫૬ના જકાતને લગતા કરાર રદ થયા અને બ્રિટિશ હિંદુસ્તાનની માર્કકના જકાતના દર ખંભાત રાજ્યમાં નક્કી કરવામાં આવ્યા. હિંદી સરકારે ચેાથ વગેરેના હક્ક કાઢી નાખ્યા અને કોઈ જાતની જકાત, મહેસુલ વગેરેમાં વચ્ચે પડવાનું બંધ કર્યું. પર`તુ જો અવ્યવસ્થા જેવું લાગે તેા હિંદી સરકાર વચ્ચે પડે એમ ઠરાવ્યું.૨૩ ઈ. સ. ૧૮૮૮માં હિંદી સરકારની સૂચનાથી ખંભાત રાજ્યમાં વેપારરાજગારની છૂટ (free trade) થઈ અને દરેક ઉદ્યાગ વગેરે ઉપર લેવાનું મહેસુલ નીકળી ગયું.૨૪ એ જ વર્ષની શરૂઆતથી ખંભાતની આબકારી ઉપજને પટા દસ વર્ષ માટે હિંદી સરકારે રાખ્યા અને મહિનાના હપ્તાથી દર વર્ષે ૩૫,૦૦૦ રૂપિયા દરબારને આપવાનું નક્કી થયું. આ કરાર ગવર્નર જનરલે કબૂલ રાખ્યા. ઈ. સ. ૧૮૯૭માં પાંચ વર્ષ માટે પટા લંબાવ્યા. ઈ. સ. ૧૯૦૪માં બ્રિટિશ જિલ્લા સાથે આબકારી ખાતું મેળવી દેવાનું ઠરાવ્યું અને બંને પક્ષ કબૂલ થાય તેા દસ વર્ષે કરાર કરી કરવા એમ ઠર્યું.૨૫ હુલ્લડ ૧૮૯૦ ઇ. સ. ૧૮૯૦માં ખંભાતમાં એક હુલ્લડ થયું હતું. અને તે શાંત કરવા બ્રિટિશ સરકારને લખ્યું હતું. ખંભાતની પોલીસે ધણું કરવા છતાં હુલ્લડખેારા વેરાયા નહાતા. લશ્કરના ઉપયોગ કરવા પડયા. કેટલાકની ખુવારી પણ થઈ. આ હુલ્લડની તપાસ કરતાં તે વખતના દીવાન શામરાવ ૨૨ Aitchison's Treaties. VII.P. 81-82, રૂપિયા બે હપતે આપવાના તથામીઢું આણંદ સ્ટેશને પહોંચતું કરવાનું. ૨૩ એ જ પૃ. ૭૩-૭૪. ૨૪ એ જ પૃ. ૮૫-૮૬, ૨૫ એ જ રૃ, ૮૬-૯૧. For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇ. સ. ૧૮માં દિલખુરા બગીચાને દેખાવ ફોર્બ્સ ઓરીએન્ટલ મે માસ) For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાન લાડના વહીવટમાં બહુ અવ્યવસ્થા જણાઈ, તેથી શામરાવને નાલાયક ઠરાવી હિંદી સરકારે ખાસ અમલદાર વહીવટ કરવા માટે નીમ્યા અને એ અમલદારની સહાય તથા નવાબ સાહેબની સંમતિથી રાજતંત્રમાં કેટલાક સુધારા કર્યા. ઇ. સ. ૧૮૯૪માં એ અમલદારને પાછા બોલાવી લઈને વહીવટ પાછો દરબારને સો; અને મુંબાઈને ગવર્નર લોર્ડ હૅરિસનો ખરીતો આવેલો તે મુજબ વ્યવસ્થા કરવા કબૂલાત અપાઇ.૨૭ અંકશાળ બંધ ઈસ. ૧૯૦૧માં ખંભાતમાં રાજ્યનું પોતાનું રૂપાનાણું ચાલતું હતું તે બંધ થયું. રાજ્યની ટંકશાળ ૫૦ વર્ષ સુધી બંધ કરવી અને હિંદી સરકારની મંજૂરી વગર ઉઘાડવી નહિ એમ કર્યું. ખંભાતના રૂપિયા બ્રિટિશ સરકારે ૧૨૯ રૂપિયાના ૧૦૦ મુંબઈગરા એ દરથી બદલી આપ્યા.૨૮ ઈ. સ. ૧૯૦૨માં તા. ૨૦મી જૂને ખંભાત દરબારે બોમ્બે બરડા એન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા રેલવે સાથે કરાર કર્યા અને રૂ. ૧૨,૦૦,૦૦૦ના ખર્ચે તારાપુરથી ખંભાત સુધી રેલવે નાખી આણંદથી પેટલાદની રેલવેને જોડી દીધી. એ અરસામાં પ્રખ્યાત છપને દુકાળ પડવાથી ખંભાતની વસ્તી ૧૬ ટકા ઘટી ગઇ.૩૦ વહીવટી સુધારા નવાબ સાહેબ જાફઅલીખાન સાહેબના રાજ્યમાં વહીવટમાં અગત્યના સુધારા થયા. ઘણાંખરાં ખાતાંઓમાં બ્રિટિશ જિલ્લાઓ જે વહીવટ દાખલ થયો. પ્રાથમિક કેળવણી મફત કરી નિશાળ કાઢી અને અંગ્રેજી કેળવણી માટે એંગ્લો વર્નાક્યુલર નિશાળ પણ કાઢી. ખંભાતમાં પાણી ખારું હોવાથી મીઠા પાણીની મોટી ટાંકી યંત્રબળથી ચાલતી કરાવીને પ્રજાને સુખ આપ્યું. પુરુષો અને સ્ત્રીઓને માટે દવાખાનાં પણ બંધાવ્યાં. નવાબ જાફરઅલીખાન સાહેબ ઘણું દયાળુ રાજ્યકર્તા હતા. હિંદુ મુસલમાન પ્રત્યે એમને સરખી લાગણી હતી. બે હિંદુના અને બે મુસલમાનના તહેવારમાં સવારી ચડતી. હિંદુના તહેવારની સવારી વખતે નવાબ સાહેબને પ્રજા તરફથી બહુમાન મળતું અને આખા શહેરમાં રસ્તાઓમાં લોકે તોરણ બાંધતા તથા ફૂલહારથી નવાબ સાહેબને વધાવતા. નવાબ સાહેબ પ્રજાનાં સુખદુ:ખથી જાતે માહિતગાર થવા માટે સાદા પોષાકમાં નગરચર્યા કરવા પણ જતા અને કોઈ વાર છૂપે વેશે ગામડાંમાં જઈને પણ ગરીબ પ્રજાનાં દુઃખ જાણું તે દૂર કરવાનો પ્રયત્ન કરતા. એમ કહેવાય છે કે નવાબ જાફરઅલીખાન સાહેબને નાનાં બાળકો ઉપર ઘણે ભાવ હતો. બગીચામાં કે બહાર ફરવા જાય ત્યારે નાના છોકરાને બેલાવીને રમત રમાડતા. કોઈ કોઈ વાર નિશાળોમાં ૨૬ એ જ પૃ. ૬૦-૬૧. આ અમલદારો મિ. કેનેડી અને સ.કેશવલાલ હીરાલાલ (અમદાવાદવાળા) હતા. ૨૭ એ જ પૃ. ૯૨. ૨૮ એ જ પૂ. ૬૧. ૨૯ એ જ પૃ. ૬૧. ૩૦ Enc. Britanica. Vol. V. Cambay. For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાન જઈ બાળકોને મીઠાઈ વહેંચતા. ૧૯૧૧ના દિલ્હી દરબારમાંથી આવ્યા બાદ એઓ સાહેબે એક વખત બધી શાળાઓનાં બાળકોને જમાડડ્યાં હતાં. બાળકે એમની પાસે વિના સંકોચે આવી શકતાં અને કોઈ એમને રોકે તો તે માણસ ઉપર નવાબ સાહેબ નારાજ થતા. પ્રજાને એમના ઉપર ઘણો જ પ્રેમ હતો અને પ્રજા એમને રાજા હોવા છતાં એક પવિત્ર સાધુ પુરુષ જેવા ગણતી. એમનો સ્વભાવ ઘણો શાંત અને રહેણીકરણ ઘણું જ સાદી હતી. ઇ. સ. ૧૯૧૫માં ૨૧મી જાન્યુઆરીને રોજ ૬૭ વર્ષની ઉમરે એ બેહસ્તનશીન થયા. એમના રાજ્યના પાછલા સમયમાં ખંભાત શહેર પણ સુધરતું ગયું અને સારાં શોભાયમાન શહેરોની પંક્તિમાં આવ્યું. For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir USUM પ્રકરણ અગિયારમું અંગ્રેજી કોઠી પ્રથમ આગમન Lદુસ્તાનમાં મંગલ મહારાજ્યના નાશ પછી એથી પણ મોટું અને બળવાન સામ્રાજ્ય સ્થાપનાર હિંદુસ્તાનથી પાંચ હજાર માઈલ છેટે રહેનાર વેપારી પ્રજાને શરૂઆતમાં ખબર પણ નહતી કે મરી, કરિયાણું અને કાપડના વેપારમાંથી મોટું મહારાજ્ય મળશે. ઈ.સ. ૧૫૮૩માં અંગ્રેજોને, ડચ વગેરે લોકોને હિંદુસ્તાનના વેપારમાંથી ઘણું કમાતા જોઈને હિંદ સાથે વેપાર કરવાની ઈચ્છા તીવ્ર થઈ. એ વખતની ઈગ્લંડની રાણી ઇલિઝાબેથ પાસેથી હિંદના સમ્રાટ અકબર ઉપર એક પત્ર મેળવી એક સાહસિક ટુકડી પૂર્વ તરફ નીકળી પડી. પોર્ટુગીઝની પેઠે એ લોકે પૂર્વના મૂર્તિપૂજકોને ઈશુ ખ્રિસ્તને ધર્મ સમજાવવા તરવાર લઈને નહોતા આવ્યા. ડચ લોકોની પેઠે એમને પિતાની સરકારનો પૂરે ટેકે પણ નહોતો. અંગ્રેજે કેવળ સાહસથી પ્રેરાઈવેપાર અર્થે જ હિંદુસ્તાનમાં આવ્યા હતા. “ખભાત'ના શહેનશાહ ઉપર પોતાના રાજ્યકર્તાનો કાગળ લઈ “ખંભાત” ના મહારાજ્ય સાથે વેપાર કરી કમાવાના શુદ્ધ ઉદેશ સિવાય એમને બીજી કોઈ ઈચ્છા નહોતી. એમાંથી એમને મહારાજ્ય સાંપડયું. એ તે ખેતર ખેડવા જતાં મોટો ધનભંડાર હાથ લાગે એના જેવું નથી? અંગ્રેજોનું હિંદનું સામ્રાજ્ય એ જગતના ઈતિહાસની એક નવાઈ; નસીબમાં ન માનનારાને નસીબની વિચિત્રતાને એક અદ્ભુત દાખલો. સોળમી સદીના અંત ભાગમાં આવેલી પહેલી ટુકડી “ખંભાતના રાજ્ય સાથે વેપાર સંબંધ કરવામાં સફળ ન થઈ. એ પછી હિંદ આવવાના પ્રયત્નો ચાલુ જ રહ્યા. અકબરના દરબારમાં રહેલા જે સુઈટ પાદરીઓએ અંગ્રેજો વિરુદ્ધ દરબારમાં ખટપટ કરવામાં કાંઈબાકી ન રાખ્યું. સત્તરમી સદીની શરૂઆતમાં (૧૬ ૦૭)માં હોકીન્સને એક કાફલો સુરત બંદર જવાના સ્પષ્ટ આદેશથી મોકલ્યો. લાંબી અને કંટાળાભરેલી સફર કરી કેપ ઑફ ગુડ હોપને રસ્તે થઈને એક વરસે કાફલો એડન પાસેના સોકેટ્રા બેટમાં આવ્યો. ત્યાં કેટલાક હિંદુ ગૂજરાતી વેપારીઓની સલાહથી ચોમાસું વિતાવ્યા પછી હિંદ તરફ જવાનું નક્કી કર્યું અને કેટલેક મહિને સુરત આવ્યા. એ વખતે જહાંગીરના રાજ્યમાં મુકરબખાન અમદાવાદનો સુબો હતો. અંગ્રેજો એને સુરત અને ખંભાતનો સુ કહે છે. અંગ્રેજોને British Beginnings in India:-Rowlinson: P. 28. 'Elizabeth.by grace of god etc. To the most invinsible and most mightie Prince lord Zelabdim Echebar king of Cambay. Invinsible Emperor etc.' એ પ્રમાણે કાગળની શરૂઆત છે. ૨ એ જ ૫.૪૦. ગુજરાતી હિદુઓ હેરમઝ સેકા વગેરે જગ્યાઓએ સ્થાયી થઈ રહેલા હતા એના બીજા પુરાવા પણ મળે છે. સેકેરાના ગૂજરાતીઓએ ખાસ કરીને વહાણવટીઓએ માસામાં હિંદ ન જવા સલાહ આપી. For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ અંગ્રેજી કેડી એની સાથે બનાવ નહોતે. ખંભાતમાં રહેલા પોર્ટુગીઝોએ પણ અંગ્રેજોને નડવામાં બાકી ન રાખ્યું. ઈ. સ. ૧૬૧૩ની લગભગમાં અંગ્રેજોએ સુરતમાં કઠી સ્થાપી, અને ઈ.સ. ૧૬૧૫થી ૧૮ સુધીમાં ખંભાત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, અને આગ્રામાં પણ શાખાઓ કાઢી. આ ખંભાતની કોઠી છેવટ સુધી, સુરતની કઠી મુંબાઈની શાખા બન્યા પછી પણ, સુરતની શાખા જ રહી. સત્તરમી સદી . સ. ૧૬૧૭-૧૮માં ઈંગ્લેંડના રાજાના એલચી તરીકે સર ટૅમસ રે સુરત આવ્યું. એણે અંગ્રેજ વેપારીઓના વેપારના હક માટે જહાંગીરના દરબારમાં સારો પ્રયત્ન કર્યો. સુરત, ખંભાત ઘોઘા, સિંધ અને બંગાળામાં વગર હરકત વેપાર કરવા માટે અંગ્રેજોએ માગણી કરી. સત્તરમી સદીમાં આ રીતે સુરતની શાખા તરીકે ખંભાતમાં અંગ્રેજી કઠી થયા છતાં છેક ઇ. સ. ૧૭૨૦માં, ખંભાત સંસ્થાની સ્વતંત્ર થવાની શરૂઆત કરે છે ત્યાં સુધી અંગ્રેજી કઠીને લગતી હકીકતમાં કાંઈ ખાસ નવાજૂની નોંધાયેલી નથી. લગભગ આ એક સદી અંગ્રેજોએ હિંદુસ્તાનના રાજકારણમાં કાંઈ ભાગ લીધેલો ન હોવાથી અને કેવળ વેપાર ઉપર જ ધ્યાન આપવાથી વેપારીઓના કાગળોમાં વેપારધંધા અને માલ તથા વહાણની આવકજાવકના ખંભાતને લગતા ઉલ્લેખો માત્ર મળે છે. આવા ઉલ્લેખો આ એક સદીના સમય દરમ્યાન ઘણું છે. પરંતુ કઠીના ઇતિહાસ માટે એથી કાંઈ ખાસ જાણવાનું મળતું નથી. શિવાજી વગેરેની લૂંટ વખતે અંગ્રેજી કેઠીના માણસોએ જે ભાગ સત્તરમી સદીમાં લીધેલો તે પણ સુરતના ઈતિહાસને લગતે હાઈ ખંભાત માટે કાંઈ ખાસ જાણવા જેવું બન્યું નથી. કોઠીના વેપારની હકીકત પણ સુરતની શાખા હોવાને લીધે સુરતની હકીક્તમાં સમાઈ જાય છે. ઈ. સ. ૧૬૩૩માં સુરતની કઠીને પ્રમુખ હેપકીન્સન ગયો અને એની જગ્યાએ મેથેલ્ડ (Methwold) આવ્યો. આ માણસ ડાહ્યો અને હોશિયાર હતો. ફેક્ટરી શાંતિથી વેપાર કરી શકે તેથી એણે પોર્ટુગીઝ સાથે સલાહ કરી અને પોર્ટુગીઝના સુબાને મળવા ગયા પણ જઈ આવ્યો. મિ. મેથોલ્ડને સુરત બંદર ઈસ્ટ ઈન્ડિઆ કંપનીના મથક તરીકે ઠીક ન લાગ્યું હોય એમ લાગે છે. એણે કંપનીને સુરતનું મુખ્ય મથક બદલીને અમદાવાદ લાવવા લખ્યું હતું અને અમદાવાદનાં બંદર તરીકે ખંભાત અને ઘોઘા રાખવા સૂચવ્યું હતું. પરંતુ એ વખતે ઇંગ્લંડમાં ચાર્લ્સ પહેલાને ૩ એ જ પ્ર. ૪૨. વિલિયમ હૈકીન્સ લખે છે કે ખંભાત બંદર એના હાથ નીચે હતું. Early Travels. P. 63. ૪ એ જ પૃ. ૭૩. British Beginnigs in W. India Rawlinson P. IOI. A Embasay of Sir Thomas Roe.: Foster: Oxford P. 320.આમાં સર ટોમસ રૉ પણ કંપનીને લખે છે કે બંગાળામાં ફેકટરી કાઢવાની રજા લેવાને બદલે અમદાવાદ એકલું જ એક વહાણ ભરી કાઢે એટલો માલ આપી શકે અને એની પાસે આવેલું ખંભાત તથા ભરૂચ કાપડ કામળા વગેરે ઘણે ભાલ આપી શકે તેમ છે. પૃ. ૪૮૦માં પણ જેવું. ખંભાતમાં ફેકટરી માટે ઈ. સ. ૧૬૧૬ સુધી પ્રયત્ન ચાલુ હતો એટલે તે પહેલાં ફેકટરી નહતી. P. 29-30. ખંભાતની અંગ્રેજી કેડીને લગતા સામાન્ય ઉલ્લેખ માટે જુઓ The English Factories 16161623 William Foster: Oxford. એમાં પણ ઉલ્લેખ છે. પૃ. ૩૦૯માં સુરત, ખંભાત, ઘેધા, સિંધ અને બંગાળમાં વેપારની ટને લગતા જહાંગીરના હુકમનો ઉલ્લેખ છે. For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંગ્રેજી કાઢી ૯૩ કંપની સાથે ખટપટ થવાથી એ હેતુ પાર પડયા નિહ. અને ખંભાત સુરતના હાથ નીચે રહ્યું. ઇ. સ. ૧૬૬૦થી ૧૭૦૦ની વચમાં તેા ફેકટરી હતી કે નહિ તે શંકા છે. ઈન્સ અને બીડવેલ રેસિડેન્ટ અઢારમી સદીનાં પહેલાં વીસ વર્ષોમાં પણ ખાસ નોંધવા લાયક કાંઇ બન્યું નથી. આ વખતે ખીન્ન યુરેપીય હરીફાની કાઠીએ ખંભાતમાં રહી નહાતી. એટલે પરદેશીઓમાં અંગ્રેજો એકલા જ હતા એમ કહીએ તે ચાલે. આ સદીમાં પણ એકંદરે ખંભાતની અંગ્રેજી કાઢીને ઇતિહાસ સુરતની કાઠીના ઇતિહાસમાં જ સમાયલે છે. અને જે ઉલ્લેખા મળે છે, તે સુરતની રાજનીશીએમાંથી અને સુરતે મુંબાઇના ગવર્નરને લખેલા કાગળા, ખરીતાએ અને મુસદ્દામાંથી તારવી કાઢવા પડે છે. સુરત અને ખંભાત બંને કાઠીઓને નબળી પડતી મેગલાઈના સુબાએ કનડતા. જમીન માર્ગે મરાઠા લૂંટતા કે ચેાથ ઊધરાવતા, અને દરિયા માર્ગે રજપુત અને કાળી ચાંચિયા લૂંટ કરતા. ૯. સ. ૧૭૨૭માં રેસિડેન્ટ મિ. વેયાર્ડ (Wyard ) પાસેથી મુસલમાન સુબાએ પૈસા કઢાવેલા તેથી ઘણું ખમવું પડેલું. ઇ. સ. ૧૭૨૫માં એકબીજા સાથે લડતા મરાઠા લશ્કરથી આખું ખંભાત શહેર ડરી ઊઠ્યું હતું.૭ પીલાએ ખંભાત ઉપર ચડાઇ કરી ત્યારે ગામડાંના લોક ખંભાત શહેરમાં આવીને ભરાયા. એણે એમની પાસેથી રૂા. પાંચ લાખ માગ્યા અને ન આપ્યા ત્યારે ગામ બાલ્યાં. તે પછી કંતાજી આવ્યા. એણે કર ઊઘરાવવાને હક માગી પીલાજી છેાડી દે તા વીસ હજાર રૂપિયા આપવા કહ્યું, અને પીલાજીએ ન માનવાથી લડાઇ થઈ. એમાં પીલાજીની હાર થઇ. પછી કંતાજીએ ખંભાત પાસેથી ૧૧૦૦૦૦) રૂપિયા માગ્યા. એમાં અંગ્રેજી કેડીને ભાગે રૂા. ૫૦૦૦)ના ફાળા આપ્યા. એ વખતના રેસિડેન્ટ મિ. ડેનીઅલ ઇન્સે મરાઠાઓને ઘણું સમજાવ્યા કે છૂટથી વેપાર કરવા માટે અને કાં મહેસુલ ન આપવા માટે શાહુ રાજાએ અંગ્રેજોને પરવાને આપેલો છે. આ સાંભળી મરાઠાએ હસ્યા. છેવટે પહેલા હપ્તા દરીકે અંગ્રેજોએ રૂા. ૫૦૦) આપ્યા. એ પછી મરાઠાને જવું પડયું એટલે બાકીના દંડમાંથી બચી ગયા. એ પછી અમદાવાદના સુબા હામીદખાનના માણસા ખંભાત પાસે મહેસુલ ઉઘરાવવા આવ્યા, અને શહેર ઉપર ૩૫૦૦૦) રૂપિયાને કર નાખ્યા, જેમાં રૂા. ૧૦૦૦) રેસિડેન્ટે આપવાના હતા. આ લોકો એક વખત પાછા ગયા અને બીજી વખતે એમને અંગ્રેજોને ન સતાવવા માટે કહેવામાં આવ્યું. રેસિડેન્ટ મિ. ઇન્સ લખે છે કે એ લોકો ફક્ત ખસે માણસ લઈ આવેલા હતા અને મને એની કાંઈ બીક હતી નહિ. રેસિડેન્ટે ન માનવાથી સુબાએ અંગ્રેોની વખારા ઉપર તાળાં મારી દીધાં, મિ. ઇન્સ લખે છે કે આ લાકોને માત્ર દારૂની એ પેટીએ આપીને એણે વશ કર્યાં. આ બાબત માટે સુરતના રેસિડેન્ટ સાથે મિ. ઇન્સને રમૂજી પત્રવ્યવહાર થયેલા. આ મિ. ઇન્સને ઇ. સ. ૧૭૩૪-૩૫માં બદલવામાં આવ્યેા અને મિ. એચ. બીડવેલ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ Bom. Gaz. VI. Cambay P. 220 Note7. ગેઝેટીઅરના લેખક મેકક્રસનના‘Commerce’ના આધારે આ શંકા કરે છે. કાંઈ ઉલ્લેખ મળતા નથી એ આ વાતને ટેકા આપે છે. ૭ પીલાજી ગાચકવાડ અને કુંતાજી કંટ્ટમ. Bom. Gaz. VI. 221. ૮ એ જ. પૃ. ૨૧. ← Bon. Govt. Records P. D. D. 8. For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંગ્રેજી કોઠી (Bidwell) નામના માણસને ખંભાતના રેસિડેન્ટ તરીકે મોકલ્યો. એણે આવીને મીઠા નામના એક માણસને કંપનીને દલાલ નીમ્યો. મિ. ઇન્સે છેક ઈ. સ. ૧૭૩પના એપ્રિલમાં હોદ્દો છે. મિ. ઇન્સનો સ્વભાવ જરા ઠેકાણે નહોતો એમ સમજાય છે.૧૦ ઈ. સ. ૧૭૩૫ના કટોબરમાં મિ. બીડવેલ લખે છે કે ગનીમની અંદર અંદર લડાઈ થવાથી અમદાવાદ અને ખંભાત વચ્ચેનો વેપાર બંધ થઈ ગયા હતા. પરંતુ નવેમ્બરની આખરે મરાઠાઓ પાછા જવાથી વેપાર પાછો શરૂ થયો હતો. મિ. બીડવેલ રેસિડેન્ટના વખતમાં વેપાર અને માલની આવક જાવક, ખરીદ વગેરેના ઉલ્લેખો ખાસ આવે છે. ખંભાતનો રેસિડેન્ટ માલ ખરીદી એનાં નાણું આપવા માટે સુરતની કેઠી ઉપર હૂંડી લખી તે હુંડી ખંભાતમાં વેચી નાણું ઊભાં કરતે. એક વખત તકરારને લીધે સુરતવાળાએ એની હુંડી સ્વીકારી નહિ એટલે બીજી વખતે ખરીદ માટે મિ. બીડવેલે લખી દીધું કે હુંડી ન સ્વીકારાવાથી ખરાબ લાગે છે. અને હુંડી મળતી નથી તેથી નાણાં મળતાં નથી. દલાલને પણ ઘણી વાર માલનાં નાણું પહેલેથી થોડાં આપવા પડતાં. ઘણી વાર નમૂના પ્રમાણે માલ ન નીકળવાનાં લખાણો પણ આપેલાં છે. મિ. બીડેવેલને મિ. ઇન્સ સાથે તકરાર ચાલેલી અને મિ. ઈન્સ ટોળું ભેગું કરી મિ. બીડવેલને કેઠીમાંથી બહાર કાઢવા પ્રયત્ન કરેલો. આખરે ૧૭૩૬માં મિ. બીડવેલથી કંટાળી મુંબઈમાં વણકરોને લાવીને વસાવવા માટે સુરતની કઠી વાળાઓએ મુંબાઈ લખ્યું. અને બમન પટેલ નામના પારસીએ એ કામ માથે લીધું. મિ. મન રેસિડેન્ટ ૧૭૭૬-૩થ્થી ૧૭૪ર આખરે ઈ. સ. ૧૭૩૭માં મિ. બીડેવેલને છૂટા થવાનો હુકમ મળે અને તેમનો હોદ્દો સંભાળી લેવા મિ. જોન મનરેને મેકો .૧૨ એમ કહેવામાં છે કે મિ. બીડવેલને કઢાવવા માટે મિ. ઈન્સે જે પ્રયત્નો કરેલા તેમાં એક પ્રયત્ન ખંભાતના નવાબને સમજાવી મુંબાઇ મિ. બીડવેલ વિરહ લખાવેલું અને તેને પરિણામે મિ. બીડવેલને પાછે બેલવી લીધેલ.૧૩ ઈ.સ. ૧૭૩૭માં મરાઠાના દબાણને લીધે મામીનખાનને નાણાંની જરૂર પડવાથી કુલ રકમને થોડો ભાગરેસિડેન્ટમિ. હૈજિસ(Hodges) પાસે માગેલોને રેસિડેન્ટે તેને ભેટ આપી ઉડાવે.એક વખત નવાબે ત્રીસથી ચાલીસ હજાર રૂપિયાને રેશમી માલ વગેરે ખરીદ કરવાની ઈચ્છા નાણું વસૂલ કરવાના ઇરાદાથી બતાવેલી. પરંતુ રેસિડેન્ટ એ પણ ઉડાવ્યું હતું. પરંતુ નાણાં આપવામાંથી હમેશાં બચાતું નહિ અને વખતે કાંઇ આપવું પણ પડતું.૧૪ ઈ. સ. ૧૭૪૧ ખંભાતના નવાબે ગળીની નિકાશ બંધ કરી અને સુરતના રેસિડેન્ટ 9. Bom. Gaz. VI. P. 221. 'eccentric resident.' ૧૧ મરાઠાઓ માટે તિરરકારને શબ્દ. અંગ્રેજી કાગળોમાં મરાઠાઓને માટે આ શબ્દ ધણી વાર વાપરેલો છે. ૧૨ Bom. Govt. Records P. D. D. 9 અને P. D. D. 10. ગેઝેટીઅરને લેખક લખે છે કે મિ. ઈન્સ અને મિ. બીડવેલની તાણાવાણમાં કંપનીને નુકસાન ગયું હતું. (P. 224ો. 13 Bom. Gaz. VI. P. 224. ૧૪ એ જ, પૃ. ૨૨૪. મિ. બીડવેલ પછી મિ. મનરે નિમાયા હતા એમ સરકારી દફતરોમાં છે. ગેઝેટીઅર પણ એ કબૂલ કરે છે છતાં ૧૭૩૭માં આહૈ જિસ રેસિડેન્ટ કયાંથી આવ્યા તે સમજાતું નથી. કેમાં ટોમસ હૅજિસનું નામ આવે છે. કદાચ તે મિ. મનરેના આવતાં સુધી કામચલાઉ હશે. For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંગ્રેજી કાઠી ૯૫ મિ. લેમ્બટનના કેટલેાક માલ પેાતાના હુકમના રેસિડેન્ટે અનાદર કરવાના કારણથી જપ્ત કર્યાં હતા. આ બનાવના અર્થ એમ લેવાયે। કે અંગ્રેજોના વેપારના છુટાપણાના ખંભાત સરકારે ભંગ કર્યોં. આથી ખંભાતનાં વહાણ પકડવા માટે કેટલાંક અંગ્રેજી વહાણુ (ધરાબ grabs ) મેાકલવામાં આવ્યાં. આથી તુરત સમાધાન થયું. ઇ. સ. ૧૭૪૩માં પણ એક વખત એવું બન્યું હતું ત્યારે વહાણ પકડવાની યુક્તિ સળ નીવડી હતી.૧૫ ઈ.સ. ૧૭૩૭ના ફેબ્રુઆરીની ૭મી તારીખે મિ. મનરેાનું વહાણ ખંભાત નજીક આવ્યું પણ ભરતીના કારણસર પૂનમ આવતાં સુધી વહાણુ બારામાં ન આવી શકવાથી એને દરિયામાં રહેવું પડયું. એણે આવીને મિ. બીડવેલ અને દલાલની તકરારની ખરી વાત લખી, અને સુરતવાળાએ મિ. બીડવેલની હુંડી ન સ્વીકારી તેથી ખભાતમાં કંપનીની આબરૂ કેવી બગડી હતી તે વાત પણ મુંબાઇ લખી. આ વખતે મેામીનખાનને પૈસાની ઘણી તાણ હતી. કારણકે અમદાવાદ જીતી લેવા મામીનખાનને તૈયારી કરવાની હતી. કંપની દલાલ પાસે અને દલાલ નવાબ પાસે લેણી નીકળતી રકમ એ કારણસર માગી શકતા નહાતા.૧૬ આ અરસામાં કંપનીએ ખંભાતમાંથી ખરીદેલા માલ નમૂના પ્રમાણે નહાતા એવી તકરાર ઊઠી. એથી એ બાબત અંગ્રેજ અને દેશી કાપડના વેપારીઓની એક કમિટી તપાસ માટે નીમાઈ હતી.૧૭ મિ. સ્ટ્રીટ અને મિ. અર્હીન અને બીજા નવાબના મિ. મનરેા પછી મિ. સીલ (Seale) અને મિ. ચાર્લ્સ ક્રામેલીન (Crommelin)નાં નામ રેસિડેન્ટ તરીકે આવે છે અને તે પછી મિ. સ્ટ્રીટ (Street)નું નામ રેસિડેન્ટ તરીકે માલૂમ પડે છે. એ વખતે મુંબાઇથી સુરત અને ખંભાત માલ ચડાવનારાઓને મુંબાઇના ગવર્નરે કહ્યું જકાતખાતામાં જકાત આપી માલ ન ઊતરાવવેા પણ કંપનીની વખારેામાં સીધા લઇ જવા. ખંભાતના રેસિડેન્ટામાં એ પછી આવેલા મિ. અર્કીનનું નામ જાણીતું છે. એના વખતમાં મેામીનખાન સુરતથી મુંબાઇ થઈ પૂને ગયા એ વર્ણન આગળ આવી ગયું છે. ઇ.સ. ૧૭૫૪માં સુરતની કાઠીવાળાએ તરફથી ખંભાતમાં ફેક્ટરી માટે મકાનની ખરીદી અને તે મકાનની મરામત માટે મુંબાઈ લખાણ આવ્યું. કાઠીના મકાનની કિંમત રૂપિયા એક હાર હતી અને એની મરામતમાં પણ રૂપિયા એક હજાર થયા. એથી મુંબાઇ સરકારને ધણી નવાઇ લાગી.૧૮ એ પછી વિલિયમ બેઇ અને વિલિયમ રેઇસ (Raykes); ન ટારલીઝી (Torleesse) એટલા રેસિડેન્ટ આવી ગયા. એમના વખતમાં ખાસ નોંધવા લાયક બનાવ બન્યા નથી. ૧૫ Bom. Gaz. VI. P. 224. ૧૬ Bom. Govt. Rec. P. D. D. 10. ૧૭ એ જ. પૃ. ૨૮૮. આમાં કાપડની ઘણી જાતાનાં નામ આપેલાં છે જેમાનાં કેટલાંકને હાલ શું કહે છે તે સમજાતું નથી, સરકારી દફતરમાં આ બાબત લાંબું વર્ણન કરેલું છે જે તે વખતની વાંધા પતવવાની રીત ઉપર સારી પ્રકાશ નાખે છે. કાપડની જાતાની યાદી ઉદ્યાગના પ્રકરણમાં આપીશું. ૧૮ Bom. Govt. Rec. P. D. D. 13. For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંગ્રેજી કેઠી સર ચાર્લ્સ મેલેટ ૧૭૭૪-૮૩. ઈ. સ. ૧૭૭૪માં સર ચાર્લ્સ મેલેટની રેસિડેન્ટ તરીકે નિમણૂક થઈ. એ લાંબા વખતના ગાળામાં મરાઠાઓ સાથે નવાબને કંટાબખેડા થયા કરતા અને કંપનીએ એમાં સારો ભાગ ભજવેલો એ આગળ જોઈ ગયા છીએ.૧૯ કંપની નવાબને જૂના મિત્ર તરીકે ગણતી અને દરેક વખત બનતી મદદ કરેલી છે. ૨૦ સર ચાર્લ્સ મેલેટના વખતમાં ખંભાતની આવક ઘણી ઓછી થઈ હતી અને સારી વ્યવસ્થા થાય તે બે લાખને બદલે પાંચ લાખની આવક થાય એવું લખાણ સર ચાર્લ્સ કર્યું હતું. સર ચાર્લ્સ ખંભાતને ગૂજરાત પ્રાંતની ચાવી (Key) ગણતા૨૧ અને ત્યાં ત્રણ તપો અને ૫૦ યુરોપિયન સિપાઇઓ રાખવા લખેલું. પરંતુ મુંબાઈ સરકારને એ પસંદ ન પડ્યું અને એટલું લશ્કર રાખ્યાને અર્થ નથી, તેમજ નવાબને આપેલા વચન પાળી ફતેહસિંહ સામે મદદ કરવી જોઈએ એવું લખાણ આવ્યું. રેસિડેન્ટે સુરત અને ભરૂચ સાથે ખંભાતને સરખાવી ખંભાતની ગૂજરાતમાં આવી રહેલી મધ્યસ્થ પરિસ્થિતનાં વખાણ કરી કંપનીના માનની ખાતર પણ ખંભાતમાં સારી રીતે રહેવા લખાણ કર્યું. આ વખતે મિરઝાં મુહમ્મદ ઝમાન સાથે નવાબને પડેલા ઝઘડામાં પણ કંપનીએ ભાગ લીધો જણાય છે; અને નવાબે રેસિડેન્ટ આવી બાબતમાં ભાગ લે છે તે માટે મુંબાઈ લખેલું એટલે રેસિડેન્ટ ઉપર લખાણ આવેલું કે નવાબની અંદરની વ્યવસ્થામાં કંપનીએ વચ્ચે પડવું નહિ.૨૨ રામટે હૈલાઈ સર ચાર્લ્સ મેલેટ પછી મિ. રૉબર્ટ હૈલફ (Holford) રેસિડેન્ટ થે. ખંભાતને ફુરજા દરવાજે જે મરાઠાઓના કરારને લીધે અંગ્રેજોને વહીવટમાં આવેલો તે નવાબને પાછો આપવા મુંબાઈથી મિ. હૈલોર્ડ ઉપર હુકમ આવ્યો.૨૩ (૧૭૮૪) એ વખતે ખંભાતનું સ્થળ ગૂજરાતમાં લશ્કરી ઉપયોગ માટે કેટલું મહત્વનું છે એ દર્શાવતો પૂનાના અંગ્રેજ રેસિડેન્ટ લખેલો કાગળ મુંબાઈ સરકારને મળે. મિ. સૅલૉં રેસિડેન્ટની જગ્યા ઉપર ઈ.સ. ૧૮૦૩ સુધી રહ્યા. એ અરસામાં ૧૯ આ અરસામાં સરકારી દફતરોમાં જનરલ ગોડાર્ડ, રેસિડેન્ટ, અને નવાબને લગતા ઘણા લાંબા કાગળો છે અને એમાં એકબીજા ઉપર આરોપ મૂકેલા છે, જેને અહીં રથાન નથી. ૨૦ આ બાબત આગળ જોઈ ગયા છીએ. તળાજાના કિલ્લાને લગતા અને ધાને લગતા ભાવનગરના રાજાની સાથેના ખંભાતના સંબંધ બાબત પણ જોઈ ગયા છીએ. મુંબાઈનાંદફતરમાં બર્ડ એફ ડાયરેકટરને એ બાબત એક કાગળ છે તેમાં જણાવ્યું છે કે નવાબ અને ભાવનગરના રાજાને સારો સંબંધ રહે તો સારું. પણ જે ઘોઘા નવાબના હાથમાં આવે તો નવાબ ત્યાં કાઠી કરવા દેવી અને બીજા યુરેપિયનોને ન પેસવા દેવા. ૨૧ Bom. Govt. Rec. P.D.D. 13. સર ચાર્લ્સે આ બાબત પણ લાંબું લખાણ કરેલું જણાય છે. નવાબે મહાદજી સિધિયાને કાગળ લખેલો હાથ આવ્યાનું પણ લખેલું છે. ત્રણ તપ અને પચાસ યુરોપિયન સિપાઈઓથી ખંભાત લઈ શકાય એમ એમને મત હતે. ૨૨ એ જ. મિરઝાં મુહમ્મદઝમાન નવાબ સાહેબનો નાયબ (વઝીર) હતો. ૨૩ ચેાથના કારણથી એ દરવાજો મરાઠાના હાથમાં આવ્યો હતો. અમદાવાદમાં પણ એ મુજબ એક દરવાજે એમણે કબજે રાખેલો. (ભેગા વહીવટ વખતે). For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંભાતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની જૂની કોડી (૧) કાડીના બહારના દેખાવ, (૨) કાકીના ચાકમાંથી ઉપર જવાની સીડી: (૩) કાડીનો દરવાજો. For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંગ્રેજી કાઠી ૯૭ વસાઈના કરારથી ખંભાતના પેશ્વાના હક અંગ્રેજોને મળ્યા. મિ. હાલાર્ડના લાંબા નિવાસ દરમ્યાન નવાબ અને કંપની વચ્ચે નાનીનાની તકરારેા ચાલ્યા કરી. એક વખત કંપનીના રક્ષણ નીચે રહેતા વણકરાને આપવાની જકાત માટે તકરાર ઊડી.૨૪ બીજી વખત મિ. હાલાર્ડનેા બાગ નવાબને હરકતકર્તા લાગ્યા તેની તકરાર ઊઠી અને મુંબઇના ગવર્નરે મિ. ડૅાલફોર્ડના કૃત્યને વખાડયું હતું. આ બધી તકરારા જાતે સમજાવી સમાધાન કરવા માટે નવાણે આગા મુહમ્મદને મુંબાઇ મેાકલ્યા. મુંબઇના ગવર્નરને રેસિડેન્ટે મૂકેલા આરોપો ખેટા છે એમ લાગ્યું અને રેસિડેન્ટ ઉપર હુકમ આવ્યા કે દરબાર સાથે સમાધાનીથી વર્તવું અને શાંતિ રાખવી. વધારામાં એમ પણ જણાયું કે મિ. હાલĚાર્ડના કાગળા ઉદ્ધૃત હતા જ્યારે નવાબ સાહેબના કાગળેા વિવેકસર હતા.૨૫ વણકરાની બાબતમાં નવાબ સાહેબ અને મિ. હાલફોર્ડને જે ઝઘડા થયા હતા તે માટે પણ લાંખે પત્રવ્યવહાર મુંબાઇ સાથે ચાલેલે હતા, અને ગવર્નરે નવાબ સાહેબને શાંતિને કાગળ લખીને જણાવ્યું કે કાપડ, દાણા વગેરેની ખરીદમાં કંપનીને નવાબ સાહેબ તરફથી સહાય મળશે એવી આશા રાખવામાં આવે છે. નવાબ સાહેબે તેા ગવર્નરને લખી દીધું હતું કે કંપની સાથે સારા સંબંધ હોવાના કારણે મિ. હાલકાર્ડ સાથે એ સારી રીતે વર્તે છે, માટે મિ. હાલફ્રાર્ડે દરબારની પ્રશ્નને લગતા કામમાં વચ્ચે પડવું નહિ. ૨૧ આ બધી તકરારેાની તપાસ કરવા મુંબાઇ સરકારે મિ. કેન્ડરગેસ્ટ (Prendergast) અને મિ. ક્રીન્સ (Frinch) એ બે જણની કમિટી નીમી હતી. છેવટના વખત મિ. હાલ′ાર્ડ પછી (૧૮૦૩) જૅન સ્મિથ, જ્યાર્જ કારમેલીસ (Carsselis) (૧૮૦૫)નાં નામ રેસિડેન્ટ તરીકે મળે છે. અઢારમી સદીના અંતમાં અને એગણીસમીની શરૂઆતમાં ખંભાતની કાઠીની સ્થિતિ છેક ખરાબ થઇ હતી. ૧૭૯૭ના ઑગસ્ટમાં લખાણ આવેલું કે ખંભાતની કાડીમાં કમાણી નથી અને ખરચ ભારે પડે છે. મુંબઈ સરકાર દલાલ મારફતે કામ થઇ શકે એવા મતની હતી.૨૭ પરંતુ એ અરસામાં એવા બનાવ બન્યા કે કંપનીને ખીજાં મેાટાં કાર્યોંમાં ધ્યાન આપવું પડયું. ઇ. સ.૧૮૧૮માં ગુજરાતને આખેા કબન્ને મળવાથી રેસિડેન્ટની જગ્યા કાઢી નાખીને ખેડાના લેક્ટરને રાજદ્વારી કામ માટે એ જગ્યા સાંપવામાં આવી. કેડી તા સુરતની બંધ થઇ એટલે ખંભાતની પણ બંધ થઇ. ખંભાતની અંગ્રેજી કેાડીનું મકાન આજે સારી હાલતમાં છે. એનું વર્ણન જોવાલાયક સ્થળાના વર્ણનમાં કરીશું. ૨૪ Bom. Govt. Record મા દફતરમાં કંપનીના રક્ષણ નીચેના વણકરાની લાંબી નામાવળીએ આપેલી છે. ૨૫ એ જ તા. ૩૦-૭-૧૮૦૧ના મુંબાઇના કાગળ. આ કાગળ મુંબાઈના ગવર્નર મિ. ડંકને સહી કરેલા છે. મિ. હાલકાર્ડે ખુલ્લા દરબાર વચ્ચે અવિવેક વાપરી ન ખેલાય તેવી ભાષા વાપરેલી. ૨૬ એ જ મિ. હાલăાર્ડ અને નવાબ સાહેબને મુંબાઈ સાથેના પત્રવ્યવહાર ઘણા લાંબે છે. હાલરાર્ડ વણકરીને દરબાર કેદ કરે છે એ વાત વારંવાર જણાવે છે. ૨૭ Bom. Gaz. VI. P. 232. For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પાંચ મિનિ www.kobatirth.org 19696 ગૂજરાતનું હિંદુ સ્થાપત્ય અને કલા પ્રકરણ બારમું સ્થાપત્ય Acharya Shri Kailassagarsuri Gyanmandir પાડી શકાય તેવા નથી છતાં એની સ્થાનિક વિશેષતાઓ છે, તેમ ખંભાતના સ્થાપત્યને ઇતિહાસ પણ ગુજરાતના સ્થાપત્યના ઇતિહાસનું અંગ હોવા છતાં એની સ્થાનિક વિશેષતા છે. હિંદુસ્તાનના સ્થાપત્યના ઇતિહાસના દરેક અભ્યાસીને એટલી વાત તે ખાસ વિદિત છે કે મધ્યકાલીન હિંદુ સમયમાં આંધકામ અને કારીગીરીની આબતમાં ગૂજરાતે પાતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ બતાવ્યું હતું. કુદરતની અપરિમિત સમૃદ્ધિને ગુજરાતના કારીગરાએ પથ્થરમાં ચિરંજીવ કરી હતી. રાજા અને પ્રજા બંનેએ ગુજરાતમાં સ્થાપત્યનાં એવાં તે મનેાહર સંભારણાં મૂકેલાં છે કે યુરોપીય કલાવિવેચકે ગૂજરાતીએને સ્વભાવસિદ્ધ બાંધકામના શાખાને કહી ગયા છે. અનેક અસ્માનીસુલતાની અને અનેક કુદરતી કોપમાંથી બચેલાં ગૂજરાતી સ્થાપત્યનાં અને કલાનાં ભગ્નાવશેષ ખંડેરા આજે પણ પ્રાચીન સમૃદ્ધિ અને બાંધકામને કુદરતી રસ સાબિત કરવા માટે ઊભાં છે. મેાઢેરા અને મેામનાથનાં ખંડેરે। અને સ્વમાળના ઊભેલા થાડા થાંભલા એ મકાનાની ભવ્યતા આજે પણ સિદ્ધ કરે છે. પાલિતાણા જેવું મંદિરાનું નગર આજે પણ જોનારને આશ્ચર્યમુગ્ધ કરે છે. દેલવાડાનાં જૈન દેવાલયેા આજે પણ પરદેશી મુસાફરાની રાજનીશીમાં પહેલું સ્થાન મેળવે છે. કાળની ગતિથી આવાં અસંખ્ય મકાને આજે નાશ પામ્યા છતાં પ્રાચીન સાહિત્યમાં જેના અનેક ઉલ્લેખે। આવે છે તે ઉપરથી અને હાલના અવશેષો ઉપરથી તેમની કલ્પના કરતાં દેશની સમૃદ્ધિતી કલ્પના આપાઆપ આવી જાય છે, Fergusson: Gujaraties are essentially a building race. 626962620 ગૂજરાતનું મુસલમાન સ્થાપત્ય હિંદુ સમય પૂરા થતાં મુસલમાન સમય શરૂ થાય છે. મુસલમાન ધર્મની કડક સાદાઈમાં સ્થાપત્ય ઉપર અસર થયા વગર રહે નહિ. સજીવ વસ્તુઓની આકૃતિ કરવી એ ઈસ્લામમાં પાપ ગણાતું હાવાથી મનેહર પ્રતિમાની વિપુલતાવાળું હિંદુ મંદિર સલામત રહી શકે નહિ. તેમજ નવા રાજકર્તાઓના ધર્મ જુદો હાવાથી એવી વિપુલતાથી ટેવાએલા કારીગરેા ધાર્મિક મકાનામાં કડક સાદાઈ પણ કેવી રીતે લાવી શકે. મુસલમાનેએ દેશ જીતી લીધેા હતા પણ મકાને બાંધનારા કારીગરો બધા હિંદુ હતા, અને વંશપરંપરાથી અલંકારની વિપુલતાવાળું સ્થાપત્ય તૈયાર કરવામાં દેવાએલા હતા. કાણુ હૃદયની કડકાઇને સાંદર્ય જીતી શકે છે એ વાત ગુજરાતના કારીગરેએ મુસલમાન For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાપત્ય ૯૯ રાજ્યસત્તાની નીચે કામ કરી સિદ્ધ કરી બતાવ્યું. હિંદુ મંદિરની અલંકારોથી ભરચક મકાન આંધવાની રીતમાં મુસલમાનેાએ કાંઈક સાદા આણી. સાથે મુસલમાનેાની તદ્દન સાદી બંધકામની રીતમાં હિંદુ કારીગરાએ અલંકાર ઉમેર્યાં. આનું પરિણામ એ આવ્યું કે અલંકાર માપસર નાખવાનું કારીગરા શીખ્યા. સાદાઈની સાથે મળી ગએલા અલંકારા ઊલટા વધારે શાલવા લાગ્યા. મૂર્તિઓને બદલે કુદરતની વનસ્પતિની સંપત્તિના અલંકારો વાપરીને કારીગરેએ નવા રાજકર્તાઓનાં મન જીતી લીધાં. સુસલમાન મકાનની આંધણી નકશા-planingમાં પણ પ્રાચીન પરંપરાગત હિંદુ રીત ખાસ બદલાઈ નહિ. હિંદુ મંદિર છૂટક વ્યક્તિએ દેવદર્શન કરી શકે એ ભાવના ઉપર ધાએલાં હાય છે. એટલે એ કરે બહુ મેટાં હૈાતાં નથી. જે મંદિરા વિશાળ બાંધવામાં આવે છે ત્યાં પણ દેવના ગર્ભગૃહની પાસે તે થોડાં ગણ્યાંગાંઠ્યાં માસા જ જઈ શકે એવી વ્યવસ્થા હાય છે. ગર્ભગૃહ એવું ઊંડાણમાં અને અંધારામાં હોય છે કે દીવા વગર દેવદર્શન થઈ શકે નિહ. મુસલમાન ધર્મ વ્યક્તિ કરતાં સમૂહની પ્રાર્થનાની ભાવના વ્યક્ત કરે છે. આખા સમૂહ શ્વરપ્રાર્થના એકીસાથે કરી શકે એવી બાંધણીને જ એમાં સ્થાન છે. ગુજરાતના હિંદુ કારીગરે। આ અગત્યની વાત સમજી ગયા અને પ્રાચીન હિંદુ માંદરાની બાંધણીને મુસલમાન મસ્જિદોને ધાવે એવી રીતે બદલી નાખી. સેળ થાંભલાના અષ્ટકોણ મંડપને મસ્જિદમાં કાયમ રાખ્યા. પરંતુ મસ્જિદનું કદ વધારવા માટે એની અનેક હારમાલા બનાવી, આમ બાંધણીને એના માલિક તત્ત્વામાં કાયમ રાખવાથી મકાનની વિશાળતાને અનુરૂપ બનાવવા માટે થાડા ફેરફાર કરવા પડચા. થાંભલાને વધારે ઊંચા સળંગ બનાવવાને બદલે એક મેટા થાંભલાના એવા ભાગ કર્યા કે ખાંધણી મનેાહર લાગે અને કુશળ આંખ જ તે પારખી શકે. તારણા શાભા માટે કાયમ રાખ્યાં. બીજા અનેક અલંકારા ભીંતની આંતરી, ગેાખ, મહેરાબ, મીંબર વગેરે જગ્યાએમાં છૂટથી વપરાયા. હિંદુ બાંધણીમાં કમાન નહેાતી તે ઉમેરી એ મેટામાં મોટા ફેરફાર થયા. શરૂઆતની મસ્જિદેશમાં મીનારા દેખાવ પૂરતા નામના કરતા તે ધીમેધીમે શિલ્પીની કારીગરી બતાવવાનું મુખ્ય સાધન બની ગયા. આ રીતે ગુજરાતનું મુસલમાન સ્થાપત્ય ઘેાડા ફેરફાર સાથે એના ઐાલિક તત્ત્વામાં હિંદુ રહ્યું એ એની ખાસ વિશિષ્ટતા છે.૨ ખંભાતનું સ્થાપત્ય સ્થાપત્ય કલાના આવા સાખીન દેશનું ખંભાત એ સાથી માનીતું બંદર હતું. ગૂજરાતના ઇતિહાસમાં હિંદુ સમયમાં સાલંકી-ચાલુક્ય સમય સ્થાપત્યને માટે સાથી સમૃદ્ધ ગણાય છે, અને ૨ ગુજરાતના સ્થાય માટે જુએ: Hope and Fergusson: Ahmedabad Architecture. P. 21-69-77. E.B. Havell. A lHand Book of Indian Ait. P. 70, 150; Indian Architecture P. 69. Fergusson: His. of Indian & Eastern Architecture, 229. વધુ મત અને ચર્ચા માટે જુએ આ લેખકના ‘ગુજરાતનું પાટનગર ’ના સ્થાપત્યનાં પ્રકરણે. અમદાવાદની ચર્ચા ખંભાતને લાગુ પડે છે. For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ સ્થાપત્ય મુસલમાન સમયમાં અમદાવાદના સુલતાનોનો સમય સૌથી વધારે સમૃદ્ધ ગણાય છે. આ બંને સમયમાં ગુજરાતનું અને હિંદુસ્તાનનું મુખ્ય બંદર ખંભાત હતું. એ વખતના એશિયાના વેપારનું એ કેન્દ્ર હતું. એના હિંદુ અને મુસલમાન રાજકર્તાઓ બાંધકામના ખાસ શોખીન હતા. એના શ્રીમંતો પણ એ બાબતમાં રાજકર્તાઓથી કોઈ રીતે ઉતરે તેમ નહોતા. દેલવાડાનાં મંદિરે રાજાએ બંધાવેલાં નથી છતાં રાજઓએ બંધાવેલાં મંદિરોથી વધારે સુંદર અને મનહર છે. અમદાવાદની સુંદરમાં સુંદર મસ્જિદો રાજ્યાશ્રયથી બંધાઈ નથી. ખંભાતની મુખ્ય મસજિદ-ખંભાતના સ્થાપત્યનો અલંકાર–પણ ખંભાતના એક શ્રીમંતે બંધાવી છે. એ ગુજરાતની સમૃદ્ધિ, ગૌરવ અને સ્થાપત્ય તથા કલાના શેખનો મૂર્તિમંત દાખલો છે. નગરરચના ખંભાત શહેરના અનેક અવતાર થઈ ગયા છે તે આપણે ગયા પ્રકરણમાં જોયું. નગરાની જગ્યાએ આવેલા શહેરની રચના કેવી હશે અને ત્યાં કેવાં મકાને હશે એ જાણવા માટે તે હાલ કલ્પના સિવાય કાંઈ સાધન રહ્યું નથી. હાલનું શહેર હિંદુ સમયના પાછલા ભાગમાં વર્યુ હશે અને એ જ જગ્યાએ એનાં મકાનોને અનેક અવતાર થઈ ગયા હશે. હાલમાં ખંભાત શહેરની અસલ બાંધણી અમદાવાદની માફક મૂળ હિંદુ નગરરચનાના સિદ્ધાંત પ્રમાણે થએલી છે. એ રચના જેટલે અંશે અમદાવાદે જાળવી રાખી છે તેટલે અંશે ખંભાતે જાળવી નથી એટલે એનું અસલ સ્વરૂપ આજે જાણવું મુશ્કેલ છે. દરબારગઢ, માણેકચોક ત્રણ દરવાજા વગેરે જગ્યાઓની સ્થિતિ અમદાવાદની બાંધણી સાથે કાંઈક મળે છે. ખંભાત સ્વતંત્ર સંસ્થાન થતાં પહેલાં ગુજરાતની રાજધાનીનું શહેર નહોતું. એટલે રાજગઢની પાસે રાજકુટુંબની મસ્જિદ અને શહેરની વચ્ચે જુમાઅરિજદ હોય એવી રચના નથી, એટલે ફેર છે. પિળો અને રસ્તાઓ તથા ધરની રચના ઉત્તર ગુજરાતનાં શહેરોને મળતી છે. જુમારિજદનું વર્ણન ખંભાતના દરિયા તરફના કોટની પાસે રાજગઢની બાજુમાં વિશાળ જુમામજિદ છે. આ મસ્જિદ ગુજરાતની સર્વથી જૂની મસ્જિદોમાંની એક ગણાય છે. ત્રણ દરવાજાથી દક્ષિણ તરફ જતાં મસ્જિદને ઉત્તર ભાગ નજરે પડે છે, અને એ જોતાં એનાં સૌંદર્ય અને ભવ્યતાને પૂરે ખ્યાલ આવતે નથી. એની ભવ્યતાનો ખરે ખ્યાલ અંદરથી અને દક્ષિણ બાજુથી આવે છે. આ મસ્જિદ ગૂજરાતની બીજી ઉત્તમ મસ્જિદોની પેઠે રાતા રેતીઆ પથ્થર sand-stoneની બાધેલી છે. આ મસ્જિદ પૂર્વપશ્ચિમ ૨૧૨ ફીટ લાંબી છે. અને ઉત્તરદક્ષિણ ૨પર ફીટ પહોળી છે. એમાં દક્ષિણ તરફ જે છે તેના પ૫ ફીટ સમાઈ જાય છે. મસ્જિદનો અંદરનો પ્રાર્થના ખંડ અંદરથી ૧૮૯૬ લાંબ અને પ૦ ફીટ પહોળો છે. એની સામેને ચેક ૧૩૪ ફૂટ લાંબો અને ૧૧૯ ફૂટ પહોળો છે. એની આસપાસની પડાળીઓ પડખે ૨૮ ફીટ પહોળી અને આગલા ભાગમાં ૩૦ ફીટ પહોળી છે. પ્રાર્થનાખંડમાં ૧૫ ફીટ ઊંચા ૧૦૦ થાંભલા છે. એ થાંભલા ર૬ની બે હારમાં ગેડવેલા છે અને પાછલી દીવાલથી એ હાર ૨૧ અને ૪૨ ફીટ છેટી છે. આ થાંભલાઓની For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) જુમ્મા મરિજદ અંદરથી (૨) મજિદની અંદરની એક જાળી (૩) જુમા મસ્જિદને પૂર્વ તરફને દરવાજો-ખંડિયેર રિથતિમાં For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાપત્ય ૧૦૧ ગોઠવણ એવી રીતે કરેલી છે કે ચૌદ ચોરસ પડે છે, અને એના ઉપર ખૂણા કાપીને અષ્ટકોણ કરી હિંદુ રીત પ્રમાણે ઘૂમટ બનાવેલા છે. આગળના ત્રણ મોટા દરવાજાની અંદર છત ઊંચી લઈ જઈ જાળી મૂકેલી છે. વચલે દરવાજો બે ફીટ આગળ લાવી ચાલીસ ફીટ ઊંચો કરેલો છે. અને તેને બે છેડે નાના બે મીનારા છે. આ પ્રમાણે આગલો ભાગ અને ત્રણે દરવાજા એવી રીતે ઊંચા લીધા છે કે પાછળના ઘૂમટ દેખાય નહિ. અમદાવાદની મસ્જિદની પેઠે આ મસ્જિદમાં પણ મલુખાનું (સ્ત્રીઓને પ્રાર્થના કરવાની જગ્યા) છે. પણ અમદાવાદમાં એક જ બાજુ હોય છે જ્યારે ખંભાતમાં બે બાજુ છે. બાંધણી અમદાવાદની માફક અડધિયા થાંભલા ઉપર કરેલી છે અને જાળી કરેલી છે. એ જાળી આજે સારી હાલતમાં નથી. પડાળીઓમાં ૨૧ ઘૂમટની હાર છે અને દરેક ઘૂમટવાળા ભાગમાં એકએક બારી છે. ચૉકની વચ્ચે વજુ કરવા માટે પાણીને હોજ છે. મસ્જિદની પશ્ચિમ તરફની ભીંતમાં ત્રણ દરવાજાની સામે ત્રણ મહેરાબ અથવા કિબલા છે, અને એ અર્ધ ગોળાકાર છે, અને મથાળે કમાન છે. મસ્જિદની કમાને અમદાવાદી કમાનના ઘાટની છે. આ મહેરાબ અમદાવાદની મસ્જિદના મહેરાબના જેવા કારીગીરીવાળા નથી પણ સાદા છે. મહેરાબની પાછળ ભીંતમાં ટેકા કરેલા છે. જે ઘૂમટની નીચેની ભીંતમાં મહેરાબ નથી, તેમાં બારીઓ છે પણ તે સારી હાલતમાં નથી. મીંબર આઠ પગથિયાને, અમદાવાદની કેટલીક મસ્જિદમાં છે એ બનાવેલું છે, અને ઔરંગઝેબના વખતમાં મીંબરની ઊંચાઈ ઘટાડવામાં આવી તે અસર અમદાવાદની પેઠે ખંભાતમાં થઈ હોય એમ લાગતું નથી. મીંબર મુલ્લા અગર ખતીબને માટે છે. આ મસ્જિદની દક્ષિણે અડોઅડ માટે રોજે આવેલો છે. એની લંબાઈ ૨૦૪ અને પહોળાઈ ૪૯ ફીટ છે. એનું મુખ્ય પ્રવેશદ્વાર દક્ષિણે છે. વચ્ચે ૩૯ ફીટ વ્યાસને માટે ઘૂમટ છે. એની દક્ષિણના દરવાજામાં અને મસ્જિદની દક્ષિણને કારમાં પડખે થઈને ઉપર જવા માટે દાદર છે. ઘૂમટ પડી ગએલો છે અને એની મરામત કરવાને કોઈ પગલાં લેવાયાં લાગતાં નથી. ઘૂમટની નીચે પડાળી જેવું કરેલું છે. પશ્ચિમ બાજુ રાજાને લગતી ખાનગી મસ્જિદ છે અને એનો સંબંધ મુખ્ય મસ્જિદના મોટા ખંડ સાથે અને દક્ષિણ તરફના મલુકખાન સાથે છે. વચ્ચે બંધાવનારની પિતાની અને એની સ્ત્રીની કબરે છે. આ રોજામાં થઈને પણ મજિદમાં જઈ શકાય છે. કબરો આરસની અને સુંદર કારીગીરીવાળી છે અને એના ઉપર લેખ છે. એમાં રિવાજ પ્રમાણે કુરાનેશરીફનાં વાક્ય છે. લેખમાં બાંધનારનું નામ પણ લખેલું છે. અનેક વિશેષણે લગાડયા પછી કહે છે કે અરબસ્તાન અને ઈરાનમાં પ્રસિદ્ધ એવા ઉમર બીન અહમદ કાઝરૂની-જેને ઝેરઅલ મલીકનો ઈલ્કાબ છે–એ બુધવાર સફરમાસની નવમી તારીખે હી. સં.-૭૩૪ (ઈ.સ. ૧૩૩૩ તા. ૨૧ ઑકટોબર)ને રોજ સ્વર્ગવાસ પામે. બીજી કબર ઉપર બીબી ફાતમાનું નામ છે એના ઉપર તા. ૧૧ શવ્વાલ હી. સં. ૭૮૩ (૩૦ ડિસેંબર ૧૩૮૧)ની તારીખ છે. મસ્જિદની પૂર્વ તરફ દ્વાર ઉપર નાનો હિંદુ ઘાટને મંડપ છે. મજિદ મુહમ્મદશાહ બીન તઘલખશાહના રાજ્યમાં તા. ૧૮ મહોરમ હી. સં. રપ (૫ જાન્યુઆરી ૧૩૨૫)ને રોજ મુહમ્મદ અલખુતમારીએ ખાનગી મિલકતમાંથી બંધાવી છે. બીજા એક લેખમાં સુલતાન ફિરોઝ (તઘલક?) For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ સ્થાપત્ય ના વખતમાં ઝફરખાન ગસ્તુરી નામના મિસ્ત્રીએ બાંધી એમ પણ લખ્યું છે. ખંભાતમાં કેટલીક કબરો ઉમર અલ કાઝની કબર જેવી છે. એક તો ઈન્ડીયાર ઉદ્દૌલા નામના ખજાનચીની ઇ. સ. ૭૧૬ હી. સં. જમાદલ આખર માસની ૧૭મી તારીખનો છે. (૬ સપ્ટેમ્બર ૧૩૧૬) શહેરથી માઈલ પશ્ચિમે અહમદ અલ હાજમ કુરેશીના પુત્ર અબ્દુસ્સલામના પુત્ર ઇસીના પુત્ર મુહમ્મદના પુત્ર સૈયદ અહમદના પુત્ર હાજી યુસુફની કબર છે. હી. સં. ૮૧૪ (ઈ. સ. ૧૪૧૧) છે. બીજી કબર ફકરૂદ્દીલા વદ્દીન અબુબકર બીન હસનની છે. હી. સં. ૮૧૮ (ઈ. સ. ૧૪૧૫) છે. બાંધણીની ચર્ચા આ મસ્જિદ ઇ. સ. ૧૩૩૫માં બંધાઈ એમ એની ઉપરના લેખ ઉપરથી માલૂમ પડે છે. રજાની અંદરની મુખ્ય કબર ઉપર ઈ. સ. ૧૩૩૩નું વર્ષ છે. આ મજિદ હાલ છે એ જ ઘાટની એ વખતે બંધાઈ હશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. મસ્જિદની સાદાઈ જોતાં અમદાવાદમાં પંદરમી સદીની શરૂઆતમાં બંધાએલી મસ્જિદમાં અને આમાં બહુ ફેર નથી લાગતો. એમ છતાં પણ અમદાવાદની જૂનામાં જૂની મસ્જિદો કરતાં આ ખંભાતની જુમા મસ્જિદ એક સૈકે જૂની છે. એટલે એ મસ્જિદની બાંધણી અમદાવાદની સર્વથી જૂની મસ્જિદો સાથે સરખાવતાં અને એનાથી એક સંકે જૂની એ વાત ધ્યાનમાં લેતાં એટલી બધી જૂની હોય એમ માની શકાતું નથી. ઈ. ૧૩૨૫ એટલે હિંદુ સત્તા પૂરી થયા પછી થોડા જ વખતમાં આ મસ્જિદ બંધાએલી છે. એ વખતે હિંદુ સ્થાપત્ય એની ઊંચામાં ઊંચી સ્થિતિમાં હતું. એટલે એને માટે કોઈ પણ ભારે મકાન બાંધવું મુશ્કેલ તો નહોતું. પરંતુ જે જાતની મસ્જિદો અમદાવાદમાં બાદશાહી સ્થપાયા પછી કેટલે વર્ષે દેખાય છે, તે જાતની મસ્જિદ ખંભાતમાં એક સૈકા પહેલાં એટલા જૂના સમયમાં બંધાય એમાં શંકા પડે છે. પરંતુ બાંધણી જોતાં જેમ એ વખતે આ મસ્જિદ બંધાઈ હોય નહિ એમ લાગે છે તેમ એની અંદરના લેખની તારીખથી એથી વિરુદ્ધ માનવાને પણ પ્રમાણ નથી. ફક્ત ગૂજરાતમાં મુસલમાન સ્થાપત્યની પ્રગતિ જે રીતે થઈ છે તેને વિચાર કરતાં એટલી શંકા ઉત્પન્ન થાય છે. એટલે લેખની તારીખ પ્રમાણે એ વખતે મસ્જિદ બંધાઈ છે એમ માનીએ તે તે વખતના હિંદુ કારીગરોને નકશો બનાવી આપનારા ખાસ બહારથી આવેલા હોવા જોઈએ. મજિદ તો એ વખતે બંધાઈ એમ માની લઈએ તોપણ જેને દક્ષિણ તરફ આવેલો રોજે તે પાછળથી બંધાયે હશે એમ જ માનવું પડે. રોજાની બાંધણ ને એના ઘૂમટનું કદ જોતાં ચાદમી સદીમાં એ બાંધણું થવી અશક્ય છે. ગૂજરાતના સુલતાનના પણ પાછલા ભાગમાં સુલતાન બહાદુરશાહના વખતથી એવા બુલંદ ઘૂમટે ગુજરાતમાં બંધાવા લાગ્યા. એટલે કબરે ચૌદમી સદીની શરૂઆતની હોય પણ મસ્જિદ અને રોજે તે પાછળથી કોઈએ બંધાવ્યા હોય એમ લાગે છે; અને બંધાયા પછીના અનેક સૈકાઓમાં તેની મરામત થયા કરેલી છે અને સ્પષ્ટ દેખાય છે. આ મસ્જિદ હિંદુ મંદિરને ૩ Arc. Survey of W. India V1 Burgess P. 28.લખાણમાં અરબમાં મડાંના ફેરથી બહુ ફેર પડે છે તેથી . નામ સ્પષ્ટ થતું નથી એમ લખે છે. For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાપત્ય ૧૦૩ ફેરવી નાખીને બનાવેલી છે, એ એકમત કેટલાક લેખક કહે છે. આમ ધારવાને આધાર નથી. લેખમાં કહેલા વર્ષમાં મસ્જિદ બંધાઈ હોય તે એ વખતે મુસલમાન સત્તા સુરતમાં જ આવેલી હતી. મસ્જિદની રચના પણ એક સૈકા પછી બંધાએલી મસ્જિદ જેવી છે. તે એટલા વહેલા સમયમાં મસ્જિદ હિંદુ કે જૈન મંદિરને ફેરવી નાખીને કેવી રીતે થઈ હશે તે કલ્પનામાં આવી શકતું નથી. હિંદુ મંદિરોના પથ્થરો અને થાંભલાઓ વગેરે કાટમાલ વાપર્યો હશે એમાં શંકા નથી. એ વખતે ઉલુઘખાનના લશ્કરે એક વખત તો મંદિરનો ધ્વંસ કરેલો હતો. પરંતુ ખુદ ઉલુઘખાનના દરબારમાં જૈનોનું જેર સારું હતું. તે આખું જૈન મંદિર ફેરવાઈને મસ્જિદ તે વખતમાં બની જાય એ માનવા જેવી વાત નથી.૪ હિંદુ મંદિરોના અવશેષે લઇને મુસલમાન વેપારીએ મસ્જિદ બાંધી એ જ વાત સયુક્તિક અને માનવા જેવી છે. મજિદ રાજસત્તાએ નથી બાંધી, રાજસત્તા એ વખતે ગૂજરાતમાં તદ્દન નવી જ આવેલી હતી એ પણ ભૂલવા જેવું નથી. એકંદરે મસ્જિદની બાંધણું કબરની તારીખ કરતાં એક સેકે પાછળની જણાય છે. ૧૭૭૫માં જુમા મસ્જિદ અને બીજે મકાને છેક ઓગણીસમી સદીના મધ્ય ભાગ સુધી આ મસ્જિદ સારી દશામાં નહોતી. એના ઘણું ભાગ પડી ગયા હતા. પરંતુ હાલ એની સારી મરામત થતી રહી છે અને ખંભાતનું એ મુખ્ય જેવા લાયક સ્થાન કહી શકાય. જેમ્સ ફોર્બ્સ (૧૭૭૫)માં આ મસ્જિદનું વર્ણન કરેલું છે. એ કહે છે કે આ એક હિંદુ મંદિર હતું. એમાં મૂર્તિઓ જમીનમાં નાખેલી છે. આ માન્યતાની ચર્ચા ઉપર કરી છે એટલે ફરી લખવાની જરૂર નથી. કૅર્સે જ્યાં પિતે તપાસ કરીને લખે છે ત્યાં ખરું લખે છે પણ બીજાનું સાંભળીને લખે છે ત્યાં ભ્રમ પેદા કરે છે એવું એની પછી પણ સદી પછી આવેલો બ્રીઝ કહે છે. ઉપરની વાતની પેઠે ફોર્બ્સ બીજી વાત એ કહે છે કે મસ્જિદની દક્ષિણે એક મીનારો હતો અને બીજે વીજળીથી પડી ગયો. આ હકીકત પણ ભ્રમમૂલક છે. ફોર્બ્સ આગળ લખે છે કે ખંભાતનાં પરામાં કેટલાક સુંદર રાજા છે જેમાં કારીગીરી એટલી તો ઉત્તમ છે કે એના બાંધનાર કારીગરોને નકશી કરવા માટે જેટલો પથ્થર કોતરીને રેતી કાઢી તેની ભારોભાર સોનું આપવામાં આવેલું. આ રોજાઓ ક્યાં હશે તેનો આજે પત્તો લાગતો નથી.' નવાબ સાહેબને મહેલ નવાબ સાહેબને મહેલ એ બીજું ઉત્તમ મકાન ખંભાતમાં ગણી શકાય. જુમા મસ્જિદની બાજુમાં દરબારગઢનાં મકાનોમાં રાજમહેલ આવેલો છે. ગઢમાં જુદાં જુદાં મકાનોનો સમૂહ છે. એમાં દરબાર ભરવાનો જે ભાગ છે તે ભવ્ય અને સુંદર છે. એનો ઉઠાવ મોગલ ઘાટનો છે, અને એની ૪ આ મજિદમાં એક આરસને થાંભલો નાગરી લિપિના અપષ્ટ લેખવાળો અને ગર્દભ શાપની મૂર્તિ કતરેલો પડે છે. એને મંદિરમાં વાપરતાં વધેલો થાંભલો છે એમ કહેવામાં આવે છે. આ ભ્રમ છે. આ થાંભલાને મજિદ સાથે સંબંધ નથી. બહારથી આવેલો જણાય છે. હિંદુ સમયના અંત ભાગને લાગે છે, Oriental Memoirs 1 319-20. For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ સ્થાપત્ય સાદાઈ શોભામાં વધારો કરે છે. એને આગલે દેખાવ સાદે પણ ભવ્ય (elegant) છે. એ જ પ્રમાણે લાલબાગમાં આવેલાં જૂની મંગલ ઢબનાં બાંધેલા મકાનો પણ ઉત્તમ છે. યુરોપની જુદીજુદી સ્થાપત્યની ઢબથી બાંધેલા હાલના બંગલાઓ કે જે ખંભાતમાં પણ બીજા સ્થળની પેઠે થતા જાય છે તે કરતાં આ જૂની મેગલ બાંધણીના મહેલો વધારે મજબૂત, વધારે ઠંડકવાળા અને ફુવારા તથા બગીચાને લીધે વધારે મનોહર લાગે છે. ખંભાતથી દોઢેક માઇલ છેટે વડવાની વાવને નામે ઓળખાતી એક પ્રમાણમાં સુંદર વાવ છે. આ વાવ ગૂજરાતની બીજી વાવ જેવી બાંધણીની પણ સાદી છે. અમદાવાદની દાદા હરિની કે અડાલજની વાવ જેવી સુંદર નથી. વાવની બાંધણી એ ગુજરાતના સ્થાપત્યની એક ખાસ વિશેષતા છે. પણ અહીં એની રચનાનાં વર્ણનને સ્થાન નથી. એ વાવ પંદરમી સદીમાં બંધાઈ છે. હિંદુ સ્થાપત્ય. હિંદુ સમયમાં ખંભાત હિંદુ સ્થાપત્યના મકાનેથી ભરપૂર હતું. એના અનેક ઉલ્લેખ સાહિત્યમાં મળે છે. આજે પણ અનેક હિંદુ મંદિરે ખંભાતમાં છે. પરંતુ સ્થાપત્યના નામને શોભે એવાં મકાને ખાસ નથી. જે પ્રાચીન મંદિર અને પ્રાસાદે ખંભાતના અલંકારરૂપ હતા અને હાલ માત્ર નામશેષ છે એનું વર્ણન આગળ કરીશું. પરંતુ એનું કાંઈ નિશાન આજે ન હોવાથી સ્થાપત્યમાં એની ગણત્રી થાય તેમ નથી. હાલ જે જૈન અને હિંદુ મંદિરે છે તે પણ સ્થાપત્યની દૃષ્ટિએ ઉત્તમ તો ન જ કહેવાય. આજના વખતમાં પણ ઉત્તમ સ્થાપત્ય નથી ઉદ્ભવતું એમ નથી. પણ વર્ષ પહેલાં બંધાએલું અમદાવાદનું હઠીસિંહનું મંદિર ગુજરાતના કારીગરો પ્રાચીન બાંધણી અને કલા ભૂલી નથી ગયા એ સિદ્ધ કરે છે. ખંભાતમાં પાર્શ્વનાથનાં મંદિર વગેરે બે ત્રણ મંદિરો અને નવું બંધાએલું સ્વામીનારાયણનું મંદિર સ્થાપત્ય તરીકે ગણી શકાય. પરંતુ સ્તંભન પાર્શ્વનાથ થામણાથી ખંભાત આવ્યા ત્યાર પછી ખંભાત જૈનતીર્થ બન્યું છતાં એમનું મંદિર પણ હઠીસિંહના મંદિર જેવું વિશિષ્ટ સ્થાપત્ય સિદ્ધ કરતું નથી બંધાયું એ દિલગીર થવા જેવું છે. ખંભાતનાં જૈન મંદિરને ભભક જોઈ સામાન્ય આંખ જરા અંજાય ખરી પણ સ્થાપત્યના શોખીનને એ જોઈ સંતોષ ન થાય. બ્રાહ્મણ મંદિરે તે મંદિરના નામને પણ શોભે એવાં નથી. એટલે એ તે નામ માત્ર ગણવા માટે જ છે. એટલે એકંદરે ખંભાતના હિંદુ સ્થાપત્યને માટે આ પ્રકરણમાં લખવા જેવું કાંઈ નથી, જે છે તે જોવા લાયક સ્થળ તરીકે ગણાવી શકાય. પ્રતિમા વિધાન ખંભાતમાં હિંદુ મૂર્તિઓ જે થોડી રહી છે તે ધ્યાન ખેંચે તેવી છે, અને તે મોટે ભાગ નગરામાં છે. આ મૂર્તિઓ ચાલુના ખરા જાહેરજલાલીના સમયની જણાય છે. નગરામાં બ્રહ્માની બે મૂર્તિઓ ૬ એ જ. ૭ વડવાની વાવ ખંભાતનાં પ્રાચીન મકાનમાં ગણી શકાય, પણ ગુજરાતની બીજી વા જેવી એ સુંદર નથી તેથી એનું વિસ્તૃત વર્ણન જરૂર નથી. એને લેખ પાછળ પરિશિષ્ટમાં આપી. For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 | ED R પE lJCyગી હો, CLE ) જુમા મસ્જિદની અંદરની આરસની કબરે; તે પરના લેખ તથા કતરણ સહિત For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાપત્ય ૧૦૫ છે. તેમાં એક અખંડ છે અને ખીજી ખંડિત છે. આ બંને મૂર્તિઓ કલાના સુંદર નમૂના છે, અને એમના મુખ ઉપરના ભાવ તથા અલંકારાની શુદ્ધિ મનોહર છે. બ્રહ્માના મંદિરમાં શિવ ગણેશ વગેરે બધી મૂર્તિ ઉત્તમ છે. નગરામાં જયાદિત્યની મૂર્તિ પણ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. બ્રહ્મા અને સૂર્યની આ મૂર્તિઓ આખી મનુષ્યાકૃતિ જેટલી ઊંચી છે. સૂર્યની મૂર્તિ મેાઢેરાની મૂર્તિ જેટલી ભાવવાહી નથી. ખંભાતમાં વડા વાસુદેવની પોળમાં વિષ્ણુની મૂર્તિ છે તે પણ એ જ સમયની છે પણ તે નાની છે. શિવ મંદિરે. આ પ્રાચીન પાશુપતાના સ્થાનમાં છે અને સાદાં ને રસ વગરનાં છે. એમાં સૂર્ય, પાર્વતી વગેરેની બીજી સારી મૂર્તિએ અહીંતહીં પડેલી મળે છે. ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીમાં જે મકાના બનેલાં છે તે પશ્ચિમની ઢબનાં છે; અને સ્થાપત્યની દૃષ્ટિએ તદ્દન નકામાં છે. ખીજે બધે બન્યું છે એમ ખંભાતમાં પણ એવાં મકાન નથી પશ્ચિમના સ્થાપત્યના નિયમ પ્રમાણે કે નથી આપણા દેશી નિયમ પ્રમાણે. એટલે ચાલુ સદી સ્થાપત્યને માટે તેા મુંબાઈ જેવાં મેટાં શહેરામાં ગણત્રીમાં લઈ શકાય. For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ તેરમું વેપાર અને વહાણવટું ખંભાત વેપાર માટે લાયક મધ્યસ્થ સ્થળ 29 ભાતના વેપારને ઈતિહાસ એના સ્થળના ઈતિહાસ જેટલે જ રસમય છે. ખંભાતનું સ્થળ 1. એશિયાના નકશામાં એવી રીતે આવેલું છે કે ઘણા દેશથી આવતા જતા માલનું એ મધ્યસ્થ કેન્દ્ર થઈ શકે. પ્રાચીન સમયમાં જ્યારે યુરોપના કેટલાક દેશે જંગલી હતા અને અમેરિકા યુરોપના લોકોને જડો પણ નહોતા ત્યારે હિંદુસ્તાનની સ્થિતિ વેપારઉદ્યોગના ક્ષેત્રમાં કેવી સર્વોપરી હતી એ હવે ઇતિહાસના વાંચનારને અજાણ્યું નથી. યુરોપના લોકે કપાસ શું તે સમજતા નહોતા ત્યારે હિંદુસ્તાન સારામાં સારું કાપડ બનાવી પરદેશને પૂરું પાડતું હતું. એ હિંદુસ્તાનમાં પશ્ચિમમાં આવેલો ગૂજરાતનો નાનો પ્રાંત વેપારી બુદ્ધિમાં સર્વોપરી હતું. છેક કહેવાતા પ્રાગૈતિહાસિક સમયથી ભરૂચ, સોપારા, પ્રભાસને ખંભાત હિંદુસ્તાનનાં મેટાં બંદર હતાં. તેમાં ખંભાત હિંદનાં સર્વથી મેટાં બંદરમાં ગણાતું, અને પાછળથી પહેલી પંક્તિનું ગણાતું સુરત બંદર પણ ગુજરાતનું જ બંદર હતું. કલકત્તા, મદ્રાસ વગેરે મોટાં બંદરે આજે હિંદુસ્તાનમાં છે છતાં વેપાર અને નાણાંવટા માટે તે જેમ મુંબાઈજ સર્વોપરી ગણાય છે તેમ મધ્ય પ્રાચીન કાળમાં તામ્રલિત વગેરે બંદર છતાં ખંભાત જ મુખ્ય ગણાતું. સોળમી સદીના અંત ભાગમાં ખભાતના અખાતને મથાળાનો ભાગ પુરાતો ગયો તેમ તેમ ધીમેધીમે ખંભાતની જાહોજલાલી ઘટતી ગઈ અને આર્થિક પડતી આવી. ઉત્તર હિંદ સાથે ખંભાતને વેપારી સંબંધ છેક સત્તરમી સદી સુધી જમીન રસ્તે હતો. ત્યારે અગાઉ જોયું તે મુજબ સરસ્વતી નદીનો ખંભાત પાસેથી કાશ્મીર સુધી જતો પ્રવાહ અને સિધુ આદિ કચ્છના રણમાં પડતી નદીએના પંજાબમાં થઈને આવતા પ્રવાહ ખંભાત અને ગુજરાતનાં બીજાં બંદરોને ઉત્તર હિંદના મુખ્ય મથકે સાથે સહેલાઈથી જોડતાં. એક બાજુ દક્ષિણમાં થઈને જાવા બ્રહ્મદેશ વગેરે દેશો અને બીજી બાજુ પશ્ચિમમાં રાતો સમુદ્ર અને ઈરાની અખાતની આસપાસના દેશે એ બધામાં ખંભાતનું સ્થળ એવું મધ્યસ્થ છે કે એની એ ભૌગોલિક સ્થિતિ એના વેપાર અને વહાણવટાની પ્રગતિમાં ઘણું સહાય કરતી. ખંભાતના વેપારને ઈતિહાસ એટલે હિંદના પ્રાચીન વહાણવટાને ઇતિહાસ આ રીતે ખંભાત અગર એ જગ્યાએ જે નામથી નગર હશે તેણે ઘણા પ્રાચીન કાળથી સારે વેપાર ખીલવ્યો હશે એમાં શંકા નથી. પરંતુ એ જાણવાના સાધનના અભાવે જ્યારથી ખંભાતના સ્પષ્ટ ઉલ્લેખ મળે છે ત્યાંથી વેપાર સંબંધી વિગત લખશું. બીજું એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ખંભાત એ પ્રસિદ્ધ બંદર હાઈ એને વેપાર મોટે ભાગે દરિયા માને છે અને જે વેપાર જમીન ૧ જુઓ પિરાણિક સમયના પ્રકરણ સાથે આપેલો નકશે. For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેપાર અને વહાણવટું ૧૦૭ માર્ગના છે તે પણ પરદેશ જવા કે આવવા માટે સમુદ્ર સાથે સંબંધ ધરાવતા જ છે. એટલે ખંભાતના વેપારના ઇતિહાસ ઘણે અંશે ખંભાતના વહાણવટાના ઇતિહાસ છે. એમ કહેવાય છે કે મુંબાઈ, કલકત્તા વગેરે હાલનાં મેટાં બંદરાનાં નાભિનશાન નહોતાં ત્યારે હિંદુસ્તાનના વહાણુટાના કેન્દ્ર જેવા ખંભાત બંદરમાં બીનં કોઈપણ અંદર કરતાં વધારે પરદેશીએ આવ્યા હતા.૨ દસ અને અગિયારમી સદીના આરએના ઉલ્લેખા ખંભાતના વેપારના ઉલ્લેખે! દસમી સદીની શરૂઆતથી આરોનાં વર્ણનથી શરૂ થાય છે. એ વખતે ખંભાતની પેદાશમાં કેરી, નારિયેળ, લીંબુ, ચોખા અને જથાબંધ મધ એટલું ગણાતું. ખંભાતમાં ચામડાંના વેપાર પણ માટેા હતા. અને એનાં ચંપલ તથા જોડા પરદેશમાં જતા. ઘણા વેપારી ઇરાન અને અરબસ્તાનના હતા અને પોતાના ધર્મ સુખેથી પાળતા હતા. આ વખતે દરિયામાં ‘અવારિજ’નામના ચાંચિયા લેાકેાના ત્રાસ ઘણા હતા, અને એ લેાકેા ‘અરિયા' નામના વહાણમાં આવતા. આ લેકે હિંદુસ્તાનના પશ્ચિમ કિનારાથી માંડી રાની અખાત અને સાકાટ્રા સુધી લૂંટ ચલાવતા.૪ અગિયારમી સદીમાં આ ચાંચિયાએને ત્રાસ ઘણા હતા છતાં ખંભાતના વેપાર ઘણા સારા ચાલતા અને ગૂજરાતના વેપારનું એ કેન્દ્ર હતું. આસપાસથી કપાસ, કાપડ, સું、 વગેરે ત્યાં આવતું. ઉત્તર હિંદમાં મુલતાનથી પણ માલ આવતા અને તે પગરસ્તે અગર કિનારે થઈ ને વહાણમાં આવતા. માળવાથી ખાંડ આવતી. ખંભાતના માલ પશ્ચિમમાં ઇરાન, અરબસ્તાન અને આફ્રિકામાં સેાફલા બંદરે જતા અને પૂર્વમાં હિંદના કિનારાનાં બંદરા, કારામાંડલ કિનારા, અને ‘ જંક ’ નામના વહાણમાં છેક ચીન સુધી માલ જતા. બારમી સદી મારમી સદીમાં ખંભાતથી ઘઉં ચાખા, ગળી, સરકટ,પ એ મુખ્ય નિકાશ હતી. જગતના દરેક દેશની ૨ જુએ વસંત રજતમહાત્સવમાં આપેલા આ લેખકને ગુજરાતનું વહાણવટું' એ નામના લેખ. ૩ Bom. Gaz. VI. P. 187-88, અને ઈબ્ન હાકલ-ઇલીઅટ. I, ૩૪-૩૮ નારયેળ વગેરે ખંભાતમાં તે વખતે થતું હશે એ આજે નવાઈ લાગે એવું છે. ઉપરની પેદારા ખંભાતમાં થતી કે દેશના અંદરના ભાગમાંથી ત્યાં આવતી તે સ્પષ્ટ નથી, ઇબ્ન હૈ।કલ વધારામાં કહે છે કે બધી વસ્તી હિંદુઓની છતાં બહુ મુસલમાન હતા અને બલહારની વતી એ જ રાજ કરતા હાય એમ હતું. આ વાત માનવા જેવી લાગતી નથી. કારણ પછીનાં વર્ણને હિંદુ રાજાએ તરફથી દરેક ધર્મવાળાને સમાન ન્યાય મળતે એવાં મળે છે. ખજૂર અહીં થતાં નથી એમ લખે છે. ૪ Bom. Gaz. VI. P. 188. કાઠિયાવાડના કિનારાના ચાંચિયા પ્રસિદ્ધ હતા. કચ્છના પણ ઘણા બળવાન હતા. રજપુત, મેર, અને જાટ જાતિના ચાંચિયા સામાન્ય બવારિજ નામથી એળખાતા, કચ્છમાં જાટની વસ્તી હતી અને એ વખતમાં કચ્છના રાજા જર્દધિપ કહેવાતા. એ લેાકના વહાણના કાફલા એટલા બળવાન હતા કે યુક્રેટીસ અને બસરા સુધી લૂંટ કરવા જતા ત્યારે બગદાદની ખીલાફતની ગાદીને પેાતાનું આવું ત્તેર ચાંચિયાને હંફાવવામાં વાપરવું પડતું. રિયા નામનું વહાણ તે ગૂજરાતી ‘બેડા’ હોય એમ લાગે છે. ‘બેડો પાર’ એ કહેવતમાં વપરાય છે તે. બેડા પ્રાકૃત વહાણના નામ વેગડો' એ ઉપરથી વેઅડા એઅડા, ખેડા, એમ ભ્રષ્ટ થઇને થયું છે. ૫ Illiot I. 85 આમાં નેતર Rattan શબ્દ વાપર્યાં છે. ગેઝેટીઅરના લેખક Indian cane લખે છે. બાણ બનાવવા માટે વપરાતું હોય એમ લાગે છે, અહીં સરકટ શબ્દ ઠીક લાગ્યા છે. For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેપાર અને વહાણવટું ૧૦૮ વસ્તુએ ખંભાતમાં મળતી અને ખંભાત મારફતે જતી ને આવતી. ચાંચિયાનું વ્હેર હતું. પરંતુ છેક ખંભાત લગી તે હરકત કરી શકતા નહિ, અને ખંભાત બંદરની અંદર તેા વેપારીઓની સલામતી હતી. અલ ડ્રીસી લખે છે કે આ સલામતી તે વખતની સરકારે મજબૂત કિલ્લા ખંભાતમાં બાંધ્યા હતા તેથી હતી. આ વખત અણુહિલવાડ પાટણના બળવાન રાજાઓના હતા અને જૈતાનું જોર ખંભાતમાં વધવા માંડત્યું હતું. પરદેશી વેપરીએ ઉપરાંત મેટે ભાગે વેપાર જૈનેાના હાથમાં હતા. તેરમી સદીમાં મૅરીને સટા (Marino Sanuto ) નામનેા મુસાફર લખે છે કે ખંભાત હિંદના સૌથી મેટાં બંદરામાંનું એક ગણાતું. ગળાના મેટા વેપાર અને નિકાશ પણ ઘણા મેાટા પ્રમાણમાં થતાં. કાપડ ઘણા દેશાવર નિકાશ થતું. ખારીક કાપડ પણ ખંભાત બંદરથી ચડતું. કપાસ અને ચામડાં પણ ઘણા મેટા જથામાં ચડતાં. માર્કોપાલા લખે છે કે (૧૨૯૦)માં ગુજરાતમાં એ વખતે ચામડાંને વેપાર હતેા. કાચાં ચામડાં, બકરાં, બળદ, ભેંસ અને બીજાં ઘણાં જનાવરનાં અરબસ્તાન બાજુ ચડતાં. ચામડાં કેળવીને એના ચંપલ અને જોડા બનાવવાને હુન્નર પણ મેટા પ્રમાણમાં હતા અને રંગખેરંગી અને સેાનેરી ભાતીગળ ચટાઇએ ચામડાંની બનતી. સાનુંરૂપું, ત્રાંબુ, જસત, મજી વગેરે રાતા સમુદ્રનાં બંદરાથી ખંભાતમાં આયાત થતું; અને ઈરાની અખાતનાં બંદરાથી ઘેાડાની ઘણી મેટી આયત થતી હતી. પારસી અને મુસલમાન વેપારીઓ પણ સારા પ્રમાણમાં હતા અને પાટણના રાજાએ તરફથી દરેકને સરખા ન્યાય મળતા એ આગળ જોઇ ગયા છીએ. વહાણવટું હિંદુઓના હાથમાં પણ સારા પ્રમાણમાં હતું. ખારવા ટંડેલ વગેરે માટે ભાગે રજપુત અને કાળી લાકે હતા. આ સદીમાં ખંભાતમાં વસ્તુપાલ તેજપાલના વહીવટ થઈ ગયા હતા. અને ગુજરાતના નૌકાસૈન્યનું કેન્દ્ર ખંભાત હતું એ આગળ જોઈ ગયા. આ વીર વાણિયાએએ ખંભાતમાં રહી ગૂજરાતની વ્યવસ્થા કરેલી છતાં અરખી સમુદ્રમાં ચાંચિયાનું જોર એછું થએલું જણાયું નથી. માર્કાપાલે લખે છે કે કચ્છ અને સેામનાથના ચાંચિયા એ વખતે પણ જોરમાં હતા અને એ વખતમાં દિરયાના સૌથી જબરા લૂંટારૂ ગણાતા. વસ્તુપાલના મહામાત્યપદના સમયમાં એને પુત્ર જયંતસિંહ ખંભાતમાં શરાપીના ધંધા કરતા હતા એમ સમજાય છે.૭ ચૌદમી સદી ચૌદમી સદીમાં ખંભાતના વેપાર સંબંધી બહુ ઉલ્લેખેા મળતા નથી. એ સદી હિંદુ સમય પૂરા થયા પછી અને ગૂજરાતની સ્વતંત્ર બાદશાહી અમદાવાદમાં સ્થપાઇ તે પહેલાંના દિલ્હીના સુલતાનેાના ૬ Illiot I. 84 આમાં Government of India એ કિલ્લા બાંધ્યા છે એમ લખે છે. ગેઝેટીઅરના લેખક અહિલ્લવાડના રાજાએ એમ નોંધમાં લખે છે. સિંધ સિવાયના ભાગ આરએ હિંદ એ નામથી એળખતા અને ગૂજરાત સાથે એમને પરિચય વધારે હોવાથી અને હિંદનું એ દ્વાર હેાવાથી એને પણ હિંદ કહેતા. એટલે ગૂજરાતને માટે જ આ શબ્દ વાપરેલા છે. જોકે ઇલીયટે એ સ્પષ્ટ કરેલું નથી. ઈદ્રીસી ‘કના’ ‘Kana’ નામની વસ્તુ નિકાશ થવાનું લખે છે. ૭ x x x મદ્દે નયતસિંહૈં સં. ૧૨૭૯ હંમતીર્થ મુદ્રાવ્યાપારાનું વ્યારૢવંતિસતિ | અહીં મુદ્રાવ્યાપારાત્ એના અર્થ નાણાવટીના ધંધેા કે સરકારી અધિકારી તરીકે મહાર છાપ કે ટંકશાળના અધિપતિ તે માટે મતભેદ છે, કેટલાક વિદ્યાના ઉપર મુજાબને અર્થ કરે છે. જીએ સં. ચૈત્ર ૧૯૭૦ ‘વસંત’માં આવેલી ચર્ચા. For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેપાર અને વહાણવટું સુબાઓના અમલની હતી. એટલે રાજ્યક્રાંતિની કાંઈક અવ્યવસ્થા અને રાજકર્તાઓની અંગત દેખરેખને અભાવ હોવાથી એ સદીમાં બહુ વેપારીઓ પરદેશથી આવ્યા ન પણ હોય. આપણા દેશી લોકોને તો ધાર્મિક બાબતો સિવાય બીજું નોંધવાની ટેવ ઓછી હોવાથી દેશી ગ્રંથમાંથી બીજી બાબતના ઉલલેખની આશા રાખવી વ્યર્થ છે. એમ છતાં પણ ખંભાત શહેરનો વેપાર એ સદીમાં પ્રમાણમાં સારે ચાલતો હશે એમાં તે શંકા નથી. અલાઉદ્દીન ખીલજીના સુબા ઉલુઘખાનના સમયમાં શત્રુજય તીર્થને છ ઉદ્ધાર કરનાર સમરસિંહ (સમરાશાહ) મોટા વેપારી હતી અને એની દેવગિરિ (દેવગઢ) અને ખંભાતની શાખાઓના કાર્યકર્તાઓ એના ભાઈઓ હતા. સમરસિંહનો વેપાર એ મેટ હતું કે ઉલુઘખાનની એના ઉપર ખાસ મહેરબાની હતી અને શત્રુંજયના ઉદ્ધાર માટે ખાસ ફરમાન આપ્યું હતું. પરદેશીઓના ઉલ્લેખમાં ઇ. સ. ૧૩૪૫માં આરબ ઈબન બટુટાનો ઉલ્લેખ માત્ર મળે છે; અને એ પણ એ સદીમાં ખંભાત સમૃદ્ધ હતું એમ સાક્ષી પૂરે છે. યુરોપ અને એશિયાની વચ્ચેને રાતા સમુદ્રને રસ્તો ચાલુ હતો એમ એ જણાવે છે, અને રાતા સમુદ્રનાં બંદરને ખંભાત સાથે વેપાર જાણીતું છે. પંદરમી સદી પંદરમી સદીમાં આવેલા મુસાફરે ખંભાતમાં પિખરાજ, ગોમેદ, સુગંધી તેલે, લાખ, ગળી, હરડા, બહેડાં, આંબળાં, રેશમી ભાલ અને કાગળને ધંધે સારે ચાલતું હતું એમ લખે છે. આ સદીમાં અમદાવાદના સુલતાન નૌકાસૈન્ય માટે પણ ધ્યાન સારૂં આપતા અને લગભગ પાંચ વખત ખંભાતે નૌકાયુદ્ધમાં ભાગ ભજવ્યો છે તે જોઈ ગયા. આમાં એક વખત ઈ.સ. ૧૪૩૦માં અહમદશાહ બ્રાહ્મણી સામે કાફલો મોકલેલો તે માત્ર રાજકીય બાબત હતી. બીજી ચાર વખત ચાંચિયાઓને વશ કરવા માટે કાફલા ગએલા. આ સદીમાં ગુજરાતના સુલતાનોએ ખંભાતને આબાદ રાખાવામાં બહુ કાળજી રાખેલી. સોળમી સદીમાં જેકે ખંભાતના વેપારના ઉલ્લેખો બીજી દરેક સદી કરતાં વધારે મળે છે અને તેને લીધે બીજી કોઈ સદી કરતાં એ સદીમાં ખંભાત વધારે સમૃદ્ધ હશે એમ કોઈ ધારી લે. પરંતુ ખરી રીતે તેરથી પંદરમી સદી એ ખંભાતના વેપારને માટે ખરેખરો સુવર્ણને સમય હતો. અમદાવાદના સુલતાન મહમદ બેગડાના સમય જેવી શાંતિ અને આબાદી ગૂજરાત કદી દીઠી નથી, અને એ સમય જેટલો વેપાર સોળમી સદીના બીજા પાદથી પોર્ટુગીઝ જેરમાં ૮ જુઓ નાભિનંદનોદ્વાર પ્રબંધ: શ્રીકક રુરિ વિરચિત. પ્રસ્તાવ. ૪. . ૩૫૩-૫૪. ખંભાતની પેઢીને કાર્યકર્તા સાહણ હતો. એ જ પ્રબંધમાં આગળ લખે છે કે સાહણ ખંભાતથી સંઘ લઈ સમરસિંહને મળવા શત્રુંજય તરફ જતો હતો તેમાં મત્રીશ્વર પાતાક, સાંગણ, સંઘપતિ લાલા, સિંહભટ, વરતુપાલના વંશને વિજ્ય શેઠ, મદન, મહાક, રત્નસિંહ વગેરે ખંભાતના અગ્રગણ્ય શ્રાવકે આવ્યા હતા. લો. ૩૬૩-૩૬ ૭. ૯ ઈસ. ૧૪૭૫માં મલબારી ચાંચિયા સામે; ૧૪૮૦માં જગત બેટદ્વારકાંના ચાંચિયા સામે, ૧૪૮૨માં વલસાડના ચાંચિયા સામે; બાકી મલી કુતુજાર સામે, એથેનેસિયસ નીકેટીન. (૧૪૬૮-૭૪) લખે છે કે ચાંચિયા મુસલમાન નહતા તેમ ખ્રિસ્તી પણ નહોતા. પથ્થરની માતાને પૂજનારા અને કાઇટને ન જાણનારા હતા. એટલે હિદુ હતા. (Bom. Gaz, VI. P. 189. N. 5). For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ વેપાર અને વહાણવટું આવ્યા પછી રહે એ મનાય એવું નથી. એટલે સોળમી સદી કે જેનો હેવાલ આગળ વર્ણવીશું તેમાં પોર્ટુગીઝોના હાથમાં દરિયાઈ સત્તા ગયા છતાં જ્યારે ખંભાત ઘણું સમૃદ્ધ શહેર માલૂમ પડે છે તે એની એથી પણ વધારે સમૃદ્ધિ પંદરમી સદીમાં હોવી જોઈએ. પંદરમી સદીમાં જ અમદાવાદ રૂપી લંડનનું ખંભાત લીવરપુલ જેવું બંદર હતું. પંદરમી સદીમાં જ યુરોપ અને એશિયાના દેશોમાં હિંદુસ્તાન આખું ખંભાતને નામે ઓળખાતું. ઉત્તર હિંદમાં મુસલમાન સત્તા એ વખતે જામી ગએલી હતી. સુરતની શરૂઆત પણ એ સદીમાં થઈ હતી. એ વખતે ખંભાત મક્કાનું દ્વાર ગણાતું. એક સદી વીત્યા પછી તે એ સ્થાન સુરતે લઈ લીધું હતું. સોળમી સદી સેળમી સદીના પહેલા પાદમાં ગૂજરાતના સુલતાન બહાદુરશાહના અમલમાં ખંભાતની જાહોજલાલી તે સારી હતી. ગૂજરાતનું નૌકાસૈન્ય બળવાન અને વિજયી નીવડ્યું હતું. છતાં એ બાદશાહનાં છેલ્લાં વર્ષોમાં પોર્ટુગીઝની સત્તા ઘણી વધી ગઈ હતી. પોર્ટુગીઝને લીધે ખંભાતને વેપાર વધ્યો હશે કે કેમ એ એક સવાલ છે. પરંતુ એ લેકએ ગુજરાતનાં બંદરોને ઘણો ત્રાસ આપ્યો છે. એમની અવરજવર વધવાને લીધે સોળમી સદીથી આપણને ખંભાત તથા બીજા બંદરોના વેપારના ઉલ્લેખો ઘણા મળે છે. ઇ. સ. ૧૫૩૩થી હિંદના પશ્ચિમ કિનારાના સમુદ્રના એ લોકે નિયામક જેવા બની ગયા હતા. ખંભાતને વેપાર ઘટે અને તે આસપાસના થડા નાના મુલકનું માત્ર બંદર બની જઈ હિંદુ સ્તાનનો વેપાર દીવ દમણ વગેરે એમનાં બંદરો મારફતે થાય એમાં એમનો ખરો સ્વાર્થ હતો. વજિયા અને રાજિયા ઈ. ૧૫૮થી પોર્ટુગલ પેઈનની સત્તામાં આવવાથી એમની સત્તા નરમ પડી ત્યારથી ખંભાતને વેપાર વધવા માંડે. એ પહેલાં ખંભાત અગર ગૂજરાતમાં બીજા બંદરેથી ઊપડતાં વહાણને પિોર્ટ ગીઝનો પરવાનો મેળવો પડતો ને ખંભાત આવતાં વહાણોને પણ એમને સંતોષવા પડતા. એ સત્તાને એક દાખલો સારો મળેલ છે. કાવીના વતની અને ખંભાતના મોટા વેપારી એ વખતે વજિયા અને રાજિયા નામના જૈન ભાઈઓ હતા. એમનો વેપાર ઘણો મોટો હતો અને ગોવાના ફિરંગી ગવર્નર ઉપર એમની લાગવગ ઘણી ભારે હતી. એક વખતે પોર્ટુગીઝોએ એક ચાંચિયાનું વહાણ પકડયું અને પકડાએલાઓને મારી નાખવા હુકમ આપે. એ દિવસે જૈનેના પજુસણના હતા. ચાંચિયાઓને એ વાત યાદ આવવાથી વજિયા અને રાજિયા શેઠના ધર્મના ખાસ દિવસ છે એ યાદ ફિરંગી સત્તાવાળાઓને આપી, અને પિતાના મિત્ર જેવા શેઠિયાના ધાર્મિક પને દિવસે હિંસા ન કરવી એમ લાગ્યાથી ચાંચિયાને એમણે છોડી મૂક્યા.૧૦ આ વાત એટલું બતાવી આપે છે કે ગુજરાતના વેપારીઓ દરેક સત્તા સાથે સારાસારી રાખતા હતા. સોળમી સદીના પાછલા ભાગમાં સિંધમાં ઠઠ્ઠાનું બંદર પણ વધતું જતું હોવાથી મુલતાન, પંજાબ અને ઉત્તર હિંદના કેટલાક ભાગને માલ જે ખંભાત મારફતે ચડતે અને આવતો તે ઠઠ્ઠા મારફતે ચાલવા ૧૦ જુઓ વસંત રજત મહોત્સવ ગ્રંથમાં “ગુજરાતનું વહાણવટું એ નામને આ લેખકને લેખ, For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેપાર અને વહાણવટું ૧૧૧ લાગ્યો. ૧૧ એ જ અરસામાં ખંભાતના અખાતને ઉપરને ભાગ પુરાતે જ હોવાથી મોટાં વહાણ ઘોઘે ઊભાં રહેતાં અને ત્યાંથી નાનાં વહાણમાં માલ ભરીને લાવવો પડતો. બંદરની સદ્ધિને આ એક મેટી હરકત નડી હતી. એથી સુરત વધતું ગયું અને ખંભાતને વેપાર એ પછીની સદીથી ઓછો થતો ચાલ્યો. સેળમી સદીમાં ખંભાતમાં પાટણ, અમદાવાદ અને ચાંપાનેરથી માલ આવત. શરૂઆતમાં તો દિલ્હી અને લાહોરથી પણ માલ આવતો. હિંદુસ્તાન અને ગૂજરાતનાં બંદરો જેવાં કે, ઘોઘા, દીવ, દેબલ, (સિંધ), કાલીકટ, ચીન, સીલેન, ચિતાગાંગ, માર્તાબાન, નાસરીમ, મલાકા, અને પશ્ચિમમાં હેરમઝ, શહેર, એડન, જેડા, મેગેડેકસા, મલિંદા અને મબાસા, વગેરે બંદરેથી પણ ખંભાતમાં માલ આવતા. પિોર્ટુગીઝોની સત્તાના વખતમાં ખંભાતથી હિંદુસ્તાનના બંદરેએ જ માલ દીવ દમણ ને ગે જ, અને ઇરાની અખાત બાજુ જ માલ હોરમઝ જતો.૧૨ બારબોસા લખે છે કે ખંભાતના વેપારીઓ મબાસામાં ઘર કરીને રહેતા હતા અને ખંભાતનાં વહાણોમાં પિતાનો માલ આવતા તે સોકાલા અને દક્ષિણ આફ્રિકામાં બસે માઈલથી છે. અને કેપ ઑફ ગુડ હોપ સુધી જતો. આ વેપારીઓ ખંભાતનો રંગીન માલ આફ્રિકાના અંદરના લોકોને આપી ખ્યા વગર સોનું બદલામાં લેતા અને એમાં સે ટકા ઉપર નફો કરતા. મબાસામાં ખંભાતનાં ઘણું વહાણ આવતાં.૧૩ કહે છે કે ઇરાની અખાતને હારમઝ બંદરની આવક ખંભાત સાથે વેપાર ઉપર જ આધાર રાખતી.૧૪ એડનનો ખભાત સાથે મોટો વેપાર હતો. એમાં કાપડ, તેજાના, ઔષધ, જવાહર, મોતી, સુતર, રૂ વગેરે આવતું; અને પારે, કરમજ, ગુલાબજલ વગેરે જતું. બારસા લખે છે કે “ખંભાતનાં વહાણો એટલાં બધાં ને એવડાં મોટાં આવે છે અને એટલો બધો જથાબંધી માલ લાવે છે કે એની કિંમતનો વિચાર કરતાં ગભરામણ થઈ જાય.”૧૫ પેગુમાં ખંભાતનું કાપડ અને રેશમી પટોળાં બહુ જતાં. ૧૧ Bom. Gaz. VI. P. 190. Note. 1. ૧૨ એ જ પૃ. ૧૯૦. 13 Stanley's Barbosa P. 12. ૧૪ Bom.Gaz.VI. P. 190 Note૩મિરાતે અહમદી ગૃજરાત સલ્તનતના સમયમાં ગૂજરાતનાં બદરો ગણાવતાં હેરમઝ (હુરમુજ) બંદરને ગુજરાતને ખંડણી આપતું બંદર કહે છે. ગૂજરાત ચોર્યાસી બંદરને વાવટો કહેવાતું એમાં બહારનાં ઘણાં બદરોને ગણાવેલાં છે. હરમુજ બંદરનું નામ જૂના જૈન રાસામાં પણ આવે છે. એ બંદરમાં પહેલાં આપણા લોકોની વરતી સારી હતી. Stanley's Barbosa P. 4, 5, 9, 13, 15, 16, 17માં આમિકાના કાંઠાને ખંભાત સાથે વેપારના ઉલ્લેખ છે. સોફાલામાં હિંદુ મુસલમાન રહેતા અને રેશમી રંગબેરંગી કાપડ આપી મોટા જથામાં હાથીદાંત લઈને એક હંદવેટના પાંચ છ ડયુકેટ લઈ ભાતમાં વેચતા. ખંભાતથી મણકા આવતા (અકીકના ?) મલીંદ શહેરમાં પણ હિંદુ અને મુસલમાને રહી ખંભાત સાથે વેપાર કરતા. ઝાંઝીબારના લોકો સારાં કપડાં મબાસાના ખંભાતી વેપારીઓ પાસેથી ખરીદતા. (સામાન્ય ગૂજરાતી માટે આ શબ્દ લાગે છે), રાતા સમુદ્રમાં મેગેડેકરને શહેરમાં ખંભાતને માલ વહાણમાં એડન થઈને આવતો. એ જ કિનારે બારબરા નામના શહેરમાં ખંભાતનાં ઘણાં વહાણે આવી હાથીદાંત અને સેનું લઈ જાય છે. ૧૫ Stanley's Barbosa P. 27-28. Dinar ને Xeher નામનાં શહેરે માટે પણ (પૃ. ૩૦-૩૧) એ જ મુસાફર લખે છે. For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ વેપાર અને વહાણવટું આવામાં પણ ખંભાતનો ઘણે માલ જતો. મલાકામાં ખંભાતથી કરિયાણું, કેસર, રાતાં કપડાં, પરવાળાં વગેરે આવતું; જાવામાં પણ ખંભાતથી કરિયાણું, લસણ, કાપડ, મણકા વગેરે આવતું. ચીનમાં ખંભાતનું કરિયાણું, કેસર, પરવાળાં એટલું ખાસ આવતું.૧૭ વચમાં રાતા સમુદ્ર સાથેનો વેપાર અટકી ગયો હતો તે જ્યારે શરૂ થયો ત્યારે એડનને બદલે મોખા બંદર સાથે કામ થવા માંડ્યું. બાબાસા સીઝર ફ્રેડરિક વગેરે ગુજરાતના ઘઉં ખંભાત મારફતે પરદેશ ચડતા એમ લખે છે. ગૂજરાત ઉપરાંત માળવાના ઘઉં પણ ખંભાત મારફતે ચડતા હોય તો પણ પરદેશમાં તો બધા ખંભાતના ઘઉં જ કહેવાય. મુખ્ય નિકાશ કયાં કયાં જતી ખંભાતના નિકાશ વેપારમાં અકીકના પથ્થરની બનાવટો ઘણા પ્રાચીન કાળથી અગત્યનું સ્થાન ભજવે છે. એ પથ્થરની બનાવટો પરદેશમાં ખંભાતી પથ્થરની ચીજોને નામે લખે છે. ખંભાતથી ચડતા અનાજમાં ચેખા મુખ્ય છે તે સિંધ, કંકણ, મલબાર, અરબસ્તાન અને આફ્રિકા જતા;૧૯ બાજરી મલબાર અને આફ્રિકા જતી; ઘઉં મલબાર, અરબસ્તાન, અને આફ્રિકા જતા; દાળ અને તલ મલબાર જતાં; કપાસ મલબાર અને અરબસ્તાન જતે; સુંઠ મરી ઇરાન જતાં;૨૦ ખંભાતનું અફીણુ એડનથી હલકું મનાતું છતાં ઇરાન વગેરે બાજુ જતું, મલબાર પેગુ અને મલાકામાં પણ જતું. ૨૧ ગુજરાતની ગળી. આગ્રાની ગળી કરતાં હલકી છતાં ખંભાતથી ઈરાની અખાત બાજુની નિકાશમાં મુખ્ય ગણાતી, અને પાછળથી પોર્ટુગીઝનાં કાંકણ બાજુનાં બંદરોથી ચડતી. ઘેડાની આયાત જેટલી જ ભારે નિકાશ હોય એમ જણાય છે. કાંકણ અને મલબાર બાજુ ખંભાતથી ઘેાડા નિકાશ થતા. બારબોસા લખે છે કે ઘોડા એટલા બધા આવતા ને જતા કે આશ્ચર્ય થાય.” આથી સિદ્ધ થાય છે કે કચ્છ કાઠિયાવાડના ઘેડા ઉપરાંત અરબસ્તાનના ઘડા પણ વહાણમાં ખંભાત આવીને હિંદનાં બીજાં સ્થળોએ અને મલબાર બાજુ જતા અને બીજાં બંદરેએ માલ સીધે જઈ શકે તેમ હોય છતાં પણ જ્યાં વેપારીને જ અને બીજી સગવડ હોય ત્યાં જ માલ આવજા થઈ શકે છે. પાછલાં મુસલમાન સમયના ઇતિહાસનાં પ્રકરણોમાં ઘેડાના ઉલ્લેખથી ખંભાત ઘોડાના સેદાગરનું એક વખત ખાસ સ્થળ હશે એમ લાગે છે. ૧૬ Barbosa P. 184 અને 186. ૧૭ એ જ પૃ. ૧૯૧, ૧૯૯, અને ૨૦૬, ૧૮ Bom. Gaz.VI. 190 Note 4. ગેઝેટીઅરને લેખક ગુજરાતમાં એકલા ઘઉં થવા માટે શંકા ઉઠાવે છે. પરંતુ માળવાને પિતાના ઘઉં નિકાસ કરવા માટે ગુજરાતનાં બંદરોને આશ્રય લીધા વગર બીજો રસ્તો નહતો તે વાત એ ભૂલી જાય છે. ૧૯ એ જ પૃ. ૧૯૦. મલબાર અને પંકણ તથા સિંધમાં ખંભાતથી ચેખા જાય એ આજે જરા નવાઈ જેવું લાગે છે. ૨૦ એ જ. પૃ. ૧૯૦ ધ પ. ગેઝેટીઅરને લેખક લખે છે કે મરી એ વખતે હિંદુસ્તાનમાં બધે થતાં. હાલ તો મરી મલબાર બાજુ થાય છે. ખંભાતથી મરી ચડતાં એ ઉપરથી ત્યાં થતાં એમ માનવાનું કારણ નથી એ મારો નમ્ર મત છે. કઈ ચીજ ગમે ત્યાં થતી હોય અને તે દેશમાં બંદર પણ નજીક હોય છતાં સલામતીનું બંદર, નાણાંધીરનાર મોટા વેપારીઓ અને અમુક દેશાવરેએ જતાં સીધાં મોટાં વહાણ એ બધું, જે બંદરેથી મળે ત્યાંથી માલ રવાના થશે. મુલતાનને અને કાબુલને સિંધના બંદર નજીક પડવા છતાં કેટલોક સમય એવો પણ હતો કે ખંભાત અને ભરૂચ જેટલું છે ગુજરાતના બંદરેએ માલ ચડવા આવતે. એટલે મલબરથી ભરી ખંભાત આવીને ચડે એમાં નવાઈ નથી. ૨૧ માળવાનું અક્ષણ પણ ખંભાત મારફતે ચડતું For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ વેપાર અને વહાણવટું બીજી તૈયાર બનાવેલી વસ્તુઓમાં અકીકની વસ્તુઓ, સુતર, રંગીન કાપડ, કામળા શેતરંજી, નકશીદાર પેટીઓ, મણકા, લાખ, રેશમ, હાથીદાંતની વસ્તુઓ, અને રેશમી માલનો મોટો વેપાર હત.૨૨ કાપડ એ તે ખંભાતનો મોટામાં મોટે વેપાર હતા. વરચેમા નામને મુસાફર લખે છે કે દર વર્ષે ૪૦થી ૫૦ મેટાં વહાણો કાપડ-સુતરાઉ તેમજ રેશમીનાં ભરેલાં દેશાવર જતાં. બારબોસા ઝીણું તેમજ જાડું બને જાતનાં કાપડ, ચડતાં એમ લખે છે. સીઝર ફ્રેડરિક લખે છે કે છાપેલા, સફેદ અને રંગીન કાપડની એટલી બધી જાતો બનતી કે ગણી શકાય નહિ. પોર્ટુગીઝ મરી વગેરે તેજાના લાવી બદલામાં ખંભાતથી કાપડ ભરી જતા. એ લોકો ખંભાતને દુનિયાનું વસ્ત્ર કહેતા, કારણકે ખંભાતથી એટલું બધું કાપડ દેશાવર ચડતું કે એથી એ વખતની આખી (સુધરેલી) દુનિયાનાં માણસને ઢાંકી શકાય.૨૩ આયાત જમીન માર્ગ ખંભાતમાં માલવી ઘઉં, દક્ષિણથી હીરા અને સિંધ તથા કચ્છ બાજુથી ગુગળ વગેરે આવતું. ગુગળ વગેરે ધૂપ ચીન બાજુ બહુ ચડતે અને પોર્ટુગીઝ એનું એક મોટું વહાણ ભરીને ચીન મોકલતા; અને એ બધું ખંભાતના સુગંધી દ્રવ્ય તરીકે ઓળખાતું. લાહોરથી રેશમ, કાબુલથી ઘોડા તથા આંબળાં બીજા મેવા આવતા. સમુદ્ર માર્ગે ત્રાંબુ, સીસું, પાર, ફટકડી અને હિંગળક એટલું એડનથી આવતું. આમાંની કેટલીક ચીજો યુરોપથી સુએજના જમીન માર્ગે થઈને એડન આવતી; અને આફ્રિકા ફરીને કેપ ઑફ ગુડ હોપને રસ્તે ચાલુ થયા પછી પણ આ બધી વસ્તુઓ એડનથી સીધી આવવાને બદલે ગોવા વગેરે પાર્ટુગીઝ બંદરે થઈને આવવા લાગી. સેનુંરૂપે આફ્રિકા, એબીસીનિયા અને ઈરાની અખાતનાં બંદરોથી આવતું. સોનારૂપાના સિક્કા પણ હુરમુજ વગેરે બંદરેથી આવતા. મલબારથી લોખંડ,સિયામથી કલાઈ ને મીઠું તથા ગંધક પણ હુરમુજ બાજુથી આવતાં. ૨૪ જુદીજુદી જાતનું જવાહર, પશુ, સીલોન, અને ઈરાનથી આવતું; અને જવાહીરનો મેટ વેપાર ખંભાતમાં હતે. મલબારથી ચેખા, એલચી, પાનસોપારી અને નારિયેળ આવતાં. ૨૫ અફીણ, મજીઠ, માયાફળ, ૨૨ રેશમી માલ ખંભાતથી ચડતો એમાં વાંકા નથી. પણ રેશમ કયાંનું એની વિગત મળતી નથી. લાખની બનાવટ માટે ગેઝેટીઅરને લેખક શક કરે છે. ચામડાંના સામાન માટે બારસા કાંઈ ઉલ્લેખ નથી કરતો. જયારે બીજા મુસાફરો ચામડાં, જેડા વગેરેને મેટો વેપાર હતો એમ લખે છે. હાથીદાંત આફ્રિકાથી મોટે ભાગે ખંભાત આવતો અને ખંભાતમાં તે એના ચા બનતા એ સિવાય બીજી ચીજોના વિપારનું જાણ્યામાં નથી. જુઓ Bom. Gaz. VI. 191. Notes, 7, 8, 9. ૨૩ Don Joas de Castro કાપડ માટેના આ ઉલ્લેખ એમ બતાવે છે કે આટલું બધું કાપડ માત્ર ખંભાત કે ગુજરાતમાં જ નહિ બનતું હોય પરંતુ હિંદનાં બીજે સ્થળેથી દેશાવર ચડવા માટે ખંભાત આવતું હશે. બારીક કાપડ માટે તે બહારથી જ આવતું હોવાને સંભવ છે. જેમ હાલ વડોદરા, ભરૂચકે સુરતમાં બનતે મીના કાપડને માલ અમદાવાદ કે મુંબઈમાં બજારમાં જ વેચી શકાય છે કારણકે એ સ્થળોએ વ્યવસ્થિત બજાર અને મોટા જથ્થામાં સદ્ધર વેપારીઓ છે. તેમ એ વખતે ખંભાતમાં આખા હિદના કાપડનું સહર અને વ્યવસ્થિત બજાર હતું અને ખંભાતના વેપારીઓ (Import & Export Houses) મારફતે દેશાવર માલ ચડનો એમ જણાય છે. ૨૪ ગુજરાતનાં બંદરમાં એ વખતે મીઠું પાકતું. ખંભાતમાં પણ ઘણું થતું એટલે ઈરાનથી કેવું આવતું હશે તે સમજી શકાતું નથી. ૨૫ ખંભાતથી શેખા ચડવાનું આગળ આવી ગયું. મલબારથી ચોખા આવ્યાનું અહીં લખ્યું છે એ જરા વિચિત્ર લાગે એવું છે, પરંતુ એથી એમ સમજાય છે કે મલબારથી હલકા ખા ગુજરાત માટે આવતા અને દિલહી, પંજાબ અને ગુજરાત For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ વેપાર અને વહાણવટું ખજૂર વગેરે અરબસ્તાન અને ઈરાનથી આવતાં મુસાફરોએ તેજાના અને સુગંધી પદાર્થોની લાંબી નામાવલી મેલ્યુકસ, પેગુ, બાંદા, તીમોર, બોર્નઓ, સુમાત્રા, જાવા, સીલોન, મલબાર અને કોચીન–ચીન વગેરેથી આવ્યાની આપેલી છે. આમાં ખંભાતથી નિકાસ થતી ઘણી વસ્તુઓ પણ આયાત તરીકે ગણી છે. એટલે મોટા બંદર તરીકે જે વસ્તુઓ દેશાવર જતી તે જ વસ્તુઓ દેશાવરની સારી કે સસ્તી હોય તે ખંભાતમાં પણ આવતી એમ સમજાય છે. ઘેડા અને હાથીદાંતની આયાત બાબત આગળ જોઈ ગયા. કાચબાની ઢાલ અને કેડી માલીપથી અને રંગમાં વપરાતી કબૂતરની હગાર આફ્રિકાથી આવતી. પેગુ ને માર્તાબાનથી લાખ અને જાવાથી કસ્તુરી આવતી. આફ્રિકા, કોટા, અને માલદીપથી અંબર આવતું. ઢાકાથી બારીક મલમલ; યુરોપ બાજુથી રાતા સમુદ્રમાં થઈને મખમલ અને ગરમ કાપડ આવતું.૨૭ સોળમી સદીના પૂર્વાર્ધમાં આ પ્રમાણે ખંભાતનો વેપાર ચાલતો હતો. એ સદીના અંતમાં આગળ વર્ણવ્યાં એ કારણોથી વેપાર જરા નરમ પડ્યો. એ ઓછા થએલા વેપારની યાદી પણ સીઝર ફ્રેડરિકે આપેલી છે અને એમાં કાપડ અને અકીકનો સામાન એ મુખ્ય છે. બીજા માલની લાંબી યાદી અહીં ફરી લખવાની જરૂર નથી. દલાલીને ધંધે ખંભાતને વેપારીવર્ગ પરદેશી અને વતની એમ બંને જાતને હતિ. પરદેશીઓમાં આરબ, બીજ મુસલમાને, પોર્ટુગીઝો અને યુરોપિયન હતા. વતનીઓમાં વંશપરંપરાથી ઘર કરી રહેલા મુસલમાન અને હિંદુઓ હતા. હિંદુસ્તાનનાં બંદરોમાં કોચીન, કાલીકટ અને ડાભોલમાં ખંભાતના હિંદુ વેપારીઓ સારાં ઘરમાં ને જુદા લત્તામાં રહેતા તથા પોતાના દેશના રિવાજ પાળતા. પરદેશમાં હેરમઝ બંદરે, આફ્રિકામાં મેંબાસા અને મેલીંદામાં ઘણા હિંદુ વેપારી હતા. આ હિંદુ વેપારીઓ માટે યુરોપીય મુસાફરીમાં બે મત છે. માર્કેપેલે, જેરડેનસ અને ફ્રેડરિક, હિંદુ વેપારીઓ અને દલાલને ઘણા વિશ્વાસપાત્ર અને સારા તથા હોશિયાર કહે છે જ્યારે બારબોસા અને ડી કીટ ઘણા ખરાબ, કંજૂસ અને છેતરનાર કહે છે. હેરોની લખે છે કે એલેકઝેન્ડ્રીઆનેડમાસકસના મુસલમાન વેપારીઓ ખંભાતમાં હતા અને તુર્ક (ટકના રહેવાસી) લેકે તે ઘણા જ હતા. દલાલ વગર કાંઈ કામ થતું નહિ અને પરદેશના લોકો તો દલાલ વગર કાંઈ પણ બંધ કરી શકતા નહિ. દરેક ચીજની આપલે માટે ના કમોદન ચોખા દક્ષિણ માટે ખંભાતથી જતા. આજે આ પ્રમાણે થાય છે. ૨૬ માયાફળ (galls)ને માટે બાસેસા લખે છે કે મક્કા બાજુથી એ વસ્તુ ખંભાત આવતી અને ખંભાતથી જાવા અને ચીન જતી. આ ઉલ્લેખ આગળ લખેલું વધુ સિદ્ધ કરે છે કે અરબસ્તાનથી જાવા અને ચીન સીધાં વહાણ જવા છતાં વેપારના મોટા મથકને લઈને ખંભાત થઈને જતાં. 'From Cambay distributed to China.’ ૨૭ મખમલ વિનીસથી આવતી હતી અને તે ગુજરાતમાં બહુ વખણાતી. (Bom. Gaz. V1. Note 5. P. 192.). RC Bom. Gaz. VI. P. 193 Note 3-6. Gordanus describes the Gujarati Hindu traders of Kalicut as the best merchants in the world and most truthful. માર્કોપોલો અને સીઝર કેડરિક એ મતને મળે છે. અને લખે છે કે એ લોકો કોઈને છેતરતા નથી અને છેતરાતા પણ નથી, બારસા એનાથી ઊંધું જ કહે છે. અને વજન, નાણું, તેમજ માલ બધામાં છેતરપિંડી ચાલતી એમ લખે છે. ડી કૅટે કહે છે કે ગૂજરાતના વાણિયા ખ્રિસ્તીઓને તો ખાસ છેતરતા અને 'Must be descended from the lost tribe of Isrel' એમ લખે છે. For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેપાર અને વહાણવટું ૧૧૫ દલાલ હતા. અંગ્રેજે પિતાના કામકાજ માટે ખાસ જુદો દલાલ રાખતા અને વખત જતાં બીજા હરીફ કમી થતાં અંગ્રેજોને દલાલ ખંભાતમાં સર્વથી મોટો દલાલ કહેવાતું. પરદેશીઓ પહેલવહેલા ગૂજરાતમાં આવ્યા પણ એમનાથી આ પ્રાંતમાં પગભર થવાયું નહિ. મદ્રાસ અને બંગાળામાં એમણે વેપાર ઉપરાંત મજબૂત થાણાં સ્થાપ્યાં એ બતાવી આપે છે કે ગુજરાતના વેપારીઓએ એમને બહુ પ્રવેશ કરવા દીધો નહોતે અને ધંધા પૂરતા તો એ આ પ્રાંતમાં ફાવ્યા નહોતા. ગુજરાતના વેપારમાં દલાલની સત્તાની જે પ્રથા પડેલી છે તે પરદેશીઓને બહુ ન પેસવા દેવામાં એક કારણભૂત થઈ છે એમ મનાય. ૨૯ સીઝર ફ્રેડરિક ખંભાતમાં આવા દલાલનું ઉત્તમ વર્ણન કરે છેઃ “ખંભાત ઉતર્યા પછી વેપારીએ એક સારો દલાલ શોધ પડે છે. એ લોક હિંદુ હોય છે અને આબરૂદાર હોય છે. એમના હાથ નીચે પંદરથી વીસ ગુમાસ્તા હોય છે. વેપારી વહાણ ઉપરથી ઊતરીને તુરત પિતાના માલની યાદી દલાલના હાથમાં મૂકી દે છે. ઘરગથ્થુ કેટલોક સામાન પોતાની સાથે લાવ પડે છે, કારણ આ દેશમાં ઘર ખાલી (ફરનીચર વગરનાં) આપવાનો રિવાજ છે. દલાલ ખાટલા, ગળી–માટલાં, વગેરેની સગવડ કરી રાખે છે. વેપારી આરામ લે તે દરમ્યાન દલાલ એને માલ વહાણમાંથી ઊતરાવી ઘેર લાવે છે. વેપારીને બજારના રીતરિવાજ કે લાગાની કાંઈ સમજ હતી નથી. દલાલ વેચવાની વસ્તુઓના બજારના ચાલુ ભાવ અને જે ખરીદી કરવી હોય તેના પણ ભાવની યાદી આપી જાય છે. પછી દલાલ વેપારી જેમ કહે તેમ તેને માલ વેચી કે ખરીદી આપે છે. જકાત વગેરે પણ દલાલ ચૂકવી આપી વસૂલ કરે છે. દલાલ વગર જાતે કરવા ધાર્યું હોય તે ગમે તેટલો વખત થે પણ કાંઈ કામ થતું નથી.૩૦ જમીન માર્ગને વેપાર જમીન માર્ગ આ સદીમાં અમદાવાદ મારફતે ઘણો માલ આવતો. સિંધમાં નગરઠઠ્ઠા બંદર હવા છતાં રાધનપુરને રસ્તે ત્યાંથી ખંભાત માલ આવતો. લાહોર, દિલ્હીને આગ્રાથી પણ અમદાવાદ થઈ ભાલ આવતો. અમદાવાદથી દર અઠવાડિયે બસે ગાડાને કાફલા સાથે નીકળતો. કારણ રસ્તામાં રજપુત અને કળીઓને ભે ઘણો હતો. સાથે ચોકિયાત લેવા પડતા અને જામીન તરીકે ભાટ પણ સાથે રહેતા. તે કાફલાને હરકત આવે તો ભાટ ત્રાગુ કરતા. બંદરની સ્થિતિ આ બધી વેપારની જાહોજલાલીના સમયમાં ખંભાત બંદરનું પોતાનું બારું બહુ કામમાં આવતું નહિ. ખંભાતના અખાતમાં વહાણ ચલાવવામાં ઘણું જોખમ હતું અને દેશી ભોમિયા વગર અંદર અવાતું નહિ. દૂર દેશાવરથી ખંભાત આવતો માલ અને ખંભાતથી દૂર દેશાવરમાં જતો માલ ગાંધાર (ભરૂચ અને ખંભાતની વચ્ચે), ઘેધા કે દીવથી ચડાવો ને ઉતારવો પડતો. ખંભાતના બારામાં ૨૯ અંગ્રેજી દલાલની વિગત અંગ્રેજી કેડીના જુદા પ્રકરણમાં કરી છે. અંગ્રેજ, ડચ, પોર્ટુગીઝ કૅચ વગેરે ગુજરાતને બદલે બીજા પ્રાંતોમાં અંદરના વેપારમાં વધારે ફાવ્યા તેનું એક કારણ દલાલોની સત્તા હતું. 3. Bom. Gaz. VI. P. 193-4 (Cambay) Note. 7. For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેપાર અને વહાણવટું ૧૧૬ આ માલ ‘તહવરી’ નામના નાના મછવામાં ભરીને લાવવા પડતા.૩૧ સેાળમી સદીની શરૂઆતમાં કાઈ કાઈ વાર સામાન્ય માટા કદનાં વહાણ અખાતના મથાળા સુધી આવતાં, પણ જેમજેમ વર્ષો વધતાં ગયાં તેમતેમ એ ભાગ છેક નકામે થતા ગયા. તે એટલે સુધી કે મહિનામાં બે વખત પૂનમ અને અમાસને દિવસે જ મેાટી ભરતીને વખતે નાનાં વહાણા પણ આવી શકતાં. ક્રિરંગીએની સત્તા આ સદીના પાઞ્લા ભાગમાં વધી ત્યારે ખંભાત બંદરને ચાંચિયાથી બચાવવા પોર્ટુગીઝાની મદદ લેવી પડતી અને ખંભાતમાં બાદશાહી નૌકાસૈન્ય રહેતું બંધ પડયું હતું.૩૨ સત્તરમી સદી સત્તરમી સદી શરૂ થાય તે પહેલાં તે સુરતની ચડતી શરૂ થઈ ગઈ હતી. આ વખતે ખંભાત બંદરને સુરત બંદરના હાથ નીચે મૂકવામાં આવ્યું હતું છતાં પણ એને વેપાર હિંદના કાઈ પણ અંદર કરતાં ભાગ્યે જ ઊતરતા કહી શકાય.૩૭ અંગ્રેજ અને વલંદાઓએ પણ સુરતની કાડીઓને મુખ્ય સ્થાન ગણવાથી ખંભાતનું મહત્ત્વ ઘણું ઓછું થયું. આ સદીમાં ખંભાતની મુખ્ય નિકાશ કપાસ અને કાપડ રહ્યાં. સુરત વધવા છતાં ઈરાની અખાત સુધી પશ્ચિમમાં અને જાવા ને અચીન (સુમાત્રા) સુધી પૂર્વમાં ખંભાતનાં વહાણ સીધાં જતાં. હવે ખંભાત બાદશાહી સુબાએના સીધા હાથ નીચે તે નહિ પણ સુરતના મુત્સદ્દીના હાથ નીચેના નાયબ મુત્સદ્દીઓના વહીવટમાં હતું. વેપાર એકંદરે માટેા કહી શકાય છતાં ઘસારા ચાલુ જ હતેા. અઢારમી સદી અઢારમી સદીની શરૂઆતથી ગૂજરાતમાં અંધાધૂંધીની શરૂઆત થવા માંડી. છતાં પણ શરૂઆતનાં વર્ષોં ખંભાતના વેપાર માટે ખાટાં ગયાં નહેાતાં. અનેક બંદરાથી અનેક વસ્તુએ આવતી અને જતી એ તા હવે બંધ પડી ગયું હતું. છતાં અકીકની વસ્તુઓ, દાણા, કાપડ, રેશમી કાપડ, જરીભરતનું કામ, એ તે ખંભાતમાં ઘણું સારૂં ચાલતું હતું. જરીભરતના કામમાં તેા ખંભાત એ વખતે હિંદમાં અને કદાચ આખી દુનિયામાં શ્રેષ્ઠ ગણાતું. ૩૪ એ સદીની અધચમાં અકીકના સામાન, હાથી ૩૧ એ જ પૃ. ૧૯૪ તહવરી tahveri એ નામ આઇને અકબરીએ આપેલું છે. એ નામનું મૂળ જડતું નથી. તુરી ઉપરથી તા નહિ હોય ? ૩૨ પોર્ટુગીઝા અને ખંભાતના નાકાસૈન્યનું વર્ણન આગળ કહી ગયા છીએ. ખંભાત બંદર(harbour)ની વધુ વિગત માટે જુઓ. Bom. Gaz. VI. P. 194. ૩૩ પાઈરાર્ડ લેવેલ લખે છેકે (૧૬-૧-૧૬૧૧) સુરત વધતું જતું છતાં ગાવાથી બીજી પંક્તિએ ખંભાત સિવાય હિંદનું કાઈ બંદર ગણાતું નહિ. દર વષઁ ‘ખંભાતી કાફલા’ એ નામે ખસેાથી ત્રણસેા વહાણ ગાવા બંદરે આવતાં અને હિંદનાં વહાણ પોર્ટુગલ જતાં ત્યારે જેવા આનંદ થતે એવા આનંદ ગાવામાં ખંભાતનાં વહાણ આવવાથી થતા, ખંભાતથી લાખંડ, વાંકું, ફટકડી, અને ‘જગતમાં સારા ગણાતા' એવા ઘઉં, ચાખા, કરિયાણું, ધી, તેલ, સુગંધી પદાર્થો, સાબુ, ખાંડ, મરી, મધ, મીણ, અફીણ, ચંદ્રવા, સુંદર ખાટલા, ગલોચા, હાથીદાંતની વસ્તુઓ, છાપની જડીત વસ્તુઓ, સેાનુંરૂપુ' અને જવાહીરની વસ્તુઓ, કાચબાની ઢાલની પેટીઓ, લાકડકામ વગેરે ઘણું આવતું. (Bon. Gaz. 195 No. 1) ૩૪ જરીભરત અને કિનખાબ સુરતનાં પણ ઉત્તમ ગણાતાં પરંતુ સુરતની ચડતી પહેલાં એ સ્થાન અમદાવાદનું હતું. ખંભાત તળમાં એ કામ કેવું થતું-ઉત્તમ થતું કે નહિ તેના સ્પષ્ટ ઉલ્લેખ નથી. પરંતુ અમદાવાદના માલ દેશાવર જવા ખંભાત આવતા, For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir %DAY બંદર પરના દેખાવે (૧) ખંભાતને બાંધેલો ડો; (૨) ખંભાતની ખાડી; (૩) વહાણ પરને સામાન (૪) વહાણ માર્ગે આવેલો માલ; (૫) મરો રેલવેના વૅગનમાં માલ ચડાવે છે; (૬) ડક્કા પર ઊતરેલી રૂની ગાંસડીઓ અને ગોડાઉન. For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેપાર અને વહાણવટું ૧૧૭ દાંતને સામાન, અને કાપડ એ મુખ્ય નિકાશ હતીસદીના આખરના ભાગમાં વણાટકામ ઓછું થયું હતું અને એકંદરે ધંધા પડી ગયા હતા, છતાં જાવું રંગીન કાપડ મોટા પ્રમાણમાં આફ્રિકા જતું. મીઠું અને તમાકુ પણ નિકાશ થતાં. ગળીને વેપાર બંધ થયો હતો, કારણકે એમાં ભેગ ઘણે થત હતું. આ સદીમાં દરબારી નૌકાસૈન્ય હશે એમ સમજાય છે. રેલ્બર્ટ અસ્કન લખે છે (ખંભાતથી) કે ઇ. સ. ૧૮૫૭માં નવાબનું નૌકા સૈન્ય વિરુદ્ધ ઇરાદાથી ઉપડયું છે. (Govt. Rec. ) ઓગણીસમી સદી ઓગણીસમી સદીમાં ખંભાતને વેપાર ઘણો ઓછો થઈ ગયો હતો. ઘી, નારિયેળ, અકીકનો સામાન, કપાસ, કપાસિયા, સૂતર, સૂકો મેવો રંગ, દાણા, કરિયાણું, હાથીદાંત અને તેનો સામાન, મહુડાં, દીવાસળી, ધાતુઓ, ગોળ, તેલ, તેલીબી, કાપડ, મીઠું, રેશમ, સાબુ પથ્થર, ખાંડ, ઈમારતી લાકડું, તમાકુ અને લાકડાના ચૂડા એટલી વસ્તુઓની આવકજાવક થઈ હતી. ઈ.સ. ૧૮૭૭૮ ના વર્ષમાં કુલ આયાત રૂ. ૧૩૧૭૨૯૦ની અને કુલ નિકાશ રૂ. ૯૦૦૧૭૦ના માલની થઈ હતી. આમાં મોટે ભાગે ખંભાતમાં વપરાતી ચીજોનો સમાવેશ થાય છે. બહારનો વેપાર પહેલાં સાથે સરખાવતાં નહિ જેવો થઈ ગયો હતો. આમાં કાપડના આંકડા જાણવા જેવા છે. ઈ. સ. ૧૮૩૮૪૦માં કાપડની આયાત રૂ. ૧૫૬પ૦ની; નિકાશ રૂા. ૧૫૮૨૭૦ની; ઈ. સ. ૧૮૭૪-૭૫માં આયાત રૂા. ૭૧ર૦ અને નિકાશ રૂા. ૧૩રર૦૦ની; અને ઈ.સ. ૧૮૭૭-૭૮માં આયાત રૂ. ૧૮૧૨૩૦ની અને નિકાશ રૂા. ૧૯૧૦ની થઈ હતી. આ આંકડા એકલા ખંભાતની નહિ પણ આખા દેશની કાપડ પર ઘણી શોકજનક સ્થિતિ વ્યક્ત કરે છે. ઓગણીસમી સદીના છેલ્લા પાદમાં આયાત કેટલી વધી અને નિકાશ કેટલી ઓછી થઈ ગઈ એ પરદેશી કાપડ કેટલું વધુ પ્રમાણમાં આવ્યું એ બતાવે છે. ખંભાતને પરદેશીઓ “દુનિયાનું વસ્ત્ર' કહેતા. એની સ્થિતિ એકથી દોઢ સૈકામાં એવી થઈ કે એને પિતાને માટે વસ્ત્ર પરદેશથી લાવવાનો વખત આવ્યા. આની શરૂઆત ઇ. સ. ૧૮રમાં અમદાવાદમાં ડો. ગીલ્ડર નામના માણસે વિલાયતી સૂતર લાવીને કરી હતી. અને ઘણાં વર્ષો સુધી ગૂજરાતમાં વિલાયતી કાપડ અને સૂતર “દાક્તરી” સૂતર અને કાપડ તરીકે ઓળખાતું.૩૬ એગણુસમી સદીનું વહાણવટું અને વેપાર ઇ.સ. ૧૮૭૮માં ખંભાત બંદરમાં નાનામેટાં મળી કુલ પ૬૬ વહાણ આવેલાં, અને એનું કુલ વજન આખા વર્ષનું દસ હજાર ટન થાય. તેમાં ૬૧ કચ્છથી આવ્યાં, ૫૮ કાઠિયાવાડથી આવ્યાં, ૨૫ પોર્ટુગીઝ બંદરેથી આવ્યાં, ૨૪૮ ગુજરાતનાં બીજાં બંદરોથી આવ્યાં, ૧૩૪ મુંબાઈથી આવ્યાં અને ૪૦ કેકણથી આવ્યાં. નવાઇની વાત એ છે કે આમાં હિંદ બહારનું એક બંદર તે નથી પણ ૩૫ Bom. Gaz. VI. P. 196. ખંભાતની આયાત-નિકાસને એક કઠો ગેઝેટીઅરના લેખકે ઈ. સ. ૧૮૩૯-૪૦, ૧૮૭૪-૭૫, અને ૧૮૭૭-૭૮ના વર્ષોને આપેલો છે એ ઉપરથી ઉપર લખેલી ચીનની આયાત અને નિકાશની વધઘટ જણાશે. ૩૬ જુઓ ગૂજરાતનું પાટનગર અમદાવાદ' વેપારઉદ્યોગ પ્રકરણ. ઓગણીસમી સદીના મધ્ય ભાગના આયાત-નિકાશના આંકડા માટે જુઓ W. India By. A. Mackey P. P. 235-40, ૩૭ Bom. Gaz. VI. P. 197. એ પ્રમાણે કુલ ૫૬૩ વહાણ ખંભાતથી ઉપર જણાવેલાં બંદરોએ ગયાં. For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેપાર અને વહાણવટું ૧૧૮ હિંદના કિનારાનાં પણ કાંકણથી દક્ષિણનાં અને પૂર્વ કિનારાનાં બંદરા પણ નથી. એટલેકે ખંભાતનું વહાણવટું જે એક વખત આખા એશિયામાં સર્વોપરી હતું તે ઓગણીસમી સદીમાં છેક નજીકનાં બંદરે પૂરતું આવી ગયું હતું. જે વહાણા ખંભાતના ખારામાં આવતાં તે ‘ અતેલા ’ જાતનાં હતાં. છે ટ વજનનાં વહાણેા ખંભાતના બારામાં સામાન્ય ભરતી વખતે સહેલાઇથી આવી શકતાં. ગઈ સદીના છેલ્લા પાદમાં અને આ સદીના (૧૯મી ) મુંબાઈથી ઉત્તર ગુજરાતમાં આવતા અને જતા બ્રિટિશ લશ્કરને ખંભાત ઊતરવું પડતું. મુંબાઇથી આવતા લશ્કરને સુરત માટું થાણું છતાં ઉત્તર ગૂજરાતમાં જવા માટે ખંભાત જ વધારે ફાવતું. ઈ. સ. ૧૮૬૪માં મુંબાથી અમદાવાદ સુધીની રેલ્વે પૂરી થઈ ત્યાં સુધી લશ્કરી આવજા માટે ખંભાત બંદરના ઉપયાગ થયા કરતા. બ્રીઝ લખે છે કે ( ગઈ સદીના પૂર્વાર્ધ) સારી મેાસનમાં પચાસથી સાઠ ‘તેલા’ અને ‘ પડાવ’ જાતનાં વહાણુ ખંભાતમાં આવતાં; અને એ વખતે એટલે રેલ્વે થતાં પહેલાં લગભગ ૩૦ ‘ખતેલા' ખંભાતના વેપારીઓની માલિકીનાં હતાં.૭૮ રેલ્વે થયા પછી એકલા હિંદના કિનારાનું તેા નહિ; પણ સુએજથી ચીન સુધીના દરિયાઈ મહામાર્ગનું મધ્યસ્થ કેન્દ્ર જેવું ખંભાત એકાએક એકલું અટૂલું અને ખૂણામાં પડી ગયું. દરિયાઈ માર્ગના જ ઉપયેગ કમી થવાથી ગૂજરાતનાં બધાં બંદરાની સ્થિતિ ખરાબ થઈ ગઇ હતી. ખંભાતને દિરયા દૂર જવાથી ખાસ ખરાબ સંજોગો ઊભા થયા હતા તેથી એની સ્થિતિ પણ બગડી. એમ છતાં પણ અનાદિ કાળનું સમૃદ્ધ હોય એવું ભરૂચ ને સાપારા, તથા હિંદનું મેટામાં માટું બંદર સુરત કે જેમાં અંગ્રેજોએ પહેલી કાઠી કરી હતી, એ બ્રિટિશ હદનાં બંદર આજકાલના મુંબાઇને લીધે છેક બંધ જેવાં થઇ ગયાં એવું તે ખંભાતનું ન થયું. કારણકે ખંભાત નાનું પણ સ્વતંત્ર દેશીરાજ્ય હતું અને એના રાજ્યકર્તાઓને પોતાના બંદરને સમૃદ્ધ થતું જોવાની અભિલાષા હતી તેમજ આવકનું પણ સાધન હતું. ઈ.સ. ૧૮૭૮માં ગૂજરાતમાં દુકાળને લીધે અનાજની મેટી આયાત ખંભાત મારફતે થઇ હતી અને ખાલી વહાણ સસ્તું નુરે તમાકુ અને કપાસ લઇ ગયાં હતાં. અમદાવાદની પહેલી કાપડ સુતરની ભીલ (૧૮૫૯ ) કાઢનાર રાવબહાદુર રણછેાડલાલ છેટાલાલે—જેમને પ્રથમ વિચાર અમલમાં આવ્યા હૈાત તે આખા હિંદમાં પ્રથમ મીલ કરવાનું માન પ્રાપ્ત કરત (૧૮૪૬–૪૮ )—અમદાવાદમાં પહેલી શાહપુરમાં મીલ કરી ત્યારે એના સાંચા અને એન્જીન ખંભાતમાં દરિયા માર્ગે ઊતર્યાં હતાં અને અમદાવાદ સુધી મુંબાથી સીધીટ્રેન ન હેાવાથી ગાડાંમાં ઘાલી પુરાણે જમીન માર્ગે અમદાવાદ લઇ ગયા હતા.૩૯ આમ્બે બરાડા રેલ્વે અમદાવાદ સાથે જોડાઈ (૧૮૬૪) ત્યાં સુધી મુંબાઈ અને ખંભાત તથા કિનારાનાં બંદરા વચ્ચે વહાણો ઉપરાંત નાની આગાટા પણ ચાલતી હતી. સુરતવાળા નસરવાનજી પેસ્તનજી વકીલ ઈ.સ. ૧૮૫૨થી ૧૮૬૫ સુધી મુંબાઈ, સુરત, ખંભાત અને ધોધાની વચ્ચે ચલાવતા હતા. આ આગોટ એમણે મુંબાઇથી ખરીદ કરી હતી અને તેનું નામ ‘લવજી પ્રેમીલી’ ૩૮ Brigge's cities of Gujrastra Chap. VIII. ૩૯ ભગવાનલાલ બાદશાહ કૃત ર. છે. નું જીવનચરિત્ર નુ 2. નું પાટનગર. વેપાર ઉદ્યોગનું પ્રકરણ, For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેપાર અને વહાણવટું ૧૧૯ હતું. રેલ્વે થયા પછી નાનાં વહાણમાં આવતા સાધારણ માલ સિવાય બીજા જથાબંધ માલ અને માણસની આવજા માટે ખંભાતનું બારું લગભગ બંધ જેવું થઈ ગયું.૪૦ સમૃદ્ધિને ઊગતા સૂર્ય આવી, એક વખતના પ્રથમ પંક્તિના સમૃદ્ધ બંદરની રસમય હકીકત છે. પ્રત્યેક ગૂજરાતીને એ ગર્વની વસ્તુ છે. છિન્ન થએલું વૃક્ષ પણ વધે છે અને ક્ષીણ થએલો ચંદ્રમા પણ વધે છે એ કુદરતી ન્યાય સર્વત્ર લાગુ પડે છે. ખંભાત બંદરની આવી સ્થિતિમાંથી એની સમૃદ્ધિના સૂર્યનો ઉદય થવાનાં ગુલાબી તેજનાં ચિ ક્ષિતિજ ઉપર માલુમ પડે છે. હાલના નામદાર નવાબસાહેબની એક સ્તુત્ય અભિલાષા આ પ્રાચીન બંદરને ફરી સમૃદ્ધ કરવાની છે. એ બાબત યથાસ્થાને વર્ણન કરીશું. ૪૧ ૪૦ પારસી પ્રકાશ ઇ. સ. ૧૮૬૯ તા. ૨ જી માર્ચમાંથી. ૪૧ આ પ્રકરણમાં ગેઝેટીઅર ઉપરાંત આગલાં પ્રકરણોમાં જે જે પરદેશી મુસાફરોના ઉલલેખે આવ્યા છે તેમના વેપારસંબંધી ઉલ્લેખોને ઉપયોગ કર્યો છે. For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Na waanse પ્રકરણ ચૌદમું ઉગ–ધંધેરોજગાર ૫ ભાત જ્યારે ગૂજરાતનું અને એક વખત આખા હિંદુસ્તાનનું મુખ્ય બંદર હતું ત્યારે તે ખંભાત * મારફતે દેશાવર ચડતા ભિન્નભિન્ન પ્રાંતના માલ પણ પરદેશમાં ખંભાતના માલ તરીકે જાહેર થતા. આમ હોવા છતાં ગૂજરાત પ્રાંતમાં ખંભાતનું સ્થળ એવું તો મધ્યસ્થ આવેલું છે કે દરિયા કે જમીન માર્ગે ખંભાતથી એક જગ્યા સો માઈલથી વધારે છેટી ન હોય. અંગ્રેજો એમના ઇતિહાસમાં મગરૂરીથી કહે છે કે ઈંગ્લેંડમાં એક જગ્યા એવી નથી કે જ્યાંથી સમુદ્ર સીત્તેર માઈલથી વધારે દૂર હોય. પાલણપુર એજન્સીને કેટલોક ભાગ અને પંચમહાલનો દાહોદ તાલુકો એટલે બાદ કરતાં ગૂજરાત પણ એવી મગરૂરી લઈ શકે; અને પ્રાચીન કાળમાં જ્યારે કચ્છનું રણ સમુદ્ર હતું ત્યારે તે પાલણપુરના ભાગ પણ સમુદ્રની પાસે ગણી શકાય. આગળ જોયું તેમ સરસ્વતી નદી ઘણુ પ્રચીન કાળમાં ઉત્તર ગુજરાતમાંથી ઊતરી ગૂજરાત અને કાઠિયાવાડની વચ્ચે વહી ખંભાતના અખાતમાં મળતી હશે ત્યારે ગૂજરાતનાં ઘણાં સ્થળો સમુદ્ર સાથે સંબંધ ધરાવી શકતાં હશે. અને એના વેપારઉદ્યોગને પણ ઘણું સગવડ પડતી હશે. એક મહાન હિંદી ઇજનેરનું માનવું છે કે આખા હિંદુસ્તાનમાં કુદરતી વેપારમાં અને આવજાના રસ્તા જળમાર્ગના જ છે. એ જળમાર્ગ આજે નકામા થઈ ગયા છે કે સમૂળગા ઊડી ગયા છે. વેપારઉદ્યોગની ખીલવણી માટે જળમાર્ગ જ ઉત્તમ છે એ દરેક અર્થશાસ્ત્રી આજે કબૂલ કરે છે. હિંદ એક વખત આખી દુનિયામાં વેપારઉદ્યોગ માટે સૌથી આગળપડતો દેશ હતો અને હિંદમાં ગૂજરાત દેશ સૌથી આગળપડતો હતો એ જાણતી વાત છે. ગુજરાતે તો બીજી રીતે એ સ્થાન આજે પણ જાળવી રાખ્યું છે; અને એ સ્થાન પ્રાપ્ત કરવામાં એના જળમાર્ગો અને ભૌગોલિક પરિસ્થિતિ મુખ્ય કારણ છે. ખંભાત એમાં મધ્યસ્થ અને ઉત્તમ જળમાર્ગ ઉપર હોવાથી આ બધા લાભ ઘણું સૈકાઓ સુધી ખંભાતે ભગવ્યા. જ્યારે મુંબાઈથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્હીની કઢંગી ને અકુદરતી રેલ્વે ગાડી થઈ ત્યારે જ ખંભાત પિતાના કેન્દ્રસ્થાનનું મહત્ત્વ છેલ્લું ખોયું, અને છેવટે સીધા વેપારી રાજમાર્ગો મૂકી આણંદથી “હબસીના કાનની પેઠે ખંભાત જવા માટે રેલ્વે ગાડી થઈ. - ખંભાતના અનેક ઉદ્યોગોમાંથી આજે માત્ર થોડેડ કાપડ વણવાનો ઉદ્યોગ અને સૈકાઓ જૂનો અકીકના પથ્થરના સામાન બનાવવાને ઉદ્યોગ એટલું હાલ કાંઈક આવતું છે. એટલું પણ ૧ આ ઈજનેરનું નામ આ લખતી વખતે ચેસ રમરમાં નથી પરંતુ ઘણે ભાગે સર. એમ. વિશ્વયાનું આ કથન છે. એ પશ્ચિમના દેશોમાં માન પામેલા હિદના એક મહાન ઇજનેર ઉપરાંત પ્રખર અર્થશાસ્ત્રી અને રાજપુણ્ય છે. જલમાર્ગોનું એમનું કથન પૂર્વમાં ગંગા મારફતે, બ્રહ્મપુત્રા મારફતે અને હાલ નકામી થઈ પડેલી પણ પહેલાં કચ્છના રણમાં વહેતી સિંધુ અને અદષ્ટ સરસ્વતી માટે છે. For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra - @ 0 જ છે @ @ @ 0 / 6િ 'એ ખંભાત શહેરના રરતાનાં દુર્યો (૧) ત્રણ દરવાજા અને ટાવર; (૨) વહોરવાડ, For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદ્યોગ-ધંધા-રોજગાર ૧૨૧. પહેલાંના પ્રમાણમાં નહિ જેવું કહી શકાય. અકીકને ઉગ અકીકના સામાનનો ઉદ્યોગ એ ઘણું જૂના કાળથી આજ સુધી ખંભાતના મુખ્ય ઉદ્યોગ તરીકે ચાલુ રહ્યા છે. એને ઇતિહાસ રસમય છે. એટલે એને સવિસ્તર વર્ણવવાની જરૂર છે. આ સામાન ખંભાતના કિંમતી પથ્થરો'ને નામે ઓળખાય છે. એના મુખ્ય બે ભાગ છે. એક તો ખંભાતની આસપાસ ૧૨૦ માઈલ ફરતા ડુંગરાઓની ખાણોમાંથી નીકળી આવતે પથ્થર અને બીજે દેશાવરથી ખંભાતમાં આવીને ઘડવામાં લેવાતો પથ્થર. ગૂજરાતમાંથી નીકળતા પથ્થરોમાં મુખ્ય ધાર નામનો પથ્થર ખાણમાંથી નીકળે છે. એને સાફ કરી ઘડાયા પછી અકીક કહે છે. ભરૂચથી ચૌદ માઈલ ઉપર નર્મદા કિનારે રાજપીપળા રાજ્યની હદમાંથી આ પથ્થર નીકળે છે. નર્મદા કિનારે બાબા ઘોરી અગર બાબા અબાસની ટેકરી છે ત્યાંથી આ પથ્થર નીકળે છે. ટોલેમીએ લખેલે અકીકનો ડુંગર તે આ હશે એમ મનાય છે.? અકીકના ઉદ્યોગને ઇતિહાસ કેટલાક લેખકેનું એમ માનવું છે કે પ્રાચીન સમયમાં રોમન લોકો મુઈન (Murrhine) પથ્થરના પ્યાલા ઘણા પસંદ કરતા, તે ખંભાતના લીલા પથ્થરના પ્યાલા હતા. કહે છે કે એવા એક પ્યાલાની કિંમત સમ્રાટ નીરોએ પ૮૧રપ પડ (એ વખતે ૩૦૦ ટેલન્ટસ અને પ૮૧૨૫૦ રૂપિયા આપી હતી. કેટલાકનું માનવું એમ છે કે ટોલેમીએ સારડોનીકસ મેન્સ (Sardonyx Mons)નું નામ લખેલું છે તે રાજપીપળાની અકીકની ખાણ માટે છે. એની વિરુદ્ધ એમ પણ મનાય છે કે ટેલેમી (ઈ. સ. ૧૫૦) પછી પેરીલસને લેખક (ઈ. સ. ૨૪૭) કહે છે કે એના વખતમાં ભરૂચમાં આ પથ્થર દક્ષિણમાં “પ્લીથાન' (Plithan) પૈઠણ (પ્રતિષ્ઠાન)થી આવતા હતા, એટલે સારડોનીકસ રાજપીપળાને બદલે દૂરની કઈ જગ્યા હશે.* લેસન એને વૈર્ય કહે છે અને તે ખરું લાગે છે. ૨ Bom. Gaz. VI. 198-99. ૩ એ જ પૃ. ૨૦૫ અને નેટ ૨. ઈ. સ. ૭૭માં લીની લખે છે કે અકીકના પથ્થરમાં ધણા ગુણ છે. એનાથી વીંછી ઊતરે છે. એને દેખાવ આંખને પણ સારો લાગે છે અને માંમાં રાખીએ તે તૃષા છીપે છે. એમાં નદી, વન વગેરેના તરેહવાર દેખો નજરે પડે છે. ઈ. પૂર્વે ૪૮૪માં યુરોપીય ઇતિહાસનો પિતા હીરડોટસ લખે છે કે હિંદુસ્તાનથી આવતા અકીકની વીઓ બનતી હતી. બેબીલેનમાં એ વટીઓ દરેક જણ પહેરતા. ૪ આ પથ્થરે ગમે ત્યાંથી આવતા અને ગમે ત્યાં આવતા. તેને માટે પરદેશી લેખકેના મત ફક્ત માર્ગદર્શક તરીકે લેવાના છે. એમનાં લખાણ ઈ વાર સાંભળેલી બાબત ઉપરથી હેાય છે. ખાસ કરીને ટેલેમીનાં લખાણ જાતે જોઈને કરેલાં નથી બીજું, એ સમયમાં ભરૂચ બંદર તરીકે વધારે જાણીતું હતું એટલે ખંભાતને બદલે ભરૂચનું નામ જણાય છે. પિઠણનું નામ પણ મેટા શહેર તરીકે જ આવેલું જણાય છે. અકીકની ખાણો વિધ્ય અને સાતપુડાના ઘણા ભાગમાં પહેલાં નીકળતી હોય એમ માનવાનું કારણ છે એટલે લેસન એને વૈડૂર્ય કહે છે અને પશ્ચિમ હિંદને નર્મદાથી ગોકર્ણ સુધીને ભાગ એ નામે ઓળખાતે તે ખરું લાગે છે. ખરી રીતે મહાભારતમાં આપેલાં સ્થળો પ્રમાણે વિંધ્ય પર્વતને નર્મદાની નજીક ભાગ એટલે રાજપીપળાને ભાગ જ વૈર્ય પર્વત ગણાતિ. અને વૈર્યમણિ નીકળવાથી એ નામ પડયું હતું. એટલે આ બધાને અર્થ એટલો જ કે ગુજસતની સરહદ ઉપના પર્વતમાંથી આ પથરી નીકળતા અને ભરૂચ કે ખંભાત કે ખંભાતની જગ્યાએ જે બંદર આબાદ For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * * * * * ]. - * * * * * * * * . ' ઉદ્યોગ-ધંધા-રોજગાર આમ અકીકના ઉદ્યોગના ઉલ્લેખ ઘણા જૂના સમયના મળવા છતાં અને તે ગુજરાતના કિનારાના બંદરને લગતા છતાં ખંભાતનું નામ એ ઉદ્યોગ માટે કોઈ પાછળથી જોવામાં આવે છે. દસ અને અગિયારમી સદીમાં આવેલા અરબ મુસાફરો ખંભાતમાં, આ ઉદ્યોગને ઉલ્લેખ કરે તો નથી. તેરમી સદીમાં માપ પણે ખંભાતમાં અકીકનો ખાસ ઉદ્યોગને ઉલ્લેખ કરતા નથી તેમ આફ્રિકાની બીજ બંદરોનો ઉલ્લેખમાં પણ ગૂજરાત સાથેનો સંબંધ દર્શાવતાં એ ઉદ્યોગ સંબંધી કાઈ લેખ નથી. પદેરમાં સદીનાં મુસાફરો ખંભાતમાં અકીકનું કામ થાય છે એમ સામાન્ય ઉલ્લેખ બત્ર કરે છે પણ મુખ્ય ધંધા તરીકે લખતા નથી. સિમી સદીની શરૂઆતમાં અકીકનો ધંધે ભાતમાં બેરમાં આવ્યું. એને આ લેખકનો ઉલ્લેખ અને એમના મનને વિચાર કરીએ તે જણાય. ઈ. સ. ૧પ૦૩-૮માં વરઘેમાં ખંભાતથી સિત્તેર માઈલ છે. એક અકીકના પર્વત અને સો માઈલ છે. એક હીરાનો પર્વત છે એમ લખે છે. ખંભાતના અકીકના કારીગરમાં એક દંતકથા છે તે પ્રમાણે આ સમયમાં એક હબસીપ(એબસીનીઅન ) રાજપીપળામાં નાંદોદમાં એક અકીકનું કારખાનું ઉઘાડયું હતું અને ત્યાં એનું મરણ થયું. તેની કબર બાબા ધરના નામથી ઓળખાય છે. પહેલાં મુસલમાનેએ અકીકનું કામ શરૂ કરેલું પણ પછી સુરતી કણએ શાબાગથી અને કેટલાક ખિત પછી નાદથી ભરૂચ આવીને વસ્યો અને ભરૂચથી ખેત આવ્યા. ઈ. સ. ૧૫૬૪માં પોર્ટુગીઝ મુસાફર બારબોસા એરબસ્તાન અને આફ્રિકાનાં બદરીમાં ખંભાતની અકીકનાં મણકા વગેરે સામાનને મેંટો વેપારે હૈવાનું જણાવે છે. મુસાફર દરેક જાતના પથ્થરનું ખંભાતમાં ઘણું ઉત્તમ કામ ધર્યું હતું અને તે છે. આમ છતાં પણું આ સામાન રાજપીપળામાં લિંબેદરો કે નિદરા ગામમાં તૈયાર થઈ ખંભાતે આવતા અને તળે ખંભાતમાં બહુ કારીગરો એ ધંખતે નહોતાં વસ્યો અને એના લખાણ ઉપરથી સમજાય છે, પરંતું લિબેદિરામાં અકીકનો ઘાટ ઘડીને ખંભાત લાવતા અને ત્યાંથી પશ્ચિમ દિશામાં ચડાવતા. ગીલોએ અકીકનીનિકાશ ધણી વધારી હતી. સોળમી સદીના એક ઉલેખમાં અકીકના પથ્થરને બોબો ઘેર” નામ આપેલું છે. પાર્ટગીઝની સત્તા વખતે ગોવામાં ઘણા અકીકના કારીગરે ખંભાતના વતની હતા, અને ત્યાં પિતાના " કે " છે ત્યાંથી યુરેપ બાદ દેશમાં જતા-સમ્રાટ નીરોએ જે ફિમત આપી તે જોતાં તે કદાચ મેરામણ-નીલમને ગાલા હેચ એમ સમજાય છે. દક્ષિણમાં છે, પૈઠણ સુધીના પ્રઢેશનું બંદર ભરૂચ હતું એ વાત પણ નોંધવા જેવી છે. અને જે બંદરે બહોળો વેપાર અને વધુ સગવડ ત્યાં દૂર છતાં પણ માલ આવે એ વાત સિદ્ધ થાય છે. ગોદાવરી અને કૃષ્ણા નદીના પ્રદેશમાં પણ અકીક નીકળવાનું કહે છે. ત્યાં એના સામાન બનતા એમ પણ જણાય છે પરંતુ એ હુનર ખંભાતમાં મોટા પ્રમાણમાં નમ્યો હતો અને લાંબે વખત ચાલે બીજે હાલ નામનિશાન નથી. - ખંભાતમાં હિંદુ કારીગરો આજે પણ આ સીટી વેપારીને સંભરે છે અને શ્રાવણ સુદ પૂનમે એનો રસ ઉજવે છે અને એની કબરને કૂલ વગેરે ચડાવે છે. બાબા ઘરની કબર દૂર હોવાથી એમને તકીઓ ખંભાતમાં કર્યો છે. મુંબઈ સુધી પણ આ કારીગરે એ પીને માને છે. કહે છે કે ફકીર તરીકે ફરતાં એમણે અકીફને ધંધે નિરા ગામમાં કરવા માંડે અને પિસાદાર થયા. ગેઝેટીઅને લેખક લખે છે કે બાબા ઘોરની જગ્યા આગળ આ દંતકથા કોઈ જાણતું નથી. અને એમને અકીકના ઉદ્યોગ સાથે સંબંધ હશે કે કેમ તે પણ કોઈ જાણતું નથી. . : + " " For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આધ ઉદ્યોગને ખાસ ' ' ' * * ' ', : ! ! 3 ઉલેખ આપેલું છે કે : : છે ! '' : : ] '' ' 4" ! . : 31: 5 ::: , ': ':: ]. . ઉંધા ધરે ૧૨૩ } } :J F , : 2:/" } }! * : 1 : *F . . . . . . : : : જુદા મહદ તાં. એ પછી દરેક મુસાફરા ખંભાતનાં વર્ણનમાં અકીકન ઉલ્લેખ કરે છે. વરનીઅર ખંભાતમાં અકીકના યાલા બનતા એમ લખે છે. આ હકીકત ઉપરથી એમ સમજાય છે કે અકીકના ઘાટ ઘડવાનો ઉદ્યોગ ખમીતીની હોય પણું એની આસપાસની મુલકમાં અને ખાસ કરીને રાજપીપળાનાં લિબેદિરા ગામમાં હોય કે જ્યાં એની ખાણ હતી. પરંતુ આરબ અને બીજા તેર અને ચિદમી સદીના ઉલ્લેખોના મન ઉપર એ ઉદ્યોગ ભાતમાં 'વહિં એમ કહેવું એબર નથી કે ઉપષ્ટ ઉલેખના અભાવે હતા એ પણ ચોકકસ કહી શકાય તેમ નથી એવમ સુધી ખંભાતમાં અકીકને ઉલ્લેખ નથી કે એ ખરું છે, પરંતુ એકતનાં નીલમે ( eneralá જેને એમ કહેતાં તેમાં ઉલ્લેખ કરે છે. આ ઉપરથી સમજાય છે કે કોઈપણ જાતની ખેતી પથરની ઉધરા ખભાતમાં હતી, એર ખંભાતથી એ પથ્થરીને સામે ચડતો પરતું એનું પ્રમાણ હું બધું જ હોય છે પરેશાઓનું '': :: ] } :- 9 5 - “ધ્યાન ખેંચાય. ગિઝેટીઅરના લેખકે વીલસેન મેકેન્ઝીના સંગ્રહ પ્રમાણે આ સદીમાં ગુજરાત આ જાતિના પથરના કામથી એટલું પ્રસિહં કે એને ! ' D : ' - - - - * * મસંદ છે * લો અધકક્ષેત્ર” તરીકે ઓળખતા. ટન, નોમનાં મુસાફરે સ્કીકના સામાન સારા પ્રમાણુમાં ચેડાંથાનું લખેલું છે. આ ઉપરથી એમ સમજાય છે કે મેટાં બંદરથી એ સામાન ચડતાં. ગોવામાં તે ખંભાતના જ કરે રિએ સામોને બનાવતા. એટલેં ગમે ત્યાંથી ચવા છતાં એ ઉદ્યોગ ખંભાતમાં ઘર કરીને રહ્યા. સુરત આજે અકીક માટે જરી પણ જાણીતું નથી, છેક અઢારમી સદી સુધી ખંભાતમાં અકીકને ધંધો સારા પ્રમાણમાં અને મુખ્ય ધંધા તરીકે રહ્યા ઓગણીસમી સદીના અંતમાં દર વર્ષે સરાસૂરી ઉ૦ ૦ ૦).ને અકીકનો માલ બનતો. જભાને બદલ. તેમ અકીકનાં સામાનતી વ૫રાંશ પણ ઓછી થઇ. આજે નવાઇની ચીજ તરીકે વસ્તુ, સંગ્રહાલય' (મ્યુઝયુમ )માં મૂકવાની ર્ચાિર્જ તરીકે મેત્ર એ ઉદ્યોગની વસ્તુઓ રહી છે. :/J... રવી ) == h = $ *િ ! ! = = ! = = . ' ; ' ! . . ."* * * દમાં બીજે એ ઉદ્યોગ નિંથી. ખંભાતમાં જે પણ પહેલાં કરતાં ઈંડા પ્રમાણમાં એનું કામ ચાલુ છે અને પરદેશ જાય છે. ગણીસમી સદીનાં, અંતમાં ખંભાતમાં અકીકનૈ વેપારીઓ ૧૦૦ *} } : ] \ \ | | | | | Kis six: ]:51 મરી ૨૫૦૦ થી ૩૦૦૦ હતા. કારીગરને મહિને રૂા.) થી ૬િ૦) મળતા. માલ : : : : : : : 1 ) : . . . . . . મુંબાઈ, અને ચીન બોજુ જતો. અકીક ઉપર સેંકડે ૧ટૂંકા જકાત હતી અને એમાંથી રબરને બેથી ત્રણ લાખ રૂપિયા ઉપજે હતી. આ લાંબી હકીકત ઉપરથી જણાશે કે અકીકને ૧Bom Gૉ. ME $6 ! છે એ જા. ર૬: નેટ 3. ઝેલીઅર-લેખકે પૃ૨૦-નેટ માં લખ્યું છે કે સુરત અલ્લા મુસાફર એવહુને સુરતમાં પણ અકીકને વેપાર હતો એમ ઉલેખ કર્યો છે. એટલે સત્તરમી સદ્દીમાં પણ ખંભાત સિવાય બીજે એ ઉદ્યોગ ગુજરાતમાં હશે અને દરેક બંદરે દેશાવર ચડવા માટે જ હશે !!!* *"." છે .. " " SS': ' ૮- jotihalof Indian Art Vol.kiya 1886. ઈબ્ન માં ભરાએલામાં પ્રજામાં ખંભાત સામાન ગએલો તેનું વર્ણન તેમાં કરેલું છે. આ પથ્થરે આજે નાદ, મોરબી, રતનપુર અને કપડવણજ પાસે નીકળે છે. ગઈ સદીના અંતમાં કાચા પથ્થરના ૮૦ તેવા શેરના ત્રણથી પાંસ આના થતા. એક મણ પથ્થરમાંથી આશરે ત્રણથી પાંચ શેર શુદ્ધ અકીક નીકળે છે. 3. I !' ' ' 1"s) • * * * * : : : : : ' 4 'J.. ." } } : !. E p:: } . * * *** ..*:: '''' '' . } : '''''' , ' + :: : 4 '' : , , For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ ઉગ-ધંધે–જગાર ઉદ્યોગ ગૂજરાતમાં ઘણે પ્રાચીન, ખંભાતમાં પણ પ્રમાણમાં જૂનો ખરો પરંતુ ગુજરાતના સ્વતંત્ર સુલતાનના સમયમાં વધ્યો અને ધીમે ધીમે ખંભાતનો મુખ્ય ઉદ્યોગ થઈ પડશે. અકીકની જાતે અકીકના ઉદ્યોગને આટલો ઇતિહાસ જોયા પછી એની જાતો તથા એને કેવી રીતે શુદ્ધ કરે છે એ જોઈએ.૯ મોરબી પાસે ટંકારા આગળ બુદકે ટ્રાથી સવાભાજી” (Moss-agate) એ નામને પથ્થર આવે છે. જમીનની નીચે બે ફીટ નીચે એનાં પડ મળે છે અને અરધા શેરથી ૪૦ શેરને પથ્થરે આવે છે. એના ઉપર ચમક સારી આવે છે અને ઘેરે લીલો કે ભૂરાશ પડતા લાલ રંગ આવે છે. લીલો પથ્થર લીલ જેવો લાગવાથી એને Moss-agate કહે છે. કપડવણજના અકીક તરીકે ઓળખાતે પથ્થર કપડવણજ પાસે આંબલિયારા અને માંડવા ગામ વચ્ચે માજુમ નદીના ભાઠામાં મળી આવે છે. એ ગોળ અગર બદામી આકારના અરધાથી દસ શેર સુધીના પથરા હોય છે. ચમક ઘણી ઉત્તમ લે છે. ભીલ લોકે માંડવાના વહોરાને એ વેચે છે અને વહેરો ૩–૧૨–૦ મણ લેખે ખંભાતના વેપારીને વેચે છે. આ પથ્થરમાં ઘણું તરેહની ભાત આવે છે. કુદરતી દેખાવનાં ઝાડ, છોડવા વગેરે પણ એમાં દેખાય છે અને એવા કેટલાક પથ્થર સાથે મૂકવાથી કુદરતી સૃષ્ટિૌદર્યના દેખાવ જેવું નજરે પડે છે. એની ત્રણ જાત છે. ખારીઓ, આગીઓ અને રાતડીઓ. અમદાવાદ જિલ્લાના રાણપુર પાસેથી દોરાદાર” નામની અકીકની જાત નીકળે છે તે ખંભાતના અકીકમાં સૌથી વધારે કિંમતી ગણાય છે. આ પથ્થર અરધા શેરના ટુકડામાં મળે છે. એના ઉપર પણ ચમક બહુ સારી આવે છે ને ઘેરા રંગમાં ધોળી નસો કે આછા રંગમાં ઘેરી નસોનો દેખાવ તેમાં હોય છે. આ મુખ્ય જાતના અકીકમાં રાજપીપળાના અકીકનું વર્ણન આગળ કરીશું. એ સિવાય બીજા રંગબેરંગી પથ્થર નીકળે છે. મોરબી પાસે કાર પાસેથી લીલે છાંટાદાર (Jesper) પથ્થર નીકળે છે. એમાં જુદા જુદા રંગના છાંટા પણ આવે છે. એમાંની ઊંચી જાતને “પટોળીઓ” કહે છે. કાથી આ રંગનો એક જાતનો પથ્થર પણ ત્યાંથી જ નીકળે છે તેને “રાતીઓ' કહે છે. આ પથ્થરનો રંગ “ચૉકલેટ' જેવો હોય છે. આ પથ્થર પિચે છે અને તે કારણથી એના ઉપર જોઈએ એવી ચમક ચડતી નથી. કચ્છના રણમાં ધકવાડા પાસેથી ભૂખરો પીળા છાંટાવાળે પથ્થર નીકળે છે. એને માઈ મરીઅમ” કહે છે. એ પણ પિ હોવાથી એના ઉપર ચમક સારી નથી આવતી. મોરબી પાસેથી ફટિક ખંભાત આવે છે. એ વીસ શેર સુધીના ટુકડામાં જડે છે. એ શુદ્ધ કાચ જે પારદર્શક હોય છે અને એને ઉપર ચમક સારી આવે છે. ખંભાતનો સારામાં સારે સ્ફટિકનો સામાન મદ્રાસ, સીલોન અને ચીનના પથ્થરોમાંથી બને છે. ઉપરના પથ્થરો આપણું દેશમાંથી નીકળેલા છે. એ ઉપરાંત પરદેશી પથ્થર પણ આવે છે. તે આ બધી જતો હેવાલ Bom. Gaz. VI. ઉગેના પ્રકરણ ઉપરથી લીધે છે. For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદ્યાગ-ધંધા-રાજગાર ૧૨૫ - શ્વેતાં પહેલાં રાજપીપળાના અકીક સંબંધી વિગત જોઇએ. એ પથ્થર બાબા ધારની પાસે નર્મદાને કિનારેથી નીકળે છે એ આગળ જોઈ ગયા. આ પથ્થર રાજપીપળામાં ખાણમાંથી કેવી રીતે કાઢે છે એનું વર્ણન ઘણું લાંબું છે અને તે અહીં ઉપયેગી નથી.૧૦ ખાણમાંથી પથ્થર કાઢવા પછી વેપારી ઇજારદારને આપવામાં આવે છે. ઈજારા દર વર્ષે બદલાય છે અને તે ખંભાતના વહેારા કે વાણિયા રાખે છે. ખાણમાંથી કાઢવા પછી ત્રણ જાતના પથ્થર જેવા કે ‘માર’ અગર ‘ખાબા ધારી', ‘ ચસમદાર ' અગર ‘ડાલ ', અને રીરી અગર લસણીઆને તપાવતા નથી. બાકીનાને તપાવવા પડે છે. ‘મેાર’ અગર ‘ બાબા ઘેરી' પથ્થરની એ જાતે છે. એક ઘેરા રંગને અને તેમાં ધેાળી લીટીઓ અને ખીજો આછા રંગના અને તેમાં ધેરી લીટીઓ. આ પથ્થર એક શેરના ટુકડામાં મળે છે અને એના આકાર જુદાજુદા હોય છે, જે જાતને તપાવવી પડે છે તેમના રંગ તપ્યા પછી પકડે છે. ગરમીની મેાસમમાં આ પથ્થરાને તડકામાં મે મહિના સૂકવે છે. એ પછી એ પ્રીટ પૈંડા ખાડા કરી માટલાંમાં ભરી માટલાંને તળિયે કાણું કરી ઊંધાં પાડી છાણાંના તાપથી સાંજ પડચા પછી સૌંદય સુધી રાતના ભાગમાં તપાવે છે. અને બહાર કાઢી કાથળાએમાં ભરીને નર્મદા કિનારે લઈ જઈને હાડીએમાં ભરૂચ લઈ જાય છે. ત્યાંથી મેઢાં વહાણેામાં ખંભાત લાવીને કારીગરાને વેચાય છે. પરદેશથી ખંભાત આવતા પથ્થરામાં ‘રાજાવરત' (Lapis lazuli) ખાસ છે. એને રંગ ઘેરે ભૂરા અને અંદર રૂપેરી કે સાનેરી છાંટ હોય છે. આ પથ્થર ઇરાન અને મુખારાની નદીએમાં મળે છે અને મુંબાઈ થઈને ખંભાત આવે છે. પરતુ એ પાચા હોવાથી એના ઉપર ચમક સારી ચડતી નથી. બસરા અને એડનની ટેકરીઓમાંથી કાળે! પથ્થર (Jet) આવે છે. ત્યાં એ મેટા ટુકડામાં નીકળે છે અને મુંબાઈ થઈ ને ખંભાત આવે છે એ બહુ ભારે નથી અને સખત હેાવાથી ચમક સારી આવે છે. પરંતુ આ પથ્થરની બનાવટ હાલ અટકી ગઇ છે. ચીનથી પીરાજા રંગને પથ્થર આવે છે એ પાચા છતાં એના ઉપર સારી ચમક ચઢી શકે છે. અકીકને ઘડવાની અને પાલીશની રીત ખંભાતમાં બનતા અકીકના સામાનના જુદીજુદી જાતના પથ્થરાનું વર્ણન કર્યું. હવે એ પથ્થરાને કેવી રીતે ઘડે છે એ જોઇએ. ખાણમાંથી નીકળેલા પથ્થર પહેલા વહેરાય છે પછી એને ધડે છે અને છેવટે એને પાલીશ કરે છે. વહેરવા માટે પથ્થરને પહેલાં લાકડાનાં ચોકઠામાં સજ્જડ કરી દે છે અને સૂતરનાં તાંતણાં મીણમાં મેળવી તે વડે તેને ચાંટાડી પણ દે છે. એ પછી ઝીણા દાંતાવાળી કરવત વડે નાનામેાટા પથ્થરના કદ પ્રમાણે એક અગર એ માણસ બેસીને એને વહેરે છે. એને ધડવા માટે જમીનમાં બેસાડેલા ખાંડીઆ ઉપર લઈ જાય છે. આ ખાંડીઆની ધાર આગળ રાખીને શિઘડાના મથાળાવાળા હથાડાથી કરકરા ભાગ જતા રહે ત્યાં સુધી ધીમેથી ઘડે છે. એ ૧૦ એ વર્ણન માટે ગેઝેટીઅર પૃ. ૧૯૮-૯કે જોવું. ખાણમાંથી પથ્થર કાઢવાનું વર્ણન ખંભાત કરતાં રાજપીપળાના વર્ણનને લાયક છે. For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ * ,-', : * * * * * ઉંગ-ધ-રાજગરે પછી અલીશ કરનારાને આપવામાં આવે છે. પોલીસવાળો એને સોળ ઈચ લાંબા, છ ઈંચ પહોળા તે ત્રણ ઇંચ જાડાં પાટલા ઉપર મૂકે છે. આ પાટલા ઉપર બે ઉભા લાકડાના દંડા હોય છે અને એના ઉપર આઠ ઇંચ લાંબી અને ત્રણ ઇંચ વ્યાસની લાટ (Roller) જડેલી હોય છે. આ લોટને પાલીશ કરવા માટેનું પતરીએ લગાડેલી હોય છે અને એ પતરી ઉપર લાખ સાથે સખત ધાતુને બારીક ભૂ-કરંજ-લગાડેલું હોય છે. આ ભૂકો જેવું કામ હેય તે જાડે અગર બેરીકે કરવામાં આવે છે, અને જેવું. પાલીશ ચાવવું હોય તે પ્રમાણમાં લાખ સાથે મેળવે છે. સારામાં સારા પાલશ માટે અકીકને ભૂ-વરી-અને લાખ. સરખા પ્રમાણમાં વપરાય છે. સલોનના સખત પથ્થર માટે ત્રાંબાની પતરી અને પિચા પથ્થરો માટે લાકડાની (સાગ)ની પતરી વાપરવામાં આવે છે, ડાબા હાથમાં પાલીશ કરવાની વસ્તુને જમણા હાથમાં દડે રાખી કારીગર શાયડીની પહે લાટને ફેરવે છે, અને એ રીતે વસ્તુ ઉપર પાલીશ અથવા ચમક લાવે છે. ' છે. આ સિવાય કેટલાક પથ્થરની ચીજો ઉપર પાલીશ કરવા માટે બીજી ખાસ વધારાની રીત છે. એમાં પેળીઓ નામનો સખત પથ્થરો અને પટિયા નામનું પાટિયું વાપરવામાં આવે છે. એ પાટિયા ઉપર પણ લાખ અને કરંજ લગાડેલાં હોય છે. મણકાને છેવટનું પાલશ લાવવા માટે એને સખત ચામડાના કોથળામાં નાખવામાં આવે છે, એમાં પણ ફરજ અને લાખ ભરવામાં આવે છે. પછી એક રાતે બે છેડે બે માણસ બેસી, આમતેમ ફેળાને ખેંચ્યા કરે છે. આ પ્રમાણે દસથી પંદર દિવસ ચાલે છે અને તે વખત દરમ્યાન કોથળાને પાણીથી પલાળેલા રાખવામાં આવે છે. એ પછી ભણકાને કાણાં ખાવા માટે મોકલવામાં આવે છે. એની રીતનું વર્ણન કરવાની અહીં જરૂર નથી. જુદાજુદા ઘાટની વસ્તુઓ માટે પાલીશ કરવામાં થોડે થેડે ફેર હોય છે. . છે : આ કામ કરનારાનાં ખંભલ્યાં સુઈ સદીના અંતમાં સે કટુંબ હતાં અને એને લગતા મજૂરો પાંચસોથી છસો હતા પથ્થર ઉપર માલીશ કરનારોળીઆ' અને લાટ ઉપર કામ કરનારા ઘસીઆ કહેવાતા. કાણું પાડનાર “વીંધારા' કહેવાતા. પટિયા ઉપર પાલીશ કરનારા ટીમર કહેવાતા.૧૧ : ' તેક જાતના ધાટ બને છે. પહેલાં એના પ્યાલારકાબી, વી બનતું. હાલ ખડિયા, હેલ્પરો કાગળ કાપવાની છરીઓ, કાગળ દબાવવાનાં “પિટ, નાનીમેંટી પેટીઓ, યાલા અને એવી બીજી જમના પ્રમાણે વસ્તુઓ બને છે. અકીક અને સ્ફટિકનાં શિવલિંગ પણ ખંભાતમાં સારાં બને છે. ઉપર વર્ણન કર્યું એવા રંગીન પથ્થરમાં ધોળા રિસાવાળો પથ્થરમાંથી શિવલિંગ બનાવે છે ત્યારે શિવને જનોઈ પહેરાવી હોય એવું લાગે છે. કઈ વાર નીચેથી ધળું અને ઉપરથી ભૂરુંઅથવા પિરા શિવલિંગ ઝીણી બાલચંદ્રની કળાવાળું પણ આવે છે. એ ' ! - V.'' S ત ' * * * * * AT : ** ૧ ડોળીઆ સોથી ખસો, ઘસીઆ ત્રણસે, વીંધારા છે, અને પટીમાર પચાસ હતા. ગેઝેટીઅરનો લેખક લખે છે કે છેલ્લાં શ્રીસ વર્ષમાં આ લેાકનાં ૧૭ કુટુંબો અમદાવા, વડોદરા, મુંબઈ વગેરે ચાહ્ય કયાં અને એમાં કેટલાંક ખેતી કરવા લાગ્યાં અને કેટલાંક બીજા ધંધા કરવા મંડયા. મુંબાઈ ગએલાં કુટુંબ હજી ખંભાત સાથે સંબંધ રાખે છે અને પિતાનાં ધંધવા પીરને માને છે. પૃ. ૨૦૩ નેટ ૩. For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદ્યોગ-ધંધા-રોજગાર ૧૨૭ આ પથ્થરની ખૂબી છે. મિરાતે અહમદીને લેખક કહે છે તરવારને કટારની મૂઠો પણ અકીકની બનતી. • ” ! આ પૈસ્તુઓ ત્રણ દેશાવરેને લાયકની અનાવવામાં આવે છે; એક ચીન, બીજ અરબસ્તાન એને ત્રીજો યુરપ. ચીનમાં અકીકને એકમાત્ર ખપે છે. મુગલોઈ ગુલં અમે ડેલે નામના મણક ત્યાં જાય છે. “ઓલ', લંબગોળ, ચોરસ, પા આકારના વગેરે પણ ત્યાં જાય છે. એ મણકાને હાર પણે ચીને જાય છે. અરબસ્તાનમાં રાણપુર અને રતનપુરના પથ્થરને સામાને જાય છે. એની બંગડીઓ, વીંટીઓ, હાર અને કડાં થાય છે. માણકા લિદાર ડોલરૂબાડેલ બદામી ડોલ, ચમકતી ડલ વગેરે ધાટના થાય છેમાદળિયાં પણું. ત્યાં જાય છે. પચી, બાજુબંધ, અંગૂઠી, નીમેલ વગેરે ધાક બને છે. હાલના જેભાના પ્રમાણે ખમીસનાં બટનો વગેરે ઘણી ચીજો તેમાંથી બને છે. મુંબાઈના વહોર આ માલ ખરીદી યુપ મેકલે છે.૧૨ . . . . ! . અકીકને ઘડવાનું, એને માલીશ કરવાનું વગેરે કામ કરનારાં જુદાં જુદાં કારખાનાં હોય છે. કાખાનામાં મુખ્ય માણસને અકીકીઆ કહે છે. એમના હાથ નીચે ત્રણ હેશિયારે કારીગર અને બીજા મજૂરો રહે છે. મજૂરને રોજ પ્રમાણે પૈસા અને કારીગરોને કામ.પ્રમાણે પૈસા મળે છે. આ લોકો ઘડવાનું કામ પૂરું કરી પાલીશ કરનારાને આપે છે અને એ પછી માલ વેપારી લઈ જાય છે. છે. આ દરેક કામ કરનારાઓનાં જુદાં જુદાં પંચ અથવા નાનાં મહાજન છે. ગૂજરાતના વેપારઉદ્યોગ બીજા પ્રાંતિના પ્રમાણમાં પડી નથી ભાંગ્યા કે પરદેશીઓના હાથમાં નથી ગયા તેનાં કેટલાંક કારણોમાં મહાજન અથવા પંચની સંસ્થા એ એક મોટું કારણું છે. નાના ઉદ્યોગો અને નાનાં નાતોનાં પંચને પંચ અથવા પંચાયત કહે છે. મોટા વેપારના સમૂહને મહાજને કહે છે. ગૂજરાતના ઇતિહાસમાં આ પો અને મહાજનનું સ્થાન ઘણું ઊંચું છે. ગમે તેવી વિરોધી રાજસત્તા સામે મહાજનથી સુવ્યવસ્થિત થએલી સંધશક્તિને લીધે વેપાર અને સમાજ ગમે તે ખરાબ સમયમાં પણ નભી રહ્યાં છે. મહાજનને ઉથાપીને રાજસત્તા પણ કાંઈ કરી શકતી નથી એવા ઘણા દાખલા મળે છે. આ મહાજન અને પંચની વ્યવસ્થાનું વિગતવાર વર્ણન કરવાનું આ સ્થળ નથી. અહીં એટલું જ કહેવું પડશે કે અકીકના ધંધા ઘણી જગ્યાએ ચાલતી હતી પણ ગુજરાતમાં ખંભાતમાં એ ટકી રહ્યો એનું કારણ એટલું જ કે એ ધંધાના અને એના દરેક પેટા ઉદ્યોગનાં વ્યવસ્થિત પંચાયતો હતાં અને બંધારણપૂર્વક કામ થતું હોવાથી અનેક આત્માનીસુલતાની થવા છતાં આજ એ ધંધો ટકી રહ્યો છે.૧૩ ૨ બધો સાર ગેઝેટીઅરને આધારે લખેલે છે. ૧૩ હાલની દષ્ટિએ લખનારાઓ મહાજનના ગુણ અને દોષ જુએ છે. જે વખતે પ્રજાને અનેક આક્રમથી રક્ષવાની હતી અને અનેક વિરોધી તત્તથી બચાવવાની હતી તે વખતે મહાજન અને ઍ અમૂલ્ય સેવા આપણા સમાજની કરેલી છે. એના સવિરતર વર્ણન માટે “ગૂજરોતનું પાટનગર: અમદાવાદ” એમાં વેપારના પ્રકરણમાં મહાજન સંબંધી જેવું મહાજનની ‘સત્તા ઘણા પ્રાચીન કાળથી હતી અને ગૃજરાતમાં સખત હતી તેને દાખલે “મેહરાજપરાજય' નામના સંરકત નાટકમાં - મહારાન કુમારપાળ મહાજનના અભિપ્રાયને ઉલેખ કરે છે તે જોવું. પિતા અને મહાજનના કેટલાક રિવાજોમાં ઈને સંમાનનાવાઈ Communisiumની ગંધ આવે. પરંતુ પશ્ચિમના એ વાદને અને આપણા રિવાજને ઉત્તર દક્ષિણનું છેટું છે. જે સા દેખાય છે તે પશ્ચિમના મતથી ઊલટો પરમેશ્વરને વૈશમ્ય નયને સિદ્ધાંત કેબલ રાખીને જેલું છે. * * For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ ઉદ્યોગ-ધંધા-રોજગાર ખંભાતના અકીકીઆઓમાં દરેક પેટા કામ કરનારાઓનાં જુદાં પંચાયતે છે. ડોળીઆ પંચાયત, પટીમાર પંચાયત, ઘશીઆ પંચાયત, વીંધાર પંચાયત. આ બધાના ઉપર અકીકીઆ પંચાયત છે. અકીકીઆ પંચાયતના હાથમાં પથ્થર વહેરવાને અને ઘડવાનો ધંધો છે. આ બધાં પંચાયતોમાં પ્રમુખ પંચનો શેઠ, પંચના મતદારોના વધુ મતથી અગર સર્વાનુમતથી પસંદ કરવામાં આવે છે.૧૪ પંચાયતના રિવાજ આ પંચાતોના મતાદારેમાં અંદરઅંદર અગર તો શેઠ અને નોકર વચ્ચે ટંટા પડ્યાનું જાણ્યામાં નથી. કોઈપણ હેશિયાર કારીગર પોતે પિતાની હોશિયારીથી આગળ વધીને કારખાનું કાઢે તો તે ઉપર જણાવેલા પેટા ભાગમાં જે કામનું કારખાનું કાઢ૧૫ તે કામના પંચાયતને માતાદાર થઈ શકે છે. કોઈપણ પંચાયતમાં દાખલ થનારને પ્રથમ તો બધાને જમણ આપવું પડે છે. સામાન્ય રીતે જમણમાં રૂા. ૧૭૫થી રૂા.૮૦૦ સુધી ખરચ થાય છે. પંચાયતમાં મતું લેનાર માણસને ખંભાતના દરબાર સાહેબને રૂા. ૧પથી રૂા. ૧૦૦ સુધી ભરવા પડે છે. ૧૭ પંચાયતોના મતાદારો વખતોવખત જમણવારો કરે છે અને જમણફંડમાંથી પૈસા ખરચે છે. કારીગરોમાંથી કોઈને પિતાના છોકરાને હુન્નર શીખવાડે હેય અગર કોઈ નવા માણસને હુન્નર શીખવાની ઈચ્છા હોય તે કારખાનાના શેઠને અને મુખ્ય કારીગરોને જમણ આપવું પડે છે. પંચાયતોનાં નાણાંને ઉપયોગ દરબાર સાહેબને જે કામ મહેનતાણું લીધા વગર કરી આપવું પડે છે તેને અંગે થતા ખર્ચ સિવાય જમણો જમવામાં જ થાય છે. આવાં જમણમાં કઈ મતાદાર માં હોય કે એવા બીજા કારણસર જમવા ન આવી શકે તે એનું ભાણું એને ઘેર પહોંચાડવામાં આવે છે. પરંતુ કામ વગરનાને કે મરણ પામેલા મતાદારની વિધવાને કે એવા કોઈ ઉત્તમ કાર્યમાં પંચાયતનાં નાણાં વપરાયાનું જાણવામાં નથી. દર વર્ષે રૂ. ૧ર મતદારોને ભરવા પડે છે. ઉપર ગણાવેલાં પંચાયતોને કોઈપણ મતાદાર દરબારનું ભરણું ભર્યા પછી અકીકીઆને ધંધો પણ કરી શકે છે. એક વખત (ગઈ સદીના છેલ્લા પાદમાં) અકીકીઆ પંચાયતમાં દાખલ થવાનો મોટો ખરચ ૧૪ ના શેઠ મતથી અને વંશપરંપરાથી હોય એમ બે રીત ચાલુ હતી. વંશપરંપરાની રીત માટે ભાગે નાતેમાં હતી. ૧૫ Bom. Gaz. VI. 204. ગેઝેટીઅરને લેખક ટંટા થયાનું નેધાએલું નથી એમ લખે છે. ટંટા તે થવાના પણ પંચાચતિમાં સમાધાન થવાથી એ ટંટા ભાગ્યે જ બહાર આવે છે. પંચાયતના મતાદારેને ટંટા થાય તે હમેશાં બહારનાં માણસે સાથે થાય છે. અને તેવા થયા હોય તો ધાએલા હોય છે. તે માટે “અમદાવાદ'ના ગ્રંથમાં “મહાજન'ના વિષય ઉપર આ લેખકે ચર્ચા કરી છે તે જેવી. ૧૬ આ ખરચના આંકડા ઈ. સ. ૧૮૭૮ના છે; આજના નથી. એમ કહેવાય છે કે ખંભાતના લેકે જમણ આપવામાં બહુ શરા છે. અને ઘી ખબ વાપરે છે. ઘણે ભાગે મગજપુરીનું જમણ થાય છે કે જેથી મગજ વધે તે બગડે નહિ. ૧૭ Bon. Gaz. VI. P. 2૦. અને નોટ ૧. ગઈ સદીના છેલ્લા પાદમાં પંચાયતમાં દાખલ થવાનું ખર્ચ અને દરબાર ભરણાની વિગત ગેઝેટીઅરના લેખકે લખી છે. ડાળીઓ પંચાયતમાં દાખલ થનારને રૂા. ૧૭૫ જમણમાં અને રૂા. ૧૫ દરબારને ઘશીઆ પંચાયતમાં દાખલ થનારને રૂા. ૩પ૦ જમણ માટે અને રૂા. ૨૦ દરબાર સાહેબને; પટીમાર પંચાયતમાં દાખલ થનારને રૂા. ૧૨૫ જમણ માટે અને રૂા. ૨૫ દરબાર સાહેબને; અને અકીકીઆ પંચાયતમાં દાખલ થનારને રૂ. ૮૦૦ જમણ માટે અને રૂા. ૧૦૦ દરબાર સાહેબને ભરવા પડે છે. For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજમહેલનાં દશે, (1) રાજમહેલનો દરવાને; (૨) ટકોરખાનું; (૩) બંદરની બાજુથી ¢તા રાજમહેલનું ; (૪) રાજમહેલનો અરનો દરવાને અને તો રાજમહેલ, For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદ્યોગ-ધંધા-રોજગાર ૧૨૯ હોવાને લીધે, ઘશિઓ પંચાયતના મતદારોએ અકીકીઆ પંચાયતમાં જોડાયા વગર અકીકીઆને બંધ કરવા માટે ઝઘડો ઉઠાવ્યો. પરંતુ અકીકીઆ જોરાવર હતા એટલે ઘશીઆઓ ફાવ્યા નહિ. ઘશીઆઓને કામ ન મળવાથી એ લેક ખંભાત છોડી ચાલ્યા ગયા હતા. વળી એ લોક વીંધારાનાં થોડાં કુટુંબ સાથે અમદાવાદ ગયા. ત્યાં પણ ફાવ્યા નહિ તેથી ખંભાત પાછા આવ્યા.૧૮ જ્યારે દરબારનું કામ કરવાનું હોય છે ત્યારે આ પંચાયતો બહુ ઉપયોગમાં આવે છે. દરબાર તરફથી જે જે વસ્તુઓની જરૂર હોય તે મુખ્ય પંચાયતના શેઠને કહેવામાં આવે છે. એ પંચાયતનો શેઠ દરેક પેટા વિભાગના શેઠિયાઓને દરબારને હુકમ જણાવે છે. જે કારીગરને એ કામ સોંપાય તેને એ કરવું પડે છે, અને પંચાયતનાં નાણાંમાંથી કારીગરને રૂા. ૫૦થી ૬ સુધી મળે છે. ૧૯ પંચાયતના નિયમોમાં ખાસ તો એ કે એક કારખાનાનો માણસ બીજા કારખાનાવાળો લઈ શકતો નથી. બીજા નિયમો અમુક દિવસો કારખાનાં બંધ રાખી રજા પાળવા માટેના છે, અને તે કુલ વધારેમાં વધારે બે માસ જેટલો થાય છે. પંચાયતના નિયમોનો ભંગ કરનારને રૂા. ૧થી રા દંડ થાય છે.૨૦ બીજા ઉદ્યોગે–કાપડ આ સિવાય ખંભાતમાં કાપડનો ઉદ્યોગ જાણીતો છે. હિંદના બીજા ભાગમાંથી ખંભાત મારફતે કાપડ ચડતું અને તેથી ખંભાત દુનિયાનું વસ્ત્ર કહેવાતું. તે ઉપરાંત ખંભાત તળમાં પણ એ ઉદ્યોગ સારી રીતે હતો. છેક અઢારમી સદીના ઉત્તરાર્ધમાં પણ ખંભાતની અરધી વસ્તી વણકરોની હતી અને ખંભાતના વણકરોને મુંબઈ લઈ જવાની વાત પણ થએલી. ખંભાતનું કાળું કાપડ આફ્રિકા, મોખા, ઝાંઝીબાર વગેરે સ્થળે પંકાતું. આમાં ત્રણ જાત છે. બદામી, ગરબી અને મંજુરી;૨૨ ગુલમાર અને ચાદર પણ બને છે તેમજ લૂંગી પણ વણાય છે. આ ઉદ્યોગ સાળવી અને કણબીના હાથમાં છે. ખંભાતમાં રેશમી કાપડ પણ થાય છે. ઈ.સ. ૧૮૮૬ના વિલાયતના મેટા પ્રદર્શનમાં ખંભાતની રેશમી બાંધણું વગેરે નમૂના ગયા હતા.૨૩ ઉપર ખંભાતમાં બનતા કાપડની જેોંધ લીધી છે તે તે માત્ર ઘસાતાં રહી ગએલો ધંધો છે. અઢારમી સદીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની કોઠીના પત્રોમાં માલની ખરીદીમાં ખંભાતમાં જે જે કાપડની જાતેનાં નામ લખ્યાં છે, તેમાંનું હાલ કાંઈ જણાતું નથી. એ નામના હાલના ગૂજરાતી શબ્દો પણ જડવા મુશ્કેલ છે. એમાં છીંટ મોટે ભાગે જણાય છે. ૨૪ આજે વીસમી સદીમાં, એક વખતે ૧૮ એ જ પૃ. ૨૦૫. ૧૯ એ જ પૃ. ૨૦૫. આ રીતે કારીગરને નુકસાન થતું નથી અને રાજી મળે છે. ગૂજરાતનાં ધણાં ચે અને મહાજનમાં રાજસત્તાનું કામ એ રીતે મહાજને કરી આપતાં અને વ્યક્તિગત કારીગરો પાસે સત્તા કઈ રીતે વેઠ કરાવી શકતી નહિ! ૨૦ એ જ પૃ. ૨૦૫. R? Bom. Govt. Rec. P. D. D. 13. 8 July 1801. રર સદીમાં આ જાતના પાંચ વાર લાંબા અને દોઢ વાર પનાના કપડાની કિંમત રૂા. ૩-૧૨-૦ હતી. ૨૩ Jour. of Ind. Art. May 1889. P. 117 ગેઝેટીઅરના લેખકે રેશમી બનાવટની નેંધ લીધી નથી. ૨૪ Bom. Govt. Records Dec. 1737 કાપડનાં નામાના ગુજરાતી શબ્દો બધા મળે તેમ નથી. કેઈને જડે તે માટે For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ ઉદ્યોગ-ધંધા-રોજગાર દુનિયાને કાપડ પૂરું પાડતું આ બંદર કાંઈક કાંઈક કાપડ ઉદ્યોગ જાળવી રહ્યું છે. પહેલાં પણ ચારે બાજુથી કાપડ ત્યાં ચડવા માટે આવતું. આજે અકુદરતી રેલ્વેના રસ્તા મૂકી જે ખંભાત બંદરથી અમદાવાદ વગેરેનું કાપડ ચડે તો દુનિયાને તો નહિ પણ હિંદના કેટલાક ભાગને કાપડ પૂરું પાડ્યાનું માન ખંભાત લઈ શકે. આજે દરબાર સાહેબની એક કાપડની મીલ ખંભાતમાં ચાલે છે. એને વહીવટ અમદાવાદના શેઠ ચીમનલાલ ગિરધરલાલ કરે છે. યુરોપમાં વખણાતા અને ઈરાનટક વગેરેની સાથે બેસે એવા ગલીચા ખંભાતમાં બન્યાના ઉલ્લેખ ઈ. સ. ૧૬૩૦ માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ખરીતામાં છે. ખંભાતમાં ગલીચાનાં કારખાનાં ગઈ સદીમાં ચાર હતાં.૨૫ ખંભાતના જરીભરતના કામના ઉલ્લેખ આગળ જોઈ ગયા છીએ; પરંતુ આ ઉદ્યોગ આજે નહિ જેવો છે. મીઠું પકવવાનો ઉદ્યોગ એક વખતે ખંભાતમાં સારો હતો. એમાંથી રાજ્યની આવકને છો ભાગ ઉત્પન્ન થતો. બે માઈલ લાંબા અને અરધો માઈલ પહોળા અગરમાં મીઠું થતું. એ મીઠું પકવવાનું બંધ થયા બાબત આગળ જોઈ ગયા છીએ. મિરાતે અહમદીને લેખક લખે છે કે ખંભાતમાં મોડ નામનું ઘાસ થતું તે મેળવીને સંચામાં મીઠું પકવતા. તેની મોટી પાટો થતી અને તે જમીનમાર્ગે તેમજ સમુદ્રમાર્ગે દૂરના દેશાવરમાં જતું. પરચુરણ ઉઘોગે બીજા પરચુરણ ઉદ્યોગે ખાસ નોંધવા જેવા આજે નથી. પરદેશી મુસાફરોના ઉલ્લેખોથી જણાય છે કે હિંદમાં કઈ જગ્યાએ જ્યારે કાગળ નહોતા બનતા ત્યારે ખંભાતમાં કાગળ બનવવાનો ઉદ્યોગ ચાલતો હતો. અમદાવાદમાં તો કાગળ ઘણા જૂના જમાનાથી તે છેક ગઈસદીના છેલ્લા પાદ સુધી સારા પ્રમાણમાં બનતા અને આજે પણ થોડા બને છે, એટલે ખંભાતમાં બનતા હોય તો નવાઈ નથી; અને પુરાણા કાળમાં અમદાવાદથી ખંભાત ભાર્ગે દેશાવર જતા હોય એમ પણ બને. આજે ખંભાતમાં ત્રણ દીવાસળીનાં કારખાનાં છે તે ઠીક ચાલે છે. ખંભાતમાં તાળાં સારાં મળે છે કે કેમ તે જાણ્યામાં નથી. “પ્રભાતી તાળું” એ કદી ન ઊઘડે એવા તાળા ઉપરથી ઘર સમૂળગું બંધ થાય તેને માટે by a BMW Hi 24112119:--(I) Neecanees Large, (2) Same small, (3) Challoes Blue of u vees, (4) Same Blue of 9 vees, (5) Bejutapants, (6) Chelloes Red 11 Vees, (7) Tapseils Large Broach, (8) Boral Chanders (211€??) (9) Guinea stuffs Red Cambay; (10) Same Blue Cambay of Chelloe Cheek; (11) Same Blue Cambay of Bejutapant Cheek; (12) Guinea stuffs Red Broach; (13) Chints Taffarack Naffermany; (14) Chints Ponabaguzze (72 પિણા બે ગઝ) (15) Chints Doorguzze (છીંટ દોઢ ગઇ) (16) Chints Caddy (છીંટ ખાદી) (17) Bejulapants Red stripped. (18) Byrampants Blue Cambay. ૨૫ Bom. Gaz. VI. 208. ૨૬ મિરાતે અહમદી ગુ. ભા. ૧, પૃ. ૩. મુંબઈના “ગુજરાતી” પત્રના પ્રસિદ્ધ સ્વર્ગરથ તંત્રી શ્રી. ઇચછારામ સૂર્યરામના વડવાઓ પાસે ભરૂચના કિનારાનો મીઠાને ઈજારો બાદશાહી સનદાથી હતો. પાછળથી ખંભાત મીઠાની બાબતમાં ભરૂચ તાબે હતું એટલે એના અગર એમના ઈજારામાં હશે, પણ તે ચોક્કસ કહી શકાતું નથી. For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૧ ઉદ્યોગ-ધંધે-રાજગાર ગુજરાતી ભાષામાં કહેવત પડી છે. પરંતુ તેવાં તાળાં આજે જણાતાં નથી. મિઠાઈમાં ખંભાતની સુતરફેણ ઘણી વખણાય છે અને કવિ દલપતરામે “ખંભાતની ભલી સુત્રફેણ એ કડીમાં એને અમર કરી છે. હલવાસણ નામની એક બીજી મીઠાઈ પણ ખંભાતમાં વખણાય છે. આ સિવાય નાના ઉદ્યોગોમાં છ આટાનાં કારખાનાં, ચાર જીન, એક પ્રેસ, એક સાબુનું કારખાનું, એક બરફનું કારખાનું અને બે ગેળનાં કારખાનાં છે. હાથની શાળો ર૬૦૫ હતી તે ઘટીને ૨૫૭૬ ઈ.સ. ૧૯૩૦માં થઈ. એક રંગાટી કારખાનું અને એક લાકડાં પહેરવાનું કારખાનું પણ છે. For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ પંદરમું વહીવટ હિંદુ સમય એ ભાતનો વહીવટ ખરી રીતે તો સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના પછી જ શરૂ થએલો ગણી ( શકાય. સોલંકીઓના સમયમાં જ્યારથી ખંભાતના સ્પષ્ટ ઉલ્લેખો માલૂમ પડે છે તે વખતે ખંભાત એક મોટું બંદર તથા મધ્યસ્થ ગોલિક સ્થિતિવાળું એક મોટું ને ધનવાન શહેર હતું અને પાટણના ગુર્જર મહારાજ્યનું એક અગત્યનું અંગ હતું. એટલે પાટણના દરબારના ઉત્તમ મંત્રી અને રાજપુરુષોમાંથી કોઈની નિમણુક ખંભાતના વહીવટદાર અગર દંડનાયક તરીકે થતી, અને એ અમલદારના હાથમાં આસપાસના મુલકનો લશ્કરી, દરિયાઈ તથા મુલ્કી વહીવટ રહેતો. ઉદયન મંત્રી અને વસ્તુપાલ જેવા મહામંત્રીઓએ ખંભાતના વહીવટનો ઇતિહાસ ભાવેલો છે. શહેર અને બંદરના અધિકારી તેમજ બીજા નાના અમલદારોની વિગત મળતી નથી. પરંતુ એ સમયે સોલંકીઓની સામાન્ય રીત પ્રમાણે પંચકુલથી શહેરનો વહીવટ ચાલતો હશે અને ન્યાય તથા કારોબારી ખાતાં ચાલતાં હશે એમ અનુમાન થઈ શકે. મુસલમાન સમય મુસલમાન સમયમાં ગૂજરાતની સ્વતંત્ર સતનતે મોટે ભાગે મોટાં શહેરોમાં વહીવટમાં થોડા ફેરફાર મુસલમાન રિવાજ પ્રમાણે કરી બીજે વહીવટ સોલંકીઓની ચાલી આવતી પ્રથા પ્રમાણે રાખ્યો હતો. ખંભાત એ સમયમાં પણ અમદાવાદના મહારાજ્યનું અંગ ને મોટું બંદર હતું, અને એનો વહીવટ ચાલ્યા આવતા રિવાજ પ્રમાણે થત. મોટા દંડનાયકો નિમાયાનું જાણ્યામાં નથી. પાટણ કરતાં અમદાવાદ વધારે સારી મધ્યસ્થ જગ્યા અને ખંભાતની વધારે પાસે હોવાથી દંડનાયકની જરૂર રહે નહિ. બંદરના વહીવટ માટે ખંભાતના દરોગાના ઉલ્લેખો મળે છે. સલ્તનતના શરૂઆતના સમયમાં ગુજરાતના નૌકાસૈન્યનું મુખ્ય થાણું ખંભાતમાં હોવાથી એના “મીરે બેહર” (First Lordof Admiralty)ને ખંભાત રહેવું પડતું, પરંતુ પાછળથી એ સ્થાન દીવ બંદરે લીધું. મોગલાઈનાં થોડાં વર્ષો ગયા પછી સુરત મુખ્ય બંદર થવાથી ખંભાત સુરત બંદરના મુત્સદ્દીના હાથ નીચે ગયું. આમ છતાં પણ ખંભાતમાં નાયબ મુત્સદ્દી તથા દરેગો (Customs officer) રહેતા ૧ ખંભાતની જગ્યાએ વલભીના સમયમાં જે નામથી શહેર હશે ત્યાં વલભીને વહીવટ હશે. એ વહીવટ ઉતમ પ્રકારને હતો. પરંતુ ખંભાત નામ સાથે ૨૫ષ્ટ ઉલ્લેખ એ વખતે નથી તેથી એ વહીવટનું વર્ણન કરવાની જરૂર નથી. પંચકુલના વહીવટના ઉલ્લેખે ઘણા મળે છે. ૨ અમદાવાદના સુલતાન મોટાં શહેરોમાં કાજી વગેરે રાખી કેટલીક ધાર્મિક બાબતે સિવાય દેશના વહીવટમાં સોલંકીએના વહીવટ મુજબ ચાલુ રાખ્યું હતું. For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) ખંભાત ન્યાયકર્ટ (૨) નવી હાઈરલ For Private and Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વહીવટ ૧૩૩ અને ઘણીવાર દિલ્હીથી બાદશાહી મહોરના ફરમાનથી એમની નિમણુક થતી. મેગલાઈના અંત વખતે ખંભાત સ્વતંત્ર સંસ્થાન થયું તે પછી એના વહીવટનો હેવાલ શરૂ થાય છે. એ સમયના આખા દેશના અવ્યવસ્થિત વાતાવરણના પ્રમાણમાં દેશના બીજા ભાગોમાં જે સામાન્ય વહીવટ ચાલતો તેનાથી ખંભાતનો વહીવટ કાંઈ ખાસ જુદો નહોતો; છતાં પણ એ વહીવટમાં પાછલા સમયમાં જે કાંઈ સુધારા થયા તે પહેલાં એ કેવી રીતે ચાલતો તે ટૂંકામાં જોઈએ. જમીન મહેસુલ જમીન મહેસુલનો વહીવટ આસપાસના ગૂજરાતના મુલકની માફક થતો. જમીન દરબાર પાસેથી સીધી મળતી અને મોટા મુખીઓ પાસેથી પણ ખેડુતોને મળતી. ખેડુતો ઠરાવેલી રકમ દર વર્ષે ભરતા. દરબારની રજા વગર જમીન એકના નામ ઉપરથી બીજાના નામ ઉપર ચડી શકતી નહિ, તેમ જ્યાં સુધી ખેડુત ઠરાવેલું મહેસુલ ભરતો ત્યાં સુધી તેનો અમુક જમીન ખેડવાનો હક્ક કોઈ લઈ શકતું નહિ. જમીનની આમ ખાસ કાંઈ કિંમત ગણાતી નહિ, પરંતુ જે પહેલાંના ખેડનારે કાંઈ સુધારા કર્યા હોય તો પછીનો જમીન લેનાર પંચ અગર લવાદ ઠરાવે તે મુજબ ખર્ચના બદલાની રકમ આપતો. ખેડુતના ખાનગી દવા પેટે જમીન લઈ શકાતી નહિ અને ખેડુતની મિક્તના રક્ષણ માટે ખાસ કાયદો નહોતો, છતાં અદાલતો એ બાબત ધ્યાનમાં લઇને જવાબ આપતી. બારાના ભાગ સિવાય બીજા ભાગની જમીનનું મહેસુલ ચલણી નાણમાં લેવાતું. બારાની જમીનનું મહેસુલ થએલો પાક અરધો દરબારને અને અરધો ખેડુતને સરખે ભાગે વહેંચી લેવાની રીતથી વસૂલ થતું. આ સ્થિતિ ઓગણીસમી સદીમાં હતી. એની પહેલાં જમીન મહેસુલના ઈજારા પણ આપી દેવાતા. આ રિવાજ પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ હતો. ઓગણીસમી સદીમાં તલાટીઓ મારફતે મહેસુલ ઉઘરાવી એક દરગે એ ઉપર દેખરેખ રાખતો અને એના હાથ નીચે એક હિંદુ તથા એક મુસલમાન એમ બે કારકૂનો રહેતા. મહેસુલ વખતસર ન ભરનારને બે આનાથી એક રૂપિયા સુધી દંડ થતો અને સખત સજા કરવાની જરૂર જણાય તો તડકે બેસાડી માથે લાકડાનો મોટે કકડો મૂકવાની જૂની રીત પણ લેવાતી. ખેડુતની સ્થિતિ બહુ જ ગરીબ હોય કે આગથી નુકસાન થએલું સાબિત થાય તો મહેસુલી અધિકારી રાહત આપી શકતો. ન્યાયખાતું ન્યાયખાતામાં બહુ ભારે દાવા નવાબ સાહેબ જાતે ચૂકવતા. બાકીના બીજા દાવા શહેરમાં કોટવાલ ચૂકવતા; ગામડાંઓમાં દરોગાઓ ચૂકવતા. ફોજદારી ગુનાઓની છેવટની અરજી નવાબ સાહેબની હજૂર આવતી, તેમજ બહુ ભારે ગુનાની શિક્ષા પણ હજૂરને પૂછીને કરવામાં આવતી. રાજ્યમાં એક મુનશી ખેડાના પોલિટિકલ એજન્ટ સાથે પત્રવ્યવહાર કરવા માટે રખાતો અને પોલિટિકલ ખાતું એની પાસે રહેતું. દીવાનીમાં ત્રણ અદાલતો હતીઃ એક દીવાની અદાલત, બીજી તજવીજસની અને ત્રીજી છેલ્લી અપીલની કોર્ટદીવાનખાના. એમાં નવાબ સાહેબ “એસેસરની સલાહથી ૩ Bom. Gaz. VI 234:35: For Private and Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ વહીવટ અરજી સાંભળી નિકાલ કરતા. પરચુરણ અરજીઓ અને નાતજાતના ઝઘડામાં નગરશેઢ એ માટા વેપારીઓને ‘એસેસર’ તરીકે રાખીને નિકાલ કરતા. હિંદુ કાયદા માટે વંશપરંપરાથી હોદ્દો ભાગવતા શાસ્ત્રી રખાતા. દેવાલેણાને લગતા ઘણા સવાલ લવાદ નીમીને પતાવાતા.૪ જે એવા દાવા કચેરીમાં આવતા તે! લેણી રકમને છ વર્ષ થઈ ગયાં ન હોય તેા વ્યાજ સાથે હુકમનામું થતું; છ વર્ષ અને બાર વર્ષની વચ્ચે દાવા થયા હોય તે! ફક્ત મૂડીનું જ હુકમનામું થતું અને બારથી વીસ વર્ષની અંદર દાવા થયા હાય તા મૂડી અરધી જ મળતી. જો વીસ વર્ષ થઈ ગયાં હાય તા ચેાથા ભાગની રકમ માટે દાવેા દાખલ થઈ શકતા. ત્રીસ વર્ષ પછી દાવાનેા હક્ક રહેતા નહિ. પૈસાના દાવા ઉપર કાર્ટ શ્રી અઢી ટકા લેવામાં આવતી. જો હુકમનામું થયા પછી પૈસા ન મળે તે એ આસામીને કેદની સજા થતી.પ કાજીના પ્રમુખપણા નીચે છૂટાછેડા અગર તલ્લાકની એક કોર્ટ પણ હતી. ધાર્મિક બાબતે માં કાજીની સલાહ લેવાતી અને સ્થાવર મિલ્કતના વેચાણ તથા બદલાના દસ્તાવેજો ઉપર કાળની સહી, સિક્કો અને મહાર થતાં. આ કામમાં જે પીનાં નાણાં આવતાં તે મુનશી, કાજી અને નવાબ સાહેબ વચ્ચે સરખે ભાગે વહેંચી લેવામાં આવતાં. છૂટાછેડાના દાવામાં કાજી માણસની સ્થિતિ પ્રમાણે પી લેતા. આસામી ગરીબ છે એવું પુરવાર થાય તો પીને અમુક ભાગ પાછા મળતા. ફે।જદારી અને દીવાની કાયદા સામાન્ય રીતે હતા, પરંતુ એના અમલ બરાબર થતા નહિ. ફેાજદારીમાં ‘સમન્સ' કે ‘વાટ' કાઢવામાં આવતાં નહિ. જે આસામી ઉપર ગુનાને વહેમ આવે તેને જામીન આપે ત્યાં સુધી કેદ કરવામાં આવતા; અગર ખીજો પુરાવા મળે અથવા પૈસા આપીને છૂટકારા મેળવે તેા મળતા. દીવાનીમાં અવ્યવસ્થા કાંઇક ઓછી રહેતી. પરંતુ કેટલીક વાર અમલદારા મન કાવે તેમ કરતા અને કોઈ બાબતમાં પોલિટિકલ એન્ટંટને અરજી થઈ શકતી નહિ; પરંતુ કાઈ કરિયાદ એજેંટને વ્યાજબી લાગે તો તે સાંભળીને નવાબ સાહેબનું ધ્યાન તે તરફ ખેંચવામાં આવતું અને તેમાં ન્યાય મળતા.૭ જકાત અને આવક—સુસલમાન સમય ગુજરાત સલ્તનતના આખર સમયમાં ખંભાત પરગણા તાબે ૬૦૦ ગામ અને સાડાચાર લાખ રૂપિયાની આવક હતી.૮ પેટલાદ પરગણામાં ગામ આછાં છતાં આવક ખંભાતથી વધારે હતી. આ આવકમાં ખંભાત બંદરની આવક ગણાતી નહિ. માગલામાં ખંભાત ચેારાસી નામ પડયું. મિરાતે અહમદીને લેખક એ વખતે ખંભાત તાબે ૮૮ ગામ હાવાનું લખે છે. મુત્સદ્દીગીરી હજૂર બાદશાહની સનંદથી અને ફાજદારી પણ એ જ રીતે સુબાના દીવાનની પસંદગીથી થાય છે. ૪ Bom. Gaz. VI. 235. ૫ એ જ. પૃ. ૨૩૯. ૬ એ જ, પૃ. ૨૩૬. જુદીજુદી નાતના લાકા પાસેથી ફી લીધેલી અને એની વહેંચણી કરેલી તેના કાઢ ગેઝેટીઅરમાં આપ્યા છે. છ આ હકીકત Bom. Gaz· VI પૃ. ૨૭-૩૬ ઉપરથી લીધી છે. ૮ મિરાતે અહમદી ગુ. ભા. ૧. પૃ. ૭. For Private and Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વહીવટ ૧૩૫ ફોજદારી મુત્સદ્દીગીરીથી ચડીઆતી હતી. બંદરને દગો પણ બાદશાહી સનંદથી નીમા. મુત્સદ્દીના હાથ નીચે ખંભાતની બંદરદારી ઉપરાંત ગાંધાર અને ઘોઘા બંદરનો વહીવટ પણ હતા. બીજા આધકારીઓમાં કાછ, મોહિતસિબ (ધર્માધિકારી), ટંકશાળનો દરગે, મુશરફ, તેવીલદાર, મુકીમ અને ખજાનાનો દરગો એ બધા સુબાના હાથ નીચે હતા. જમીન તથા સમુદ્ર માર્ગે આવતા જતા માલ ઉપર મુત્સદ્દી, મુશરફ અને તેવીલદારની મહેર તથા મુકીમના દસ્કતની પાવતી આપવામાં આવતી. જ્યાં હાંસલ લેવાતું તેને ફરજો કહેતા. કપાસ મંડી, ઘી મંડી, લાકડાં મંડી, મીઠા મંડી એ મુખ્ય મંડીઓ હતી, ખંભાત ફોજદારીના તાબામાં ગાજના કિલ્લાની થાણદારીના ૧૦૦ સવારે, દેહવાણ થાણામાં દોઢસો સવારો, નાપાડ થાણું કે જ્યાં મુહમ્મદ અશરફ ઘોરીએ કોટ બાંધેલો ત્યાં ૧૭૦ સવારો, માહુન, વહી અને વામન થાણામાં દોઢસા સવાર, ખડસરા થાણામાં ૫૦ સવારો, મતીલ થાણામાં સો સવારો, ગઢા થાણામાં ૫૦ સવારે અને બસ્તાનામાં ૫૦ સવારો રહેતા.૯ બાદશાહી સમયની આવક અને વ્યવસ્થા ઉપર જોઈ. સ્વતંત્ર સંસ્થાન વખતે આવકમાં ફેરફાર થયા કર્યા છે. ઈ. સ. ૧૮૭૯માં ૩,૮૮,૬૩૦ રૂપિયાની આવક હતી. વસાઈના કરાર પછી ઠરાવેલી ખંડણું રૂ. ૨૫૪૭૫–૫-૧ છે. બધું મહેસૂલ પરગણા કચેરીની તીજોરીમાં જમે થાય છે. ખરચ બાદ કર્યા પછી જે રકમ વધે તે દરબાર સાહેબની ખાનગી તીજોરીમાં જાય છે. કાંઠાનાં ગામનું મહેસૂલ, સમુદ્ર તથા જમીન માર્ગે જતાઆવતા માલની જકાત અને પરચુરણ જકાત, એ દરબાર સાહેબની ખાનગી આવક ગણાય છે. એની કચેરીને તે શાખાના કહે છે ને એનો દરોગો જુદો છે. પહેલાં ખંભાતમાં આવકજાવક માલ ઉપરની જકાત બહુ ભારે હતી. કપાસ ઉપર ૪૩૧ ટકા, અકીક ઉપર ૭-૫૦ ટકા, કાપડ ઉપર ૬.૦૫ ટકા, અનાજ ઉપર ૬-૫૦ ટકા અને તમાકુ ઉપર ૧૦૯૮ ટકા હતી. ટોલના નાકા ઉપર લેવાતી અવ્યવસ્થિત જકાતથી આ જકાતમાં બીજો વધારો થતો. આવા ભારે વેરાથી વેપારને બહુ હરકત થતી. તેથી મુંબાઈ સરકારની સલાહથી એમાં ફેરફાર કરી ટોલનાં નાકાં બંધ કરવામાં આવ્યાં એ વિગત આગળ જોઈ ગયા છીએ. ગઈ સદીમાં પિોલીસનો ખર્ચો રૂા. ૫૦૦૦ થ.૧૦ આ સિવાય ગઈ સદીના ઉત્તરાર્ધની શરૂઆતમાં બંદરની વ્યવસ્થાની વિગત પણ આગળ જોઈ ગયા છીએ. આ ઉપરાંત બાજરી, કોટડા અને ઘાસચારાના વેરા હતા. બાજરીવેરે એક ગાડે બે ખંભાતી રૂપિયા તથા કોટડાવેરે જેને રૂા. ૧૦૦ ઉપર સાંથ આવતી હોય તેને એક ટકો આપવો પડતો. આ ૯ મિરાતે અહમદી, ગુ. ભા. ભા. ૨. પૃ. ૧૯૮. મુસલમાન સમયમાં ફોજદારી એટલે લગભગ રાજસત્તા જેવું જ હતું. હિંદુમાં દંડનાયક તે મુસલમાન સમયમાં ફોજદાર ગણાતો. જદાર શબ્દ હાલ જે અર્થમાં વપરાય અને સમજાય છે તે અર્થહીન છે. મેગલાઈના અંત ભાગમાં ઘણી જગ્યાએ સુબાઓ ઉપરાંત જદારે જ સ્વતંત્ર થઈ ગયા અને રાજા અગર નવાબ બની ગયા. ૧૦ Bom. Gaz. VI 27. આની વિગત આગળ આવી છે. એકસરખે વેરે નાખ્યા પછી બ્રિ.ટશ અને દરબારને ભાગ હતો એમાંથી ઉપરની પિોલીસની રકમ શહેરસુધારણા તથા કેળવણીમાં ખર્ચ કરવું એવી શરત હતી. અંગ્રેજોના ભાગની જકાત ખેડાના કલેકટરના હાથ નીચે મહાલકારી વસૂલ કરતે. For Private and Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ વહીવટ વેરાની ઉપજ દરબારી ઘેડાના ખરચમાં જતી. ઘાસચારાનો વેરો રબારીઓ પાસેથી ગાયો વગેરે ચારવા માટે રૂ. ૧ લેવા. આ બધામાંથી રૂ. ૫૦૦૦ની આવક હતી. કારીગરો અને ધંધાદારીઓ પાસેથી મોહતરફાર અને કસબ એ નામના વેરા લેવાતા.૧૧ સ્વ. નવાબ સાહેબે કરેલા વહીવટી સુધારા આ પ્રમાણે ગઈ સદીના છેલ્લા પાદ સુધી વહીવટ ચાલતો હતો. સ્વર્ગસ્થ નવાબ સાહેબ જાફરઅલીખાન સાહેબના રાજ્યમાં આમાં ઘણા સુધારા કરવામાં આવ્યા હતા અને કેટલાંક ખાતાઓમાં અંગ્રેજી જિલ્લાઓ જેવો વહીવટ દાખલ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. ન્યાયખાતામાં સુધારા કરી ન્યાય બરોબર અને એકસરખો મળે એવી વ્યવસ્થા તેઓ નામદારે કરી અને લોકેની સગવડ ખાતર ત્રણ કચેરી એક જ મકાનમાં આણી. જમીન મહેસુલ ખાતામાં પણ અંગ્રેજી જિલ્લાઓ જેવા સુધારા કર્યા, સવે અને જમાબંદી દાખલ કરી તથા જેનું વર્ણન ઉપર કર્યું છે તેવા કેટલાક નકામા જૂના વેરા બંધ કર્યા. પોલીસ ખાતામાં પણ જૂના રિવાજ બંધ કરી નવું ધોરણ દાખલ કર્યું. વહીવટ કહી શકાય એવો કેળવણીનો વહીવટ પણ એ નામદારના રાજ્યમાં જ થયો. એનું વર્ણન આગળ કરીશું. રાજ્ય તરફથી દવાખાનાં પણ તેઓશ્રીના રાજ્યમાં થયાં. કેનેડી હૈસ્પિટલ, બીબીબહુ બેગમસાહેબ ડિસ્પેન્સરી અને સ્ટેટ જનાના હૈસ્પિટલ એમ ત્રણ દવાખાનાં થયાં. લગભગ બાર લાખ રૂપિયાનો ખર્ચ આણંદ પેટલાદ રેલવેને ખંભાત સુધી લંબાવી ખંભાતને મુંબાઈની રેલવે સાથે જોડ્યું. આ રેલવે લગભગ બાર માઈલ સુધી દરબાર સાહેબની માલિકીની છે. પરંતુ એને વહીવટ બૅખે બરડા ઍન્ડ સેંટ્રલ ઇન્ડિયા રેલવે કરે છે. ખંભાત બંદરની સુધારણા પણ એઓ નામદારે કરી હતી. હાલ જ્યાં સુધી ડકો છે ત્યાં સુધી રેલવે લઈ જવામાં આવી વળી સ્ટેટ તરફથી માલ લાવવા માટે એક સ્ટીમર તથા ખંભાત ભાવનગર વચ્ચે ઉતારૂઓની એક સ્ટીમર એમ રાખવાનું ઠરાવેલું, પરંતુ એઓ નામદાર બેહનશીન થવાથી એ યોજના પૂરી અમલમાં આવી નહિ. મ્યુનિસિપાલિટી ખંભાતમાં મ્યુનિસિપાલિટી પણ થોડાં વર્ષથી દાખલ કરવામાં આવી છે. મ્યુનિસિપલ વહીવટ બાર માણસોની કમિટી કરે છે; એમાં છ પ્રજા તરફથી ચુંટાય છે અને છ રાજ્ય તરફથી નીમાય છે ૧૧ Bom. Gan, VI.238. દરેક ધાંચીની ઘાણીના રૂ. ૨થી ૫, કપાસના લેનાર. ૨થી ૫, મેગીની દુકાનનાં ૨, ૨, ગાંધીની દુકાનના રૂા. ૩, લુહારની દુકાનના રૂા. ૨ થી ૫, સુતાર ઉપર રૂા. ૨ થી ૫, દરજી ઉપર રૂા. ૩, સેની ઉપર રૂા. ૩ થી ૧૩, કુંભાર ઉપર રૂા. ૨ થી ૩, ચમારની આખી નાત ઉપર ગામ દીઠ રૂા. ૧૦, અને વણકરો ઉપર શાળ દીઠ રા. ૫. આ સિવાય માત્ર ખંભાત શહેરના લોકો પાસેથી ઘર દીઠ “કાઠીઆ પાળ’ વેરે દસે આના લેખે લેવાનો તે કાડીઓના ત્રાસના રક્ષણના નામે લેવાતો. મુખ્ય રસ્તાઓ ઉપર આવેલાં ઘરે ઉપર વધારાને વરે પણ લેવા અને ચાટામાં વેચાતી વસ્તુઓ ઉપર બજારને વેરો સવા છ ટકા લેવા. ૧૨ આ રેલવે સ્ટેટની માલિકીની ખંભાતથી તારાપુર સુધી છે. ઈ. ૧૯૩૨માં એની કુલ આવક રૂા. ૧,૦૬,૦૦૫ થઈ હતી. તેમાંથી બી. બી. એન્ડ સી. આઇ. ને ખર્ચ જતાં રૂા. ૪૩,૧૪૨ રાજયને નફાના રહ્યા હતા, For Private and Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ની અને (૧) માદલા તળાવ (૨) માદલા તળાવની અંદરની ખંડિયેર વાવ (૩) દિલખુશ બગીચાવાળી જગ્યા For Private and Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વહીવટ ૧૩૭ ચૂંટણી દર ત્રણ વર્ષે થાય છે. મ્યુનિસિપાલિટીની આવક રૂા. પર,૭૦૦ની છે.૧૩ એના હાલના પ્રમુખ નવાબ સાહેબના સ્ટેટ એજીનીઅર જહાંગીર રૂસ્તમજી જસાવાળા બી. ઈ. છે. સદ્ગત નવાબ સાહેબ જાફરઅલીખાન સાહેબના નામ સાથે જોડાએલું ખંભાતનું વૈોટર વકર્સ પણ મ્યુનિસિપલ વહીવટ તળે મુકાએલું છે. એની આવક રૂ. ૪૪,૦૨૭ છે અને ખર્ચ રૂ. ૪૦,૬૪૯ છે. ખંભાતમાં વીજળીની રોશની પણ છે. હાલ થએલા ફેરફાર હાલ ખંભાતનું લશ્કર ૧૧ સવાર અને ૧૫૦ પાયદળનું છે. ૧૭ તાપ છે, પણ તેમાં કામમાં આવે એવી ત્રણ છે. પોલીસમાં કુલ ૨૨૦ માણસો છે; એમાં ૬૨ હથી આરબંધ પોલીસ, ૧૯ ઘોડેસવાર અને ૧૩૯ પાયદળ પોલીસ છે. ગામડાંના પોલીસ, મુખી વગેરે બાદ કરતાં કુલ ૩૮૯ છે. ખંભાત રાજ્યમાં ૮૫ ગ્રામપંચાયત છે એ ઘણું વખાણવાલાયક છે. આ પંચાયતોએ ઈ. સ. ૧૯૩૧-રરમાં ૩૧૫ ફોજદારી નાના ગુનાના નિકાલ કર્યા અને ૧૪૭૨ દીવાની નાના દાવાના ચુકાદા કર્યા.૧૪ આ સિવાય સદ્ગત નવાબ સાહેબ બેહસ્તનશીન થયા પછી અને હાલના નામદાર નવાબ સાહેબ બહાદુર તખ્તનશીન થયા તે દરમ્યાન ખંભાતના વહીવટમાં ઘણા સુધારા થયા છે; અને નામદાર નવાબ સાહેબ બહાદુરની અભિલાષા ગાદીએ આવતાં જ ખંભાતને એક આદર્શ રાજ્ય બનાવવાની હોવાથી એઓ નામદારે પણ વહીવટમાં ઘણા સુધારા કરવાની શરૂઆત કરી છે. ખંભાતના દીવાન આ બધા વહીવટના મુખ્ય સૂત્રધાર, બધાં રાજ્યમાં હોય છે એમ, દીવાન છે.૧૫ ખંભાત સ્વતંત્ર રાજ્ય તરીકે જાહેર થયું ત્યાર પછી એક અગર બીજા નામે દીવાનનો હોદ્દો ચાલુ રહ્યો છે. વ્રજલાલ પેશકાર, ધર્મચંદ, ગુલાબરાય વગેરેનાં નામ તથા નજુમખાન સાહેબનું નામ જોઈ ગયા. ગુલાબરાય પણ ખટપટી હતો એમ જણાય છે. એના વખતમાં, નવાગામના એક વેણીરામ નામના મરાઠાઓના માનીતા પાટીદારને ખંભાતની દીવાનગીરી આપવાનું કહી ખંભાત બોલાવી મારી નાખવામાં આવ્યો હતો. વેણીરામ આસપાસ ઘણો ત્રાસ આપત. વેણીરામને અને ખંભાતના નવાબને રાસડે ફોર્મ્સ સભાના હસ્તલિખિત સંગ્રહમાં છે. અને એમાં ગુલાબરાયે ભાગ લીધેલો એમ લખે છે. શંભુરામ અને નજુમખાને તે લગભગ ઘણી મોટી સત્તા અનુભવેલી, પરંતુ શંભુરામે વહીવટમાં ભાગ લીધેલો નહિ. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી ખંભાતના દીવાનનાં નામ મળી આવે છે તે અહીં આવ્યાં છે. ૧૩ Cambay AdministrationReport 1931-32. આ આવકમાં, રાજ્ય તરફથી જે રૂ. ૨૫,૦૦૦ આપવામાં આવે છે તેને સમાવેશ થાય છે. ૧૪ એ જ, ૧૫ ગેઝેટીઅરના લેખકે વહીવટના પ્રકરણમાં દીવાનના હોદા માટે કાંઈ નથી લખ્યું એ જરા નવાઈ જેવું લાગે છે. ૧૬ વ્રજલાલની બહેશી આગળ ગએલાં પ્રકરગમાં સ્ટેટને કરેલી સેવાથી અને કટોકટીના સમયે અને પગરસ્તે જઈને કુનેહથી કામ કર્યાથી જણાઈ આવે છે. For Private and Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ વહીવટ ઈ.સ. ૧૮૮૦ પછી ખભાતના દીવાન ઇ.સ. ૧૮૮૦ પહેલાં દીવાન તરીકે ખાસ હેાદ્દાદારનાં નામ મળતાં નથી; પરંતુ ૧૮૮૦ના અરસામાં અમદાવાદના સાહેાદરા નાગર રા. ગેાપાળભાઈ વખતેાવખત ખંભાત આવીને દીવાનના હાદ્દાને લગતું રાજદ્દારી કામકાજ સંભાળી જતા. ઈ. સ. ૧૮૮૦માં નામદાર નવાબ સાહેબ જાફરઅલીખાન સાહેબના રાજ્યમાં પહેલા દીવાન તરીકે શ્યામરાયનું નામ માલૂમ પડે છે. એમણે ઈ. સ. ૧૮૮૦થી ૧૮૮૩ સુધી કામ કર્યું. પછી એકબે વર્ષ નખીખાં નામના દીવાન થયા અને ઈ. સ. ૧૮૮૫થી ૧૮૯૦ સુધી શ્યામરાય લાડ પાછા દીવાન થયા. એમના વખતમાં હુલ્લડ થયાનું આગળ જોઈ ગયા. એ પછી ‘જૉઈન્ટ ઍડમિનિસ્ટ્રેશન' નીમવામાં આવ્યું. એ વખતે વહીવટ મિ. કૅનેડી અને અમદાવાદના બ્રહ્મક્ષત્રિય રા. બા. કેશવલાલ હીરાલાલના હાથમાં હતા. ઈ. સ. ૧૮૯૦થી ૧૮૯૪ સુધી આ વહીવટ રહ્યો. એ પછી ઈ. સ. ૧૮૯૫થી ઈ. સ. ૧૯૧૪ સુધી લાંબી દીવાનગીરીએ રા. માધવરામ નામના દીવાન હતા. સદ્ગત નવાબ સાહેબના રાજ્યમાં જે સુધારા જેયા તે એમના વખતમાં થયા હતા. ખંભાત બંદરની ખીલવણી તથા દરેક ખાતાંમાં બ્રિટિશ જિલ્લાને અનુસરીને જે જે ફેરફાર થયા તે એમણે કર્યાં હતા. એમનું નામ ખંભાતના એક સફળ દીવાન તરીકે ગણાય છે. એમના પછી ઘેાડાથેાડા વખત ત્રણ દીવાન આવી ગયા. ઘેાડા દિવસ અમદાવાદવાળા રા. બા. બુલાખીદાસ બાપુજી આવ્યા; તે પછી અબ્દુલ લતીફ આવ્યા અને તે પછી પાંચથી છ મહિના બમનજી આવ્યા. ઈ. સ. ૧૯૧૫માં નવાબ સાહેબ જાઅલીખાન સાહેબ બેહસ્તનશીન થવાથી અને હાલના નામદાર નવાબ સાહેબ સગીર ઉમરના હેાવાથી ઍડમિનિસ્ટ્રેશન નીમાયું. એમાં ઈ. સ. ૧૯૧૫ થી ૧૯૧૮ સુધી બમનજી જ રહ્યા. તે પછી ઈ. સ. ૧૯૧૯ થી ૧૯૨૯ સુધી રા. નામોશી, મેલવી અને રા. બા. કુલકરણીના વહીવટ રહ્યો, અને નામદાર નવાબ સાહેબ તખ્તનશીન થયા ત્યારે રા. બા. કુલકરણી દીવાન થયા. એમના ગયા પછી અમદાવાદના સાદરા નાગર રા. વાસુદેવ માવજીભાઈ જે નાયબ દીવાન હતા તે દીવાન થયા; અને થાડા મહિના પછી એમને મૂળ બ્રિટિશ નેકરી ઉપર પાછું જવાનું થવાથી હાલના દીવાન દીવાન બહાદુર નર્મદાશંકર દેવશંકર મહેતા ખંભાત રાજ્યના દીવાનપદ ઉપર છે. હાલના દીવાન સાહેમ દીવાન બહાદુર નર્મદાશંકરભાઈ અમદાવાદના સાડાદરા નાગર છે. એમની રાજકારભાર કરવાની શક્તિ એમના બ્રિટિશ ડેપ્યુટી કલેકટરના હાદ્દાની, અમદાવાદ મ્યુનિસિપાલિટીના ચીફ આફિસરના હોદ્દાની, વાંદરા અને છેવટે મુંબાઈ મ્યુનિસિપાલિટીના કમિશનરના હાદાની સફળતાથી વ્યક્ત થએલી છે. મુંબઈ જેવા શહેરની મ્યુનિસિપાલિટીના મુખ્ય વહીવટદારનું કામ એટલે હિંદના એક મેટામાં મેટા દેશી રાજ્યના વહીવટનું કામ. એટલે રાજ્યની વ્યવસ્થા એમને હાથે સફળ થાય એમાં નવાઈ નથી. આમ એક કાર્યકુશળ મંત્રીના સર્વ ગુણ એમનામાં છે. આ ઉપરાંત એએ ગુજરાતના પ્રખર વિદ્વાન અને તત્ત્વજ્ઞ છે. વેદાંત અને દર્શનશાસ્ત્ર તથા ધર્મશાસ્ત્રના અભ્યાસી તરીકે હિંદુસ્તાનના મેાટા પડતાની સાથે મેસે એવું એમનું જ્ઞાન છે. એ બધી વિગતમાં ઊતરીએ તેા બહુ લંબાણુ For Private and Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વહીવટ ૧૩૯ થાય. ખાસ નેંધવા જેવું તો એ છે કે ગુજરાતીમાં અલભ્ય એવું ઉત્કૃષ્ટ વક્તત્વ એમનામાં છે. ખબર આપ્યા વગર (extempore) ગમે તે વિષય ઉપર એ ઉત્તમ વ્યાખ્યાન કરી શકે છે. એમની વાણી મધુર અને મનોહર તથા પ્રવાહ અમ્મલિત છે. ઘણા વિદ્વાનોમાં સરસ્વતી મગજમાં હોય છે પણ નર્મદાશંકરભાઈમાં તો મગજ અને જીમ બંનેમાં સરસ્વતીનો વાસ છે. આમ વહીવટ અને સરસ્વતી બંનેની ઉપાસનામાં સર્વોત્તમ સ્થાન એમણે પ્રાપ્ત કર્યું છે તે જોઈ જી. કે. ચેસ્ટને - લૉર્ડ મેકોલેને double first ઉપનામ આપેલું તે યાદ આવે છે. For Private and Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ સેળયું સામાજિક વિકાસ-કેળવણી પ્રાચીન સમાજ પા મૈતિહાસિક સમયના ખંભાત અને ગૂજરાતના કિનારા સંબંધી જે અનુમાનો માત્ર આ થઈ શકે છે તે આગળ જોઈ ગયા. મેહન-જો-ડેરોમાં જે આગળ વધેલો સમાજ હતો તેની હદ ખંભાતના અખાત અને નર્મદાના તટપ્રદેશ સુધી હતી તે પણ ઉપર જોઈ ગયા. આ સમાજ પૌરાણિક શૈવ ધર્મ અને દેવી ધર્મનું કોઈ વિચિત્ર મૂળ સ્વરૂપ હોય એવો ધર્મ પાળતો હતો. ખંભાત અને ગુજરાતના કિનારાના જનસમાજનો ઐતિહાસિક સમયમાં વ્યાપક ધર્મ પાશુપત કહી શકાય. જોકે સાથેસાથે સૂર્યપૂજા પણ હતી. ઈ.સ. ના ત્રીજાથી દસમાં શતક સુધીમાં બૌદ્ધોનું જોર સારી રીતે હતું તે પણ જોયું. સ્કંદપુરાણના કૌમારિકા ખંડ ઉપરથી, અને છેક તેરમી સદીના અંત સુધી સોલંકી રાજાઓ પરમ માહેશ્વર હોવાથી બૌદ્ધો અને તે પછી જૈનોનું જોર વધવા છતાં શૈવ મત ખંભાતમાં મુખ્ય ધર્મ રહ્યો હોય એમ લાગે છે. સોલંકીઓના સમયમાં ખંભાતની જ્યારે ખરેખરી ચઢતી હતી ત્યારે વેપારના કારણથી જૈનોની મોટી વસ્તી ખંભાતમાં હતી. મધ્યકાલીન હિંદુ સમાજ એકંદરે જોતાં જણાશે કે ઈ.સની બારમી સદીના અંતથી આજ સુધી ખંભાતના જનસમુદાયમાં કોઈ પણ પ્રતિભાસંપન્ન વર્ગ હોય તો તે જૈન કોમ છે. હેમચંદ્રાચાર્ય, હીરવિજય સુરિ અને વિજયસેન સૂરિ જેવા યુગપ્રધાન જૈનાચાર્યોએ ખંભાતમાં વખતોવખત લાંબા નિવાસ કરલા છે; મહારાજાધિરાજ કુમારપાલના વખતમાં ઉદયન મંત્રી અને પછી વસ્તુપાલ તેજપાલ જેવા રાજપુરુષોથી જૈન સમાજ પિોષાયો છે; અને પોણા બસો વર્ષની અમદાવાદની સલ્તનત તથા સો વર્ષની તે પહેલાંની દિલ્હીના સુબાઓની સત્તા દરમ્યાન પણ જૈન કોમે ખંભાતના સમાજમાં પિતાનું અગ્રેસરપણે કાયમ રાખ્યું હતું એ સમરાશાહ અને વજિયા તથા રાજિયાશાહના ઉલ્લેખો ઉપરથી સ્પષ્ટ થાય છે. આજે પણ ખંભાતને જનસમુદાય મોટે ભાગે હિંદુ છે અને હિંદુઓમાં જૈનોનું જ ખાસ જોર છે. ખંભાતના પ્રાચીન બ્રાહ્મણ મહાસ્થાનના બ્રાહ્મણો ધીમેધીમે એ વેપારપ્રધાન શહેરમાંથી બીજે ચાલ્યા ગયા છે. સમાજની સંકારિતા પુરાતન ખંભાતના જનસમાજની જાહેરજલાલી એક વખત ઘણી તેજસ્વી હશે એમાં તો શંકા નથી. હેમચંદ્ર સૂરિ જેવા ભવિષ્યમાં કલિકાલસર્વજ્ઞ કહેવાએલા પ્રભાવકે ખંભાતમાં દીક્ષા લીધી એટલે જૈનદર્શનના પ્રખર પંડિત અને સમર્થ મુનિઓ ખંભાતમાં હશે. વસ્તુપાલ તેજપાલ તો જેવા ધનવાન અને સત્તાવાન હતા તેવા જ વિદ્યાવિલાસી પણ હતા. પાટણના રાજપુરોહિત સોમેશ્વર દેવકીર્તિકૌમુદીના કર્તા-જેવા કવિપંડિતો એમની પાસે રહેતા. જયસિંહ સુરિ કૃત હમ્મીરમદમર્દન નાટક સંસ્કૃતમાં વસ્તુપાલના પુત્ર જયંતસિંહના હુકમથી ખંભાતમાં ભીમેશ્વરના ઉત્સવના વરઘોડા વખતે For Private and Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra WOUTH www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) પાવર હાઉસ (૨) નવાબ જારઅલીખાન વોટર વર્ક્સ For Private and Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાજિક વિકાસ-કેળવણી ૧૪૧ ભજવાયું હતું. એટલે ગૂજરાતે ઉત્પન્ન કરેલા સંસ્કૃત સાહિત્યમાં પણ ખંભાતે પોતાનો ફાળો આપ્યો છે અને સંસ્કૃત નાટક ભજવાતું જોઈ શકે એવી એ વખતના શિષ્ટ સમાજની સ્થિતિ હતી તે વ્યક્ત થાય છે. જાતે જૈન છતાં ભીમેશ્વરના ઉત્સવ પ્રસંગે જયંતસિંહ રસભર્યો ભાગ લે એ પણ એ સમયના સમાજની સહિષ્ણુતા અને મિલનસારપણું સિદ્ધ કરે છે. હાલના જેવો જકડાએલો એ વખતનો સમાજ નહિ હોય એમ લાગે છે. જોકે હાલ પણ રાજ્યકર્તાઓમાં હિંદુ રાજ્યકર્તા મુસલમાન ઈદના તહેવારોમાં સવારી કાઢી ભાગ લે છે અને મુસલમાન રાજ્યકર્તા હિંદુના દશેરાની સવારી કાઢી ભાગ લે છે એ ઓછું પ્રશંસનીય નથી. બાલચંદ્ર સૂરિએ પણ એ જ અરસા (તરમી સદીમાં ખંભાતનું મનોહર વર્ણન કર્યું છે અને એને ઈદ્રપુર જેવું કહેલું છે.? પ્રભાતી રાગ આ વખતમાં ભોગવિલાસ અને કલાઓમાં પણ ખંભાત ઘણું આગળ વધેલું જણાય છે. હિંદુસ્તાનના સંગીતશાસ્ત્રમાં ઘણાં રાગરાગિણીઓને દેશો અને શહેર તરફથી નામ મળેલાં છે. દેશોનાં નામ ઘણા રાગને છે પરંતુ શહેરોનાં બહુ નથી. સંગીતરત્નાદિરમાં એક રાગનું નામ સ્મારૂતિ આપેલું છે. એટલે સંગીતરત્નાકરનો સમય બારમી સદીનો ગણુએ તો પણ એક ખાસ રાગને નામ આપી શકે એટલો સંગીતનો શોખ ખંભાતમાં વધેલો હોવો જોઈએ, અને એવા શોખને વધતાં સદીઓ પસાર થઈ ગએલી હોવી જોઇએ. સોળ અને સત્તરમી સદીના જૂના ગુજરાતીમાં લખાએલા જૈન રાસાઓમાં ખંભાતી રાગ નજરે પડે છે. આજે આ ખંભાતી રાગ ખંભાતમાં જ ગવાય છે કે નહિ એ તો કોઈ સંગીતવિશારદ કહે ત્યારે. ૧ પિસા કમાવા પાછળ સર્વરવ ભલી જવાયું છે એમ આપણા ગુજરાતને માટે ગણાય છે, પણ એક દષ્ટિએ તે ભ્રમ છે. આવી બાબતમાં ખોટા પ્રાંતાભિમાનને આક્ષેપ ન આવે એવી રીતે શાંત તુલના કરવી જોઇએ. દક્ષિણીઓ અને બંગાળાએથી અંજાઈ ગએલાઓ ગૂજરાત વિદ્યાથી વિમુખ પ્રાંત ગણે છે. પરંતુ ગુજરાતે સંસ્કૃત સાહિત્યમાં પણ ગર્વ ધરી શકાય એવા ફાળો આપેલો છે. એ માટે પ્રિ. આણંદશંકરભાઈને “ગૂજરાતનું સંસ્કૃત સાહિત્ય” એ નામને લેખ સાહિત્ય પરિષદ માટે લખેલો છે તે જોવો. પાંચ-અગર કઈ મતે છ-મહાકાવ્યમાં બે મહાકાવ્યો, માઘ અને ભઠ્ઠી, એ બે ગુજરાતે આપ્યાં છે. ભટ્ટી કાવ્ય (રાવણવધ મહાકાવ્ય) સાતમી સદીમાં વલભીપુરમાં રચાયું છે. ૨ જયસિંહ સુરિ ખંભાતને માટે આ શબ્દો વાપરે છેઃ महोदधि मुख मुखर लहरी मधुराधरपान महमहनीय महीसरिन्मुखमडन दक्षिण कुण्डलायित स्तम्भतीर्थनगरी ॥ [3] स्तंभतीर्थमितिरव्यातमास्ते ऽतीन्द्र पुरंपुरम् ॥१७॥ यदुपान्ते श्रितोत्संगामङ्गमङ्गेन पोडयन् । महीमहीनमणितां सेवते सरितां पतिः॥१८॥ विवृताभयकूलरू: प्रसूत्वरपयोधरा । यत्रप्रस्ते सत्पातान् कृमि लेवांङ्गनामही||१९|| नानाद्वीपान्तरायातसांयत्रिक विनिर्मितेः । भाण्डकूटर्यदा कीर्ण क्रीडा शैलरिवश्रियः॥२०॥ स्फाति नौवित्तकैः कीटकोशकैरिव काननम् ॥२१॥ सकेशरपि निष्केश धीवरैवप्यधीवरैः। राजतेरन्नर श्वारूविग्रह रप्यविग्रहैः।।२२॥ सदाकरजपातारः स्फारकेलि महा बहिः । वत्तो द्यानगणोऽन्तश्च व्यस्चन् मानवा नवाः ॥२३॥ ૪ જા ના વખતમાં ગુર્જર રાગ પણ હતો. (જુઓ ગીતવિદ). કાનડે, ગાડી, ગાંધાર વગેરે ગણાવીએ. રાગરાગણીઓનાં તો ધણાં નામ દેશે ઉપરથી પડેલાં છે. મને લાગે છે કે બિલાવલ રાગ વેરાવળ બંદર ઉપરથી નહિ હોય ? વિરાવળ સેમિનાથ એ For Private and Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ સામાજિક વિકાસ-કેળવણી જિન કવિ ઋષભદાસ ગુજરાતી સાહિત્યમાં પણ ખંભાતે પોતાનો ફાળો આપેલો છે. એમાં મુખ્ય નામ સત્તરમી સદીની શરૂઆતમાં થઈ ગએલા જૈન કવિ વભદાસનું આવે. જૈનોમાં મેટે ભાગે સાધુઓ લેખક થઈ શકતા. પરંતુ કવિ ઋષભદાસ ગૃહસ્થાશ્રમી છતાં તે સમયમાં સારા કવિ તરીકે વિખ્યાત થયા છે. એમના દાદા મૂળ વિસનગરના વતની હતા. એમનું નામ મહારાજ. સંઘ કાઢવાથી એમની અવટંક સંઘવી પડેલી. મહારાજના પુત્ર સાંગણ અને એમના ઋષભદાસ. સાંગણ વિસનગર છોડી વેપાર માટે ખંભાત આવેલા અને ખંભાતના વતની થઈ ગયા. ઋષભદાસ ગર્ભશ્રીમંત હતા. એટલે એ જમાનામાં ગૃહસ્થાશ્રમી ને ગર્ભશ્રીમંત, અને વધારામાં વિદ્યાના નામથી દૂર ભાગનાર વેપારી વર્ગના પોતે માણસ છતાં કવિ તરીકે નામ મેળવ્યું એ આજે જરા નવાઈ જેવી વાત લાગે. ઋષભદાસે પણ સંઘ કાવ્યો હતો. એમણે અકબર અને જહાંગીરના વખતના ખંભાતનું તથા ખંભાતના સમાજનું સારું, અને કવિઓ સામાન્ય રીતે કરે છે તેવી અતિશયોક્તિ વગરનું, ચિત્ર આપ્યું છે. આ કવિએ એ સમયની ગૂજરાતી ભાષામાં લગભગ ૩૨ રાસ લખ્યા છે. હીરવિજય રાસ, ભરતબાહુબલિ રાસ, હિતશિક્ષા રાસ, કુમારપાલ રાસ આદિ પ્રસિદ્ધ છે. કવિ સંસ્કૃતના સારા જ્ઞાતા હતા. કવિ તપાગચ્છના આચાર્ય વિજયદેવ અને વિજયતિલક એ બંનેના શિષ્ય હતા. એ બંને આચાર્યો વિજયસેન સૂરિના શિષ્ય હતા અને વિજયસેન સૂરિ યુગપ્રધાન પ્રભાવક શ્રી હીરવિજય સૂરિના શિષ્ય હતા. શ્રી હીરવિજય સરિએ શહેનશાહ અકબરને પ્રતિબોધ્યો હતો. હવે ઋષભદાસજી કૃત ખંભાતના સમાજનું અને શહેરનું વર્ણન જોઈએઃ પગુનામિ મુઝ પોહોતી આસ, ત્રંબાવતીમાં કીધો રાસ. સકલ નગર નગરી મહિં જોય, ત્રંબાવતી તે અધિકી હોય સકલ દેશ તણો શિણગાર, ગુર્જર દેશ નર પંડિત સાર. ગુજર દેશના પંડિત બહુ, ખંભાયતિ આગલિ હારઈ સદૂ. જિહાં વિવેક વિચાર અપાર, વસઈ લોક જિહાં વર્ણ અઢાર. ઓલપાઈ જિહાં વરણાવરણ, સાધુ પુરુષનાં પૂજઈ ચરણ. વસઈ લોક વારૂ ધનવંત, પહિરઈ પટેલ નારિ ગુણવંત. કનક તણા કંદોરા જડડ્યા, ત્રિણ્ય આંગલે તે પુહુલા ઘડ્યા. પણ પ્રાચીન સમૃદ્ધ બંદર હતું. વિલાલ એટલે બંદરનું સંસ્કૃત નામ. એના ઉપરથી પ્રાકૃત વેલાઉલ થઈ એનું વર્ણવિપર્યયથી બ્રણ રૂપ વિરાવળ થયું. મુસલમાને એને અસલથી બિલાવલ કહેતા. એ ઉપરથી ખંભાતની પેઠે બિલાવલ થયું હોય. જે આ ખરૂં હોય તો આશાવરી એ આશાવલી-આશાવલમાં થએલો રાગ હોય ?કઈ સંગીતશાસ્ત્રી આ ઉપર પ્રકાશ નાખશે ? ગમે તેમ પણ ખંભાતી રાગ તો વપરાએલો છે અને તેને સંગીતરત્નાકરને આધાર છે. ૫ જુઓ આનંદ કાવ્યમહેદધિ, સૈતિક ૫, શ્રી. હી. વિજય રાસ, પૃ. ૩૧૬-૧૮, આ વર્ણનને ઉતારે મૈતિક ૮મામાં ભદાસ ઉપરના નિબંધમાં કર્યો છે, તેમાં ખંભાતનાં એ કવિએ કરેલાં વર્ણન પણ આપ્યાં છે. મૂળ અને ઉતારામાં કેટલાક શબદોમાં કેર જણાય છે. For Private and Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાજિક વિકાસ-કેળવણી હીર તણું કંદરા તલઈ, કનક તણા માદલીઆ મલાઈ રૂપક સાંકલિઉં બીખરી, સેવન સાંકલી ગલિ ઊતરી. વડા વાણીઆ જિહાં દાતાર, સાલૂ પાઘડી બાંધી સાર. લાંબી ગજ ભાંખું પાંત્રીસ, વાધંતા હરષઈ કર સીસ. ભઈરવની અંગતાઈ જ્યાંહિ, ઝીંણા ઝગા પર્થીિ તે માંહિ. ટઢી રેશમી કહિ૮િ ભજી, નવ ગજ લંબ સવા તે ગઇ. ઊપરી ફાલીઉં બાંધઈ કઈ ચાર રૂપઈઆનું તે જોઈ કઈ પછવાડી કોઈ પાંભરી, સાઠિ રૂપઈની તે ખરી. પહિરિ રેશમી જેહ કભાય, એક શત રૂપૈયા તે થાઈ. હાથે બહિરષા બહુ મુદ્રિકા, આવ્યા નર જાણું સ્વર્ગ થકા. પગે વાણહી અતિ સુકમાલ, શ્યામ વર્ણ સબલી તે જાલ. તેલ કૂલ સુગંધ સનાન, અંગિ વિલેપન તિલક નિ પાન. એહવા પુરુષ વસિં જેણિ હારિ, સ્ત્રીની શોભા કહી ન જાય. રૂપ રંભા બહુ શિણગાર, ફરી ઉત્તર નાઈ ભરતાર અર્યું નગર ને ત્રંબાવતી, સાયરલહિરિ જિહાં આવતી. વાહણ વારિ તણો નહિ પાર, હાટે લોક કરિ વ્યાપાર. નગરકોટ નિ લિઉં, માણિક બહુ માણસ મલ્યું. વહોરઈ કુલી ડેડી સેર, આલઈ દોકડા તેહના તેર. ભોગી લેક અસ્યા જિહાં વસઈ, દાન વરઈ પાછા ન વિષસઈ ભેગી પુરુષ નિ કરૂણાવંત, વાણિગ છોડિ તુ બાંધ્યા જંત, પશુ પુરુષની પીડા હરિ, માંદા નરનિ સાજા કરિ. અજા મહીપ કરિ સંભાલ, શ્રાવક જીવદયા પ્રતિપાલ. પંચાસી જિનના પ્રાસાદ, ધ્વજ તોરણ તિહાં ઘંટનાદ. પસ્તાલીસ જિહાં પધધ શાલ, કરઈ વષાણ મુનિ વાચાલ. પડિકામણું વિધ પૂજાય, પુણ્ય કરતાં ઘાઢા જાય. પ્રભાવના વ્યાખ્યાનિ જ્યોહિં, શાહાની વાત્સલ્ય હાઈ પ્રાંહિ. ઉમાશરે દેહરૂ નિ હાટ, અત્યન્ત દૂરિ નહિં તે વાટ. ડિલ ગોચરી સોહિલ્યા હિં, મુનિ અહિં રહિવા હીંડિ પ્રાંહિં. અચ્યું નગર –બાવતી વાસ, હીર તણો તિહાં જે રાસ. પાતશા પુરમ નગરને ધણું, ન્યાય નીતિ તેહનિં અતિ ઘણી. તાસ અમલિ કો મિં રાસ, સેગણ સુત કવિ ઋષભદાસ. સંવત સોલ પંચ્યાસી ઊજસિ, આ માસ દસમી દિન તસિં. For Private and Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ સામાજિક વિકાસ-કેળવણી ગુસવારિ મિ કીધો અભ્યાસ, મુઝ મન કેરી પહોતી આસ. શ્રીગુરુ નામિં અતી આનંદ, વંદો વિજયાનંદ સૂરિદ. આ વર્ણન ઉપરથી લોક, તેમની ધર્મભાવના, પહેરવેશ, વેપાર, બધાનો ખ્યાલ આવી શકે છે. બીજાં વર્ણન આટલા લાંબા ન આપતાં ખાસ વિશેષતા આપીએ. વસત વિવહારીઆ કનક કેડે ભર્યા. ઉઠી પરભાતિ જિન મંદિર જાવઈ (શ્રેણિક રાસ.) જિહાં બહુ માનવને વાસો, પહોંચે સહુકોની આશ. ભૂખ્યો કે નવિ જાય, ઘેરે ઘોડા ગજ ગાય. વહાણ વેપાર વ્યાપારી, વૃષભ વહેલ તે સારી. સાયર તણાં જળ કાળાં, આવે મોતી પરવાળાં. નગર ત્રંબાવતી સારો, દુખિયા નરનો આધાર. નિજ પુર મુકીઅ આવે, તે અહીં બહુ ધન પાવે. ઈસુ અનુપમ ગામ, જેહના બહુ છે નામ. ત્રંબાવતી પિણ કહિયે, ખંભનગર પિણ લહિયે. ભોગવતી પિણ હોય, નગર લીલાવતી જોય. કર્ણાવતી પિણ જાણું ગઢ મઢ મંદિર વષાણુ. વિવિધ વ્યાપારિયા નિર, જોઈ ત્રપળિયો હરખો. મેટી માંડવી કુર, દાણ ચોરી તિહાં વરજે. નજ અને કપુરમાં વસે નહિ. વિદ્યાની વાત, બહુ ધન ધાન્ય તે ભરી વસ્તુ અનુપમ સાત. વહેલ વરઘેડે વીંઝણો મંદિર જાલિ ભાત. ભેજન દામને ચૂડલો, એ સાતે ખંભાત. (ભરતબાહુબલિ રાસ) ખંભાતમાં વિખ્યાત જૈન આચાર્યોનાં આગમન તથા અનેક જૈન શેઠિયાઓનાં ધર્મકાર્યો વગેરેના એટલા બધા ઉલ્લેખો મળે છે કે જેનોની દષ્ટિએ ખંભાતના ઇતિહાસની એક નાની પુસ્તિકા જુદી થાય. હીરવિજય સૂરિના ખંભાતના ઉલ્લેખો ઘણા છે અને એમના શિષ્ય વિજયસેન સૂરિએ તે વજિયા–રાજિયા, ઉદયકરણ, સોની તેજપાલ વગેરેને ખંભાતમાં જિનાલની પ્રતિષ્ઠા કરવા પ્રેરેલા. એ સૂરિશ્રી વિ. સં. ૧૬૭૨ (ઈ.૧૬૧૬)માં ખંભાતના અકબરપુર પરામાં જ નિર્વાણ પામ્યા. શ્રી - ૬ એ વખતની પાઘડીનું માપ નેંધવા જેવું છે. પાંત્રીસ ગજ લાંબી. વળી કઈ કઈ ફાળિયાં પણ બાંધતા. ૭ આનંદ કાવ્યમહોદધિ મૈ. ૮. For Private and Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ ! - છે (૧) હેમચંદ્ર સૂરીશ્વરજીને ઉપાશ્રય (૨) રતંભન પાર્શ્વનાથ દહેરાસરનું પ્રવેશદ્વાર તથા પાસેનું મકાન અને જ્ઞાનભંડાર (૩) રતંભન પાર્શ્વનાથની મૂતિ For Private and Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાજિક વિકાસ-કેળવણી ૧૪૫ હીરવિજય સૂરિનું માન અકબરના દરબારમાં એટલું બધું હતું કે એણે એક વર્ષ સુધી ખંભાત બંદરમાં મગર કે માછલાં ન મારવાને હુકમ કઢાવેલેા. વિ. સં. ૧૬૭૮માં જિનરાજ સુરિની આજ્ઞાથી શ્રી મતિસારે ધનાલિભદ્રના રાસ રચ્યા. સં. ૧૬૯૧માં દશવૈકાલિક સૂત્ર ઉપર શબ્દાર્થવૃત્તિ ૩૩૫૦ ક્લાકપ્રમાણ ખંભાતમાં રચાઇ. અનેક આચાર્યોંએ ખંભાતમાં દીક્ષા લીધાનું અને પંડિતપો મેળવ્યાનું આવે છે.૮ હિંદુ ધાર્મિક સાહિત્યમાં પણ ખંભાતે કાળે આપેલા છે. સં. ૧૬૨૦માં ખંભાતના ખાનપુર નામના પરામાં વડનગરા નાગર કવિ વિષ્ણુદાસ થઈ ગયા. તેમના સહપાઠી શિવદાસ થયા. સં. ૧૬૮૪માં ભૂધરદાસ થયા તેમણે રામાયણ અને અષ્ટમસ્કંધ લખ્યાનું કહેવાય છે. તેમના પુત્ર અવિચલે પણ ઘણાં ધાર્મિક આખ્યાન લખ્યાં છે. જૈન ભંડારી ખંભાતના સમાજમાં મેાટી લાગવગ ધરાવતા જૈન સમુદાયને શાબે એવા જ્ઞાનભંડાર પણ ખંભાતમાં છે; અને રાજ્ય બદલી થવા છતાં જૈન કામે અથાગ મહેનત અને દ્રવ્ય ખરચીને આ ભંડારા સાચવી રાખ્યા છે એ ખરેખર ધન્યવાદની વાત છે. ગૂજરાતનું પરમ ગૌરવ આ કામે આ ભંડારામાં જાળવી રાખ્યું છે, અને એને લીધે જૈન કામને જ આપણે ગૂજરાતનું ગૌરવ કહીએ તેા અતિશયાક્તિ નથી. દેશકાળને સીમા ન માનનારા આપણા હિંદુ તત્ત્વજ્ઞાએ કાઈ પણ વસ્તુની વ્યવસ્થિત નોંધ રાખવાની દરકાર ન રાખી તેને પરિણામે દેશના પ્રાચીન પ્રતિહાસ અંધારામાં રહ્યો. પરંતુ આ કેમે જે સંચય કર્યો છે અને એમના સાધુઓએ જે નોંધા રાખી છે તેને માટે પ્રત્યેક હિંદી અભિમાન લઈ શકે તેમ છે. એમ કહેવાય છે કે ગૂજરાતના જૈન ભંડારાને જો એકત્ર કરે તે હિંદુસ્તાનમાં કોઈપણ હસ્તલિખિત ગ્રંથેાના પુસ્તકસંચયમાં ન હોય એટલાં બધાં પુસ્તકા ગુજરાતના ભંડારામાંથી મળે. પાટણ, જેસલમેર, લીંબડી, અમદાવાદ, ખંભાત આદિ જૈન શહેરમાં આવા ભંડાર પડેલા છે. આ ખજાનાને સારા ઉપયાગ થવા જોએ. જોકે જેને માત્ર સાચવે છે તે! સારી રીતે. ખંભાતમાં પાંચ ભંડાર છે. એક જ્ઞાનવમળ સિરા ભંડાર. એમાં ૯૯ પાથીએ છે; કાગળ ઉપર લખેલા ગ્રંથા છે; ખીજાં પુસ્તકો પણ છે. ખીન્ને ચુનીલાલ પિતનેા ભંડાર. એમાં ૧૨૫૦ ગ્રંથા છે; લખાણ કાગળ ઉપર છે. ત્રીજો ભેાંમરાપાડાના ભંડાર. આમાં ઘણાં પુસ્તકો છે; તાડપત્રાના ગ્રંથા પણ છે. ચેાથેા નીતિવિજયજીના ભંડાર. એમાં ૫૦ પોથીએ છે; લખાણ કાગળ ઉપર છે. પાંચમા શાંતિનાથ મહારાજના ભંડાર. આ ભંડારમાં પ્રાચીન ગ્રંથા છે. એ શેઠ નગીનચંદ કરમચંદના ૮ આવા ઉલ્લેખેના પાર આવે તેમ નથી અને એને અહીં લખતાં ઘણા વિસ્તાર થાય. જૈન સમાજ કેટલે લાગવગવાળા હતા તે સહજ સ્પષ્ટ થાય છે. આ વિગતના સાર જૈન પટ્ટાવળીઓમાંથી મળી શકે છે. ટૂટૂંકામાં જાણવાની ઇચ્છા હોય તેમણે જૈન ચૈત્યપરિપાટી અને ખંભાતનો ઇતિહાસ એ લઘુ પુરતક જેવું. ખંભાતમાં આવેલી જૈન સંસ્થાઓની વિગત પણ એમાં આપેલી છે અનેતે ખંભાતના જૈન સમાજ ઉપર સારા પ્રકાશ નાખે છે. એનો નામાવિલ આપતાં વિસ્તાર વધારે થઇ જાય. ૯ એમ કહેવાય છે કે એકલા અમદાવાદના (ભંડારામાંનાં) હરતલિખિત પુસ્તકો ભેગાં કરે તેા ભાંડારકર રીસર્ચ ઈન્સટીટટ્યુટના સંગ્રહ કરતાં વધારે થાય. For Private and Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ સામાજિક વિકાસ-કેળવણી વહીવટમાં છે. કહે છે કે ડૅ. પીટરસને ઈ.સ. ૧૮૮૫માં જે યાદી કરેલી છે તે આ ભંડારની છે. આ સિવાય ખારવાડામાં શ્રી વિજયનેમિ સૂરિન નો ભંડાર પણ ઉત્તમ છે. એનું મકાન ત્રણ માળનું છે. ઉપાશ્રયમાં છૂટાછવાયા ભંડારો છે. ૧૦ છે. પીટરસન આ ભંડારોનાં હસ્તલિખિત પુસ્તક જેવા ત્રણ વખત ખંભાત આવી ગએલા. ડે. પીટરસને પોતે જેએલા ગ્રંથેની લાંબી નામાવલિ મુંબાઈની રૉયલ એશિયાટીક સેસીએટીના જરનલના બે ભાગમાં છપાવી છે.૧૧ એમાં વિક્રમની તેરમી સદીથી શરૂ થતા પ્રાચીન ગ્રંથો છે અને કેટલાક મહત્ત્વના ગ્રંથોની નકલો છે. કેટલાક ગ્રંથ કોઈ જગ્યાએ ન મળે તેવા પણ છે. હેમચંદ્ર સુરિ તથા અભયદેવ સૂરિની કૃતિઓ ગાર્ગીચાર્ય કૃત કર્મવિપાક, મહાકવિ ધનપાલની કૃતિઓ વગેરે એવા ઉત્તમ ગ્રંથો છે, જેનાં નામ માત્ર આપવામાં પણ નાનો ગ્રંથ થાય.૧૨ કેળવણી હવે ખંભાતની કેળવણી વગેરે જોઈએ. ૧૯૩૧માં ખંભાત રાજ્યની વસ્તી ૮૭,૭૬૧ માણસોની અને તેમાં ખંભાત શહેરની ૩૧,૯૨૧ છે. રાજ્યની વસ્તી ૧૯૨૧માં ૭૧,૭૧પ હતી તે વધીને એટલી થએલી છે. ઈ.સ. ૧૮૭રમાં કેળવણીની સ્થિતિ બહુ દયાજનક હતી. હિંદુઓમાં ૯૨૮ ટકા વાંચતાંલખતાં જાણનારા અને મુસલમાનમાં ૭૯૯ ટકા. સ્ત્રીકેળવણ નહિ જેવી હતી. ૩૩,૩૭૧ હિંદુઓમાં ફક્ત ૨૩ ભણેલી અને ૫,૭૮૭ મુસલમાન સ્ત્રીઓમાં ફક્ત બે જ ભણેલી હતી. ગૂજરાતી નિશાળે થડી હતી. અંગ્રેજી ભણતર માટે એંગ્લો વર્નાકયુલર નિશાળ હતી અને શેઠ વરજીવનદાસ માણેકચંદે રૂ. ૭૦૦૦ ર્કોલરશિપ માટે આપ્યા હતા. વધારે ભણવા નડિયાદની હાઈસ્કૂલે જવું પડતું.૧૩ પરંતુ જમાન વધતાં કેળવણી વધતી ગઈ. આજે રાજ્યમાં ૬૫ ગૂજરાતી નિશાળો છે અને તેમાં ૫,૫૬૭ છોકરાં ભણે છે. અંગ્રેજી હાઈસ્કૂલની પ્રગતિ સારી છે. ૧૯૩૧માં મેટ્રિક્યુલેશનમાં ૪૫ વિદ્યાર્થી મેલેલા તેમાંથી ૧૯ ઉત્તીર્ણ થયા હતા. બેંય સ્કાઉટની સંસ્થા પણ છે અને તેમાં ૨૫ છોકરા ભાગ લે છે. રાજ્યની આટલી નિશાળો ઉપરાંત ૧૨ ખાનગી ગૂજરાતી નિશાળો છે અને તેમાં પ૬ર વિદ્યાર્થીઓ ભણે છે. ૧૬ મદ્રેસાઓ ઉ૬, અરબી અને કુરાને શરીફ શીખવવા માટે છે, એમાં ૩૫૭ વિદ્યાર્થીઓ છે. “મસા-એ-તૈયબી” અને “મદ્રેસા-એ-ગુલશનને અહમદી'ને સરકારી સહાય મળે છે. તારાપુર યુવક મંડળની નિશાળને પણ સહાય મળે છે. ૧૦ ખંભાતને ઇતિહાસ અને ચૈત્ય પરિપાટી, પૃ. ૩૦ અને ૫૯, આ પુદતકની ગોઠવણી જૈનેતરને ન સમજાય તેવી છે તે આગળ કહ્યું છે. આ બંને પૃષ્ટ ઉપર ભંડારોની વિગત આપેલી છે અને તે સ્પષ્ટ નથી. 99 J.B.B.R.A.S. No. XLIV. 24 XIV Peterson's search for Sansk. M.S.S.241H1 1. XLV પૃ. ૨૬માં અભયદેવસૂરિની વાતમાં તંભનકને જ ખંભાત ધારેલું છે અને પૃ. ૩૭ માં “ભુતાયાને ખંભાત ધારેલું છે એટલે ડે. પીટરસનને પણ આ બાબતને ભ્રમ હતો. આ બાબત “અભિધાન’ પ્રકરણમાં ચર્ચા ગયા છીએ. ૧૨ છે. પીટરસન લખે છે કે પૂર્વ એશિયા અને યુરોપના મહામાર્ગ પર આવેલા ખંભાતને આજે જાણે દરિયે પણ તજીને જતો લાગે છે. વળી એઓ ખંભાત કરતાં નગરામાં જોવાનું વધારે હશે એમ કહે છે. ૧૩ Bom. Gaz. VI. ૨૩૮–૨૯. For Private and Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાજિક વિકાસ-કેળવણી ૧૪૭ રાજ્યમાં પ્રાથમિક કેળવણી મફત છે. ગામડાંમાં છોકરાઓની નિશાળમાં પ્રાથમિક કેળવણી ફરજિયાત છે અને શહેરમાં એક અંત્યજની નિશાળમાં પણ ફરજિયાત છે. તારાપુર અને એક બીજ ગામમાં પણ અંત્યજની નિશાળે છે. રાજ્ય તરફથી સંસ્કૃત માટે એક વેદશાળા ચાલે છે. એક જૈનની કન્યાશાળા ચાલે છે જેમાં ૧૪૫ છોકરીઓ ભણે છે. ઊંચી કેળવણીને માટે રાજ્યની પ્રજાને ખંભાતની બહાર ભણવા જવા માટે લાયકાત મુજબ ર્કોલરશિપ પણ આપવામાં આવે છે. ગરીબ મુસ્લીમોનાં છોકરાઓ સારૂં નવી મુસ્લીમ હોસ્ટેલ નામદાર નવાબ સાહેબે ૧૯૩૨-૩૩માં બોલી છે જેમાં ત્રીસ બાળકોને સર્વ બાબતમાં સરકારના ખર્ચે સંભાળી કેળવણી આપવામાં આવે છે. ઈ.સ. ૧૯૩૧માં કેળવણી પાછળ રાજે ૮૭,૭૫૦ રૂપિયા ખર્ચ કર્યું હતું. ૧૪ ખંભાતમાં કોપરેટિવ સસાએટીનું કામ પણ ઠીક ચાલે છે અને એક કોઓપરેટિવ અરબન બેંક પણ છે. - હાલના નામદાર નવાબ સાહેબના ઉત્સાહભર્યા અમલમાં ખંભાત કેળવણીમાં ઝડપથી પ્રગતિ કરતું જાય છે અને એને જનસમાજ બીજાં સુધરેલાં શહેરેની સાથે બેસે એ થતો જાય છે. ૧૪ વધુ વિગત માટે હતુઓ ખંભાત રાજ્યને ઍડમિનિસ્ટ્રેશન રિપોર્ટ ૧૯૩૧-૩૨, પૃ. ૩૯ થી ૪૪. For Private and Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ સત્તરમું જોવાલાયક સ્થળો નગરા 0 ભાતનાં જોવાલાયક સ્થળોમાં ખંભાત શહેરનું વર્ણન અને એનાં જોવાલાયક સ્થળોનું - વર્ણન પહેલું લખવાનું સામાન્ય રીતે મન થાય; પરંતુ ઇતિહાસ તેમજ પુરાતતાની દૃષ્ટિએ પહેલું વર્ણન નગરાનું કરીશું. ખંભાતથી ત્રણ ચાર માઈલ ઉત્તરમાં આ ગામ આવેલું છે અને આજે પણ ખંભાતનાં સારી સ્થિતિનાં ગામોમાં તે ગણાય છે. ખંભાતથી નગરા સુધી રસ્તો ઝાડવાળો અને રળિયામણો છે. નગરા એટલે જૂના નગરનાં ખંડેરો. મોઢેરાની પેઠે આ ગામ પણ પ્રાચીન ખંભાતને સ્થળે જે નગર હતું તેના ટેકરાઓ ઉપર વસેલું છે, પરંતુ છુટા ટેકરા ઉપર હેઈમોઢેરાની પેઠે દૂરથી દેખાતું નથી. આ ટેકરાઓમાં પ્રાચીન નગર દટાએલું છે. એમાંથી દોઢ ફૂટ લાંબી મોટી પુરાતન ઇટો ઘણીવાર નીકળી આવે છે. આ નગરનું નામ એક વખતે નગરક હતું એમ નગરામાં આવેલા જયદિત્યના મંદિરના લેખ ઉપરથી જણાય છે. નગરક મહાસ્થાન અને નારદે વસાવેલું તે ઉપરથી મોટું બ્રાહ્મણ સંસ્થાન હાઈ ઘણું પ્રાચીન હોવાનું આગળ જોઈ ગયા છીએ. હાલના ટેકરાઓ ઉપર વસેલા નગરા ગામની આસપાસ અને ખાસ કરીને ઉત્તર બાજુ દોઢ બે માઈલ સુધી અનેક ખંડેરો જણાઈ આવે છે, એટલે આ પ્રાચીન નગર વિસ્તાર કેટલો હશે તેને ખ્યાલ આવે છે. બ્રહ્માની મૂર્તિઓ નગરામાં કેટલાંક જોવાલાયક સ્થળો છે અને ગૂજરાતના ઇતિહાસના અભ્યાસીને એ હાલના ખંભાત કરતાં પણ વધારે મહત્ત્વનાં છે. સૌથી પહેલાં બ્રહ્મદેવની પ્રતિમા જેવા જેવી છે. પ્રતિભાવિધાનની દષ્ટિએ એનું વર્ણન કરેલું છે. આ મૂર્તિ નગરા ગામની પાસેથી નીકળેલી છે અને મોટી મનુષ્યાકૃતિના કદની છે. ત્રણે મુખ જે દેખાય છે તેને દાઢીમૂછ છે. આસપાસ બ્રહ્માજીની બે સ્ત્રીઓની જુદી મૂર્તિઓ છે. બ્રહ્માની મૂર્તિ આ રીતે હિંદુસ્તાનમાં આ ત્રીજી કહી શકાય. એક પુષ્કરમાં, બીજી ખેડબ્રહ્મામાં અને ત્રીજી નગરામાં. મૂર્તિ જતાં કે બીજા દેવના મંદિરમાં પેટા દેવ તરીકેની આ મૂર્તિ હોય એમ લાગ્યું નથી, પરંતુ એ સ્થળે બ્રહ્માનું સ્વતંત્ર મંદિર એક વેળાએ હશે એમ લાગે છે. બ્રહ્માની પૂજા થતી નથી એમ જે માનવામાં આવે છે તે ભૂલ છે. જોકે હાલ બ્રહ્માનાં સ્વતંત્ર મંદિર ફક્ત ઉપર કહ્યાં તે બે જ છે; પણ નગરાની મૂર્તિથી સ્પષ્ટ થાય છે કે બીજા પ્રાંતમાં ગમે તેમ હશે, પણ ગુજરાતમાં તે બ્રહ્માની પૂજા ખાસ હશે. આ મૂર્તિને હાલ એક નાના ઘરમાં રાખેલી છે અને એના ઉપર ગંદાં કપડાં પહેરાવી એના સુંદર શિલ્પને ઢાંકી દેવામાં આવે છે. બ્રહ્મા ૧ પ્રભાસપાટણની બાજુમાં જૂનાં પ્રભાસનાં દટાઈ ગએલાં ખંડેરે કહેવાય છે તેને પણ નગર કહે છે. For Private and Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir பல TEA નગરાના પ્રાચીન અવશે (૧) નગરામાંથી નીકળેલી પ્રાચીન બુદ્ધમૂર્તિ, (૨) એ જ મૂર્તિનું બાજુથી દર્શન; (૩) નગરામાં જયાદિત્યના મંદિર પાસેથી નીકળેલી મૂર્તિ, (૪) નગરાની બ્રહ્મા અને બ્રહ્માણીની બીજી આસમૂર્તિઓ, જે અખંડ હોવાથી એક ઘરમાં રાખી તેની પૂજા કરવામાં આવે છે; (૫) આરસની ગણેશમૂર્તિ, (૬) જમી મસ્જિદમાંથી મળેલા પથ્થર ઉપરની મૂર્તિ, (૩) ખંભાતની જુમા મસ્જિદનું સમારકામ કરતાં પહેલાં ખંડિયેરમાંથી મળેલી મૂર્તિઓ; (૮) નગરા પાસેના કેટેશ્વર મહાદેવના કુંડમાં ઊતરતાં જમણી બાજુની દિવાલ પરની શેષનાગની ખંડિત મૂર્તિ, (૯) કોટેશ્વર કુંડ; (૧૦) કોટેશ્વર મહાદેવનું દેવાલય : બાની જમીન ચડી ગઈ જણાય છે. For Private and Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોવાલાયક સ્થળે ૧૪૯ ની પૂજા આ સ્થળે સારા પ્રમાણમાં હશે એને બીજો પુરાવો નગરા ગામથી ખંભાત બાજુ જતાં એક ઝાડ નીચે બ્રહ્માજીની બીજી ખંડિત મૂર્તિ પડેલી છે. આ મૂર્તિ પણ પહેલી મૂર્તિ જેવી જ સુંદર છે અને કદમાં પણ એવી જ મેટી છે. યાદિત્ય એ જ રસ્તે જરા આગળ જતાં નગરા ગામની હાલની હદમાં જ જયાદિત્યનું સૂર્યમંદિર છે. ઈસની બારમી સદીની પહેલાં ગુજરાતમાં સૂર્યપૂજા ઘણી હતી. કાઠિયાવાડમાં અને કિનારા ઉપર સૂર્યપૂજા ઘણી હતી એ હાલનાં મંદિરોનાં અવશેષોથી માલૂમ પડે છે. પ્રભાસમાં સૂર્યમંદિર આજે પણ ઠીક સ્થિતિમાં છે. મોઢેરાનું સૂર્યમંદિર ગૂજરાતમાં ઉત્તમ મંદિરમાં ગણી શકાય. એ ઉપરથી સૂર્યપૂજાનું એ સમયનું મહત્વ સમજાય છે. સાબરમતીના કિનારા ઉપર ઘણાં સૂર્યમંદિરોના ઉલ્લેખો પુરાણોમાં મળે છે. ખંભાત પણ આ બધા ભાગનું અંગ છે અને જયાદિત્યનું મંદિર ખંભાતમાં સૂર્યપૂજા થતી હતી એ સિદ્ધ કરે છે. એ જયાદિત્યનું મંદિર અતિવૃષ્ટિથી પડી જવા જેવું થવાથી મહામાત્ય વસ્તુપાલે સમરાવેલું એવો લેખ મળે છે. એટલે તેરમી સદીમાં યાદિત્યનું મંદિર સારી સ્થિતિમાં હશે. મૂર્તિ લગભગ છ ફીટ ઊંચી અને સુંદર છે. આ મૂર્તિ ઉપરથી એનું મંદિર મોઢેરાના સૂર્યમંદિર જેવડું હશે એમ કલ્પના થઈ શકે. ઘૂંટણ સુધી શિકારીના જેવા જોડા પહેરેલા સૂર્યનારાયણ વીરત્વના દેવ છે. એની પૂજા બંધ થઈ ત્યારથી ગુજરાતમાંથી વીરત્વ ગયું. કેટેશ્વર નગરા ગામથી ઉત્તરે એકથી દોઢ માઈલ છે. કોટેશ્વર મહાદેવનું મંદિર છે એ પણ જોવા જેવું છે. જોકે ત્યાં કારીગરી કાંઈ નથી. પાસે એક પ્રાચીન કુંડ છે. એનાં પગથિયાં આગળ જમણે હાથે સરસ્વતીની એક નાની મૂર્તિ છે. એનું શિલ્પ સુંદર અને બૌદ્ધ સમય જેટલું જૂનું જણાય છે. અહીં સુધી નગરાની જગ્યાએ આવેલા પ્રાચીન નગરની ઉત્તર હદ હેય એમ જણાય છે. ભગવાન બુદ્ધદેવની મૂર્તિ નગરા ગામની વચ્ચે એક ટેકરા ઉપર ભૂરા પથ્થરની બનાવેલી ભગવાન બુદ્ધની એક મોટી મૂર્તિ છે. આ મૂર્તિ રોજ ગામલોકના જોવામાં આવતી છતાં બહાર તે બાબત કાંઈ જણાએલું નહિ. મુંબાઈના આકાઁછના ખાતાને પણ આ બાબતની ખબર આજ સુધી નહોતી, તે ગેઝેટીઅર કે બીજા એ વિષયના લેખકને ક્યાંથી હોય? મૂર્તિ ઘણા વખતથી બહાર ખુલ્લામાં પડેલી હોવાથી એના કેટલાક ભાગ અને ખાસ કરીને મુખના કેટલાક ભાગ ઘસાઈ ગયા છે. ગામના લોકો એને બુદ્ધનાથ ૨ આ મૂર્તિને બ્રહ્માની પેઠે મુખ છે. તેમાં ત્રણ મેં દેખાય છે. વચલું માં પહેલી મૂર્તિ જેવું છે. તેને દાઢી, મૂછ વગેરે છે, પણ આસપાસનાં બે મુખ દાઢી વગરનાં અને સ્ત્રી જેવાં છે. આને ખુલાસો કોઈ પ્રતિમવિધાનશાસ્ત્રી કરશે એવી આશા છે. ૩ સાબરમતી તીરે ખડાયત ગામમાં કેટવર્કનું મંદિર છે, એ ખડાયતાના ઇષ્ટદેવ છે. એ સૂર્યની પૂજા આજે કેટથી વિષ્ણુ તરીકે થાય છે. બીજા ઘણા ઉલ્લેખ મળે છે. ખંભાતમાં બીજું સૂર્યમંદિર બાલાદિત્યનું હતું કૌ. નં. ૪૬) ૪ ભાવનગર પ્રાચીન લેખસંગ્રહ ભ', ૧. For Private and Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ જોવાલાયક સ્થળે તરીકે ઓળખે છે અને કેટલાક લોકે મરણ પછી ત્યાં આવી અમુક ક્રિયા કરે છે. ગુજરાતમાં આ જાતની બુદ્ધિમૂર્તિ મળી આવે એ એક અસાધારણ બનાવ છે. ગુજરાતમાં ખાસ કરીને કિનારાના ભાગમાં બૈદ્ધોનું જોર એક વખતે હતું એને આ એક વધારાનો પુરાવો મળ્યો છે. ગુફાઓ વગેરે મળેલું, પરંતુ ઘેઘા પાસે પીરમમાં એક મૂર્તિ મળેલી તે પછી આ મૂર્તિ મળી છે. ગુજરાતના ધાર્મિક અને સામાજિક ઇતિહાસના અભ્યાસીએ આ મૂર્તિની ખાતર પણ ખંભાત આવી નગર જવા જેવું છે. રાજ્ય તરફથી એ મૂર્તિની આસપાસ ખોદકામ કરેલું છે, પરંતુ કાંઈ ખાસ જાણવા જેવું મળ્યું નથી. શિવમંદિરના થોડા અવશેષો માત્ર નીકળ્યા છે. મૂર્તિ ત્યાં જ મૂળથી હશે કે આસપાસની કોઈ જગ્યાએથી ત્યાં આણેલી હશે તે કહી શકાતું નથી. પિરાણિક સ્થળે સ્કંદપુરાણ કામારિકા ખંડમાં આપેલાં તીર્થોમાંથી કેટલાંકનો આજે પત્તો નથી લાગતો. કેટલાંક આજે નગરામાં અને કેટલાંક ખંભાત શહેરમાં છે. ખંભાત શહેરમાં તો હાલનું શહેર વસ્યા પછી અને નગરા તૂટયા પછી ખાસ જાણીતાં તેર્થોને લાવી પધરાવ્યાં હશે એમ સમજાય છે. આ મંદિરમાં જોવાલાયક કાંઈ નથી, છતાં કુમારનાથનું મંદિર, પતંગેશ્વરનું મંદિર, સોમનાથ, સ્તંભેશ્વર વગેરે શિવમંદિરો અને વડા વાસુદેવની પિળમાં એક જ ઘરમાં વૃદ્ધ વાસુદેવનું મંદિર એટલું જેવું તો ખરું. આ મંદિરમાંથી કેટલાંકમાં કેટલીક પ્રાચીન નાની મૂર્તિઓ લાવીને મૂકેલી છે. શહેરની અંદર અને બહારનાં પરચુરણ સ્થળે ખંભાત શહેર પહેલાં ઘણું મોટું હતું, પણ ગઈ સદીમાં ઘણું ઘસાઈ ગયું હતું એમ આગળ કરેલાં વર્ણનથી જણાશે. પરંતુ આજે એનામાં આજનાં બીજાં સુધરેલાં શહેરની રોનક આવતી જાય છે. રેલવે સ્ટેશનથી ગવારાને રસ્તે થઈ શહેરમાં જતાં વહોરાઓનાં મકાનોની હાર અને એનો દેખાવ આકર્ષક છે. શહેર એકંદરે રવચ્છ અને રસ્તા સારા જણાય છે. માણેકચોક હાલ ચોક નથી, પણ માત્ર એક લત્તે છે. ત્રણ દરવાજા અને એના ઉપર બુરજ કરી ઘડિયાળ મૂકેલું છે એ નામદાર સદ્ગત નવાબ સાહેબના વખતમાં થએલું છે. ત્રણ દરવાજા ઉપર લેખ છે.ને હી. સં. ૯૯૨–ઈ.સ.૧૫૮૪નો અકબરના વખતનો છે. માણેકચોક અને ત્રણ દરવાજા પાટણ અમદાવાદની પિઠે અકબરના સમયથી પ્રાચીન છે. અકબરના સમયમાં મરામત થઈ હશે. હાલ પણ મરામત થએલી છે. ત્રણ દરવાજામાં પેઠા પછી દેખાવ કાંઈક ભવ્ય લાગે છે. ખુલ્લી મેદાન જેવી જગ્યામાં ડાબી બાજુ દીવાન સાહેબને રહેવાનું સરકારી મકાન છે. તે બેઠા ઘાટનું પણ સારી સગવડવાળું છે. પ આ મૂર્તિ ઈસ. ૧૯૩૨ના જુલાઈ માસમાં બહારના લોકને પહેલી નજરે પડી. લોકો એને બુદ્ધનાથ કહે છે. એ માટે મુંબઈની બુદ્ધ સોસાએટીના સભાસદ અને સર્વ ધર્મતત્ત્વના પ્રખર વિદ્વાન ખંભાતના દીવાન સાહેબ શ્રી નર્મદાશંકરભાઈ કહે છે કે બુદ્ધનાથ નામ શૈવ અને શ્રદ્ધમતનું થએલું મિશ્રણ બતાવે છે. આજે લોકે મરણ પછી મડદું બાળી બુદ્ધનાથ પાસે દીવ કરી પ્રાર્થના કરે છે એ મહાયાન બૌદ્ધોની બુઢકાય અગરબોધિચિત્તની માન્યતા છે. આ જગ્યા પ્રથમ શૈવ જણાય છે કારણકે મૂર્તિની આસપાસ ખોદકામ કરતાં શિવલિંગ, ગણેશ અને દેવીની મૂર્તિઓ તથા શંખ વગેરે નીકળ્યાં હતાં. નાથ શબ્દ એ નાથ સંપ્રદાય જે પાશુપતો પછી થયે તે ઉપરથી થયું છે. એમાં મત્સયેન્દ્રનાથ, ગોરક્ષનાથ વગેરે સમર્થ મહાત્માઓ થઈ ગયા, For Private and Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોવાલાયક સ્થળો ૧૫૧ અંગ્રેજી હાઈસ્કૂલનું મકાન જમણી બાજુએ આવેલું છે. જુમા મસ્જિદ સામે પશ્ચિમ બાજુએ જુમામજિદ આવેલી છે. એનું વર્ણન સ્થાપત્યના પ્રકરણમાં થઈ ગયું છે. ખંભાત શહેરમાં એ સૌથી વધારે આકર્ષક અને ભવ્ય મકાન છે અને ઐતિહાસિક દૃષ્ટિએ ખાસ જેવા જેવું છે. અંદરના લેખ પ્રમાણે અમદાવાદની મસ્જિદથી આ મસ્જિદ વધારે જૂની છે એટલે સ્થાપત્યના અભ્યાસકને પણ જોવાલાયક છે. મસ્જિદની બાજુમાં દરબારગઢ છે. નામદાર નવાબ સાહેબ હાલ નવા બીજા મહેલમાં રહે છે, પરંતુ અસલ રાજમહેલ આ છે અને જૂના વખતની બેઠી મેગલાઈ બાંધણીને ઉત્તમ નમૂનો છે. એનું વર્ણન પણ આગળ કરેલું છે. આ મહેલ અને આખા ખંભાત શહેરને દેખાવ બંદર આગળથી ઘણે મનહર લાગે છે. અંગ્રેજી કેડી રાજમહેલ પછી અંગ્રેજી કેડી ખાસ જોવાલાયક મકાનમાં ગણી શકાય. આ કેઠી ખંભાતના સ્થળને કુમારિકા ક્ષેત્રનું નામ આપનાર કુમારિકા દેવીના મંદિરના સ્થાન ઉપર છે એમ મનાય છે. કેડીનું મકાન અંદરથી કિલ્લા જેવું અને ઓરડા ઠંડકવાળા, સારા, મોટા અને સગવડવાળા છે. હાલ એમાં નામદાર નવાબ સાહેબ અને દીવાન સાહેબની ઑફિસે છે. કોઠી ચાળીસ હજાર રૂપિયાથી મુંબાઇના ખરશેદજી પેસ્તનજી મંદિીએ વેચાતી રાખેલી તેમની પાસેથી નામદાર નવાબ સાહેબે ખરીદી લીધી છે. પહેલાં એમાં યુરોપીયનોને ઉતારો અપાતા. કોઠીનું મકાન ઈ. સ. ૧૬૧૩માં બંધાયું છે. બગીચા અને તળા શહેરની બહાર લાલબાગ ખાસ જોવાલાયક છે. સ્થાન ઘણું રમણીય છે. એમાં મેગલાઈ ઘાટનાં બે બેઠાં માને છે અને એની સામે પાણીથી ભરેલા મોગલ ઢબના હેજ છે એથી શેભામાં વધારો થાય છે. બાગ અને મકાનો ઈ. સ. ૧૭૪૭માં મીરઝાં બાકરે બાંધ્યાં છે. બાગની પાસે જ નાસર તળાવ આવેલું છે. એને કિનારે પાણીની ટાંકી છે જ્યાંથી શહેરને પાણી પૂરું પડે છે. ખંભાતનો આ આખો યે ભાગ ઘણો જ મનહર છે. તળાવમાં પાણી ભરેલું હોય છે ત્યારે તે ઘણું જ સુંદર લાગે છે. સામે કિનારે વૈષ્ણવ સંપ્રદાયની બેઠક છે. નારેશ્વરને પુરાણમાં નારદે બનાવેલું નારદસર કહે છે. એને નારંગસર પણ કહે છે. નગીના નામની ગાનારીએ પોતાના નામના અક્ષર નથી શરૂ થતાં નવ તળાવ ખંભાત પાસે બંધાવ્યાં તેમનું મુખ્ય તે નારંગસર એવી દંતકથા છે. પરંતુ તે આધાર વગરની જણાય છે. લોકોમાં નારેસર નામ બોલાય છે તે પુરાણના નારદીય સરને વધારે બંધ બેસે છે. માદલા અથવા પાણીઆરી દરવાજા બહાર માદલા તળાવ છે. અહીં વિચિત્ર હાલતમાં દિલખુશ બાગ છે. એમાં ઈ.સ. ૧૮૦૨માં મુંબઈના ગવર્નર મિ. ડંકનના માનમાં એક મકાન બાંધવામાં આવેલું. આ બાગનું ચિત્ર અને અંદરના મકાનની તે વખતની સ્થિતિ ફોર્બ્સ (૧૭૭૫-૮૦) પોતાના ઓરીએન્ટલ મેઈર્સ નામના ગ્રંથમાં આપેલું છે. ગઈ સદીના મધ્યમાં બ્રિઝ લખે છે કે બન્નેના વર્ણન ઉપરથી ઉત્તમ મોગલાઈ બાંધણનું મકાન સમજીને હું દિલખુશ બાગમાં ગયે, પણ ત્યાં તે પશ્ચિમની ઢબનું એ વખતના સર્જેયર જનરલ કર્નલ ચાર્લ્સ રેનઝનું For Private and Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોવાલાયક સ્થળા ૧૫૨ બાંધેલું મકાન દીઠું અને એ મકાન પાછળથી દરબાર સાહેબે ખરીદી લીધેલું.૬ આ મકાનને સુધરાવી હાલ ત્યાં મુસ્લીમ ડૅાસ્ટેલ કરવામાં આવી છે. આ સિવાય ખંભાતમાં હુસેની બાગ, સ્ટેશને જતાં એડવર્ડ બાગ, નવા ખાગ અને ત્રણ માઇલ દૂર નેજા ગામ છે ત્યાં નામદાર નવાબ સાહેબના બંગલા તથા બાગ પણ જોવાલાયક છે. *તેહ દરવાજા બહાર શહેરની વાયવ્ય દિશામાં એક તળાવ છે. ત્યાં એક નાનું ઘર છે તેને કલ્યાણરાયના ઘર તરીકે ઓળખાવાય છે.૭ કાઢ અને દરવાજા ખંભાતના કાટ જૂના છે અને ચાર ચારસ વાર જમીનની આસપાસ વીંટાએલા છે. ઉત્તરમાં ફતેહ અને પીઠના દરવાજા છે. પૂર્વમાં માદલા, ચક અને ગવારાના દરવાજા છે. આ ગવારાને દરવાજો અને પશ્ચિમને પુરજાના તથા મક્કાઇ દરવાજે એ ત્રણ દરવાજા ખંભાતના ઇતિહાસમાં પ્રસિદ્ છે. ગવારાની બહાર મેટું બજાર ભરાય છે. દક્ષિણના મકાઈ દરવાળે પહેલાં મક્કા તરફનાં વહાણુમાં એ દરવાજેથી જવાતું માટે કહેવાતા, અને પુરજા દરવાજો જકાતને માટે હતા. એ દરવાજાને ઇતિહાસ આગળ જોઇ ગયા છીએ. પશ્ચિમે ચાકામલી દરવાજો છે. શહેરના હાલના દેખાવ એકંદરે સારા અને હિંદમાં સુધરેલા શહેરને શાબે એવા છે. વડવા માદલા તળાવથી આગળ દેઢેક માઇલ દૂર વડવાની વાવ છે. ઉત્તર ગુજરાતની બીજી વાવા જેવી એ સુંદર અને મનેહર કારીગરીવાળી નથી, છતાં સામાન્ય રીતે મેાટી વાવ છે અને રાતા પથ્થરથી બાંધેલી છે. આ વાવ સુલતાન મહમ્મદ બેગડાના સમયમાં બંધાએલી છે. વડવા એટલે ‘વટકૂપ’. પ્રાચીન હિંદુ સમયમાં બંદર ઉપર જ્યાં મેટા દંડા ઉપર ધજા ફરકતી તેને ‘ટકપ’ (big mast) કહેતા. એ ઉપરથી ‘વડવા' પ્રાકૃત થયું. એ જગ્યાએ પ્રાચીન બંદર હશે. ભાવનગર પાસે પણ એ રીતે વડવા છે. વાવ વિ. સં. ૧૫૭૯માં સંભાળી ધનદે લાકકલ્યાણ માટે બાંધી એને લેખ પરિશિષ્ટમાં આપ્યા છે. ૬ અહીં બ્રિગ્ઝની સમજમાં કાંઈક ગોટાળા સમજાય છે. (જુઓ Briggs Cities of Gujarashtra પ્ર. ૭ અને ૮.) ખંભાતની આસપાસ ઘણા ભાગ હતા એમ પૂર્વે આવેલા મુસાફરો વર્ણન કરી ગયા છે. કાર્બ્સ મિ. ડંકન પહેલાં વીસ વર્ષ અગાઉ આવેલે; એટલે ખ્રિગ્ઝ કહે છે તે મકાન ફૅબ્સિના વખતમાં નહિ હોય, લોકો કહે છે કે માદલા તળાવ ઉપર સાત માળના મહેલ હતા તે તેાડી પાડવામાં આવેલા છે. ફ્રાન્ક્સનાં વર્ણનને સ્પ્રિંગ્સ બહુ વજન નથી આપતા. એક જૈન મંદિરને એણે હિંદુ મંદિર લખેલું છે. બ્રિગ્ઝ પણ કેટલીક એવી નાની ભૂલેા કરે છે. આ બંને લેખકાએ અઢારમી સદીના અંતનું અને ઓગણીસમીના પૂર્વાર્ધના ખંભાતનું એકંદરે સારૂં વર્ણન આપેલું છે અને પરદેશીઓના વર્ણનમાં એ બંને સાથી લાંબાં છે. માદલા તળાવનું પાણી કપડાં ધેાવામાં ખાસ વખણાય છે. છ Bom. Gaz‚ VI. 240. પરંતુ આ કયું તળાવ તે નામ ગેઝેટીઅરના લેખકે નથી આપ્યું. ૮ ગેઝેટીઅરમાં આપેલા આ દરવાજામાં પાછળ કેર જણાય છે. એક હકીકતમાં ઉત્તરમાં ગવારા, કુંતેહ અને લાલ; પૂર્વમાં પાણીઆરી; દક્ષિણમાં ફુરજા અને મકાઇ તથા પશ્ચિમમાં ચાકામલી અને મહમદજી એમ આઠ દરવાજા છે. દિલખુશ બાગનું નામ આ હકીકતમાં માદલા ખાગ આપ્યું છે. For Private and Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) શ્રીમદ્ રાજચંદ્રનું ધામ (૨) વડવા વાવની અંદર એક ગેખલે (૩) વડવા વાવ અંદરથી (૪) વડવા વાવને બહારને દેખાવ For Private and Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોવાલાયક સ્થળો ૧૫૩ જૈન મંદિરે ખંભાતમાં પ્રથમથી જ જૈનોની મોટી વસ્તી હોવાથી એ બંધકામની શોખીન અને ધનવાન કોમે ધણાં મંદિર બાંધ્યાં છે. પ્રાચીન મંદિરોનું તો આજે કાંઇ નિશાન નથી, પરંતુ કેટલાંક પ્રાચીન મંદિરોની પ્રતિમાઓ ભેચરઓમાં સંભાળપૂર્વક રાખેલી છે તે અદ્દભુત છે. પાંચ ભોંયરાંવાળાં મંદિરે, ઉપરથી ગમે તેવા દેખાવ છતાં, ખંભાતમાં ખાસ જોવાલાયક છે. આમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથને જૂના ભોંયરાના દેવાલયનું વર્ણન યુરોપીય મુસાફરો કરી ગએલા છે. છેક ગઈ સદીના પૂર્વાર્ધની આખરે આવેલો બ્રિઝ લખે છે કે પાર્શ્વનાથ ભેચરાવાળું મંદિર ઉપરથી સામાન્ય ઘર જેવું છે. ભૈયરામાં ઊતરવાનું કઠણ છે. આજે તો આ મંદિર શિખરબંધ નવાં થએલાં છે અને ભોંયરાં અજવાળાવાળાં થયાં છે. સાગોટા પાડાનું, રસ્તા ઉપરનાં ચિતામણજીનાં મંદિરો તેમજ આલીપાડાનું શાંતિનાથનું મંદિર જોવા જેવો છે. ખંભાત સાથે જેમનું નામ જોડી ભ્રમ ઉત્પન્ન કર્યો છે એવા થામણા (યંભણપુર)ના શ્રી સ્તંભન પાર્શ્વનાથ (થામણું પારસનાથ)ની નીલમની પ્રતિમા પણ જોવા જેવી છે. માણેકચોકમાં આવેલા ચિતામણી પાર્શ્વનાથ અને આદીશ્વરના ભોંયરામાં ખંભાતના ધનવાન ની તેજપાલે, પ્રભાવક શ્રી હીરવિજય સૂરિના શિષ્ય શ્રી વિજસેન સૂરિને હાથે વિ. સં. ૧૬ ૬૧માં પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યાનો લેખ છે.૧૦ સાગોટા પાડાનું મંદિર ત્રણ દરવાજેથી થોડે જતાં આવે છે. એમાં સ્તંભન પાર્શ્વનાથની મોટી પ્રતિમા છે. આ મંદિર પ્રાચીન છે. આગળ વહાણવટાની હકીકતમાં જોઈ ગયા એ શાહ વજિયા અને રાજિયાએ વિ. સં. ૧૬૪૪માં આ મંદિર કરાવ્યું છે અને પ્રતિષ્ઠા શ્રી વિજસેન સૂરિના હાથે થઈ છે.૧૧ કલાકેરડીનું શાંતિનાથજીનું મંદિર પણ જોવા જેવું છે અને જીરાલા પાડાનું ચિંતામણ પાર્શ્વનાથનું મંદિર તે ખાસ જોવા જેવું છે.એ ભાટવાડાના રસ્તા ઉપર આવેલું છે. પાંચ શિખરવાળું અને ઉત્તમ પથ્થરનું બાંધેલું આ દેવાલય શેઠ પોપટભાઈ અમરચંદે બંધાવ્યું છે.૧૨ ખંભાતની બહાર વડવાની વાવ પાસે શ્રી રાયચંદજીનું ધામ બાંધેલું છે. એ જગ્યા શાંત અને ઉત્તમ છે. બીજા હિંદુ-મુસલમાન ધામે ખંભાતની પશ્ચિમે ખાજખદર સાહેબનું પુરાણું ધામ છે. ત્યાં ભાંગેલાં વહાણોમાંથી બચેલા મુસલમાને બાધા મૂકવા આવે છે. નાસર તળાવ પાસે બાલેશા પીરનું મોટું ધામ છે, ત્યાં પાલણપુર બાજુના વહોરા (ધાનદારિયા) ફાગણ સુદ પૂનમે એરસ વખતે એકઠા થાય છે. પાસે આચાર્ય મહાપ્રભુની ૯ Cities of Gujarashtra, Briggs. પર્વનાથજીની પ્રતિમાને બ્રિઝ ભાવ વગરની (without expression) કહે છે. આમ જૈન પ્રતિમાઓને ઘણા યુરોપીય વિવેચકે સમજવામાં ભૂલ કરે છે, કેમકે એ લોકેને ધ્યાનમુદ્રાનું ભાન હોતું નથી. ૧૦ ખંભાતને ઇતિહાસ અને ચૈત્ય પરિટી પૃ. ૪૬. ૧૧ એ જ, પૃ. પર. ૧૨ એ જ, પૃ. ૫૫-૫૬. ખંભાતનો ઇતિહાસ અને ચૈત્ય પરિપાટી એ નામનું લઘુ પુરતક ચિત્ય વ્યવસ્થાપક કમિટિએ છપાવેલું છે, જેનોને યાત્રા માટે આ પુસ્તક ઉપયોગી હશે. એમાં ખંભાતમાં આવેલાં બાવન જૈન મંદિરો તથા પ્રતિમાઓની સંખ્યા સાથે ટૂંક વર્ણન સાથે આપેલું છે પરંતુ એની ગોઠવણી એવી છે કે જૈનેતરને એમાં સમજણ ઓછી પડે. ખંભાતના જૈન સમાજના હેવાલ એમાં ડીક આપે છે તે જેને ઈચ્છા હોય તેણે જોઈ લે. For Private and Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ જોવાલાયક સ્થળે બેઠક છે. ખંભાત પાસે પીર અબુ તાલેબ સાહેબનો રોજે છે. એ સાહેબ પીરાણાના ઈમામુદ્દીન સાહેબના વંશને લગભગ ૭૫ થી ૮૦ વર્ષ ઉપર ખંભાત આવેલા. એમનાં સ્ત્રી ખંભાતમાં દંતારા વાડામાં રહેતાં હતાં. અબુ તાબ સાહેબનું ભરણુ ખંભાતમાં થયું. એમને ઉરસ વરસમાં બે વખતએક હોળી ઉપર અને બીજે મુસલમાન તારીખ પ્રમાણે ઉજવાય છે. આ રોજામાં ઈ.સ. ૧૯૦૬માં ધોળકાના સૈયદાએ લૂંટ કરી આગ લગાડી માલમત્તા લૂંટી લીધી હતી. આ સદીની શરૂઆતમાં સિયદાનો રાસડે ગુજરાતમાં ઘેરઘેર ગવાતે તેમાં એની વિકરાળ મુદ્રા, કરતા અને ખંભાતની જેલ તોડીને તે નાઠે વગેરે ગવાતું. કાકા કેલા ખંભાતથી ત્રણ માઈલ દૂર કાકા કેલાની કબર છે. કાકા કેલા અને એમની સ્ત્રી કાકી કેલી ખંભાત પાસે ખેતરમાં કામ કરતાં હતાં એ વખતે અરબસ્તાનથી મુલ્લા અબદુલ્લા નામને માણસ આવ્યો અને એમની પાસે પીવા માટે પાણી માગ્યું. કૂવામાં પાણી હતું નહિ તેથી કાકાએ આપ્યું નહિ. અબદુલ્લાએ જે કાકા મુસલમાન થાય તે કૂવામાં પાણી લાવવા કહ્યું અને તીર મારી પાણી કાઢયું. કાકા અને કાકી આ ચમત્કાર જોઈ મુસલમાન થયાં. એ પછી લગભગ ઘણું હિંદુઓ મુસલમાન થયા, એ વહોરા કહેવાયા. ર૬૦ રતલ જનોઈ એ વખતે ઊતરી એમ કહેવાય છે. કાકાની કબર ખંભાત પાસે વહોરાઓનું મોટું ધામ ગણાય છે.૧૩ ખંભાતથી દૂર આવેલાં સ્થળે ખંભાતની પશ્ચિમે જૂનું બંદર અને દીવાદાંડી હતી એમ કહેવાય છે. આગળ થોડા માઈલ છે. વડૂચી માતાનું સ્થાન આવે છે.૧૪ સ્કંદપુરાણની વ્યક્ષિણી દેવી તે આ વરી માતા. આગળ જતાં સાબરમતી સંગમ નજીકમાં વડગામ પાસે બોરના ટેકરાઓ પાસે દરિયામાં ધનકા તીર્થ છે ત્યાં દર ૨૬ વર્ષે દરિયાનું પાણી ખસી જાય છે અને અંદરથી શિવલિંગ નીકળે છે. વડગામથી છે માઇલ પાણીમાં જવાનું છે. આ મૂર્તિ છેલ્લી સં. ૧૯૭૯માં દેખાઈ હતી. દરિયામાં એક ગંગવો કુવો છે એનું પાણી મીઠું છે. ખંભાતની આસપાસનાં સ્થળોમાં ગુડેલ ગામ પાસે લૂણેશ્વર મહાદેવ જોવાલાયક છે. પેટલાદથી ખંભાતની હદમાં પેસતાં તારાપુર નામનું મોટું ગામ આવે છે. ખંભાત રાજ્યનું એ મોટું ગામ છે. કાર્તિકેયસ્કંદે એ જગ્યાએ તારકાસુર દૈત્યનો વધ કર્યો એથી તારકપુર તારાપુર નામ પડયું એમ કહેવાય છે. ગામમાં દૈત્યનો ટેકરો બતાવવામાં આવે છે. ખંભાતને સામે કિનારે મહી નદીને તીરે કાવી તીર્થ જોવાલાયક છે. પુરાણમાં એને કુમારિકા ક્ષેત્રમાં ગણ્યું છે. પુરાણમાં છેક અમદાવાદ પાસેના ગત્રાડનાં ગમેત્રાડેશ્વરી માતાનું વર્ણન કુમારિકા ક્ષેત્રમાં આવે છે, પરંતુ એ બધાં સ્થાન ખંભાત સંસ્થાનની સીમાની બહાર હોઈ અહીં વર્ણનની જરૂર નથી. ૧૩ કોઈ કાકા કેલાને બદલે કાકા અકેલા-એકલા હતા તેથી–કહે છે, આ દંતકથાને વધારે આધારની જરૂર છે. કહે છે કે રૉયલ એશિયાટિક સોસાએટીમાં આ બાબતના અહેવાલવાળી ચોપડી છે. પણ આ લખતી વખતે તે જોવામાં આવી નથી. ૧૪ વડુચી માતાનું સ્થળ ગૂજરાતમાં સાબરમતીને કાંઠે પીપળજ ગામમાં પણ છે. For Private and Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ અઢારમું હાલને સમય અને નામદાર નવાબ સાહેબ બહાદુરની અભિલાષાઓ oો સમી સદીના પહેલા પાદનો અંત ભાગમાં આખા જગતને માટે એવો સમય આવ્યો કે અ દરેક દેશના રાજકીય, આર્થિક અને સામાજિક ઈતિહાસમાં ડેવધતો ફેર પડે જ. ઈ.સ. ૧૯૧૪માં શરૂ થએલા યુરોપીય મહાયુદે છ વર્ષમાં એવી તો ભારે અસર કરી કે તેના ભરતીઓટની પરંપરામાં સપડાએલું વિશ્વનું રાજકીય અને આર્થિક વહાણ હજી સુધી પણ છૂટયું નથી. આપણા દેશમાં પણ એની અસરે સારા પ્રમાણમાં થઈ છે. ખંભાતના ઈતિહાસમાં ઈ. સ. ૧૯૧૫થી તે ૧૯૩૦ સુધી આ સંક્રાંતિસમય બ્રિટિશ સરકાર તરફથી નીમાએલા અમલદારેના વહીવટમાં ગયે તે આગળ જોઈ ગયા. ' વાવાઝોડામાંથી પસાર થઈ બંદરે સહીસલામત આવતા વહાણને લેવા ને વધાવવા તેને માલિક જાય તેમ વિશ્વવિગ્રહથી ઉત્પન્ન થએલા આર્થિક વાવાઝોડામાંથી પાર ઉતરી આવેલા રાજ્યના વહાણને લેવા ઈ.સ. ૧૯૩૦ના ડિસેંબરની ૧૩મી તારીખે હાલના નામદાર નવાબ સાહેબ હુસેનયાવરખાન સાહેબ બહાદુર સંપૂર્ણ ઉત્સાહથી આગળ આવ્યા. એ તારીખે એ નામદાર સંપૂર્ણ સત્તા સાથે તખ્તનશીન થયા. નામદાર નવાબ સાહેબનો જન્મ ઈ.સ. ૧૯૧૧ના મેની ૧૬મી તારીખે થયો હતો. એમના રાજકુટુંબની રીત પ્રમાણે ઉ૬ વગેરે કેળવણી લઈને તેઓ રાજકોટ રાજકુમાર કોલેજમાં અભ્યાસ માટે ઈ.સ. ૧૯૨૮ના એપ્રિલ સુધી રહીને પોતાના શિક્ષક સાથે ઈંગ્લડ પધાર્યા, અને ત્યાં એક વર્ષ રહી સ્વદેશ પાછા આવી ૧૯૩૦ના ડિસેંબરની ૧૩મી તારીખે તખ્તનશીન થયા. તખ્તનશીન થયા પછી એકબે વર્ષમાં જ નામદાર નવાબ સાહેબે દરેક ખાતાના વહીવટમાં એવી તો ઝીણવટ અને ઉત્સાહ બતાવ્યાં કે રાજ્યને હાલનાં સુધરેલાં સંસ્થાનો સાથે સરખાવી શકાય તેવે સમય પાસે લાગવા માંડયો. બ્રિટિશ હિંદના વહીવટમાં અવનવા સુધારા કરવાનું કાર્ય કેટલાક સમયથી ચાલી રહ્યું છે તેમાં દેશી રાજ્યો પણ ભાગ લે એમ કર્યું છે. તે માટેની એક કમિટી (States Enquiry Committee) ઈંગ્લેંડથી નીભાઈ આ સમયમાં જ આવી. તે પહેલાં દેશી રાજ્યોએ બ્રિટિશ હિંદ સાથેના ફેડરેશનમાં જોડાવું કે નહિ તેની વાટાઘાટ કરવા માટે હિંદના પાટનગર ૧ Cambay Administration Report 1931-32.p. 2. ખંભાત રાજયની મુલાકાત મુંબઈના ગવર્નર અને વાઈસરૉય બંને લઈ શકે છે અને ૧૧ તોપનું માન અપાય છે. ૨ આ તારીખ અંગ્રેજી તારીખ . તા. ૧૬મી સપ્ટેમ્બર ૧૯૩૩ના ટાઈમ્સ સપ્લિમેન્ટના અંકમાંથી લીધેલી છે. દેશી તારીખમાં તા. ૧૭ જમાદીઉલ અવ્વલ મહિને આવે છે. ૩ ટાઈમ્સ સપ્લિમેન્ટ-૧૬ સપ્ટેમ્બર ૧૯૩૩. For Private and Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧પ૬ હાલને સમય અને નામદાર નવાબ સાહેબ બહાદુરની અભિલાષાઓ દિલ્હીમાં નરેન્દ્ર મંડળની સભાઓમાં નામદાર નવાબ સાહેબે ઘણા રસપૂર્વક ભાગ લીધેલ અને કમિટી આગળ પણ ખંભાત રાજ્યના હક્ક સારી રીતે જળવાય એવી દરખાસ્તો મૂકી. આવા સમયમાં દી. બા. નર્મદાશંકરભાઈ જેવા સિદ્ધહસ્ત અને કાર્યકુશળ પુરુષની દીવાનપદ ઉપર નિમણુક કરી એ જ નામદાર નવાબ સાહેબની દીર્ધદષ્ટિ અને ફતેહ સિદ્ધ કરે છે. ગાદીએ આવતાં જ નામદાર નવાબ સાહેબ બહાદુરે રાજ્યમાં સારા અને ઉપયોગી રાજકીય સુધારા (healthy and useful reforms) દાખલ કરવાની જાહેર અભિલાષા બતાવી. પ્રધાન મંડળ સાથે જોખમદાર તંત્ર (Join Cabinet responsibility) જેવું તંત્ર શરૂ કર્યું અને એ તંત્રનું શુભ પરિણામ આવ્યું છે એમ કહેવાય છે. ખંભાત બંદર વધારવા માટે આજ સુધી જે જે થયું છે તે જોઈ ગયા. નામદાર નવાબ સાહેબે બંદરને હાલની ઢબ પ્રમાણે મોટી સ્ટીમરો નજીક આવી શકે તેવી રીતે સુધારવા ભારે ખર્ચ કરીને મોટો પ્રયત્ન કર્યો છે અને બંદર માટે એઓશ્રીની અભિલાષાઓ બંદર ખુલ્લું મૂકતી વખતે કરેલા ભાષણ ઉપરથી જણાઈ આવે છે. ખંભાત બંદર એની પૂર્વની જાહોજલાલીમાં આવે એ જોવાને દરેક ગૂજરાતી અભિમાનથી તૈયાર હશે. આજે ખંભાત રાજ્ય નામદાર નવાબ સાહેબ બહાદુરના અમલમાં એક સુધરેલા રાજ્યની માફક પ્રગતિ કરતું જાય છે. નામદાર નવાબ સાહેબ બહાદુરમાં તેમના પિતાના બધા ગુણો છે. એઓશ્રી શાંત અને ઉત્સાહી છે; સ્વભાવે મળતાવડા છે; પ્રજાની દરેક જાતને સમાન દષ્ટિથી જોવાનો એમને સિદ્ધાન્ત છે. પ્રજા સુખી થાય અને ખંભાતની સમૃદ્ધિ તથા આબાદી વધે એ એઓશ્રીને રાજ્યઅમલનું મુખ્ય ધ્યેય છે અને એ અભિલાષ પૂર્ણ થાય એવાં ચિહ્નો એઓશ્રીના આજ સુધીના વહીવટમાં દેખાઈ આવે છે. ગૂજરાતનું આ પ્રાચીન બંદર એની અસલની ખ્યાતિમાં ફરી આવે એવી દરેક ગુજરાતીની પણ શુભ અભિલાષા છે. ૪ Cambay Administration Report 1931-32. P. 3-4. આ દર ખારોમાં (૧) રા ૨૧૯૨૪ની વાક ખંડ રદ કરવી. (૨) મીઠું પકવવાનાહકની રકમમાં સુધારે કરવો અગર મીઠું પકવવાની બૂટ આપવી. (૩) બંદરની ખીલવણીમાં સંપૂર્ણ ટે. (૪) ચલણી નાણાંને લગતા કરાર ફરી સુધારવા. ૫ એ જ પૃ. ૩. આ બાબતની વિગત ૧૯૩૨ પછીના રીપોર્ટમાં આવશે એમ મજકુર પેર્ટમાં જણાવેલું છે. સુધારામાં આ પહેલું પગથિયું છે એમ કહે છે. ૬ સુલેહના હક્ક પ્રમાણે ખંભાત બંદરને બ્રિટિશ બંદર જેવા બધા હક હતા અને તે મુજબ કામ ચાલુ થયું; પરંતુ ૧૯૩૩ની ૮મી એપ્રિલે હિંદી સરકારના નાણાંખાતાએ ખંભાત બંદરને પરદેશી બંદર તરીકે જાહેર કરી જાના હક્ક બંધ કર્યા અને જકાતનાં નાકાં બેસાડવાં. આ માટે દરબાર તરફથી હિંદી સરકારને અસલની શરતોની રૂઈએ જાના હક કાયમ રાખવા માટે હકીકત રજુ કરવામાં આવેલી છે. હજુ સુધી પરિણામ આવ્યું નથી. વિગત માટે જુએ ટાઈમ્સ સપ્લિમેન્ટ તા. ૧૬ સં'ટેબર ૧૯૩૩ For Private and Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મા તારા જ કરવાના કામકાજ તિવર કારની વાત છે. જ વાંક ને ક - કરી ની આ જ ને માર | | : ક F S S " કરી છે. Illi ની Tી 12 ( કરો 1 . આ કી શાક સ . | છે કે ] આ કોને કી આ ક કરી ને કોલ કરી છે ન ક ક મ રે! મારે ર ક ો જ . રેલી માં થી જ લi | કાલ ના છે . i s li માં ની રે ક - - જીતી . મને - છે. કરી વાત જ ન કા . . . 1 મિનો ને છે " ( જોકે |ી T[i | ગ 1 મી . ની - માં ની ય છે. થી | ETી . પ . . જ માં છે છે કે જો સાર પર જ ફોક કરે છે. કદર કી મુને ! કાકી નો છે કામ કરવાનું કામ . મા જ કાન છે. E - - - યાકુર મંઝિલ (નામદાર નવાબ સાહેબનો બંગલ) For Private and Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પરિશિષ્ટા For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ છે ખંભ-સ્તંભતીર્થ, લિંગપૂજા અને લાટ દેશ એ ભાત-ખંભાયત નામ સ્તંભતીને બદલે સ્તંભતીર્થ ઉપરથી નીકળ્યું છે, એ ગયા પ્રકરણમાં જોયું. ૧ કુંભ અને સ્તંભનો અર્થ થાંભલો જ થાય છે. વિદ્વાન હેમચંદ્ર કરેલા વિકલ્પના આદેશથી તંભતીર્થ ઉપરથી સાક્ષાત જ ખંભાઇન્થનું રૂપ ઉપજાવે છે.૧ ડૅ. બુલર સ્તંભતીર્થ નામ યથાર્થ માને છે. પરંતુ ખંભાતમાં આવેલા સ્તંભેશ્વરનું શિવલિંગ ખંભાત નામનું કારણ માની તંભ સાથે મેળ મેળવવામાં ગુંચાય છે. આ વિષય ઉપર જેટલી ચર્ચા વિદ્વાનોમાં થઈ છે એ બધા , શિવનો પર્યાય તંભ શબ્દ કોઇ પણ સપ્રમાણ લેખ કે પ્રથમાં ન હોવાથી ખંભમાંથી ખંભાત નામ સ્વીકારતાં ખચકાય છે. ૩ પરંતુ નામ એટલું તો સૂચવે છે કે સ્તંભ કે સ્તંભ ગમે તેમાંથી નામ થયું હોય; છતાં તેને શિવના ખંભાકાર સ્વરૂપ સાથે કાંઈક સંબંધ છે. ડૅ. બુલર શિવનું નામ સ્થાણુ છે અને એને અર્થ થાંભલો થાય છે એ ઉપરથી શિવનું એવા સ્વરૂપમાં લિંગ ખંભાતમાં હોવાનું ધારે છે. ખંભાત નામ, દંભ-સ્તંભ અને વૈયાકરણે ખંભાતના તંભતીર્થ નામના ઉલ્લેખ પહેલાં અને પ્રાકૃત સ્વરૂપ ખંભાયત બે સદીઓથી વપરાતું હતું એ જોયું. હેમચંદ્રાચાર્યે એમનું વ્યાકરણ રચ્યું તે પહેલાં પણ ખંભાતનું પ્રાકૃત નામ દોઢથી બે સદીઓથી વપરાતું હતું અને ખંભાત સમૃદ્ધ બંદર હતું, એમ આરબોના ઉલ્લેખથી સિદ્ધ થાય છે. હેમચંદ્રના સમય પહેલાં ઘણી સદીઓથી સંસ્કૃત ભાષા બોલાતી ભાષા તરીકે બંધ થઈ હતી. ૪ એટલે ખંભ શબ્દ ઉપરથી ખંભાયત ઉપજાવવું વધારે કુદરતી લાગે છે; છતાં એ વૈદિક શબ્દ કોઈ કારણથી સૂરિજીના ખ્યાલમાં ન આવ્યો હોય એમ સંભવે. ૫ એટલે ત ન ૩ અને ૫ ને વિકલ્પ ખંભાયત નામના પ્રાચીન ચાલ્યા આવતા પ્રયોગને પણ લગાડો હોય. એ જાતના વૈકલ્પિક આદેશમાં, બોલાતી ભાષા સિવાય કોઈ ખાસ નિયમ હોતો નથી. દાખલા તરીકે ત ના અમુક અર્થના શબ્દોમાં થ જ ૧ વ્યાકરણ સંબંધી ચર્ચા સં. ૧૯૬૯-૭૦ના “વસંતમાં અને ૧૯૧૫ના “બુદ્ધિપ્રકાશમાં શ્રી નરસિંહરાવભાઈ અને સી, ડી. દલાલ વચ્ચે ચાલેલી તે જોઈ લેવી. અહીં શ્રી નરસિંહરાવભાઈને મત માન્ય રાખેલો છે. ૨ ખંભાત ગેઝટીઅર (મુંબાઈ ગેઝટીઅર ભાગ ૬, પૃ. ૨૧૧-૧૨). ૩ શ્રી નરસિંહરાવભાઈ ખરી શંકા કરે છે કે હાલ ખંભાતમાં શિવનું મંદિર છે માટે વિશેષક લક્ષણ તરીકે એ ઉપરથી ગામનું નામ ન પડે. શિવમંદિરે તે બધે છે. એટલે એ નામ પડવાનું કારણ પ્રાચીન અને ઊંડું છે એ બતાવવાને આ પરિશિષ્ટને હેતુ છે; પરંતુ કારણ તો કુંભ જ છે. ૪ ઉપર જણાવેલી ચર્ચામાં શ્રી નરસિંહરાવભાઈને મત, પ્રાકૃત ભાષા પણ વેદસમય જેટલી જૂની છે એ કેટલાક ભાષાશાસ્ત્રોને મત છે. ૫ આ બાબતમાં શ્રી નરસિંહરાવભાઈ લખે છે કે: “બાકી એ તો ખરું જ કે ખંભ રૂપ થવામાં તન ‘ત'કારને ખરે સંબંધ નહિ જ હોય, કુંભના જ દ્વારા જ એ વિકલ્પ ઉત્પન્ન થએલો. પરંતુ એ તારતમ્ય હેમચંદ્ર લાધવા કે ગમે તે કારણથી તછ દઈને તના વૈકલ્પિક આદેશે મૂકીને એક સૂત્ર કર્યું હશે.” “વસંતમાં આવેલી ચર્ચા. For Private and Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ પરિશિષ્ટ થાય છે અને અમુક અર્થના શબ્દોમાં વિકલ્પ થાય છે એવા આદેશ છે. જે આપણે ગૂજરાતીમાં થર શબ્દ બોલીએ છીએ તેનું સંસ્કૃત સ્તર છે. પરંતુ તેનો વિકલ્પ ર થતો નથી. કદાચ એ નિયમ કરનારને ખર શબ્દનો અર્થ નથી હશે. સ્થાણુ નું થાણુ અને ખાણ રૂપ બને છે. ૭ પણ શિવના અર્થમાં તો છે જ થાય, હું નહિ એમ આદેશ છે. સ્તંભ અને સ્તંભનો અર્થ એક જ છે તેથી વિકલ્પને સરળતા મળી છે એમ લાગે છે. પરંતુ કુંભ ઉપરથી મૂળ ખંભ શબ્દ બનેલો અને એ વૈદિક શબ્દ લુપ્ત થવાથી અને અર્થનું સામ્ય હોવાથી ર્તમ ના ત નો વિકલ્પ યોજાયો હશે. થંભ-ખંભ અને હિંદની પ્રાંતભાષાઓ આ બાબતની વિશેષ માહિતી હિંદુસ્તાનની બીજી પ્રાંતભાષાઓમાં સ્તંભ માટે વપરાતા શબ્દો અને એના અર્થો ઉપરથી મળે છે. ગૂજરાતીમાં થંભ-થાંભલો અને ખંભ બને છે, પરંતુ ઘરમાં ટેકાના સ્તંભને થાંભલા જ કહે છે. ખંભ શબ્દ લોકભાષામાં બહુ વપરાતો નથી. માત્ર એનું નાનું સ્વરૂપ કરી પાળીઆને ખાંભી કહે છે. મરાઠીમાં રતંભને ખાંભ કહે છે. મારવાડી, કચ્છી, સિંધી અને પંજાબીમાં થંભા જ કહે છે. બંગાળીમાં થામ વપરાય છે. પણ ખામ શબ્દ ગૂજરાતીમાં ખંભની પેઠે ઓછો વપરાતો છે ખરો. જામનગરનું ખભાળીઆ ખંભ શબ્દ ઉપરથી છે. તેના ઈષ્ટદેવ ખામનાથ મહાદેવમાં ખામ શબ્દ આ અર્થમાં ખાસ સૂચક છે. એઢિયા ભાષામાં સ્તંભને ખુંટ કહે છે અને ગુજરાતીમાં ખીલીને ખુંટી કહે છે, અને ખૂટ શબ્દ બીજા અર્થમાં પણું કાંઇક નાના સ્વરૂપમાં સરખા અર્થમાં છે એમ કહી શકાય.હિંદી ભાષામાં “ખંભા” શબ્દ વધારે વપરાય છે. આ શબ્દને માટે ખરી દિશા તો દ્રાવિડી ભાષાઓ બતાવે છે. તેલગુ ભાષામાં રરફત તંભ શબ્દ વાપરે છે, પણ કંભમુ શબ્દ પણ છે. તામિલ ભાષામાં થાંભલાને તૂણ કહે છે, તે સંસ્કૃત ધૃણા ઉપરથી છે. પરંતુ બીજો શબ્દ “કંબમ' છે. ૮ મલયાલમ ભાષામાં પણ તામિલ પ્રમાણે છે. કાન ડી ભાષામાં “ખંભા” શબ્દ છે. હિંદની પ્રાંતભાષાઓમાં તામિલ સર્વથી જૂની અને સંસ્કૃતથી સ્વતંત્ર છે. સંસ્કૃતના શબ્દો એણે લીધેલા છે ખરા, પણ તંભ અને કુંભને સૂક્ષ્મ ભેદ એણે જાળવી રાખે છે. તામિલમાં ઘરના ટેકાના થાંભલા માટે તૂર્ણ શબ્દ વપરાય છે; બમ શબ્દ કોઈને ટેકવ્યા વગર ઊભેલા થાંભલા માટે વપરાય છે.તારનો થાંભલો કે જેના ઉપર ઘર કે પાટડો ટેકવેલો નથી તેને, અગર જમીનમાં ખુલ્લો થાંભલો હોય તેને કંમ્ કહે છે. લાઠી-લાકડી પણ કંબમ્ શબ્દનો અર્થ છે. રસ્તા ઉપર ચિન તરીકે મૂકેલા નાના થાંભલાને પણ કંબમ કહે છે. ધ્યાનમાં રાખવાનું એ છે કે કંબનું શબ્દ લૂણ-સ્તંભની પેઠે ટેકો આપનાર અર્થમાં કદી વપરાતો નથી; પણ તૃણ સ્તંભ અને કંબમ બન્ને અર્થમાં વપરાય છે. ગૂજરાતીમાં ઘરમાં પાટડા નીચેના થાંભલાને ખંભ કહેતા નથી, પણ થાંભલો અગર થંભ શબ્દ દરેક અર્થમાં વપરાય છે. આ બતાવી આપે છે કે કંબમ અને ખંભ શબ્દનું મૂળ એક છે અને જમીનમાં ૬ સિદ્ધ હૈમ ૮-૨-૮માં ઉંના પ્રકરણમાં આ સૂત્ર છે. તેમાં સ્પષ્ટ લખે છે કે આ વિકલ્પ તંભને અર્થ થાંભલે થાય ત્યારે જ કરવાનો. તે પછીના એટલે ૮-૨-૯ અત્રમાં લખે છે કે મિત્ર વૃત્ત ર્તમ સ્વસ્થ થ મવત: | એટલે સ્તંભને અર્થ અટકાવવું-ગતિ ન હેવી- બે થાય ત્યારે થતો નથી પણ મેં અને ૩ થાય છે. આ ઉપરથી વિકપ કેવી રીતે થયા છે તે સમજા છે. એટલે ભાષામાં કુંભનું પ્રાકૃત રૂપ ખંભ રવતંત્ર ચાલુ હશે, અને એનું મૂળ સંસ્કૃત લુપ્ત જેવું થવાથી ચાલુ સંસ્કૃત શબ્દ ર્તમ ઉપરથી વિકલ્પ કરવો પડા હશે. ૭ વધુ જાણવા માટે જુઓ ડિત બહેચરદાસભાઈનું પ્રાકૃત વ્યાકરણ અને પાઈઅસ મહણણ.' ૮ જબીમાં ખંભ શબ્દ છે. પરંતુ આપણી પેઠે બહુ વપરાશમાં નથી. તામિલમાં મૂળાક્ષર ઓછા હોવાથી ક, ખ, ગ, ઘ ને બદલે એક જ અક્ષર લખાય-એલાય છે. એ જ પ્રમાણે પ, ફ, બ, ભ માટે સમજવું. એટલે ખંભમનું કંબમ્ વપરાય છે. For Private and Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૩૧ ૧૬૧ સીધા ઊભેલા સ્વતંત્ર સ્તંભને જ ખંભ કે કંભમ્ કે કંબમ કહેવાય છે. ૯ દિક સ્તંભ વૈદિક સાહિત્યમાં સ્તંભને બદલે ખંભ શબ્દ વાપરેલો છે. એના પર્યાય તરીકે સ્તંભ શબ્દ જ મુકાય છે. એ શબ્દ જ્યાં વપરાયો છે ત્યાં ઉપર લખે તેવા અર્થમાં વપરાય છે. પાટડો ટેકવનાર થાંભલો એવો અર્થ નીકળતો નથી. ૧૦ જે આધાર આપે તે બધા થાંભલા એ સામાન્ય અર્થમાં અને શબ્દ એક હોય તે વાત જુદી છે. આપણે તો એ પર્યાય શબ્દોના અર્થની સૂક્ષ્મતાને જ વિચાર અહીં કરીએ છીએ; અને એ અર્થમાં સ્તંભને અર્થ શિવલિંગ થાય કે નહિ તે જોવાનું છે. અથર્વવેદમાં સ્કુભ વેદમાં ખંભ શબ્દ સામાન્ય ખંભના અર્થમાં છે (ચંભ નહિ). પરંતુ અથર્વવેદમાં એને સૌથી મોટા દેવનું૧૧–જગદાધારનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એને બ્રહ્મ, સનાતનતમ દેવ વગેરે કહે છે. એકદમ ખંભ–સાદા ખુલ્લા થાંભલામાંથી સર્વથી મેટા દેવનું સ્વરૂપ ક્યાંથી આવી ગયું એ ગુચવે એવી બીના છે. કુંભ એટલે સ્તંભ અને એ દરેક વસ્તુને આધાર આપે છે તેથી વિશ્વને આધાર આપનાર પરમાત્મા, એ લાક્ષણિક અર્થથી સ્તંભના અર્થનો સ્તંભ એમ એકાએક તો બની શકે નહિ. ખંભ–જેને આપણે ગૂજરાતીમાં હવે “ખંભ” અગર ખુલ્લો થાંભલો કહીશું–ની એના સ્થૂળ સ્વરૂપમાં પૂજા ઘણું લાંબા સમયથી થતી હેવી જોઈએ અને તેને પરિણામે એને સનાતનતમ દેવ તરીકે વેદમાં સ્થાન મળેલું હોવું જોઈએ. અથર્વવેદમાં ઉપરોક્ત કુંભસૂક્તમાં લાક્ષણિક દૃષ્ટિએ તો પૌરાણિકોએ શિવને જે મહેશ્વરનું રૂપ આપેલું તેવું રૂપ આપેલું જણાય છે. પરંતુ એકલો લાક્ષણિક અર્થ કામમાં આવે નહિ. એ સૂક્તના એક મંત્રમાં કુંભને જલમાં ઊભેલો સુવર્ણનો વેતસ કહ્યો છે. ૧૨ અહીં વેતસનો સામાન્ય અર્થ નેતરની લાકડી એ કોઈ પણ રીતે બેસતો નથી. એ જ મંત્રમાં એને ગુહ્ય પ્રજાપતિ કહ્યો છે. આવેદના એક મંત્રમાં અને શતપથ બ્રાણની ઉર્વશીની કથામાં આ શબ્દ લિગના ૧૩ અર્થમાં વપરાય છે. ૧૪ એટલે અથર્વ ૯ આ દ્રાવિડી ભાષાઓમાં કંબ” અગર કંભમ્ શબ્દ છે, પણ એનું મૂળ ત્યાં પણ લુપ્ત થયું છે, એમ એ ભાષાઓના વિકાનેને પૂછતાં સમજાયું છે. પરંતુ કંબમ શબ્દ અને ખંભાર્થ સામાન્ય શબ્દમાં રહેલા સૂક્ષ્મ અર્થભેદ એ ભાષાઓએ સારી રીતે જાળવી રાખ્યા છે. એમ કહેવાય છે કે તામીલમાં એક કવિએ કંભર નામનું કાવ્ય લખ્યું છે. કવિનું બીજું નામ પણ એ જ હતું અને એ પરમ શિવભક્ત હતા. એણે કાવ્યનું અને પિતાનું એ નામ ઈષ્ટદેવ ઉપરથી પાડવું એમ લખ્યું છે. જે આ વાત ખરી હોય તો પ્રાચીન તમિલમાં કંબમ શબ્દ શિવના અર્થમાં મનાતો હોય. જો કે અત્યારે શિવલિંગના અર્થમાં કોઈ માનતું નથી. આ લખતી વખતે એ કાવ્ય જોવડાવી આ બાબતની ખાતરી હું કરી શક્યો નથી. મલયાલમ ભાષામાં કંબમનો એક અર્થ મશાલ પણ થાય છે. ૧૦ વેદ ૮-૪૧-૧૦ || ૧-૩૪-૨ો ૪–૧૩-૫ |. ૧૧ અથર્વવેદ સંહિતા, કાં. ૧૦, સ. ૭ અને ૮. મ તિ સનાતનતમે સેવ બ્રહ્મોમૂતઃ આઠમા સૂક્તમાં સન્મને તÁ Øાથે બ્રહ્મણે નમ: એમ લખ્યું છે. ૧૨ અથર્વ. ૧૦-૭-૪૧. ચો તલ થિ તિષ્યન્ત સન્નેિ વેઢા ન ગુહ્ય: પ્રજ્ઞાપતિઃ | ૧૩ હવે પછી ત્યાં લિગ અગર લિંગપૂજા શબ્દ એકલો વાપર્યો છે ત્યાં એને અર્થ શિશ્ન અથવા શિશ્નપૂજા (Phallus worship) એ કરવો. શિવના લિગ માટે લિગ શબ્દ જયાં વાપર્યો છે ત્યાં શિવલિગ એમ સ્પષ્ટ લખ્યું છે. ૧૪ જુઓ કદ, ૧૦-૯૫-૪ અને ૫; શતપથ બ્રાહ્મણ ૧૧-૫-૧-૧, નિહ ૩-૨૧ પ્રમાણે ચાને મત લખે છે કે: For Private and Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ પરિશિષ્ટ વેદે કુંભને આપેલું સર્વશ્રેષ્ઠ દેવનું સ્વરૂપ, તેને માટે વાપરેલ પ્રજાપતિ શબ્દ, અને લિંગના અર્થમાં વાપરેલો વેતસ શબ્દ–જે નેતર કરતાં મંત્રાર્થમાં વધારે બંધ બેસે છે–એ બધું ભને શિવના જ્યોતિર્મય લિંગના અર્થમાં લેવા માટે વિદ્વાનોને પ્રેરે છે. સ્તંભ અને લિંગપૂજા આમાંથી બીજ પ્રશ્ન ઉત્પન્ન થાય છે. એક તો ઠંભનો શિવના લિંગ સાથે સંબંધ કેવો અને કેવી રીતે થયો? બીજું સ્વતંત્ર લિંગપૂજા (Phallus worship)નો દંભ અને શિવલિંગ સાથે કાંઇ સંબંધ હશે? ત્રીજું સ્વતંત્ર લિંગપૂજાને સ્તંભ પૂજા સાથે સંબંધ હશે કે નહિ? અને એ બન્નેને કુંભ અને શિવલિંગપૂજા સાથે સંબંધ થયો હશે કે નહિ? આ પ્રશ્નોને લીધે દુનિયાના પ્રાચીન સમાજમાં સ્વતંત્ર લિંગપૂજ (Phallus worship) અને સ્તંભ પૂજા કેવી હતી તેને ટૂંકામાં વિચાર કરવો પડશે. સ્વતંત્ર લિગપૂજા ઘણા પ્રાચીન કાળમાં દુનિયાના ઘણા ભાગમાં હતી. ૧૫ એનો શિવપૂજા અને શિવના લિગમાં અધ્યારેપ કયારે અને કેવી રીતે થયો એ નક્કી કરવું બહુ મુશ્કેલ છે.૧૬ ભૂમધ્ય સમુદ્રના કિનારાથી હિંદની પૂર્વે આવેલા દેશો સુધી એ પૂજા અથવા એમાંથી નીકળેલી અન્ય પૂજાઓનો પ્રચાર હતો. વેદમાં લિંગને પૂજનારાઓની નિંદા કરેલી છે. ૧૭ એટલે વૈદિક આર્યોનો કેટલોક ભાગ અગર પૂજક એ પૂજાને ધિક્કારતા હતા એમ સમજાય છે. મેહેન જે ડેરામાંથી જે લિગ નીકળ્યાં છે તે જોતાં અને એને સમય વિચારતાં વૈદક સમયની લગભગ હિંદુસ્તાનમાં આર્ય નહિ તો બીજી કોઈ જાતિ લિંગપૂજા કરતી એમ સ્પષ્ટ થાય છે. ૧૮ આથી એમ પણ કહી શકાય કે હિંદુસ્તાનમાં લિંગપૂજા આર્યોથી સ્વતંત્ર અને કદાચ એમના હિંદમાં આવતાં પહેલાંની હોય. પરંતુ હિંદમાં એની ઉત્પત્તિ કેવી રીતે અને કયારે થઈ એ જણાતું નથી. લિગ પ્રતીકમાં હાલની માફક કોઈ પણ વખતે અલીલતાનો ખ્યાલ પૂજનારાઓને આવ્યો હોય એમ સિદ્ધ થયું નથી. પશ્ચિમ એશિયાના દેશોમાં પૂજા અને એનું મૂળ પશ્ચિમ એશિયાથી હિંદ સુધીના ભાગમાં પૂજાતા ઘણું દેવો અને દેવીઓમાં લિંગની ભાવના મૂળરૂપે હતી. એ કારણથી એ બધા દેવોને મૂર્ત સ્વરૂપ સ્તંભમાં મળતું. સ્તંભ ભૂમિમાં ઊર્ધ્વ-ઊભે રૂપ વૈતર રૂતિ પુત્રનનનતિ નિમ્ | સાયણ તિનો હંસ: કુંવ્યાચનામ છે આ હિરદ્યમય વેતસ શબ્દ સંવેદમાં ૪-૫૮-૫માં કૃતવના સૂક્તમાં આવે છે. એ સૂક્તમાં દેવ સંબંધી ગોટાળે જ છે. છેવટ વૃતદેવ ગણે છે. આખા સતને ખરો અર્થ સમજાય તેવો નથી (obscure છે). સાયણાચાર્યને મત પાશ્ચાત્ય વિદ્વાને સ્વીકારતા નથી. સાયણ હિરણ્યવેતસનો અર્થ અસંભવ અમિ એટલે વિદ્યુત એવો કરે છે, પરંતુ તે બંધ નથી બેસતો. ધૃતના પૂરમાં હિરદ્યવેતસ ઊભું છે એમ મંત્ર કહે છે. પાશ્ચાત્ય વિદ્વાનો કાંઈ ખુલાસો કરતા નથી. પરંપરા લુપ્ત થવાથી અર્થ લુપ્ત થયો જણાય છે. એટલે અથર્વવેદના હિરતસ સાથે એને કાંઇ સંબંધ હોય તો વધુ શોધખાળથી પ્રકાશ પડે. 94 Phallism by E.S. Hartland. Enc. of Rel. and Ethics IX. 815-831. 19 W. Crooke: Hinduism. Enc. Rel. Ethics VI. P. 700. "The origin of the cult in India is obscure." ૧૭ રિાન્નવા : . ૭–૨૪-૫. આ મંત્રમાં ઉપથને પૂજનારાઓને પાસે ન આવવા દેવા ઈંદ્રને સ્તવે છે અને બીજામાં ઈંદ્ર શિનને પૂજનારાઓનું શહેર જીતી લઈ તેની સમૃદ્ધિ લઈ લીધાનું લખે છે. ૧૮ Marshall: Mohenjo Daro. pp. 58-63. એને સમય ઈ.સ. પૂર્વે ૩૦૦૦ વર્ષ પહેલાં ગણાય છે. પૃ. ૫૫માં લખે છે કે અવશેષોમાંથી જડેલી મર્તિ એ ઐતિહાસિક શિવ પહેલાંના પ્રાગૈતિહાસિક રિવની મૂર્તિ હશે. For Private and Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ગ્ર ૧૬૩ રહે છે તેથી એ લિંગનું-શિશ્નનું પ્રતીક મનાવા લાગે. પશ્ચિમ એશિયાના દેશોમાં કોઈ દેવને ઊર્વ અગર ટટાર erect, high, એવાં વિશેષણે લગાડેલાં ભણતાં તો એનું મૂળ લિંગની ભાવનામાં મનાતું. ૧૯ કેટલીક વાર ભિન્નભિન્ન દેવેનું સ્તંભાકારમાં પૂજન થતું તો કેટલીકવાર એક જ દેવતાનું પશ્ચિમ એશિયાના જુદાજુદા દેશોમાં જુદે જુદે નામે પૂજન થતું.૨૦ પરંતુ એ બધાને આકાર સ્તંભ સ્વરૂપ જ હતો. એસીરિયા અને ઐબિલોનમાં તંભ પૂજા બહુ જૂની હતી. ત્યાંની “અશિ (Ashirtu) નામની દેવતાનું પૂજન, અને એ દેવતાનું ફીનિશિયા અને દક્ષિણે અરબસ્તાનમાં “અથિરત” (Athirat) નામથી થતું પૂજન સંભાકાર મૂર્તિથી થતું. ૨૧ ઉત્તર સેમેટિક પ્રદેશની પેઠે દક્ષિણ સેમેટિક પ્રદેશ એટલે અરબસ્તાનની આસપાસના ભાગમાં પણ આપણા સ્તંભની માફક એ શબ્દ (thirat) પ્રથમ સ્તંભના અર્થમાં અને પછી દેવના અર્થમાં વપરાવા માંડયો. ૨૨ સ્તંભનાં એ દેશેનાં ઉપર જણાવેલાં નામોમાં ચેડા થોડા ફેરફાર માલુમ પડે છે. હિબ્રુ અને ફિનિશિયન બોલીમાં એને “આશેરા” (Asherah) પણ કહે છે. આ “આશેરાની રે પાતળા સ્તંભ જેવી હતી અને એના ઉપર કોઈ વાર બાલચંદ્રની કલા અને કોઈ વાર સૂર્ય જેવું બિંબ કરતા. હિબ્રુ લોકમાં સ્તંભ સંપ્રદાય (cult of post) હતો અને એ કોઈ વાર મનુષ્યાકૃતિ અને કોઈવાર લિંગ (શિશ્ન)ની આકૃતિમાં પૂજતા.૨૩ કેટલાક પાશ્ચાત્ય લેખકેનું માનવું છે કે હિંદુઓની શિવલિંગપૂજા સ્વતંત્ર સ્તંભ પૂજામાંથી આવી હોય. પછી તે વેદના યજ્ઞને સ્તંભ કે દ્રાવિડી લોકની સ્તંભ પૂજા એ નક્કી થઈ શકતું નથી.૨૪ આ મત ધરાવનાર એક લેખક કહે છે કે સ્વતંત્ર સ્તંભ પૂજાનું કાંઈ પ્રમાણુ આજે હિંદુસ્તાનમાં મળતું નથી. આ બાબતમાં એ લેખકનો કેટલોક ભ્રમ છે. સ્તંભ પૂજા શિવલિંગપૂજામાં એવી તો ઓતપ્રોત થઈ ગઈ છે કે સ્વતંત્ર પુરાવા આજે ન મળે. છતાં એવી પૂજા હતી એટલું નક્કી કરવા પુરતો પૂરાવો તો મળશે અને એની ચર્ચા આપણે આગળ કરીશું. એક લેખક કહે છે કે હિંદમાં અશ્મ (પથ્થર) જુદે જુદે સ્વરૂપે પૂજાય છે. સામાન્ય પથ્થરથી માંડી કોતરેલા સ્તંભની પૂજા થાય છે. એ રીતના સ્તંભ કે એવા આકારની પ્રાચીન અમપૂજાને પાછળથી 1 ml: Poles & Posts: G.A. Barton: Enc. Rel. & Ethics X. 91-98; Westroph: Ancient Symbolism and Phallus worship; W. Crooke: Hinduism, Enc. Rel. & Ethics VI. 700. 20 Westropp: Ancient Symbol Worship and Influence of Phallic Idea etc. ૨૧ Poles & Posts: by G.A. Barton: Enc. of Religion & Ethics Vol. X. pp. 91-98. ૨૨ એ જ. એ લેખક એક લેખમાં લખે છે કે ખાસ કરીને અરબસ્તાનમાં ઈસ્લામના પહેલાંની મૂર્તિપૂજાના અવશેને ઈસ્લામના પ્રચાર પછી એ ભારે નાશ થયો છે કે મૂર્તિઓના સ્વરૂપ માટે સાહિત્યના ઉલ્લેખ સિવાય પૂલ આધાર કવચિત જ મળે. ૨૩ એ જ પૃ. ૯૪. લેખક કહે છે કે અરબસ્તાનની પેઠે એ દેવદેવીના સ્વરૂપમાં મનાવા લાગ્યો. પરંતુ આ બધામાં તે સમયમાં અર્થની ગૂંચવણ એવી હતી કે શેમાંથી શેનું સ્વરૂપ થયું તે સમજાતું નથી. પરંતુ બધાની મૂર્તિ સ્તંભાકાર હતી. It is probable that wherever the name of post became the name of a divinity, it was because of such confusion, but it is certain that among the Amorites and in Arabia the name of the post passed into the name of a goddess, and it is quite possible that it was so in Israel. આ ગૂંચવણ હિબ્રુ માટે હશે. ૨૪ એ જ પૂ. ૯૪, સ્તંભ પૂજાના શિવલિંગ સાથે શું સંબંધ એ ચર્ચા આગળ કરીશું. For Private and Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ઐ ૧૬૪ સ્વયંભૂ શિવલિંગ તરીકે માનવા લાગ્યા.૨૫ દક્ષિણ હિંદમાં કોઇપણ દેવ એક પથ્થરના સ્તંભ ઊભે! ડરીને પૂજાતે. ખેતર અને ગામની હદ્દ તરીકે વપરાતા નાના સ્તંભાકાર પથરા ક્ષેત્રપાલ તરીકે પૃનતા. પ્રાચીન અરબસ્તાનમાં એવા પથ્થરોનાં પૂજન થતાં. ૨૬ આખી સેમાઇટ (Semites) પ્રશ્ન સ્તંભ ઊભા કરી ધૃજવા માટે ાણીતી હતી. ૨૭ કેનાનાઇટ પ્રદેશેના દરેક મંદિરમાં સ્તંભ (Asherah)ની પૂજા એ મુખ્ય વસ્તુ હતી. ૨૮ મેાહેન જે ડેરાની શેાધેાથી સિદ્ધ થયું છે કે એક ધર્મ ન માનીએ તે દેવદેવી અને પૂજવિધિએની એક પ્રકારની સમાનતા હિંદના પશ્ચિમભાગથી શરૂ થઇ ઇજિપ્તમાં નાઇલ નદીના પ્રદેશ સુધી હતી. ૨૯ ‘મસેબેથ' (massebhoth) અગર આરખાને massebhah એ લિંગા ઘરના નાના સ્તંભ જેવા પથ્થરો છે. ફિનિશિયના દરેક મંદિરમાં એની પૃન્ન કરતા. ૩૦ સીરિયામાં (આરમેનિયા) ‘હદ્દાદ્દ' (Hadad) નામના દેવની મેાટી પૂર્જા થતી. ૩૧ આસપાસના દેશમાં પણ એ પૂન્નતા. ૩૨ એ દેત્રનું વર્ણન આપણા રુદ્ર શિવને મળતું આવે છે. આરમેનિયનેની વૃદ્ઘનની વસ્તુઓમાં કાણાકારના પથ્થરો વપરાતા હતા. ‘હદાદ'ના એક લેખમાં કહ્યું છે કે આરમેનિયને પૂજનમાં સ્તંભ (nesib)ને ઉપયાગ કરતા. ખીન્ન લેખમાં ‘મોખાહ' (massebhah)ના ઉપયાગનું લખ્યું છે અને એ પણ સ્તંભ (stele)ના અર્થમાં વાપર્યાં છે.૩૩ ઇજિપ્ત વગેરે દેશેામાં ‘હરમીસ' (Hermes) નામે દેવ સરહદ વગેરેના દેવ તરીકે ગણાતા અને એ સ્તંભાકારે પૂજાતે. એનું વર્ણન કેટલેક અંશે ૨૫ જુએ Stones: by Hartland, Crooke, Barton અને Gardner. આ લેખકેાના અશ્પપૂજા ઉપર Enc. of Religion and Ethicsમાં આપેલેા નિબંધ, ૨૬ એ જ પૃ. ૮૭૬, ૨૭ એ જ પૃ. ૮૭૯-૮૮૦: “The Semites were among the most assiduous raisers of ‘Pillars' in the ancient world . . . . But it is as sacred stones-signs, representation or habitations of deity that pillars are of the most conspicuous importance among the Semites.' ૨૮ Enc. Bri. Phoenicia, P. 456. એમાં લેખક કહે છે કે મંદિરના ચેાકમાં સ્તંભ ખાસ રખાતા, પર ંતુ કેનાનાઈટ પ્રદેશે। (એશિયા માઇનારના કેટલાક પ્રાચીન ભાગેા)માં એનું પૂજન ચેાસ થતું. ૨૯ Sir John Marshall: Mohenjo Daro. P. 5o. ૩૦ Phoenicians: Enc. of Rel. & Ethics pp. 887-897. by Lewis Bayles. એમને કેનાનાઈટ પ્રશ્નમાં સમાવેશ થાય છે. આ લેખમાં Asherahનું નામ Ashtart આપ્યું છે જેને અરબીમાં નાખ (Nush) કહે છે. Nesib પણ એ જ અર્યમાં છે. નશખના અર્થ પણ સ્તંભ છે. આશેરાના અર્થ પાછળ જોયા છે. કહે છે કે Ashtartના માનમાં કુંવારી અને પરણેલી સ્ત્રીએ પાતાની પવિત્રતાનેા ભંગ કરે છે. આ બીના આ રસ્તંભાકાર દેવીનું મૂળ શિશ્નપૂજા Phallus worshipમાં છે એમ બતાવે છે. આ દેવીનું એક બિરૂદ Elot છે અને એને આરબની અલ લાત નામની દેવતા સાથે સંબંધ હોવાનું જણાવે છે. અલ લાત અગર લાત બાબત આગળ જોઇશું. ખરી રીતે પશ્ચિમ એશિયાનાં દેવદેવીઓમાં દરેક દેશનાં નામેામાં બહુ ગેટાળા છે. ૩૧ Syrians or Armanians: Enc. of Rel & Ethics Vol. XII. P. 166-7. ૩૨ Phoenicians Enc. of Rel. & Ethics Vol. IX. P. 887-897. ૩૩ Syrians or Armanians: Enc. of Rel. & Ethics Vol. XII. P. 166-7. ઈ. સ. પૂર્વે આઠમી સઢીના Senjirliના લેખ મુજબ હદાદ (Hadad)નું નામ દેવામાં પહેલું છે. હદાદની સ્રીનું નામ ‘એતગતિસ’(Atargatis) છે. સિરિયાની એ મુખ્ય દેવી છે અને એનું બીજું નામ અલ લાત છે. પાછળથી હદાદની પૂજા સૂર્યપૂજામાં મળી ગઇ. For Private and Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૧ ૧૬૫ ક્ષેત્રપાલને મળતું છે. ૩૪ વેસ્ટ્રપ નામના એક લેખક કહે છે કે હિંદુસ્તાનમાં શિવલિંગની પૂજા એ સ્તંભ પૂજાનું સ્વરૂપ છે. ૩૫ હિબ્રુ અને ફિનિશિયન લોકોમાં શનિ (Saturn)ની પૂજા સ્તંભના આકારમાં થતી;૩૬ અને એનાં જુદાં જુદાં નામ હતાં. હિબ્રુઓના મૂળ પુરુષ એબ્રેહામને સૂર્ય પૂજા સાથે મેળવે છે. મેઝીઝ એને જવાલામય સ્તંભરૂપે દેખે છે અને એ જવાલામય સ્તંભ હિબ્રુઓને દોરે છે. ૩૭ ઇજિપ્તમાં સેથ” Seth નામનો દેવ હ. એને “સેત' (Set), અગર સાત (Sat) અગર ઘેથ (Thoth) પણ કહેતા. એનો અર્થ ઊર્વે તંભ થાય છે અને એનું મૂળ લિંગપૂજામાં છે. ૩૮ “સંત” અગર સેટરના પહેલા અક્ષરને ફેર થઈ “સેટ (Tet) થાય છે અને એને શનિ સાથે જોડે છે. બેબિલોનમાં એલ (EI) માટે દેવ હતો અને એને પણ શનિ સાથે જોડે છે. ૩૯ મી. વેસ્ટૅપ લખે છે કે શનિ આમ કેટલાક દેવો સાથે એક હોઇ તેનું આયુધ ત્રિશૂળ હતું, અને એનું (શનિનું) પ્રતીક હિંદુસ્તાનમાં શિવના લિંગ તરીકે આવ્યું. શનિના “કિવન” (Kivan) નામને શિવ સાથે જોડવાનો યત્ન કરી શનિ અને શિવની લિંગ-સ્તંભાકાર પૂજાનું મૂળ શિશ્ન જા સાથે જોડે છે. ૪૦ ટોલેમીના મત પ્રમાણે એસિરિયા અને ઈરાનમાં લિંગપૂજાનું ૪૧ યુકેટન (Yucaton)–મંદિરની સામે ઊર્ધ્વ સ્તંભ (upright pillar)–એ લિંગ હતું. આ બધા દેવો પાછળથી સૂર્યદેવમાં સમાઈ ગયા; તેથી તંભ એ બધા દેવોનું પ્રતીક હોવાથી એનો સૂર્ય સાથે પણ સંબંધ છે.૪૩ અને સૂર્ય સાથે જોડાવાથી એમનું મૂળ શિશ્નપૂજામાં હતું એ કાળે કરીને ભૂલાઈ ગયું.૪૪ - આ પ્રમાણે જુદા જુદા દેશોમાં સ્તંભ પૂજન જુદે જુદે રૂપે અને નામે હતું. હિંદુસ્તાનમાં એ શિવના લિંગ સ્વરૂપમાં આવ્યું એમ આ પાશ્ચાત્ય વિદ્વાનોનો મત છે. ૪૫ મિ. વેસ્ટ્રીપ શનિના સ્તંભાકાર સ્વરૂપ અને “કિવન’ નામને શિવ સાથે જોડે છે તે માટે કોઈ સબળ આધાર આપતા નથી. પરંતુ શોના વ્યાપક સંપ્રદાયે હિંદુસ્તાન અને બહારના ઘણા સંપ્રદાયો તથા દેવદેવીઓને પોતાનામાં લઈ લીધાં છે.૪૬ હિંદના પશ્ચિમ કિનારાના દેશો અને અરબી સમુદ્રના કાંઠાના દેશો તથા પશ્ચિમ એશિયાના 38 Ancient Symbol-worship: Influence of the Phallic idea in the religions of antiquity: by Hodder M. Westropp and C. Staniland pp. 49-52. ૩૫ એ જ પૃ. ૫૧. ૩૬ એ જ પૃ. ૫૩-૫૪. શનિને Kivan કહેતા. ૩૭ એ જ પૃ. ૫૪. વાલામય સ્તંભની વાત શિવલિંગની પરાણિક ઉત્પત્તિને મળતી છે. ૩૮ એ જ પૃ. ૫૬, ૫૯, ૭૫. જ પૃ. ૫૯. ૪૦ એ જ પૃ. ૭૫. ૪૧ એ જ પૃ. ૨૫. કર એ જ પૃ. ૨૫. અહીં મિ. વિપ મિ. સ્ટીવન્સને મત ટકે છે. ૪૩ એ જ પૃ. ૬૦. ૪૪ એ જ પૃ. ૬૧. જુદા જુદા નામવાળા આ સ્તંભ સૂર્યદેવમાં સમાઈ ગયા. મૂળ ભૂલાઈ જવાથી પાછળથી મટા દે તરીકે પૂજવા લાગ્યા. 84 or 4. 49. In Linga of India we have another instance of the use of Pillar-Symbol. આગળ એના phallic સંબંધ માટે લખે છે, ૪૬ શૈવધર્મ એટલો વ્યાપક છે કે એણે ખાસ કરીને આર્યેતર પ્રાઓમાં ભિન્નભિન્ન સંપ્રદાય અને એમના ભિન્નભિન્ન For Private and Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૬ પરિશિષ્ટ ૧ દેશને અનેક પ્રકારનો એવો તો નિકટનો સંબંધ હતો ૪૭ કે ઉપર જણાવેલી કોઈ પ્રકારની સ્તંભ પૂજા સિંધ અને ગૂજરાત કાઠિયાવાડને કિનારે આવી હોય તો નવાઈ નથી; અને જ્યારે લિંગપૂજા શિવના લિંગની પૂજા સાથે અને શિવના મત સાથે જોડાઈ ગઈ ત્યારે એવા સ્તો શિવલિંગ તરીકે પૂજાયા હોય એ પણ અસંભવિત નથી.૪૮ શનિની ખંભાકાર પૂજા માટે એક વિચિત્ર દાખલો પુરાણમાં મળે છે. સ્કંદ પુરાણ કહે છે કે શનિએ મહીસાગર સંગમ ઉપર શનિદેશમાં શિવનું લિંગ પૂર્યું.૪૯ વળી ગ્રહભક્તિમાં શનિની સ્તુતિમાં શનિને સૌરાષ્ટ્ર દેશનો કહ્યો છે. સ્કંદ પુરાણનું વર્ણન માહેશ્વર ધર્મોની વૃદ્ધિ માટે હોવાથી શનિએ શિવલિંગ પૂજયું એમ લખ્યું છે. પરંતુ ઉપરની વાતને આ પૌરાણિક વાત સાથે ઘટાવતાં શનિનો શિવલિંગ સાથે સંબંધ થવામાં ગુજરાતના કિનારા ઉપર પણ આ સ્તંભ પૂજા કારણભૂત હોય અને ખરી પરંપરા લુપ્ત થઈ હોય. હિંદમાં સ્તંભ પૂજા પાનમાં સ્તંભ પૂજા હોય અને પાછળથી તે શિવલિંગપૂજામાં મળી ગઈ હોય એમ માનવાને કારણ મળે એવા દાખલા છે. પંજાબમાં એક ગામમાં સ્તંભ સ્વતંત્ર રીતે પૂજાય છે અને એને ઘુંમળ અગર મસાહેબ કહે છે.૫૦ આંધ્રમાં સિંહાચલ પાસે એક મંદિરની બહાર એક લિગાકાર પથ્થર છે; અને તે શિવનું લિંગ નથી, પરંતુ એને “કંભતંભ' કહે છે. આ શબ્દમાં દંભ–ખંભ અને સ્તંભ બને પર્યાય ભેગા વાપર્યા છે એ ખાસ સૂચક છે. વંધ્યા સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિ માટે એને પૂછ આલિંગન દે છે. આ હકીકત એનું મૂળ સ્તંભ પૂજા અને શિશ્નપૂજામાં છે એમ સૂચવે છે. કાઠીઆવાડમાં પણ એક મહાદેવની એ રીતે પૂજા થાય છે, પણ એને શિવલિંગ તરીકે હાલ માને છે.૫૧ સ્કંદપુરાણમાં તારકાસુર દેવોને હરાવી મહીસાગર ઉપર પોતાના નગરમાં ગાદીએ બેઠે ત્યારે દેવોના અધિકાર પોતાના દૈત્યોને સોંપ્યા એમાં પોતે ઇંદ્રનો અધિકાર લીધો અને નિમિને અગ્નિને, કાલનિમિતે યમ, નિઋતિને સ્તંભને દેવદેવીઓને એક કરી નાતજાતના ભેદ વગર પિતાના વાડામાં લઈ લીધા છે. આ માટેનું સાહિત્ય છે, અને વિપુલ છે. એને ઇતિહાસ ઉત્તર કરતાં દક્ષિણ હિંદના આગમદિ પુસ્તકમાંથી મળે છે. શિશ્નપૂજાને -શિવ સંપ્રદાય એક થયા પછી વૈદિકએ ગ્રહણ કર્યા હશે અને એ પૂજા અસલના જંગલીઓ હશે એમ હૈ. ભાંડારકર એમને Whaishnavism & Shaivism નામના નિબંધમાં કહે છે. પરંતુ પતંજલિના સમયમાં લિંગપૂજા નહતી એમ એ લખે છે એનો અર્થ વૈદિકમાં નહતી એટલે જ થાય. ૪૭ Sir J. Marshall: Mohenjo Daro. I. પ્રકરણ ૫, ૭ અને ૮. ૪૮ Crooke: Hinduism: Enc. of Rel. & Ethics VI. A. J. Evansને મત ટાંકતાં લખે છે કે અશાકને સ્તંભ શિવલિગ તરીકે પૂજાય છે. Vol. XI. માં R.W. Frazer Shaivism ઉપર લેખ છે (પૃ. ૯૧થી ૯૬) એમાં દક્ષિણ હિંદમાં સાધુઓની સમાધિઓ શિવમંદિરમાં (લિંગ તરીકે) પૂજાવા લાગી એમ લખે છે, કારણકે એ સમાધિ અગર વિરકલનો આકાર લિંગ જેવો છે. Barth એમના Religion of India પૃ. ૨૭૧માં પણ અશોકના સ્તંભ શિવલિંગ તરીકે પૂજાતા એ માટે લખે છે. આમ હોવાથી બીજા સ્તંભો પણ શિવલિગો તરીકે પૂજાયા હેય. ૪૯ કે. પુ. કે. નં. અ. ૧૩. શ્લો. ૧૫૮. રનિશામાવર્તિાનાતિનામવા નિરો મધ્યરાત્રી મહીલા રાખે ૫૦ આ હકીકત પંડિત હીરાનંદજી જે પંજાબના Government Epigraphist for India છે એમણે આપી છે. પ૧ કાડીઆવાડ સર્વસંગ્રહ: પૃ. ૪૯૪. પ્રાચી લંડ આગળ સરસ્વતીને તીરે બટેશ્વર મહાદેવ છે. લિંગ ઘણું જ મેટું છે અને વંધ્યા સ્ત્રીઓ તેને ભેટી શકે તે સંતાન થાય. For Private and Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ આ ૧૬૭ અને મહિષને વરુણને એમ અધિકાર આપ્યા.૫૨ આ સ્તંભ એ ક દેવ? જે આ શબ્દ એ કોઇની ભૂલ ન હોય તો પુરાણકાર અહીં કોઈ પ્રાચીન પરંપરા નેધે છે કે જેની એને પોતાને પણ ખબર નથી. આમાં ગૂંચવણ એ છે કે તારકાસુરના બીજા અસુરની પેઠે ઈષ્ટદેવ શિવ છે. એટલે સ્તંભદેવનું સ્થાન એ ચવી લે નહિ. એટલે આ ઉલલેખમાં કાંઈ પણ વજન હોય તો તે સ્તંભ પૂજા શિવલિંગપૂજામાં સમાઈ ગઈ તે પહેલાંની પ્રાચીન પરંપરાનું સૂચન કરે છે. મહીસાગર સંગમ ઉપર સ્તંભતીર્થ શિવના તંબાકાર લિગને લીધે થયું એમ પુરાણદિથી મનાય છે૫૩ તે સાથે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે ત્યાં દેવીનો સ્તંભ હતો તેથી પતંભતીર્થ નામ પડયું એવી પણ એક દંતકથા છે.૫૪ આ પરસ્પર વિરુદ્ધ કથાઓ ઘણું પ્રાચીન કાળમાં સ્વતંત્ર તેમપૂજા હોઈ પાછળથી શૈવ મતની વૃદ્ધિ પછી શિવના ખંભાકાર લિગમાં ફરી ગઈ હોય એમ કેમ ન સૂચવે ? ખંભ અને શિવલિંગ સ્તમપૂજા ઉપર આટલી ચર્ચા કર્યા પછી હવે ઠંભ ઉપર આવીએ. કુંભનો અર્થ લિંગ-શિશ્ન થઈ શકે એ ઉપર જોયું. એનો અર્થ શિવનું લિંગ થાય કે નહિ તે જોવાનું. સામાન્ય સ્તંભ (ખુલો સ્તંભ)ના અર્થમાં વપરાતા આ વૈદિક શબ્દને અથર્વ વેદે મેટા દેવનું સ્વરૂપ આપ્યું. પણ એમાં એને શિવ સાથે સંબંધ જોડી શકાય એવો ઇશારે પણ કર્યો નથી. આ વસ્તુ એક જ વાતનું સૂચન કરે છે કે ઉપર જોયું તેમ ઈજિપ્તથી હિંદના પશ્ચિમ કિનારા સુધી અનેક દેવોની પૂજા ઘણું પ્રાચીન સમયમાં સ્તંભના રૂપમાં થતી હતી તેને વેદના વાડામાં લઈ લેવા થાંભલાના વૈદિક શબ્દને દેવ માને. થાંભલો અગર ઠંભમાં આ પ્રમાણેને પરમેશ્વરપણાને અધ્યારોપ બીજા વૈદિક સાહિત્યમાં નહિ, પણ અથર્વ વેદમાં થયો છે એ પણ ભૂલવા જેવું નથી; અને એ ચોથા વેદે આયેતર સંસ્કૃતિઓને અપનાવવાનો કેવો ભારે પ્રયત્ન કર્યો છે એ પણ ભૂલવાનું નથી.૫૫ શેવધર્મની પ્રાચીનતા ઈજિપ્તથી હિંદના પશ્ચિમ કિનારા સુધીના વિશાળ પ્રદેશમાં જેમ પ્રાચીન કાળથી અનેક દેવતાઓની અનેક રૂપે પૂજા થતી હતી તેમ શિવની પૂજા પણ થતી હતી. સ્તંભ સ્વરૂપ સ્વતંત્ર લિંગપૂજાની પેઠે પર સ્કે. પુ. કે. નં. અ. ૨૧. લે. ૩૦ : ચર્મિોનિમિહિર કનેમિર્ચમોરિજા તૈમધ્ય નિવ્રતિસ્થાને મહિષ વગતૈથા છે. પ૩ ૪. ૫. પહેલાં કંદે કરેલા વિજયસ્તંભ અને સ્તંભેશ્વર મહાદેવની વાત અને પછી ગુપ્તક્ષેત્રે સ્તંભ એટલે ગર્વ કર્યો એ બીજી વાત એ છે કારણ પુરાણે સ્તંભતીર્થ નામ માટે આપ્યાં છે. ૫૪ રાજા અભયકુંવરને શહેરના નાશની ખબર મળતાં મૂર્તિ લઈ સમુદ્રમાં ગયે અને મૂર્તિની કૃપાથી બો. સ્તંભની મદદથી સહીસલામત પાછો આવ્યા અને શહેર વસાવ્યું. (ખંભાત ગેઝીઅર પૃ. ૨૧૪). કર્નલ ટેંડ પિતાના Western India ગ્રંથમાં લખે છે કે જાનું શહેર ઠીક ન લાગ્યાથી રાજકુંવરે નવું શહેર અખાતને કાંઠે દેવીના નામનો સ્તંભ ઉભો કરી વસાવ્યું. આ વાતમાં દેવીને સ્તંભ છે. ઉપરની અભયકુંવરની વાતમાં મૂર્તિ લખ્યું છે, પણ કેની મૂર્તિ એ લખ્યું નથી. એટલે સ્તંભ કયા દેવનો એ આ વિધી ત્રણ વાતથી નક્કી થતું નથી. એટલે લુપ્ત થએલી પરંપરાનો કોઈ પ્રાચીન રતંભ એમ ઉપરના અનુમાનને ટેકે મળે છે. ૫૫ અથર્વવેદ માટેની ચર્ચા માટે જુઓ અનરજી શાસ્ત્રી કૃત Asura in India P. 51. હિદને પશ્ચિમ કિનારે અને પશ્ચિમ એશિયા સુધીના દેશોની ધાર્મિક સમાનતા માટે જુઓ SirJ.Marshall સંપાદિત Mohenjo Daro Chap. V. લો. મા. તિલકે ભાડારકર મેમોરિયલ વૅલ્યુમમાં લખેલે અથર્વવેદને લગતા લેખ પણ જે. For Private and Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ પરિશિષ્ટ ૧ આ શિવપૂજા પણ વેદકાલ જેટલી જ જૂની અને વેદથી સ્વતંત્ર થતી હતી એ મોહેન જે ડેરાના અવશેષો પર અને પાશુપત સંપ્રદાયનો ઈતિહાસ સિદ્ધ કરે છે.૫૭ વેદના આર્યોના દેવ છે કે આર્યતર દેવ એ મતભેદને વિષય છે.૫૮ પરંતુ સ્વતંત્ર શૈવ માતા અને વૈદિક દ્ધ જ્યારે એક થઈ પૌરાણિક દ્રશિવ થયા તે પહેલાં વૈદિકે શૈવ મતોનો સતત વિરોધ કરતા હતા.૫૯ આ બે મતોના સમાધાન અને વિરોધની ઐતિહાસિક પરંપરાની ધરૂપ શિવ પુરાણોનો ઉદ્દભવ થયો. એમાંથી સ્તંભની ભાવનાને શિવના લિંગમાં અધ્યારોપ થયો તેની ઝાંખી માલૂમ પડે છે. પુરાણે પ્રમાણે લિંગપૂજાની ઉત્પત્તિ લિંગપૂજાની ઉત્પત્તિ આપણુ પુરાણ પ્રમાણે બેત્રણ રીતે મનાય છે. એટલે એને માટે પણ ખંભાતના સ્તંભતીર્થ નામની પેઠે પુરાણુ પોતે જ એકમત નથી. એ વસ્તુસ્થિતિ છે કે પ્રાચીન સ્વતંત્ર લિંગપૂજાના અસ્તિત્વનું સૂચન કરે છે. આપણે ખંભાકાર લિંગપૂજન સાથે જ અહીં સંબંધ છે. લિગપુરાણદિ શૈવ પુરાણાએ એ કથા આપી છે. એક સમયે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે કણ મેટું એ બાબતમાં ભારે યુદ્ધ થયું. એવામાં એમની સામે પ્રચંડ તેજવાળું જતિમય લિંગ અમેય સ્તંભ જેવું ખડું થયું. ૧૦ બને દેવે ચકિત થઈ આ પદાર્થ શું છે તેની શોધ કરવા લડતા બંધ પડયા. બ્રહ્મદેવે હંસનું રૂપ લઈ આ સ્તંભ-લિંગનો ઉપરનો છેડો શોધવા અને વિષ્ણુએ વરાહ થઈ એને નીચેને છેડો શોધવા ઠરાવ્યું. સમય જતાં બંને થાકીને પાછા આવ્યા, પણ છેડા જડ્યા નહિ. બંનેએ એ જવાળામય રતંભની સ્તુતિ કરી, અને શિવ પ્રગટ થયા. બ્રહ્મા અને વિષ્ણુ નમ્યા. એવી અમેય સ્તંભમાંથી ઉત્પન્ન થએલી શિવમતિને લિગોદભવ મૂર્તિ કહે છે. ૬૧ આ બંને આદિ દેવ નયા એ મહાદેવ સર્વથી 45 P Mohenjo Daro, Chap. V. પ૭ એ માટે જુઓ દુ. કે. શાસ્ત્રીકૃત શૈવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૪૮, પુરાણે પાશુપતાચાર્ય લકુલીશને શ્રીકૃષ્ણ વાસુદેવના સમકાલીન માને છે. એને અર્થ ભાંડારકરાદિ વિદ્વાનો એ મતને પાંચરાત્રને સમકાલીન માની ઈ. સ. પૂર્વે બીજા શતકમાં શરૂ થયો કહે છે. પરંતુ મને લાગે છે કે આ મત હવે ફેરવો જોઇએ. કદાચ પુરાણનો મત ખરે ઠરે અને સેવા મત વિદકાળ જેટલો પ્રાચીન ગણાય. મોહેન ડેરોમાંથી જડેલી ત્રિમુખ શિવની મૂર્તિ પશુઓથી વીંટળાએલી છે અને એને શિવના પૂર્વરૂપ કઈ અજ્ઞાત દેવની મૂર્તિ કહે છે. લિંગ પણ જડ્યાં છે. આ બધું આર્યોએ શિવપૂજા ગ્રહણ કર્યા પહેલાં સેંકડો સૈકાથી શિવપૂજા–અગર એ પૂજા જેમાંથી નીકળી હશે તે મૂળ એ જાતની પૂજા–થતી હતી. એમ કહેવાય છે કે જેનોમાં જેમ મહાવીર પહેલાં બીજા તીર્થંકર થઈ ગયા હતા, તેમ કાયાવરોહણવાળા લકુલીશાચાર્ય પહેલાં ઘણા વાચાર્યો થએલા. એ લકુલીશ એમનામાં છેલ્લા મહાચાર્ય. જોકે પ્રણાલિકા લકુલીશાચાર્ય પછી કઈ અઢાર અને કેઈ અઠ્ઠાવીસ આચાર્યો ગણાવે છે. તાત્પર્ય એ છે કે પાશુપત મત એના પ્રાચીન સ્વરૂપમાં લગભગ વેદકાળ જેટલો જૂને છે. ૫૮ શ્રી અનંતપ્રસાદ બૅનરજી શાસ્ત્રી અને અસુર જાતિનો દેવ માને છે. પ૯ એ ચર્ચા માટે જુઓ 3. ગોપીનાથ રાવનું Ele, of Hindu Icon૦. પુ. ૨. ભા. ૧, પૃ. ૫૦૫૫, દક્ષના યજ્ઞમાં શિવને આમંત્રણ નહોતું એ કથા એ વિરોધનું સૂચન કરે છે. ૬૦ નુ લિંગપુરાણ અ. ૧. પ્રતબિંતરે સ્ટિમમવાવ પુરઃ ગ્રામ સહયં સ્ટાન૨રાતોપમHI ક્ષદ્ધિ વિનિમુë માલિશાન્તવનિતમ્ . @ો. ૩૩-૩૪. ૬૧ જુઓ દુ. કે. શાસ્ત્રીત શૈવ ધર્મોને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૪૨. “... આ હિરણ્યવેતસ એ જ રકંભ અને “સલિલમષ્ય' રહેલું હિરચેતસ એ જ નિ વચ્ચે સ્થાપેલું લિંગ એમ ધટાવવું તદ્દન બંધ બેસે છે. તિર્મય લિંગના છેડાઓ બ્રહ્મા વિષ્ણુ નથી જોઈ શકતા એમ જે પુરાણો વર્ણવે છે તે પણ આ હિરણ્યાકંભને વિસ્તાર હશે.' For Private and Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રકંભ અથવા લિંગભવ મૂતિ આ મૂર્તિ પ્રદેશમાં નીકળેલી છે. તે પરૂં ફીટ ઊંચી દેખાય છે તે જોડે ઊભેલી મનુષ્યાકૃતિથી જણાશે. ઉપરાંત જમીનમાં તેનો અમુક ભાગ હશે તે જી દે. For Private and Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૯ પરિશિષ્ટ ય મોટા કહેવાયા. વેદના સ્તંભવરૂપ સનાતનતમ પરમેશ્વર સ્તંભદેવ ઉપરથી શિવના લિંગની પૂજાનું મૂળ પુરાણા એ આ જવાળામય અમેય સ્તંભલિંગરૂપે ઉપજાવ્યું છે. એમાં સ્વતંત્ર સ્તંભ પૂજા અને એના મૂળરૂપ લિગ (શિશ્નપૂજા)નો સમાવેશ થાય છે. પ્રજનન કાર્યમાં તત્પર એવા ખંભમાંથી પુરાણપુરુષ હિરણ્યગર્ભ થયા, અને જળમાં ઊભેલા હિરણ્યમય વેતસરૂપ એ ગુહ્ય પ્રજાપતિ છે એ વેદના શબ્દો પુરાણોએ શિવને પ્રજાપતિ કહ્યા છે તેને ટેકો આપે છે. ૬૩ પ્રજાપતિ થતાં પોતાના જેવાં પ્રાણીઓ ઉત્પન્ન કર્યો અને બ્રહ્મદેવ અપ્રસન્ન થયા તેથી શિવે લિંગનો ત્યાગ કર્યો અને લિંગ પૂજાવા લાગ્યું, એવી કથા છે.૧૪ આ બધી કથાઓ કુંભને શિવલિંગમાં અધ્યારેપ થયે એ સૂચવે છે. પુરાણે પ્રમાણે રકંભ અને શિવ ભ શબ્દ શિવના પર્યાય તરીકે જડતો નથી એ ખરું છે, પરંતુ શિવનાં નામોમાં વિદ્ધબિન શબ્દ છે અને એનો અર્થ રતંભ પણ થાય છે. ૬૫ એ શબ્દમાં ધાતુ સ્કલ્ છે. એટલે ભને રુદ્ર શિવની સંધિ થયા પછી શિવ શબ્દકોષમાં દાખલ નથી કર્યો એમાં સંભના મૂળ અર્થની પરંપરા તે સમયના બ્રાહ્મણોને ખબર હોય અને વૈદિકનું મન મનવવા એમ કર્યું હોય. પરંતુ આડકતરી રીતે વિકૅમિન નામમાં ધાત્વર્થ તરીકે એ શબ્દ રહ્યો છે એ એનો સંબંધ વ્યક્ત કરે છે. શિવનાં નામોમાં આવી રીતનાં અનેક વિચિત્ર નામો શિવની એતિહાસિક પરંપરાને રસમય બનાવે છે. ૬ ૬૨ ઉપરના વર્ણન મુજબ અમેય લિગમાંથી શિવ ઉત્પન્ન ક્યા એ જાતની પ્રતિમાને લિગોભવ મૂર્તિ કહે છે. એવાં લિંગ આજે ભીટામાં અને મદ્રાસ પાસે ગુડમોલમાં છે. આ બંને લિગો હૈં. ગોપીનાથ રાવ અને બેનરજીના મત પ્રમાણે ઘણાં પ્રાચીન છે અને એમને 'સ. પૂર્વે પહેલા શતકનાં માનવામાં આવે છે. લિંગને આકાર કુદરતી ઉપસ્થના આકારને છે અને વચ્ચે શિવની મનુષ્યાકૃતિની મૂર્તિ છે. એનાં ચિવ ડૉ. ગોપીનાથે એમના Ele. of Hind. leo. પુ. ૨ ભા. ૧માં આપ્યાં છે તે ખાસ જોવા જેવાં છે. આ સ્તંભલિગ કુદરતી ઉપસ્થ આકારનાં છે એ વાત સ્વતંત્ર સ્તંભ--સ્વતંત્ર લિગ-કુંભ-અને શિવજીને આખો તિહાસ વ્યક્ત કરે છે. લિંગને કુદરતી ઉપથ જેવું બનાવવાનું પાછળથી બંધ કરી ચોક્કસ લંબગોળ રૂપ (Conventional) પાછળથી અપાયું હશે, એવું એક લિગ બેઝવાડામાં મેં જોયું છે. એ ભૂરા આરસનું સીધું ખંભાકાર છે. વચ્ચે શિવની મૂર્તિ હરણ અને પરશુ લઈ ઊભી છે. ઉપર બ્રહ્મા હંસરૂપે અને નીચે વિષ્ણુ વિરહરૂપે છે. લિંગ જમીનની ઉપર સાડાપાંચ ફીટથી વધારે છે. કંપની પિરાણિક ભાવનાવાળાં તંભલિગને આ નમૂને જોવાલાયક છે. એનું ચિત્ર બહાર ન પડેલું હોવાથી અને સ્તંભલિંગનો ખ્યાલ લાવવાની અહીં જરૂર હોવાથી અહીં એનું ચિત્ર આપ્યું છે. એ આંધ્રમાં અમરાવતીનાં ખંડેરોમાંથી નીકળ્યાનું કહેવાય છે. એટલે છઠ્ઠી સદીનું હશે. $35114114214. Ele. of Hindu. Ico. II. P. 57-58. It is this same FFF that has given birth to the Puranic story of Shiva's appearence as a blazing Pillar between all and fatos. ૬૪ આ કથા સાથે બીજી કથા પુરાણમાં એવી છે કે તાપસના વનમાં એમની સ્ત્રીઓ પાસે શિવ નગ્નરવરૂપે ભિક્ષાર્થે ગયા. તેથી તાપસોએ લિગ ખરી પડે એ શાપ દીધો. તેથી ઉત્પાત થવાથી દેવોએ લિંગ પૂજવા માંડ્યું. એમાં સ્પષ્ટ લખે છે કે દેવોએ એને “સ્થાને મૂક્યું અને બ્રહ્માએ “તદાકાર” એટલે કુદરતી ઉપરથ જેવું લિગ હાટકનું બનાવ્યું ને પળ્યું એ હાટકેશ્વર મૂળ હાટકેશ્વર માટેનો આ ઉલેખ ગૂજરાતમાં આવું લિગ હેવાનું સિદ્ધ કરે છે. આ બાબતની વધુ ચર્ચા પરિશિષ્ટ ઉ ભેગ. વતી'માં કરી છે તેમાં ખાસ કરીને નોટ અંક ૮૩ જુઓ, ૬૫વિષ્કલિનને સ્તંભ અર્થ સંસ્કૃત કોષમાં છે. જુઓ આપતેને કે. ૬૬ જાઓ મહાભારત શાંતિપર્વ. દાનધર્મમાં આપેલાં નામે. એમાં અહીં ખાસ આ નેધવા જેવાં છેઃ સ્થાણુ, સુવર્ણરેતમ્, ઊર્ધ્વસિંગ, મેદ, મહાલિંગ. બી વિચિત્ર નામો આગળ જઈશું. For Private and Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ પરિશિષ્ટ પાછળની ચર્ચાને સાર આ લાંબી ચર્ચા ઉપરથી એટલું ફલિત થાય છે કે પ્રાગૈતિહાસિક સમયમાં નાઈલથી નર્મદાના મુખ સુધીના પ્રદેશમાં ચાલતી કેટલીક પ્રજાઓમાં એક પ્રકારની એકતા હતી. બધા લોક તેવી એકસરખી પૂજા ન કરતા હોય છે તેવી પૂજા કરનાર જાતિઓ એ સમસ્ત પ્રદેશમાં વસતી હતી. આ પ્રદેશમાં આવેલા લોકો ભિન્નભિન્ન નામે અનેક દેવને પૂજતા અને એમાંના ઘણાનાં લક્ષણો એક હતા. આ બધા દેવ અને દેવીઓનાં પ્રતીક મોટે ભાગે પથ્થરના સ્તંભ અગર તંબાકાર ઝાડનાં થડ હતાં. આ રીતે સ્તંભ પૂજન પ્રાચીન કાળથી વ્યાપક બનેલું હતું. ખંભાકાર દેવનું મૂળ લિંગપૂજા (Phallus Worship)માં હતું. સ્વતંત્ર લિંગપૂજા પણ હતી અને પૌરાણિક શિવના પૂર્વાવતાર જેવા એક દેવની મૂર્તિ પણ પૂજાતી. આ લિંગપૂજા એ શિવના પૂર્વાવતાર દેવના લિંગ તરીકે કે સ્વતંત્ર લિંગપૂજારૂપે થતી એ નક્કી થવું મુશ્કેલ છે. પરંતુ મોહેન જે ડેરેમાંથી નીકળેલાં કુદરતી ઉપસ્થના આકારનાં લિંગ અને હિંદુસ્તાનમાં પાછળથી શિવલિંગના એક સભ્ય નિશ્ચિત આકાર થવા માંડ્યો તે પહેલાંનાં શિવલિંગ જોતાં ખાતરી થાય છે કે લિંગપૂજાન આર્યોએ સ્વીકાર કર્યો તે પહેલાં એનું મૂળ શિશ્નપૂજામાં હતું. ખંભની ભાવનાવાળી લિંબોદુભવ મૂર્તિ એ કુદરતી ઉપસ્થાકારના લિંગને ખંભાકાર બનાવી, અંદરથી શિવની મનુષ્યાકૃતિ મૂર્તિને ઉદ્ભવ કરે છે. ૨૭ લિંગપૂજાની ઉત્પત્તિનાં પૌરાણિક કારણોમાં મતભેદ હોવાથી અને વેદમાં સ્તંભને શિવપૂજા સાથે સ્પષ્ટ રીતે ન જોડવાથી લિંગપૂજા અને સ્તંભની ભાવનાનો સંબંધ સ્વતંત્ર સ્તંભ પૂજા અને શિશ્નપૂજા સાથે હાઈ પાછળથી શિવના લિંગ સાથે એ બધું જોડવામાં આવ્યું એમ સમજાય છે. સામાન્ય થાંભલાને હિંદની ભાષાઓમાં સંસ્કૃત સ્તંભ ઉપરથી કે બીજી રીતે ઉપજાવ્યા છતાં ખંભ–ખંભ એટલે ખુલો સ્વતંત્ર થાંભલે એ અર્થ હિંદની ભાષાઓએ જાળવી રાખ્યો છે અને ગૂજરાત અને દ્રાવિડ દેશની ભાષાઓએ એ અર્થ વધારે સ્પષ્ટ રીતે જાળવ્યો છે. આ વાત આ સ્વતંત્ર સ્તંભ લિંગપૂજા હિંદના પશ્ચિમ ભાગમાં સર્વથી પ્રાચીન કાળમાં હતી અને દ્રાવિડીઓની સાથે દક્ષિણમાં ગઈ એમ સૂચવે છે. ૧૮ આ પ્રકારના સ્તંભ-લિંગને મૂળ સ્તંભ સાથે સંબંધ હોવાથી કુદરતી રીતે પ્રાકૃતમાં ખંભ કહે. પરંતુ એ શબ્દ સ્તંભનો પર્યાય હોવાથી અને ખંભ વૈદિક સાહિત્ય પછીના સાહિત્યમાં ન દેખાતો હોવાથી એને વપરાશ લુપ્ત થયો અને એ કારણથી વૈયાકરણોએ તેનો ધ અને રવમાં વિકલ્પ છે . ૨૯ ખંભાત અને તંભપૂજા ખંભાતના સ્તંભતીર્થ નામનું કારણ ઉપજાવી કાઢતાં પુરાણકાર બે ભિન્ન કારણો આપે છે તે જોયું. નવાઇની વાત તે એ છે કે કંદે તારકાસુરને છે અને ત્યાં વિજયસ્તંભ થયો તેથી સ્તંભતીર્થ નામ પડયું એમ કહેતા પહેલાં પણ પુરાણકાર કહે છે કે પહેલાં સંગ્રામમાં દેવો હાર્યા અને તારકે મહીસાગર ઉપર ૬૭ શ્રી. ગોપીનાથરાવે એમને પ્રતિમવિધાનના પુસ્તકમાં (પુ. ૨ ભા. ૧)માં લિંગભવ મૂર્તિની વિસ્તૃત ચર્ચા કરી છે અને એવાં લિંગનાં ચિત્રો પણ આપ્યાં છે. ૬૮ ઐતિહાસિક સમયના શૈવ મતે આપણી તરફ અને દક્ષિણમાં જુદા છે. પરંતુ પ્રાગૈતિહાસિક સમયમાં દક્ષિણની દ્રાવિડ સંસ્કૃતિનાં કેટલાંક તો ગુજરાત બાજુથી ગયાં છે તેની ચર્ચા ગુજરાત અને અસુરોના પરિશિષ્ટમાં કરીશું. ઑસુરની કેટલીક દંતકથાઓનું મૂળ ગૂજરાતમાં છે એમ સમજાય છે તે પણ જોઈશું. ૬૯ શૈવમત અને વૈદિકની સલાહ પછી સ્થાણુ શબ્દ સંભવાચક હોવા છતાં શવષમાં લીધો જણાય છે. વેદમાં એને અથ સ્તભ જણાય છે. જુઓ Vedic Index II. 487. અથર્વવેદ ૧૦-૪-૧. For Private and Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પરિશિષ્ટ ગ્ ૧૭૧ સ્તંભપુરમાં જઈ રાજ્ય કર્યું.૭૦ આ વિષ બતાવે છે કે પુરાણકારને ખંભપુર કે સ્તંભતીર્થ નામની પરંપરાની ખબર નથી. સ્તંભાકાર શિવલિંગ ઉપરથી એ નામ પડેલું એની સાથે ખીજી અનેક પરંપરાએ મેળવીને કારણે આપેલાં છે. સ્તંભ નામના દેવના પુરાણકારે કરેલા ઉલ્લેખ ઉપર જોયા. આ બધું સિદ્ધ કરે છે કે પુરાણકારે આપેલાં કારણા ખરાં નથી. પરંતુ ખંભાતને સ્થળે પહેલાં સ્વતંત્ર સ્તંભ કોઇ પણ દેવના સ્વરૂપમાં પૂન્નતે હશે. કંભ અગર લિંદ્ભવ મૂર્તિના રૂપમાં પણ પૂજા થવાનો સંભવ છે. કાળે કરીને થએલા કુદરતી દટંતરે આદિ ઉત્થાનામાં એ પૂજા લુપ્ત અગર ગુપ્ત થતાં જ્યારે રુદ્ર શિવ સાથે લિંગપૂ મળી ગઈ ત્યારે જે જે સ્વરૂપમાં સ્તંભેા પૂન્નતા તે બધાં શિવનાં લિંગ ગણાવા લાગ્યાં૭૧ સ્વતંત્ર શિશ્નપૃશ્ન પણ શિવલિંગપૂનમાં સમાઇ ગઇ. પ્રાચીન પાશુપત સંપ્રદાય જ્યારે લકુલીશાચાર્યે છેવટના રૂપમાં સ્થાપ્યા ત્યારે ગૂજરાતના કિનારે એ મતનું મુખ્ય કેન્દ્ર બન્યું.૭૨ નર્મદાના કિનારાથી સિંધુના મુખ સુધી અને મારવાડથી મૈસુર સુધી એ મત ખૂબ વ્યાપ્યા. એ સમયમાં આવા અનેક લિંગ-સ્તંભા સ્વયંભૂ શિવલિંગ તરીકે પૂજાવા લાગ્યા. Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તંભ-ખલ. લિ’ગે૬ભવ મૂર્તિ કુંભની ભાવનાવાળા લિંગાદ્ભવ મૂર્તિને સ્તંભાકાર કરવાનો પ્રતિમાવિધાનના શાસ્ત્રમાં આદેશ છે. સ્તંભપૂજનમાંથી ઉદ્દભવેલાં આવા પ્રકારનાં લિંગે જ્યાં પૂર્જાતાં હોય તેવાં સ્થળેાનું નામ ખંભ ઉપરથી થએલું એમ માની શકાય. ગુજરાતના કિનારા એ રીતે રસ્તંભ પૂનના સંસર્ગમાં પ્રાચીન કાળથી હાવાથી અને પાશુપત મતને લકુલીશાચાર્યે કરેલેા પ્રચાર પણ ગુજરાતમાં હોવાથી આ દેશમાં દરેક જાતનાં લિંગની સ્થાપના ખીન્ન સર્વ દેશેા કરતાં વધારે હતી;૭૩ અને ખંભ નામથી શરૂ થતાં એ નામેા દ્રાવિડ પ્રાંતામાં મળે છે તે ઉપરાંત એવાં નામેા ફક્ત ગૂજરાત કાડીવાડમાં જ વધારે છે. ખંભાળીઆમાં તે ત્યાંના શિવના લિંગને જ ખામનાથ કહે છે અને ખામને અર્થ થાંભલે તે આગળ જોયું. સ્તંભ ઉપરથી ખંભ નામવાળાં૭૪ ગામેા ગુજરાતમાં વધારે છે તે માનવા સાથે ગુજરાતમાં ૫૦૦૦ વર્ષ પૂર્વે વસ્તી હતી એમ માનવું પડશે. મેહેન એ ડેરાની શેાધથી જણાય છે કે અરબી સમુદ્રના આખા ચે કિનારા ઉપર વસ્તીના પરસ્પર સંબંધ હતા. અને ગુજરાતમાં ખંભાતના અખાતમાં નર્મદાના મુખ સુધી સિંધુની સમાન સંસ્કૃતિ હોવાનું મનાય છે.૭૫ એ ચર્ચા આગળ કરીશું. આ પ્રમાણે ખંભાત નામ ખંભાતના ૭૦ કું, પુ, કા, ખં. અ. ૨૧. પછીના અધ્યાયમાં એને શાર્વિકતીર્થ કહે છે. ૭૧ એવા કેટલાક સ્તંભે। શિવલિંગા તરીકે પૂજાયાનું આગળ જણાવી ગયા છીએ. ૭૨ પાશુપત મત નર્મદાકિનારે ડભેાઇ પાસે આવેલા કાયાવરોહણ-કારાવણ-માંથી શરૂ થયા અને ઐતિહાસિક લકુલીશાચાર્ય ત્યાં થઈ ગયા એ હવે સિદ્ધ વાત છે. જૂના વખતમાં દક્ષિણના નાગપટ્ટણ અને કુંભકાણમને કાયાવરહણ કહેતા, એ બતાવે છે કે રોવાના આ મતના સ્થાપક મુખ્ય સ્થળનું નામ લતા જ્યાં ઠીક લાગ્યું ત્યાં લઈ ગયા, ઉત્તરમાંથી આવાં નામ દક્ષિણમાં ગયાં છે તે બાબત આગળ જોઇશું. (ગેપીનથ રાવ. II. I. P. 18.) ૭૩ સ્તંભ–લિંગપૂજાને શિવલિંગપૂજા સાથે ઐતિહાસિક સમયમાં સંબંધ પાશુપતે એ નÖદાકિનારે પહેલા કર્યાં. બ્રહ્માએ પહેલું લિંગ હાટકેશ્વરનું સ્થાપ્યું એ આનર્તમાં. લિંગપૂજ્રના આ દેશ સાથે આવા પ્રાચીન સંબંધથી નદામાં કંકર એટલા શંકર મનાયા. ૭૪ એક કરતાં વધારે ખંભાળીઆ અને ખાંભા; ખંભાલી, ખંભેાળજ, ખંભળાવ, ખંભાળા અને ખાંભડા. આટલાં ગૂજરાતકાડીઆવાડમાં છે. થંભ નામવાળું થામણા સિવાય એકે નથી. દક્ષિણમાં મદુરા જીલ્લામાં કંબમ્ અને કરનુલમાં કંમમ્ છે. ૭૫ Marshall: Mohenjo Daro. I. P. 95: કેટલીક ચીજો કાઠીઆવાડ વગેરેમાંથી જડી છે તે ઉપરથી લખે છે કેઃ For Private and Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨ પરિશિષ્ટ ગ સ્થળને પ્રાગૈતિહાસિક સમયમાં મૂકી શકે. ખંભાતનું સ્થળ એ સમયની દક્ષિણ એશિયાની પ્રજામાં એવું તે મધ્યમાં છે કે એ માન્યતાને ટેકો આપે છે. એનાં અનેક નામેા એમ સૂચવે છે કે વારંવાર ચઢતી પડતી જોએલાં શહેરા એ સ્થળે થઈ ગએલાં; અને સ્તંભ પૂર્જાના કેન્દ્ર તરીકે એ શહેરની નજીક જ એક સ્થળ પ્રાચીન કાળથી ચાલ્યું આવેલું. લાટ દેશ આ ચર્ચાના પ્રસંગમાં એક બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, તે એ કે લાટ દેશ કયા અને એ નામ પાડવાનું કારણ શું? આપણે સામાન્ય રીતે મહી અને નર્મદા અગર તાપી સુધીના ભાગને લાટ દેશ કહીએ છીએ. પહેલા પ્રકરણમાં તૈયું તેમ ખભાતનું સ્થળ લાટ, સૌરાષ્ટ્ર અને આનત્ત એ ત્રણે પ્રાચીન દેશેાની હદ ઉપર એવી રીતે આવેલું છે કે એને કયા દેશમાં ગણવું એ નક્કી કરવું મુશ્કેલ છે. પરંતુ એને સંબંધ મહી નદી સાથે વધારે હાવાથી એને લાટમાં ગણી શકાય. પણ લાટ નામ શાથી પડયું એ હજી નક્કી થયું નથી.૭૬ વિદ્વાનોએ એને માટે અનેક તર્ક કરેલા છે. તેા એક અનુમાન ઉમેરવું અપ્રાસંગિક નહિ ગણાય. લાઢ શબ્દની ઉત્પત્તિ લાટ નામ સંસ્કૃત નથી એમ માનવામાં બધા વિદ્વાના એકમત છે. ઘણા રાષ્ટ્ર ઉપરથી લાટ થયાનું માને છે.૭૭ પણ ગૂજરાતના દક્ષિણ વિભાગનું નામ રાષ્ટ્ર કેમ તેનું કેાઇ નિવારણ કરતું નથી. લાટ રાખ્યું આપણા પ્રાંતને માટે સંસ્કૃત લેખકોએ તે મેડા વાપરવા માંડચો. માટે ભાગે પરદેશીઓએ એ શબ્દ વાપરેલા છે. પરદેશીએ લાટને લાર નામથી જાણે છે, અને એની સરહદ આપણે હાલ માનીએ છીએ એટલી નહિ પણ છેક મુંબાઇના દક્ષિણ સુધીના કિનારાને લાર કહેતા. અરબી સમુદ્રનું નામ લારના સમુદ્ર હતું. દેશની અંદરના ભાગમાં છેક ઉજ્જૈન લાટની હદમાં ગ્રીક લેખકે ગણેલું છે.૭૮ આ રીતે લાટ અગર લારની હદ કાઈ વખતે નિશ્ચિંત રહી નથી. વળી કનિંગહામ સિંધના દક્ષિણ ભાગને લાર કહે છે.૭૯ સિંધના ઉત્તર ભાગમાં સિંધુને પશ્ચિમ કિનારે લારખાના નામના જીલ્લો છે. ઇરાનની દક્ષિણે લારીસ્તાન નામના પ્રાંત અને એનું શહેર લાર નામનું છે. આ બધું શ્વેતાં અને એ નામ પહેલું પરદેશીઓએ વાપરેલું છે એ જોતાં લાર્ અગર એનું સંસ્કૃત રૂપ લાટ રાષ્ટ્ર કરતાં કેઇ બીન્ત મૂળમાંથી ઉત્પન્ન થયું જણાય છે. લાટ અને સ્તંભ લાટના આપણી હાલની ગૂજરાતી અને હિંદી ભાષામાં અર્ધ સ્તંભ થાય છે. પાડા ટેકવવાના થંભને "This civilization extended in a South-esterly direction (from Indus) atleast as far as the gulf of Cambay." ૭૬ એ. એસ. અલ્તેકર (His. of Imp. Towns & Cities in Guj. & Kath.). લાટ નામ હિંદુએનું નથી, એનું મૂળ પરદેશી હાય, હજી એ ફાઇને જડ્યુ નથી. રાષ્ટ્રે ઉપરથી એ પડ્યું નથી. રાષ્ટ્રકૂટ ગૂજરાતમાં આવ્યા તે પહેલેથી એ નામ છે એટલે એ સાથે પણ સંબંધ નથી એમ લખે છે. ૭૭ પંડિત ભગવાનલાલ ઈંદ્રજીના તથા હાલ પંડિત બહેચરદાસભાઇના એ મત છે. સંસ્કૃતમાં મદાસરના લેખમાં અને વાત્સ્યાયન સૂત્રમાં એ નામ છે. એટલે છઠ્ઠી સદી પછીનું, પણ બૃહત્ સંહિતામાં નથી એટલે છઠ્ઠી સદી પહેલાં નથી. અરબી મુસાફરો મુંબાઈ સુધીના કિનારાને લાટ કહે છે અને અલ માસુદી ત્યાં લારી ભાષા ખેલાતી એમ લખે છે. ૭૮ ટાલેમી અને પેરિપ્લસ. (Larike) નુએ Me Crdndls Ptolemy P. 38. (Bengal Ed.) ૭૯ Cunninghams Ancient Geo. of India. (Bengal Ed.) P. 318. For Private and Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૧૭૩ લાટ નથી કહેતા પણ ખુલા ઊભેલા ખંભને લાટ કહે છે, એ ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત છે. હિંદીમાં અશોકના સ્તંભને અને ફિરોઝશાહના સ્તંભને લાટ૮૦ કહે છે. એકલા ઊભેલા મિનારાને ૫ણું લાટ કહે છે. બદ્ધ સ્તૂપને “બુદ્ધકીલાટ કહે છે. એટલે સ્તૂપને પ્રચંડ લિંગ કે સ્તંભ સમજી એમ કહેતા હશે. ગૂજરાતીમાં રતંભ જેવા પાતળા લાકડાને લાટ કહે છે. દાખલા તરીકે ઘાણીની લાટ, ચીંચવાની લાટ. એ શબ્દ કયી ભાષાને એ હજી સુધી નક્કી નથી થયું. હિંદી અને ગુજરાતીમાં કયાંથી અને કેવી રીતે આવ્યું તે પણ જણાયું નથી. જુદાજુદા દેવોને તંબાકારે પૂજતી પ્રજાઓમાં સ્તભ અગર તે તે દેવોનાં નામો જેમાં તેમાં સ્તંભને પર્યાય લાટ કોઈ પ્રજામાં હોવાનું જણાયું નથી. કદાચ તે પ્રજા અગર તો એ શબ્દપ્રયોગ ત્યાં લુપ્ત થયો હોય. પરંતુ લાટ એટલે ખંભ એ તો સ્પષ્ટ જ છે. કાળે કરીને સ્તંભના પશ્ચિમ એશિયાના દેશમાંથી અસ્ત થતી ગઈ. પણ હિંદના પશ્ચિમ કિનારે એનું જબરું થાણું સ્થપાયું હતું. લાર શબ્દનો પ્રયોગ આપણે ટૉલેમી એટલે ઇસ્વીસનની બીજી સદીથી જઈએ છીએ. તે પહેલાં કેટલીક સદીઓથી પાશુપત મત પશ્ચિમ હિંદમાં સ્થપાયો હતો. એટલે જે કિનારે ખંભાકાર શિવલિંગની પૂજા ઘણું જોરમાં ચાલુ રહી એ પ્રદેશને પરદેશીઓએ લાર અગર લાટ નામ આપ્યું હોય એવો સંભવ દેખાય છે. એ પૂજા જેમ જેમ સંકોચાતી ગઈ, તેમ તેમ લાટની સીમાં પણ સંકેચાતી ગઈ, અને નર્મદાતટે પાશુપતાચાર્યનું ઉદ્ભવસ્થાન હોવાથી અને ગુજરાત કાઠીઆવાડને ખંભાતના અખાતને એ કિનારો લિગ સ્થાપનથી ભરપૂર હોવાથી૮૧ એ ભાગનું નામ લાટ રહી ગયું. લાટ એટલે સ્તંભ' એ હિંદની બહારને શબ્દ પાછળ ઈજીમ વગેરે જગ્યાએ સેથ અગર સેત અગર સાત (Seth, set or Sat) કે જેને પહેલો અક્ષર ફરી જઈને તેટ (Tet) થયું એની તંબાકારે પૂજા થતી. મિ. વેસ્ટૉપ લખે છે કે હિંદુસ્તાનમાં સ્તંભના અર્થમાં અશોક, બુદ્ધ વગેરેના સ્તંભને માટે “લાટ” શબ્દ વપરાય છે તે માત્ર આ ફિનિશિયન સેમેટિક દેવ તેટ,સેટ કે સેથનું બીજું રૂપ છે.૮૨ અહીં “સ” અગર “તને “લ” શી રીતે થયો તે મિ. વેસ્ટૉપ સમજાવતા નથી. જે લાટ શબ્દ પશ્ચિમ એશિયાની કઈ ભાષામાંથી આવ્યો હોય અગર તે ભાષાઓમાંથી કોઈ શબ્દનું ભ્રષ્ટ રૂપ હોય અને એનું સંસ્કૃત ગ્રંથકારેએ લાટ નામ આપ્યું હોય તો તે ભાષાઓમાં અક્ષરોના ફેરફારના નિયમો સમજવાથી ખબર પડે. આ વાતનો નિર્ણય તો ઇજીપ્તથી હિંદ સુધીની બધી જૂની નવી ભાષાઓ એકસાથે જાણનાર ભાષાશાસ્ત્રી કરી શકે. પરંતુ મિ. વેસ્ટરપનો અભિપ્રાય ભાષાશાસ્ત્રીની દષ્ટિએ નહિ તે બીજી રીતે પણ ખરો હોય એમ લાગે છે અને હિંદના પશ્ચિમકિનારાનો પશ્ચિમ એશિયાના દેશો સાથે પ્રાચીન સંબંધ, સ્તંભ પૂજા અને લિંગપૂજાની વ્યાપકતા-એ બધું સાથે લેતાં લાટ ૮૦ હિંદી શબ્દકે લાટને સંસ્કૃત થઇ ઉપરથી ઉપજાવે છે, પણ એ વ્યુત્પત્તિ ખોટી છે એમ વિદ્વાનો મત છે. ૮૧ ભાગવત સ્કં. ૩ અ. ૧ ગ્લો. ૧૮, « Hodder M. Westropp: Ancient Symbol Worship. y. 4. "The Columns said to have raised by Asoka have reference to the inscribed pillars of Seth. The remains of an ancient pillar, supposed to be a Buddhist LaT is still to be seen at Benares; the word LAT being merely another form of the name Tet, Set or Sat given to the Phoenician or Semitic deity. In the central pillar of the so-called Druidical cirelcs, we have, doubtless a reference to the same primitive superstition, the idea intended to be represented being the combination of the male and female principles." For Private and Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ પરિશિષ્ટ શબ્દ મિ. વેસ્ટરૉપ કહે છે તેમ સ્તંભાકાર “સેથ” વગેરે શબ્દોમાંથી આવ્યો હોય એમ સંભવે અને ગુજરાતના કિનારાનું લાટ નામ છે એનાં જે કારણો આજસુધી આપવામાં આવ્યાં છે તે કરતાં આ વધારે બંધ બેસતું લાગે છે.૮૩ : સ્કંદપુરાણમાં સ્તંભતીર્થ નામ પડવાનાં કારણોના પરસ્પર વિરોધથી; અરબી સમુદ્રના આખા યે કિનારા ઉપર સ્તંભ-લિંગપૂજાની વ્યાપકતાથી, સ્તંભ પૂજાને ખંભની ભાવનાની એકતાથી, લાટ શબ્દની ઉપર કરેલી ચર્ચા અને એને સ્તંભ-લિંગ અર્થ ખરો માનીએ તો લાટ દેશના મધ્યસ્થ કેન્દ્રમાં ખંભાતનું સ્થળ આવેલું છે તે ઉપરથી; અને તંભ પૂજા–સ્તંભ અને શિવના લિંગની પૂજાનું પાછળથી તાદાભ્ય થવાથી ઉપર જણાવેલા વ્યાકરણના વિક૯પ કરતાં સ્તંભમાંથી ખંભ થવાનું સ્વર અને અર્થ બંને જોતાં વધારે કુદરતી સિદ્ધ થવાથી સ્પષ્ટ થશે કે ખંભાત નામ રમતીર્થ ઉપરથી નહિ પણ સ્તંભતીર્થ ઉપરથી નીકળ્યું છે.૮૪ ૮૩ પશ્ચિમ એશિયાના દેશમાં લાત નામની દેવીને ઉલેખ આગળ કર્યો. આ દેવીએ કેટલોક ગોટાળો ઉત્પન્ન કર્યો છે. એ દેશમાં એને અનેક દેવીઓ સાથે મેળવે છે. કોઈ દેશમાં મુખ્ય દેવી તરીકે કે કોઈમાં સામાન્ય દેવી તરીકે આવે છે. તે દરેકનું વર્ણન કરવાનું અહીં સ્થળ નથી, એની મુખ્ય પ્રજા સિરિયામાં થતી હતી અને એ એક વાટવાને પથ્થર હતા એમ બુખારી શરીફ અને અરબી કે ઉપરથી એક વિદ્વાનનું માનવું છે. Enc. of Religion & Ethics Vol. I. માં પ્રાચીન આરઓ ઉપરના લેખમાં એ દેવીને સૂર્યનું રૂપ ગણે છે અને સૂર્ય નારીજાતિ ગણાતો એમ કહે છે. બેબીલોનમાં સૂર્ય નરજાતિ અને દક્ષિણ અરબસ્તાનમાં નારીજાતિ મનાત. (Babylonian's By H.ZiMMERN). અરબસ્તાનમાં ‘કાસી” (gassi) નામની જાતિની એ ખાસ દેવી હતી. ગ્રીક ઈતિહાસકાર Herodotus એને અલિલાત (Alilat) કહે છે અને ચંદ્રપૂજા સાથે જોડે છે. એનાં Allat, Halat વગેરે નામે માલૂમ પડે છે. એ બધાં અલ લાત ઉપરથી થયાં છે. અલ એ અરબી ભાષાના શબ્દોને આગળ લાગે છે. લાત નામ મુખ્ય છે. લાત દેવીને “હદાદ' અને Ashtart “અશતા’ સાથે સંબંધ પાછળ છે. આ બધા દે ખંભાકાર થતા અને એ બધા સૂર્યમાં સમાયા એ પણ જોયું. લાતની મૂર્તિ ઉપર ચંદ્રની કલા કે કિરણ થતાં. આ સંબંધે ઉપરથી લાત ખંભાકાર પથ્થરની મૂર્તિ હતી એમ સમજાય છે. હવે હબી ખુશીર (Elliot Tv. 181) લખે છે કે (શેખ ફરીદુદ્દીન અત્તારને આધારે) મહમૂદ ગઝનવીના લશ્કરે સેમિનાથમાં જે મૂર્તિ જોઈ એનું નામ લાત’ હતું. આ ઉલ્લેખ ઉપરથી ડૅ. બર્ડ લખે છે કે (Bird's Hist. of Guj. B. 39). સેમનાથમાં આરબેની લાતની અર્તિ પૂજાતી અને અરબરતાન અને હિંદમાં પ્રાચીન ધર્મ એક હતે. અરબીના વિદ્વાનેને મત એ છે કે આ ઉલ્લેખ અર્થહીન છે અને મુસલમાન લેખકોએ અરબસ્તાનમાં ઈરલામના પ્રચાર પછી લાત વગેરે મૂર્તિઓને નાશ કર્યો તે મૂર્તિ ત્યાંથી આવી સોમનાથમાં જાય છે એમ નિરાધાર કહપનાથી ઠરાવેલું છે. લાત અને તેમનાથને સંબંધ નથી એ ખરું છે, પરંતુ ફરીદુદીન અત્તારના ઉલ્લેખમાં મહમૂદના લશ્કરે એ મૂર્તિ જોઈ એમ લખ્યું છે એ ખરૂં હોય તો લાતની ખંભાકાર મૂર્તિને એ લશ્કરમાંના કેઈ જાણતા હોય અને તેમનાથના ખંભાકાર લિગને જોઈ એ સરખાપણું લાગ્યું હોય. મહમૂદે તોડવા પહેલાં એ મૂર્તિ અગર લિંગ કેવું હશે તે આપણે જાણતા નથી. પણ એમનાથ એક વખત પાશુપતિનું મોટું થાણું હતું એટલે એ તેડયા પહેલાનું પ્રાચીન લિંગ સ્તંભ જેવું અગર લિગોભવ મૂર્તિ જેવું હોય એમ લાગે છે. કેટલાક એનું વર્ણન્ન લિંગ જેવું અને કેટલાક મનુષ્યાતિ જેવું કરે છે તે એવું હોય તે જ બંધ બેસે. લાત સાથેની સરખામણી પણ ટેકારૂપ છે. તે લાત ખંભાકારે હોય તે ફારસી શબ્દ લાર અને સંસ્કૃત શબ્દ લાટને એની સાથે સંબંધ હશે? સ્તંભાકાર લિંગ સાથે એને સરખાવે છે એ શું સૂચવે છે? આ વાતને નિર્ણય તો સબળ આધાર વગર ન થઈ શકે. ૮૪ દૃશિવના પર્વાવતાર વૈદિક ની ઉત્પત્તિ અગ્નિમાંથી છે એમ વર્ણને ઉપરથી સિદ્ધ થઈ શકે છે. શિવલિંગ પણ વિદી અને અગ્નિ ઉપરથી નીકળ્યું હશે એમ ઘણા વિદ્વાને માને છે. પરંતુ પિરાણિક ઉલ્લેખો અને આગમોના ઉલ્લેખો અને લિંગ ઘડવા માટે શિ૯૫નું વિધાન વગેરે સરખાવતાં તેમજ ઉપરની ચર્ચામાં કુદરતી આકારનાં લિંગે ધ્યાનમાં લેતાં શિવલિંગ પૂજાને (Phallus Worship) સાથે જ સંબંધ છે એમ સ્પષ્ટ થાય છે. એની સપ્રમાણ વધુ ચર્ચા માટે જુઓ Ele. of Hindu lco. JJ. J. P. 58 to 65. સિદ્ધાન્ત સારાવળી અને કામિકાગમના ઉલેખે (P.62). For Private and Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ લા સરસ્વતીને પ્રવાહ એની સાથે ખંભાતના અખાતને સંબંધ દસ્તાનના ઇતિહાસમાં બનેલી સત્ય બીના છતાં જેમાં અનેક શંકાઓ ઊઠે છે અને જેને માટે વેદથી 9 માંડીને પૌરાણિક પરંપરાઓના આધારે લઈ અનુમાન માત્ર કરવાં પડે છે તે સરસ્વતીના પ્રવાહની વિચિત્ર ઘટના છે. વાદેવતા તરીકે સરસ્વતીનું નામ કોઈ હિંદુથી અજાણ્યું નહિ હોય. એ નામની નદીઓ છે એ તો ભૂગોળ ભણનારાઓ જાણે છે. પરંતુ એ નદી કયાંથી નીકળી કયાં ક્યાં વહીને કયાં કોને મળી અને એનો વાÈવતા સાથે કોઈ સંબંધ ખરે કે નહિ એ માટે આજે આપણે બું ટક આધારે ભેગા કરી ચર્ચા કરવી પડે એ હિંદુસ્તાનના ઈતિહાસ-ભૂગોળની એક વિચિત્રતા છે. સરસ્વતી નદી-દેવી સરસ્વતી એટલે પાણીવાળી. કઈ પણું નદી-પ્રવાહનું એ વિશેષણ થઈ શકે. પણ અહીં ખરી વાત એમ નથી. હિંદુસ્તાનની એ સૌથી પવિત્ર અને મોટી પ્રાચીન નદી હતી. ત્રવૃંદના સમયમાં એનું સ્થાન મોટી નદીઓમાં હતું. સરસ્વતીની સ્તુતિએ વેદમાં થએલી છે. જુદી સ્વતંત્ર નદી તરીકે એનું વર્ણન છે. એને નદીઓમાં દેવી સ્વરૂપે માની સ્તુતિ કરેલી છે.૧ વાચા દેવી તરીકે સરસ્વતી ઋવેદના સમયમાં મનાતી નહોતી. જે એકબે મિત્રોમાં એવો વનિ નીકળે છે તે ખેંચીને કાઢવો પડે છે. બાકી તો બધી જગ્યાએ એને નદી-દેવી તરીકે માનેલી છે. એ નદી-સરસ્વતીમાં વાચા દેવીને અધ્યાપ પાછળથી થએલો છે.૩ હાલની ત્રણ સરસ્વતી આપણે હાલ ત્રણ સરસ્વતી નદીઓ જાણીએ છીએ. એક કાશ્મીરના ડુંગરમાંથી નીકળી પતિયાળાના - રણમાં અદશ્ય થતી. બીજી ગૂજરાતમાં અંબાભવાની પાસે કોટેશ્વર પાસેથી નીકળી કચ્છના રણમાં મળતી. ત્રીજી ગીરના જંગલમાંથી નીકળી પ્રભાસ ક્ષેત્રમાં શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તીર્થ પાસે મળતી નદી. સરસ્વતી અને એનાં તીર્થોનાં વર્ણન દરેક પુરાણમાં ઓછા વધતા પ્રમાણમાં આવે છે. કેટલાંક પુરાણે આ ત્રણે સરસ્વતીને એક જ માને છે. પાશ્ચાત્ય વિદ્વાનો અને એમને માનનારાઓ મૂળ વૈદિક સરસ્વતી પતિયાળાના રણમાં વિનશન તીર્થમાં લુપ્ત થઈ તેને જ માને છે. બીજી સરસ્વતીઓ તે એ મૂળ ઉપરથી બીજી નાની નદીઓનાં નામ પડયાં એમ માને છે. ૧ કદ-સંહિતા. ૨-૪૧-૧૬. અં િતને નહી તમે કેવી તમે સરસ્વતિ છે. ૨ ચારક સરસવતીને દેવતા અને નદી એમ બે રૂપે માને છે. દેવતા એટલે નદી દેવતા વિગ્રહ સ્વરૂપમાં વાવતા નહિ. તત્ર સરસ્વતીતિ તસ્ય નવીદેવતાવશ નિયામાં મન્તિ માં સરસ્વતી એટલે પાણીવાળી એમ પણ નિરતમાં કહેલું છે. સરસ્વતીને વાચદેવી સાથે જોડી દેવાનું કદ ૧-૩-૧ર. મો ૩: સરસ્વતી મતિ તુના ધિયો વિશ્વા: વિનતિ . એ ઉપરથી કેટલાક ધારતા હશે. પરંતુ એ મિત્રને સરસ્વતીને વાચા દેવી તરીકે અર્થ સંબંધ વગરનો છે. ૩ અવેદ પછી એ અધ્યાપ થએલો જણાય છે. Muirs Sanks. Texts V. 342. ૪ મેકડેનેલ વગેરે. For Private and Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ પરિશિષ્ટ માં વૈદિક સરસવતી વેદમાં સરસ્વતી નદીનું વર્ણન વાંચતાં એ નદી હાલના ઉપર ગણાવેલા ત્રણ વહેળાઓમાંથી એકે નથી એમ સ્પષ્ટ સમજાય છે. વેદમાં પર્વતથી સમુદ્ર સુધી અખલિત પ્રવાહથી વહેતી નદી એને કહી છે. વિનશન તીર્થે કે બીજી કોઈ જગ્યાએ એને ગુમ થતી કહી નથી. એને એની બધી સખીઓમાં સર્વથી મોટી કહી છે.૭ એને રણમાં મળનારી કે કુમારી નદી કહી નથી. એને અન્ન, દ્રવ્ય, વિજય આપનારી કહી છે.૮ વીર પત્ની કહી છે. બહુ વેગવાળા પ્રવાહવાળી અને સમુદ્ર જેવી કહી છે.૧૦ સિંધુ નદીથી એનું વર્ણન કઈ રીતે ઊતરતું નથી.૧૧ એથી કરીને કેટલાક યુરોપીય વિદ્વાન એને સિંધુનું બીજું નામ માને છે. પરંતુ વેદમાં એ બે નદીઓ સ્પષ્ટ જુદી લખેલી છે.૧૩ પવિત્રતામાં સિંધુ કરતાં એ ચઢે છે. હાલ ગંગાનું જેટલું પવનત્વ મનાય છે તે બધું વેદકાળમાં સરસ્વતીનું મનાતું. ગગાનું નામ સર્વેદમાં બે જ વાર આવે છે.૧૪ સિંધુ અને સરસ્વતીનું નામ ઘણીવાર આવે છે અને સરસ્વતીની સ્તુતિનાં તો પ કદ ૧-૩-૧૨; ૬-પર-૬; ૨-૪૧-૧૬માં નદી માં સૈથી મેટી, નહીતમાં કહી છે તે જોવું. ૬-૬૧-૨ અને ૮માં જબરદસ્ત પ્રવાહ માટે ઉલ્લેખ છે. ६. ७-८५-२. एका चेत्सरस्वती नदीनां शुचिर्यतीगिरिभ्यऽआसमुद्रात् ।। ૭ ક. ૭-૯૫–૧. કોસા ઇતિ સૂક્તમાં વિશ્વાસપોરિના સયુરન્યાઃ || ૮ ક. ૭-૯૫. આખું સક્ત; ૧૦-૩૦-૨ અને ૧-૮૯-૩ અને ૧-૧૬૪-૪૯, ૭-૯૬-૩ સરસ્વતીને વાજિનીવતી કહી છે તેનો અર્થ ઘોડાવાળી નહિ પણ દ્રવ્યવાળી એવો કહે છે. જોકે સરસ્વતી અને સિંધુ મારફતે એ સમયમાં ઘોડા હિંદુસ્તાનમાં આવતા હતા. ૯ ક. ૬-૪૯-૭. આમાં સાયણાચાર્ય પ્રજાપતિ એવો અર્થ કરે છે તે બરાબર નથી. ક. ૧-૧૦૪-૪માં સરસ્વતીને માટે એકલો વીર પત્ની શબ્દ વાપરેલો છે. ૧૦ ક. ૬-૧-૧૩ મણાં સાતમાં || ૭-૯પ-૧ અને ૨; ૭-૯૬–૧ અર્થ શબ્દ સરસવતીને માટે વાપરેલ છે. અર્ણવ શબ્દ અર્ણમાંથી થયે છે. કેટલાક અર્થ એટલે બહુ પાણી એટલો જ અર્થ કરે છે. તે માટે આગળ ચર્ચા કરીશું. ૧૧ એને સપ્ત સ્વસા-સાત બહેનેવાળી કહી છે અને બધી નદીઓમાં મોટી કહી છે. જુઓ ક. ૬-૬૧-૧૦ અને ૭-૩૬-૬. માવત સા રાસ: વાપરાના: સરસ્વત સપ્તથસિંધુમાતા સપ્તસિંધુની પેઠે સંત સારરવત પણ કહેવાય છે. ૧૨ Zimmer એ પ્રમાણે માને છે, સરસવતી વેદના વર્ણન સાથે હાલ સિંધુ સિવાય બીજી કઈ નદી બંધબેસતી ન આવવાથી ઝીમરે આવી રીતે ટૂંકે ઉકેલ આર્યો છે. હિલબ્રેન્ટ (Hillebrant) એને આર્કેસિયા (Archosia)માં આવેલી નદી માને છે. લૅસન એને હાલની સુરરવતી માને છે. મેક્ષમૂલર લૅસનના મતને મળી ઉમેરે છે કે હાલની સરસ્વતી વેદકાળ પછી બદલાઇ અને તે રણમાં થઈ સમુદ્રને મળતી. મેંકડોનેલ પારાવતો એને તીરે હતા તે ઉપરથી હાલની સરસ્વતી છે તે જ માને છે અને રણમાં નાશ પામી એમ કહે છે. વિદમાં સમુદ્રને મળવાને સ્પષ્ટ ઉલ્લેખ છે તેને માટે એ એમ કહે છે કે વૈદિક માષિને એના પ્રવાહની અને મુખની ખબર નહિ હોય. ઉપરનો ઝીમરનો મત તે હાલ કોઈ માનતું નથી. ૧૩ મવેદ ૧-૧૨૨-૬; ૧-૧૨૬-૧; ૪-૫૪-૬, ૫-૫૩-૯, ૭-૯૬-૧; ૮-૧૨-૩; ૧૦-૬૪-૬; ૧૦-૭૫-૫. ૧૪ સરસ્વતીની દેવી અને નદી તરીકે જે પ્રાર્થનાઓ છે એવી સિંધુની નથી. ઉપર જણાવેલા બધા વેદમંત્રોમાં સરરવતીની સ્વતિ આવે છે. વિશ્વદેવામાં એને સ્થાન છે. એને લીધે બ્રહ્યાવર્ત પવિત્ર ગણાયું. ગંગાનું નામ કદમાં બે જ વખત (૬-૪૫-૩૧ અને ૧૦-૭૫-૫) આવે છે. વૈદિક સરસ્વતી લુપ્ત થયા પછી એનું સઘળું પાવનત્વ ગંગા ઉપર આરોપાયું એમ જણાય છે. જે. પૂર (0. Sanks Texts V. ૩૩6) લખે છે કે “The Saraswati, thus appears to have been to the early Indians what the Ganges became to their descendants.” સૂતા, વર્ગમાંથી ઊતરેલી, પાવન કરતી For Private and Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ For Private and Personal Use Only ભૂમધ્ય समुह અ ફી काजी समुन्द्र શ એસા ફીનીશી, વિગેરે દેશો કા અ ૨ બ તા દેશી ૧ *. ૨ લાટ-માિ ૩ સારસ્વત જ સૌવીર 1 રિસંધુ સિંધ) ૬ બ્રહ્માવર્ત 5 મધ્યદેશ ૮ વડવામુખ -પ્રભાસ (॰ અર્બુદ ૧૦ ૦૨૭ ૧૧ આભાર ૧૨ બર્બર 13 મોહન જોડેશે { ઈ રા ન લાર એ શી આ ઈ કરતા ન ગંધવી ૫ plina सोम्य VI પ્રીપ ત્ન ધા \** લાટનો સમુદ પૌરાણિક દક્ષિણ માર્ણવ (હિંદી મહાસાગર) IV ગતિમાનપ C-1 લીંપ માલાપ, ગંગ વ પૌરાણિક ભારતવર્ષ મર્યાદાની સમજુતી વર્તુળ – ભારતવર્ષ રુમારિગખંડ ઉર્ફે ભરતખંડ x ૐમારિકાİત્ર-ખંભાત રસ્તંભતીર્થ ગુપ્રતીર્થ VIII વાણદીપ તામપણી દાપ III શેમન આંગ-નવદીપ ઉર્ડે ખં સરસ્વતી નદી વૈદિ) ચીન ૫ ર્વ ત I ઈદ દર્દી પ 11 ડીરુપાનીપ સીમામ કોબી સલાયા માત્રા પૌરાણિક ભારતવર્ષ તથા તેની આસપાસના છેક એશિયા માઇનેરથી માંડીને હિંદ સુધીના સમાન સંસ્કૃતિના દેશેામાં ખંભાતનું સ્થળ (અથવા કુમારિકાક્ષેત્ર) મધ્યસ્થ અને અવરજવરનું કેન્દ્ર હતું એ બતાવતા, વર્તુલ દારેલા આ નકશામાં કેન્દ્રરથ ખંભાતમાંથી ત્રણ ત્રિજયા આંકેલી છે. ભારતવર્ષની પેાતાની મર્યાદાતા એ વર્તુલ બહાર પશુ ખરી, એ કશેમાનદ્વીપ વ્હેતાં જણાશે. (ભારતવર્ષના બધા દીપ મન આંકડાથી દર્શાવેલા છે.) ભારતવર્ષ તેના એક જ દ્વીપ ભરતખંડમાં સમાઈ ગયા તે પહેલાંની તેની વિસ્તૃત મર્યાદા સ્પષ્ટ જણાઈ આવશે. સિંધુ નદી હાલ વહે છે તે કરતાં ઘણી પૂર્વમાં વહેતી, તેની પૂર્વે વિપાશા અને તેની યે પૂર્વે સરરવતી વહીને ખંભાતના અખાતને વડવામુખ અગર પ્રભારાની દક્ષિણમાં મહાર્ણવને મળતી બતાવી છે. સિંધુ અને વિપાશા કચ્છના રણની જગ્યાએ સમુદ્રમાં પડે છે, સપ્ત પાતાલના કેટલાક ભાગના સંબંધ હિંદના પશ્ચિમ કિનારા સાથે છે. આનકશા સંબંધી વિશેષ ચર્ચા અને વિવેચન ારાણિક ભૂગોળ તથા ઇતિહાસને લગતાં બે પ્રકરણામાં તેમજ પરિશિષ્ટ X ધી ૩માં કરેલાં છે. Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ માં १७७ જુદાં સૂકતો પણ છે.૧૫ અને વિવેદેવની સ્તુતિઓમાં સરસ્વતીને સ્થાન મળેલું છે. પૌરાણિક સરસ્વતી વતીના પૌરાણિક વર્ણનમાં મૂળ વૈદિક સરસ્વતી અને હાલની ત્રણ જુદીજુદી સરસ્વતીઓને એક ગણવાને પ્રયત્ન થએલો છે. આ પ્રયત્નમાં કેટલુંક અસંગતપણું છે. પરંતુ એમાં કેટલીક પરંપરા પણ જળવાઈ રહેલી છે. એ બધા વર્ણનના પૌરાણિક સ્વરૂપની પાછળથી એ ટલું સત્ય જણાઈ આવે છે કે સરસ્વતી મૂળ એક જ નદી અને તેનો પ્રવાહ લુમ છે. હાલ ત્રણ જુદા જુદા મૂળમાંથી નીકળતી સરસ્વતીને પવૅતથી સમુદ્ર સુધી અખલિત વહેતી અસલ સરસ્વતી સાથે ઘ ટાવવાને આ ગુપ્ત થવાની બીનાએ પૌરાણિને બહુ મદદ કરી છે. હિંદુઓએ કર્મવાદથી જેમ સંસારની વિષમતાને ફડ કરી નાખે છે તેમ પૌરાણિએ વડવાનલથી ગુમ થતી સરસ્વતીના હાલ જુદા પણ મૂળ એક એવા પ્રવાહનો ફડચે પણ કરી નાખ્યો છે. અને એ કારણથી નદીઓ ઉડાવી દેવાની મળેલી સ્વતંત્રતાને લીધે હિમાલયમાંથી નીકળતી સરસ્વતીને પ્રભાસ પાસે લાવીને સમુદ્રમાં મેળવી છે. મૂળ આગળ તો વૈદિક અને પૌરાણિક સરસ્વતી એક જ છે. પૌરાણિક સરસ્વતી વિનશન તીર્થમાં નાશ પામી-ગુમ થઈ ગઈ. ત્યાંથી કુરુક્ષેત્ર અને પુષ્કરમાં થઈને અબુદારણ્યમાં આવી. ત્યાંથી અનેક તીર્થો આગળ વહીને વડવાનલને ધારણ કરીને આવતી સરસ્વતી ઝીલાણ તીર્થ આગળ આવી અને ત્યાંથી સમુદ્ર દેખાવા માંડ્યો પણ તેમાં વડવાનલને નાખે નહિ પણ ગુપ્ત થઈ સરસ્વતી આગળ ચાલી. ત્યાંથી કુષ્માંડેશ્વર આદિ તીર્થો વટાવી શત્રમર્દન અને કૃતમ્મર પર્વત પાસે થઈ પ્રભાસ આગળ સરસ્વતી સમુદ્રને મળી, વડવાનલને એ સમુદ્રમાં પધરાવ્યો. પ્રભાસ આગળ પૌરાણિક સરસ્વતી સાગર સંગમ મનાય છે. આ પ્રમાણે સરસ્વતીના પ્રવાહની હિમાલયથી સમુદ્રસંગમ સુધીની પરંપરા છે. આ લાંબા પ્રવાહમાં વગેરે બધું ગગાને લગાડવું. સગર પુરોને તારવા માટે ભગીરથે ઉતારેલી ભાગીરથી ગંગાતે હાલની ગંગા નહિ પણ સરસ્વતી. તે ચર્ચા આગળ કરીશું. ગંગા, સિંધુ અને સરરવતી વગેરે સાત પ્રવાહો સપ્તર્ષિઓ માટે ભાગીરથીએ બનાવ્યા એમ પુરાણો કહે છે. એટલે ગંગાની પેઠે સરરવતી પણ ભાગીરથી થઈ. હાલ ભાગીરથી એકલી ગંગાને કહે છે. શાંતિપર્વ કહે છે કે બ્રહ્મર્ષિઓ તપ કરતા હતા ત્યારે બ્રહાનો શબ્દ કાને પડશે અને સ્વર્ગમાંથી સરસ્વતી ઊતરી. આ બધા ઉલેખ અને વેદમાં ગંગાનું ગણ રથાન સિદ્ધ કરે છે કે સરસ્વતી વૈદિક કાળમાં મુખ્ય નદી હતી અને તે લુપ્ત થયા પછી ગંગાનું માહામ્ય વધ્યું. ૧૫ સરસ્વતીના ઉલ્લેખો તો વેદમાં અસંખ્ય છે. સિંધુના પણ એટલા નથી, પરંતુ સરસ્વતીને માટે જુદાં સ્તુતિનાં સૂકતો છે. (૬-૬૧, ૭-૮ અને ૯૬) એ સિવાય વિશ્વદેવાનાં સૂકમાં એના મંત્ર છે. સરસ્વતીને વિદ્યાદેવી અને મારી આજે આપણે માનીએ છીએ તેને બદલે અન્વેદમાં આ વર્ણને શું બતાવે છે? વિદ્યાને બદલે દ્રવ્ય વગેરે સમૃદ્ધિ, પત્ની, સંતાન, રક્ષણ, ફળદ્રુપતા વગેરે માટે સરર્વતીને સ્તવે છે. (ક્વેદ ૭-૮૫ અને ૬) કુમારિકાને બદલે એને પતિ સરસ્વાન કહ્યો છે અને વીર પત્ની કહી છે. સરસ્વતીની પરંપરા તદન લુપ્ત જેવી થઈ છે એમ આ વાત વ્યક્ત કરે છે. ૧૬ ક. ૬-૬૧-૧૨માં સરસ્વતીને ત્રણ મૂળમાંથી નીકળતી કહી છે. ૧૧મા મંત્રમાં આકાશ અને પૃથ્વી ભરી દીધાં એમ લખે છે. સાયણ અને અર્થ ત્રણ લોકમાં રહેનારી એ કરે છે. પરંતુ આ વર્ણન સરસ્વતીનું તે ગંગાને પાછળથી લાગ્યું એમ ગ્રીથનું માનવું ઠીક જણાય છે. (Tr. of R. Veda I.692 note) અથર્વવેદ ૬-૧૦૦માં તણ: સરસ્વત એમ વિષ ઉતારણના સુતમાં પહેલા મંત્રમાં છે. આનો અર્થ સમજાતું નથી. પરંતુ ઉલ્લેખ ભેગેલિક પણ હોય, નંદલાલ દે એમને ભેગો.લક કોષમાં એનો અર્થ આસિયા, અફઘાનિસ્તાન અને કુરુક્ષેત્ર એમ ત્રણ સ્થળની સરસ્વતી એ કરે છે. સરસ્વતીને અસુરે વગેરે સાથે સંબંધ આગળ બીજા પરિશિષ્ટમાં ચર્ચીશું. વૈદિક સમયની હિમાલયમાંથી નીકળતી ત્રણ નદી સરસ્વતી સાથે એક પ્રવાહે મળીને વહેતી એટલે ત્રણ મૂળ કહે છે એમ જણાય છે. For Private and Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ પરિશિષ્ટ અનેક તીર્થી અને અનેક ઋષિમુનેિના આશ્રમેાનાં વર્ણનો છે. દરેક પુરાણના વર્ણનોમાં કાંઈ ને કાંઈ ફેર તા આવે છે.૧૭ વેદકાળ અને સરસ્વતી લુમ થયાની પરંપરા વચ્ચેના મોટા સમય વેદમાં સરસ્વતી ગુપ્ત થવાને ઉલેખ નથી. પરંતુ વિનશન આગળ સરસ્વતીને પ્રવાહ લુપ્ત થવાની વાત ઘણી પ્રાચીન છે. એટલે વેદકાળ પછીના સમયમાં સરસ્વતીના પ્રાચીન પ્રવાહ બદલાયા અને લુપ્ત થતા ગયા. સરસ્વતીના ઉલ્લેખા આખા ચે સંસ્કૃત સાહિત્યમાં ઓછાવધતા પ્રમાણમાં છે. પણ એનાં તીર્થાંનાં સવિસ્તર વર્ણન સાથે તેા મહાભારતમાં મળે છે. મહાભારતના હાલના સ્વરૂપની શરૂઆત અને વેદના મંત્ર સમયના અંત વચ્ચે સમયને મેટા ગાળેા પડે છે. એવડા મેાટા ગાળામાં ગમે તેવી પરંપરાઓમાં પણ સુધારાવધારા અને ઉમેરા થાય. એટલે સરસ્વતીના પ્રવાહની પરંપરામાં મહાભારત અને બીજાં પુરાણામાં જે ભેદ પડે છે તે કુદરતી છે.૧૯ મહાભારતના વનપર્વમાં તીર્થયાત્રાપર્વમાં સરસ્વતી સમુદ્રસંગમનું તીર્થં ગણેલું છે.૨૦ એટલે પુરાણેાએ સમુદ્ર સુધી સરસ્વતીને લાવ્યા છતાં કુમારિકા ગણી છે અને વડવાનલને સાગરમાં નાખી પાતે પાછી વળી છે એમ લખ્યું છે એ માત્ર પાછળની કલ્પના છે એમ સિદ્ધ થાય છે. પુરાણેાની પેઠે મહાભારત શલ્યપર્વમાં ખલદેવ તીર્થયાત્રા વર્ણનમાં સરસ્વતીને સમુદ્ર સુધી લાવે છે અને પ્રભાસ પાસે જ સંગમ થવાનું કહે છે. એ વર્ણનમાં પ્રભાસથી સરસ્વતીના આખા પ્રવાહ વર્ણવ્યા છે. આ બધાં વર્ણન ઉપરથી સરસ્વતી હિમાલયમાંથી નીકળી પ્રભાસ પાસે સમુદ્રને મળતી હતી એવી એક પ્રાચીન પરંપરા ચાલી આવેલી છે; અને હાલની માફ્ક હાલનાં પુરાણેાનાં છેવટનાં સ્વરૂપ લખાયાં ત્યારે પણ પરંપરા ચાલુ હોવા છતાં પ્રવાહ ન હેાવાથી સરસ્વતી તીરનાં તીર્થાંની પરંપરાઓ ભેગી કરી તે તે તીર્થોં આગળ સરસ્વતીને પ્રગટ અને ગુપ્ત થતી લાવીને એક પ્રવાહની કથા ઊભી કરેલી છે. હિમાલયથી કાઠીઆવાહના કિનારા સુધી વહેવાના કાયડો આ બધી પૌરાણિક ભૂલભૂલામણીમાંથી ખરા પ્રવાહ કયા અને કાં થઇને વહેતા હતા અને કાઠીઆવાડની હાલની ભૌગાલિક સ્થિતિ જોતાં એ પ્રવાહ ઉત્તર હિંદમાંથી ઊતરી આવીને કાઠીઆવાડમાં પ્રભાસ પાસે ૧૭ સરસ્વતીના પૈારાણિક ઉલ્લેખા ઘણા છે. છુટક તીર્થં સરસ્વતીના કિનારે આવેલાં ઘણાં પુરાણામાં કહેલાં છે. મહાભારત વનપર્વમાં પણ છે. પરંતુ ઠીક કહી શકાય તેવું વર્ણન કંદપુરાણ પ્રભાસખંડમાં, મહાભારત શલ્યપર્વ-બલદેવ તીર્થયાત્રા પર્વમાં છે અને પદ્મપુરાણ સૃષિ અને ઉત્તરખંડામાં છે. આ સિવાય સિદ્ધપુર અને પાટણ બાજુ સરસ્વતી માહાત્મ્ય જુદું કથા તરીકે કહે છે. તે ઉપરના ગ્રંથામાંથી ગાઠવીને બનાવેલું લાગે છે. ૧૮ મહાભારત અને મનુસ્મૃતિ (હાલના સ્વરૂપમાં છે તે) જે સમયે રચાઈ તેટલી જાની અગર તેનાથી સહેજ જાની સરસ્વતી વિનશન આગળ લુપ્ત થયાની પરંપરા ચાલેલી જણાય છે. જોકે લુપ્ત તેા તેથી વહેલી થઈ હોવી જોઇએ. જે રણમાં એ ગુપ્ત થાય છે એના ઉલ્લેખ પ્રાચીન ગ્રંથામાં આવતા નથી. મૈત સૂત્રો જેટલી જૂની એ વાતને કેટલાક માને છે. ૧૯ મહાભારત સરવતીને રણમાં ગુપ્ત થતી ગણવા છતાં એને દરિયામાં ા મેળવે છે, અને તે પણ પ્રભાસ આગળ, પરંતુ મહાભારતમાં સરસ્વતી માહાત્મ્યની પેઠે સિદ્ધપુર વગેરે ઉત્તર ગુજરાતનાં તીર્થાંનાં વર્ણન નથી. ૨૦ મહાભારત (નિયસાગર) વન. ૫. મ. ૮૦ શ્લા. ૫૭માં આબુથી નીકળી શ્વે. ૬૦માં પ્રભાસ જવાનું લખે છે અને àા. ૬૧ થી ૬૩માં સરસ્વતી સાગરસંગમે જવા કહે છે. ત્યાંથી વરદાન તીર્થ, ત્યાંથી દ્વારવતી (દ્વારકાં) ત્યાંથી પિંડારકતીર્થ અને ત્યાંથી સિંધુસાગર સંગમ જવા કહે છે. આ ઉપરથી સરરવતી અને સિંધુનાં સુખ અને સંગમ જુદાં પણ એક જ ભૂમિવિભાગમાં હોવાનું જણાય છે. For Private and Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ આ ૧૭૯ | કેવી રીતે આવ્યો એ એક મેટો કોયડે ઉકેલવા જેવું છે. આ કારણથી ઘણું સરસ્વતીને વિનશન આગળ જ લુપ્ત થઈ માને છે. ઘણા એને ઘધ્ધર નદીના પ્રવાહ સાથે જોડે છે, અને સતલજ સાથે મેળવે છે.૨૧ કેટલાક મૂળથી જ એને સિંધુની શાખા અને સિંધુને મળતી જણાવે છે તથા વૈદિક વર્ણનને માન્ય રાખનારા કે ટલાક છેવટે એટલે સુધી માને છે કે મૂળ વૈદિક સરસ્વતીને પ્રવાહ કચ્છના રણને મળતા.૨૨ કચ્છનું રણ એ વખતે સમુદ્ર હતો.૨૩ સિંધુ અને સરસ્વતીની વચ્ચે હાલનું રાજપુતાના અને થરનું રણ આવેલું છે તે વિસ્તાર બહુ નાને હતે. અગર તો ત્યાં રહ્યું હતું જ નહિ અને એને બદલે ફળદ્રુપ જમીન હતી.૨૪ રાજપુતાનાના રણમાં થઈ સરસ્વતી કચ્છના રણમાં મળતી. આ બધા મતના લેખકો પૌરાણિક વર્ણનને હસી કાઢે છે. સિદ્ધપુર-પાટણ પાસેની સરસ્વતી અને પ્રભાસ પાસે માત્ર જુદી નાની નદીઓ અને ગંગા વગેરે પવિત્ર નદીઓનાં નામ બીજી નદીઓને આપવાને અને એ નદીઓનાં તીર્થોનાં બીજે સ્થાપન કરવાનો રિવાજ પ્રાચીન કાળથી હતા એમ એ માને છે અને ગુજરાતની હાલની બે સરસ્વતી નદીઓને વૈદિક સરસ્વતી સાથે સંબંધ નથી એમ સ્પષ્ટ કહે છે. હવે એ પ્રાચીન સરસ્વતીનો પ્રવાહ ક્યાં હશે એ બાબત બીજો ઉપલબ્ધ સાધનોથી ઘેડ વિચાર કરવા પ્રયત્ન કરીએ. સરસ્વતી નદી હિમાલયમાંથી નીકળતી એ વાત સત્ય છે. એ સ્વતંત્ર રીતે સમુદ્રને ૨૧ આ માટે નંદલાલદે કત Geographical Dictionary of Ancient Indiaમાં સરસ્વતી શબ્દ જુઓ, યુરેપિયને જ આ મત માને છે. નંદલાલ બાબુ ફક્ત સરસવતીઓ જુદી ગણાવે છે. 32 Pargiter: Anc. Indian His. Tradition; 24 Anantprasad Banerjee Shastri: Asura in India. Gates of India: 137: Sir Thomas Holdich P. 27, 144. હોલ્ડીશ અને ગેઝેટીઅરોના લેખકે સરસ્વતીને કચ્છના રણમાં સ્વતંત્ર નહિ તો સિંધુ જે કચ્છના રણમાં મળતી હતી એમ એ લોક માને છે તેને સરસ્વતી મળતી હતી એમ છેવટે માને છે. ૨૩ Sir T. Hollich P. 144. Cutch Gaz.P. 15. ઈ.સ. પૂર્વે સિકંદરે ચઢાઈ કરી ત્યારે એ વહાણ મારફતે સિંધુમાંથી કચ્છના રણના સમુદ્રમાં આવે . હાલ રણ છે તે મોટા સરોવર જે દરિયો હતો એમ એના વર્ણનમાં લખેલું છે. પરિપ્લસના વર્ણનમાં કાદવ છતાં વહાણ જઈ શકે એવું હતું. (ઈ.સ. ત્રીજી સદી). પરિપ્લસ પછી એક હજાર વર્ષ પછી પણ સિંધુને મેટો ભાગ કચ્છના રણમાં થઈ દરિયામાં જતો, વધુ માટે જુઓ કાઠીઆવાડ ગેઝેટીઅર પૃ. ૫. કચ્છ ગેઝેટીઅર પૃ. ૮માં લખે છે કે પશ્ચિમ હિંદના રેતાળ પ્રદેશો કેવી રીતે બન્યા તેને ખુલાસો કચ્છની ભૂમિથી જડતો નથી. કચ્છની ભૂમિ દરિયાઈ કીચડ (salt) અથવા જળમળથી બની હોય એમ સિદ્ધ થતું નથી. દરિયાઈ તનું કાંઈ અશ્મીભૂત અવશેષ (fossiles) કરછમાં જડતું નથી. તેથી ઊલાં નદીના અવશેષો જડે છે. એ ઉપરથી કરછ સિંધુ આદિ પંજાબની નદીઓથી બન્યો હોય એ સંભવ મજબૂત બને છે. ૨૪ Sir T. Holdich P. 144. આ લેખક રણ હતું પણ સિંધુ અને સરસ્વતીની વચ્ચે બહુ નાનું હતું એમ લખે છે. પાર્જીટર પણ એમ માને છે પણ ત્યાં છીછરો સમુદ્ર હોવાનું માને છે. ખરી રીતે સિંધુ, બીઆસ આદિ નદીએ ખસી ગઈ અને સરસ્વતી આખી ઊડી ગઈ તેથી મેટું રણ થયું. હસ્તિનાપુરથી દ્વારકાં સરસ્વતીને રસ્તે જતાં મહાભારતાદિમાં રણને ઉલ્લેખ મળતો નથી અને રણ હતું જ નહિ એ મત વધારે સબળ લાગે છે. એ જગ્યાએ ફળદ્રુપ ભૂમિ હતી.રજપુ ભાગમાં સમદ્ર નહતો. એ માટે જુઓ lnd. His. Ourt. VIII. 2. 354. મહાભારત અને ભાગવતમાં એવી રસાસ્વત વગેરે ભાગમાંથી જતાં રણનો ઉલ્લેખ મળતો નથી. રણ નદીઓ ગયા પછી થયું છે. ભિન્નમાળ આગળસમુદ્ર હોવાની દંતકથા છે તે સિંધુની શાખા કે બીઆસ હોવાનો સંભવ છે. એ જગ્યાએ કચ્છનું રણ પાસે હોવાથી મુખ હોવાને લીધે નદી સમુદ્ર જેવડી પહોળી હશે. For Private and Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦ પરિશિષ્ટ ગ મળતી અને તે દક્ષિણ-પશ્ચિમના સમુદ્ર એ પણ સત્ય છે.૨૫ વૈદિક સમયમાં કચ્છનું રણ અને સિંધુ તથા સરસ્વતીના મુખપ્રદેશ સિવાયના હિંદુસ્તાનના બધા ભાગ હાલ છે તેથી કઈ રીતે ખાસ જુદા આકારનો નહાતા અને જલસ્થલ વિભાગમાં ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ થવાના ફેરફારો થઈ ચૂક્યા હતા.ર૬ એટલે સરસ્વતી જે સમુદ્રને મળતી તે સમુદ્ર કાં ા અરબી સમુદ્ર અગર તેા એને કાઈ ભાગ એ વાત પણ સત્ય જ છે. પ્રભાસ સુધીના રસ્તા હવે આ સરસ્વતી પ્રભાસ આગળ સમુદ્રને મળતી એમ મહાભારતાદિ કહે છે.૨૭ મહાભારતના શલ્યપર્વમાં એ વાત સ્પષ્ટ લખેલી છે. પરંતુ વનપર્વમાં પુષ્કરથી તીં ગણાવતાં અદ્ભુદ પછી પ્રભાસ, તે પછી સરસ્વતી સાગરસંગમ, તે પછી દ્વારકાં અને તે પછી સિંધુ સાગરસંગમ એમ કહે છે.૨૮ એટલે સરસ્વતી ૨૫ પુરાણા અને માહાત્મ્ય અને મહાભારતમાં જયાં સરસ્વતીના ઉલ્લેખા છે ત્યાં તે વડવાનલને નાખવા પશ્ચિમ—દક્ષિણ સમુદ્રમાં જાય છે એવા ઉલ્લેખ છે. ૨૬ અમરનાથદાસ (India & Jambu Island) અને કેટલાક યુરૈપિયને ડાલેમીનેા ભૂલવાળા નકશે. બ્લેઇ એ વખતે (ઈ.સ. બીજી સદી) હિંદના આકાર એવા હતા અને હાલના આકાર દાઢ હજાર વર્ષ પછી થયા એમ માને છે. પરંતુ આ ભ્રમ છે. ભૂસ્તરશાસ્ત્રની દૃષ્રિએ વૈદિક સમય (ઈ. સ. ૧૦૦૦ > પૂર્વે) પહેલાં સેંકડો વર્ષ અગાઉ હિંદના હાલના આકાર પશ્ચિમ કિનારાના નાના ભાગ સિવાય થઇ ચૂક્યા હતા અને અરવલ્લીની ઉપરનેા સમુદ્ર જતા રહી હિમાલય બની ચૂકયા હતા. જી.એ. દેરાસરીકૃત ભૂતરવિજ્ઞાન ભા. ૨, ખં. ૩ પૃ. ૧૪૯. પાર્જેંટર (પૃ. ૨૬૦) ધુન્ધુ દૈત્યને છીછરા રેતીથી પુરાયેલા સમુદ્ર આગળ મરાયાનું લખે છે તે રજપુતાનાને સમુદ્ર એમ માનેછે. એનું નામ ઉજાલક લખે છે. પરંતુ એમ માનવાને આધાર નથી આપ્યા. એ કચ્છના રણના જ ભાગ સંભવે છે. ૨૭ સ્કંદપુરાણ, પ્રભાસખંડ. અ. ૨૭ થી ૨૯: મહાભારત શલ્યપર્વ અ. ૩૫. ચંદ્રને ક્ષયરોગના નારા માટે શિવની આરાધના કરવા માટે કહેવામાં આવે છે કે સમુદ્ર પશ્ચિમપરવા સરસ્વરુષ્ટિસંમમ્ || રાયતુàવૈરાં તત: ક્રાન્તિમવાતિ || ७७ || सरस्वतीं ततः सोमः सजगामर्षि शासनात् ॥ प्रभासं प्रथमं तीर्थ सरस्वत्या जगामह ॥ ७८ ॥ ૨૮ જુએ પાદળ નેાટ ૨૦. મહાભારત વનપર્વ તીથૅયાત્રાના આ ઉલ્લેખાની નોંધ પાŠટરે Ancient Ind. His. Tradition પૃ. ૨૬૧ નાં. ૧માં લીધી છે. એમાં મહાભારતના આ અનુક્રમને પાછુંટરે ખરા માની લીધેલા જણાય છે. પાર્થેટર લખે છે કે “આબુથી દિક્ષણે’ પ્રભાસ અને ત્યાંથી ‘ઉત્તરે’ સરરવતી સાગરસંગમ; ત્યાંથી ‘દક્ષિણે’ દ્વારકાં; અને ત્યાંથી સિંધુના સુખ આગળ થઇ સિંધુ દ્વારા ઉત્તરમાં જવું. આ મુસારી ઘેાડી જમીનમાર્ગે અને ઘેાડી જળમાર્ગે થઇ હશે.” પાર્કેટર આ શા આધારે લખે છે તે સમજાતું નથી, સરરવતી સાગરસંગમ કચ્છના રણમાં હશે એમ ધારીને આ લખાણ થયું જણાય છે. પરંતુ મહાભારતે લખેલી જગ્યાઓમાં અનુક્રમ જેવું કાંઈ છે જ નહિ. એ લખાણના અર્થ સાંનિધ્ય કે સાહચર્ય એથી વધારે થતા નથી. વનપર્વમાં તીર્થયાત્રામાં પુષ્કરથી ઉપડી એકદમ ઝંખુમાર્ગ કહી સ્થાણુતીર્થાદિ બેચાર તીર્થં ગણાવી એકદમ (શ્લે. ૫૫) દક્ષિણાદધિને મળનારી નર્મદાનું તીર્થ કહે છે અને તે પછી તરત જ ચર્મવતી (Àા. પ૬) ચંબલ-નદી ગણાવે છે. બલ રજપુતાનામાં અને નર્મદાનું સુખ ગુજરાતમાં એ સૈા જાણે છે. ચંબલ પછી (શ્લા. ૫૭) આબુ અને તે પછી તરત જ (ક્ષેા. ૬૦) પ્રભાસ કહે છે. આ ઉપરથી મહાભારતમાં ક્રમ ભાઞાલિક સ્થિતિ પ્રમાણે નથી, કોઈપણ યાત્રાળુ આબુથી દક્ષિણે પ્રભાસ જઈ ત્યાં પાસે આવેલું દ્વારકાં મૂકી દઈ પાર્થટર કહે છે તેમ સરસ્વતી સંગમે ઉત્તરમાં જઈ દ્વારકાં માટે પાછે દક્ષિણમાં ઊતરે અને સિંધુના મુખ માટે પા। ઉત્તરમાં ચડે, એવું બને નહિ અને એવા ગાંડા યાત્રાળુ હોય પણ નહિ, અર્થાત્ પાર્કેટર સરરવતીનું મુખ ખેાટી જગ્યાએ ધારીને આવા અસંભવિત તર્ક કરે છે. સરસ્વતીનું મુખ પ્રભાસની પાસે જ હોય તે તે ત્યાં અને પાસે જ આવેલા દ્વારમાંમાં જાય એ સંભવિત છે. આ વાત સરસ્વતીનું મુખ ગેાપનાથ પાસે કે પ્રભાસ હાલ છે ત્યાં કે For Private and Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ IT ૧૮૧ અને સિંધુનાં મુખ જુદાં હતાં એ સિદ્ધ થાય છે. બીજું સરસ્વતી પ્રભાસ, દ્વારકાં વગેરેની નજીક સમુદ્રને મળતી હતી એ પણ સિદ્ધ થાય છે. આ વર્ણનમાં કોઈ જાતનો અનુક્રમ જાળવેલ જણાતો નથી. એટલે પ્રભાસ હાલ ગણાય છે તેમ સરસ્વતીના મુખ આગળ જ તે સમયે હતું કે છેટું હતું તે સિદ્ધ થતું નથી. શલ્યપર્વની બલદેવની યાત્રાના વર્ણનમાં એ મુખ આગળ જ હતું એમ સ્પષ્ટ લખે છે. પરંતુ વન પર્વમાં ત્યાં અગ્નિતીર્થ જ આવેલું છે એમ કહે છે, જ્યારે શલ્ય પર્વમાં સોમ થએલા શાપનું વર્ણન અને શવતીર્થ હોવાનું લખેલું છે. આ ઉપરથી વનપર્વવાળો ભાગ શલ્યપર્વવાળા ભાગ કરતાં વહેલા લખાયે હશે. અને પ્રભાસ શિવતીર્થ તરીકે ન મનાતું હોય એટલી પ્રાચીન પરંપરા વ્યક્ત કરે છે. પુરાણ અને તે ઉપરથી લખાએલું સરસ્વતીનું માહાભ્ય શત્ર્યપર્વવાળી વાતનું સમર્થન કરી સરસ્વતીને પ્રભાસ આગળ જ લાવે છે. આ ઉપરથી સમજાશે કે સરસ્વતી પ્રભાસની નજીકમાં સાગરને મળતી એ પરંપરા મહાભારતના છેલા થરથી માંડી પુરાણ હાલના સ્વરૂપમાં લખાયાં ત્યાં સુધીમાં બરાબર દઢ થઈ ગઈ હતી. ઈ.સ. ૧૦૩૦માં અલબરૂનીએ આપણાં પુરાણ વગેરે અને પ્રાચીન ભૂગોળ વગેરેનો સારો અભ્યાસ કરેલો. એ પણ સોમનાથ પાસે સરસ્વતીનું મુખ છે એમ લખે છે. પરંતુ વધુ ખુલાસો એણે કરેલ નથી.૨૯ પુરાણોએ કરેલા સરસ્વતીને હિમાલયથી પ્રભાસ સુધીના પ્રવાહના વર્ણનમાં ભૌગોલિક દૃષ્ટિએ હાલ એક મોટો વધે આવે છે. સરસ્વતી વિનશન આગળ ગુપ્ત થઈ ઘધ્ધર૩૦ સાથે તેને પ્રવાહ મળી ગયો એ મત તે હવે બેટે પડ્યો છે. ગુપ્ત થતી અને બહાર આવતી સરસ્વતી એક વખત અમ્બશિત પ્રવાહથી કચ્છના રણને મળતી એમ ઘણું વિદ્વાને માન્ય કર્યું છે. પરંતુ સરસ્વતી કચ્છના રણના પૂર્વાવતાર સમદ્રને મળતી એ સ્વીકારીએ તો પૌરાણિક આખી યે પરંપરાને વાંધો આવે છે. બીજી બાજથી જતાં કાફીઆવાડ એક વખતે બેટ હતો. એને ગૂજરાત સાથે જોડાયાને બે હજાર વર્ષ પણ હજી થયાં .. નથી.૩૧ સરસ્વતીને લુપ્ત થયાને બે હજારથી વધારે વર્ષ થયાં છે. તે પ્રશ્ન એ થાય છે કે રાજપુતાનાની ભૂમિ વટાવી દક્ષિણમાં આવતી સરસ્વતી ગુજરાત કાઠીઆવાડ વચ્ચેને જલપ્રદેશ ઓળંગી ગીરનાં જંગલ વટાવી પ્રભાસ પાસે સમુદ્રને મળવા શી રીતે ગઈ ? આ વાંછે સરસ્વતી ગુજરાતના દક્ષિણ પ્રદેશ સુધી આવતી જ નહોતી એમ માનનારાઓને ટેકો આપે છે. પુરાણકાર તો પુષ્કર અને અબુંદારણ્યમાંથી આવેલી સરસ્વતી પશ્ચિમમાં સમુદ્રને દેખી (કચ્છના રણને સમુદ્ર) ત્યાં વડવાનલને મૂકવાની આજ્ઞા ન હોવાથી ગુમ થઈ દક્ષિણ સમુદ્રમાં જવા માટે કાઠીઆવાડમાં પ્રગટ થઈ એમ લખી આ ગુંચવણનો નિકાલ લાવી દે છે. આ બન્ને પૌરાણિક વાતોથી સ્પષ્ટ થાય છે કે સરસ્વતી કચ્છના રણના સમુદ્રને મળતી નથી પણ તેની એટલામાં અને દ્વારકાં મૂળ દ્વારકા પાસે કે એટલામાં હોય તો વધારે બંધ બેસે. જોકે અનુક્રમ તે મહાભારતને ખરે છે જ નહિ અને એ ગ્રંથે નાળો પણ નથી. પાઈટર દ્વારકાને પણ હાલના દ્વારકાની જગ્યાએ માનતા લાગે છે. ૨૯ Sachau's Al Baruni 1. 261. (Trubner's) અલબરૂની પાછળનાં પુરાણોને માનવા લાગે છે. સોમનાથથી એક તીર પડે એટલે છેટે સરસ્વતીને માને છે. પરંતુ નવાઇની વાત એ છે કે અલબરૂની (ઇ.સ. ૧૦૩૦) સરસ્વતી અને ગંગાના મુખની વચ્ચે નર્મદાનું મુખ ભરૂચ પાસેનું આવેલું છે એમ લખે છે. આમાં છે. કેટલું એની એને ગમ નથી પરંતુ સરસ્વતી નર્મદાના મુખથી પશ્ચિમમાં મળતી એટલું ચોખ્ખું થાય છે. ૩૦ પંજાબની એ જ નામની એક નદી. એને પટ પણ આજે સુકાએલો છે. કેટલાક એને જ સરસ્વતી માને છે. 31 481241916 131247 ų 44. XXX "And Probably so recently as two thousand years ago this Peninsula was an island.” પુરાણે હાલના સ્વરૂપમાં લખાયાં તે સમયે કાઠીઆવાડ ગુજરાતની ભૂમિ સાથે જોડાવાની શરૂઆત થઈ હોવી જોઈએ અને ગુજરાત કાઠીઆવાડ વચ્ચે પહેલાં શું હતું એ પરંપરા ભલાઈ હેવી જોઈએ For Private and Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ પરિશિષ્ટ મા પાસે થઈ દક્ષિણમાં ઊતરે છે. બીજું રણ પાસેના ભાગમાંથી કાઠીઆવાડમાં સરસ્વતીને લઈ જવાનો રસ્તો ન જડવાથી પુરાણકા૨ એને ગુપ્ત કરી ઉડાવીને પ્રભાસ પાસે લઈ જાય છે. આથી એટલું પણ સ્પષ્ટ થાય છે કે સરસ્વતી કચ્છના રણથી આગળ દક્ષિણમાં કોઈ સ્થળે સમુદ્રને મળે છે અને એ સ્થળ કયું તેની પુરાણકારને ખબર નથી. પ્રાચીન પરંપરાને આધારે પુરાણકાર પ્રભાસ આગળ મુખ ધારે છે. નદીના પટમાં થએલો ફેરફાર આ વસ્તુ નક્કી કરવા માટે પારાણિક પરંપરાને વધુ ઝીણવટથી તપાસવાની જરૂર છે, અને તે સાથે પશ્ચિમ હિંદના રેતાળ પ્રદેશમાં થએલા ફેરફાર અને એ પ્રદેશમાં થઈને વહેતી નદીઓના પ્રવાહમાં થએલા ફેરફાર તપાસવાની પણ જરૂ૨ છે. એમાં પહેલી અગત્યની વાત એ છે કે સરસ્વતી વડવાનલને લઈને સમુદ્રમાં મૂકવા જાય છે અને એના તાપથી કોઈ જગ્યાએ ગુપ્ત થઈ જાય છે. આ વડવાનલ એ જવાલામુખીથી થએલા ઉત્પાતનું પૌરાણિક સ્વરૂપ છે. ૩૨ એથી સ્પષ્ટ થાય છે કે સરસ્વતીને પ્રવાહ નાશ પામવામાં જ્વાલામુખીના ભૂકંપ આદિ ઉત્પાત એ ઘણાં કારણોમાંનું એક અગત્યનું કારણ છે. પશ્ચિમ હિંદુ સ્તાન અને ગુજરાતના ભાગમાં વારંવાર ધરતીકંપ થતા અને તેથી જલ-સ્થલમાં ફેરફાર થઈ ગએલા એવા દાખલા છે.૩૩ આવાં કારણથી અને અતિવૃષ્ટિથી થતા જળપ્રલય જેવા બનાવોથી ખાસ કરીને રેતાળ પ્રદેશમાં નદીઓના પ્રવાહ ઉપર બહુ અસર થાય છે. પંજાબ, સિંધ, રાજપુતાના અને ગુજરાતની નદીઓના પ્રવાહમાં આ રીતે ઘણો ફેરફાર થએલો છે.૩૪ વધારામાં ઉત્તર ગોળાર્ધમાં ઉત્તરદક્ષિણ વહેતી નદીઓ ખાસ કરીને ૩૨ વડવાનલ એટલે જવાળામુખી એમ વિદ્યાનું માનવું છે. (જુઓ ન દે. મહેતાકત શાકત સંપ્રદાય). વડવાનલને પૃથ્વીના પડમાં કે સમુદ્રમાં રહેલો અગ્નિ કહે છે. એને આર્વાનલ પણ કહે છે. મહાભારતમાં પ્રભાસ આગળ અમિતીર્થ કહે છે અને પ્રભાસ પાસે સરસ્વતી સંગમની પરંપરા છે એટલે સારવતી વડવાગ્નિને લાવી સમુદ્રમાં નાખે છે એને કાંઈ સંબંધ હોવા જોઈએ. વરાહમિહિર હિંદુસ્તાનના દેશ ગણાવતાં નૈઋત્યમાં વડવામુખ આવેલું કહે છે. આ વડવામુખ પિરાણિક મત પ્રમાણે સમુદ્રમાં છેટે નહિ પણ ભારતવર્ષના દેશ તરીકે છે. એટલે સરસ્વતીના મુખ આગળ જતાં વડવાગ્નિને સમુદ્રમાં નાખ્યો તે ભાગ વડવામુખ પ્રદેશ કહેવાતો હોવો જોઈએ. પ્રભાસ પાસે અગ્નિતીર્થ એ વાતને ટેકો આપે છે. વડવા મુખ આખો પ્રદેશ એટલે પ્રભાસમાં જ નહિ પણ આસપાસનો ભાગ પણ હોઈ શકે. (વરાહમિહિર ખૂ. સં. નક્ષત્રકુર્મવિભાગ). વડવાનલ, ઔર્વાનલ અને એના પટરે કરેલા અર્થની ચર્ચા કરવાને અહીં સ્થાન નથી. એના અર્થોમાં પાછળથી ઘણી ગુંચવણ થએલી છે. ૩૩ સ્કંદપુરાણ નાગરખંડમાં. હાટકેશ્વર ક્ષેત્ર એટલે આનર્ત દેશમાં આવા ભૂકંપના ઉત્પાતના ઉલ્લેખ આવે છે. અ. ૭૧ શ્લો. ૨૩. ચા વૈ મૂમિપતું સંપ્રગતિઃ સુરા: | રઘુ: પ્રજિતઃ વથાનાતિતઃ આ બનાવ તારકાસુરને કંદે માર્યો ત્યારે તે પડયે તે વખતે બન્યું અને તે વખતે ચમત્કારપુરનાં ઘર પડી ગયાં એમ લખ્યું છે. વળી જુઓ Briggs Cities of Gujarastra VII. તારકાસુરને અને ખંભાતના સ્થળને સંબંધ આગળ જોય છે. 38 River Courses of the Punjab & Sind: R.B. Whitehead. (Ind. Ant. Sept. 1932) આ ગૃહર સરસ્વતીના પટ માટે “હકરા' નદીના નામથી ઠીક પ્રકાશ નાખે છે. આ નદીએના વિષયમાં મંજર રવર્તી આધારભૂત ગણાય છે. ઉપરોક્ત લેખમાં મી. હાઇહેડે નદીઓના પટના ફેરફાર માટે ઉત્તમ ચર્ચા કર્યા છતાં સરસ્વતી માટે પ્રાચીન પરંપરા ઉપર ધ્યાન ન આપવાથી બધા જેવી ભૂલ કરી છે, અને હાલની નદીઓની ચર્ચા કરી છે. સરવતીના ગુપ્ત થવાનું કારણ સરસ્ એટલે તળાવોવાળી નદી અને તળાવ ખેતી માટે કરેલાં તેથી એ નદી કદી સમુદ્રને પહોંચી જ નથી અને ગુપ્ત થઈ છે એમ લખે છે. પરંતુ ‘હકા” અગર એક એવી મોટી નદી અદશ્ય થઈ છે કે જેને કદાચ સિંધ પણ મળતી હોય અને પંજાબની બીજી નદીઓ અને જમના મળતી હતી એમ લખે છે. જે માટે લેખ વાંચવા જેવો છે. રેતાળ જમીનમાં નદીઓના પટ વીસથી ત્રીસ માઇલ પહોળાઈમાં ફેરફાર થાય છે એમ મેજર રેવનું માનવું છે. એ લખે છે કે સતલજ ત્રીસથી પાંસઠ માઈલ પશ્ચિમમાં ખસી છે. ચીનાબ રાવી વગેરેનું પણ એવી રીતે થયું છે. For Private and Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ એ ૧૮૩ ધ રેતાળ પ્રદેશમાં પૂર્વ તરફથી પશ્ચિમ તરફ પૃથ્વીના પિતાની ધરી ઉપરના દૈનિક ભ્રમણને લીધે ધરતી જાય છે. આમ પંજાબની નદીઓના પ્રવાહ હાલ છે એવા પૂર્વે નહોતા. સિંધુ આદિ નદીઓ હાલ કરતાં ઘણી પૂર્વમાં વહેતી અને સિંધુ પોતાની શાખાઓ સાથે કચ્છના રણમાં મળતી.૩૫ બીઆસ નદી સ્વતંત્ર કચ્છના રણના સમુદ્રને મળતી.૩૬ સતલજ સરસ્વતીની કે બીઆસની શાખા હતી.૩૭ જમના સરસ્વતીને મળતી એમ માનવાને કારણુ છે. ૩૮ સિંધુ અને એની શાખાઓ, બીઆસ અને એની શાખાઓ હાલ છે તેનાથી ઘણી પૂર્વમાં વહેતી એટલે સરસ્વતીનો પ્રવાહ પણ હાલ મનાય છે ત્યાંથી પૂર્વમાં હતો. સરસ્વતી પુષ્કરમાં થઈને વહેતી એમ બધાં પુરાણે કહે છે, અને પુષ્ક૨ પ્રાચીન કાળથી અજમેરની પાસે છે એ સિદ્ધ થએલી વાત છે. એટલે ઉપરને સિદ્ધાંત માન્ય રાખીએ તો સરસ્વતી હિમાલયમાંથી ૩૫ એ જ પુ. ૧૬૮. મૅજર રેવટનું માનવું છે કે એક વખત સિધુ નદી હકરાની (ધઘર અથવા સરવતી) શાખા હતી. મિ. વહાઇટહેડ લખે છે કે ઍલેકઝાંડરના આવ્યા પછી સિંધુ અને ગંગાના પ્રવાહ અને મુખમાં ધણ ફેરફાર થયા છે. આ હકીકત ઘણી અગત્યની છે. જુઓ અમરનાથદાસ કn India and Jambu Island P. 12421. દાસ તો એટલે સુધી કહે છે કે હાલને સિંધુને પ્રવાહ તે પ્રાચીન કાબુલને પ્રવાહ છે. સિંધુ તો ધણુ પૂર્વમાં વહેતી. ૩૬ River Courses of the Punjab & Sind: Whithead (Ind. Ant. 1932. Sept). શ્રીયુત અમરનાથ દાસ બીઆસ (વેદની વિપાશા) સતલજ (વેદની તુદ્રી) જમના અને ભાગીરથી પાસે પાસે વહેવાનું લખે છે. એપલેનીસસ એફેઇસે બીઆસ મારફતે સમુદ્રમાં મુસાફરી કરી હતી અને એણે બીઆસના મુખ પાસે દરથી સિંધુનું મુખ જોયું હતું. એટલે બીઆસ અને સિંધુ કચ્છના રણને મળતી હોવી જોઈએ. રા. દાસ આ ઉલ્લેખમાં બીઆસની પાસે એ મુસાફરે કહેલી ભાગીરથીનો ઉલ્લેખ કરે છે તે જોકે સ્પષ્ટ કરેલો નથી પરંતુ એ પોતે જ લખે છે કે એ નદી સરસ્વતી દેવી જોઈ બેઓ ધારે છે કે બીઆસ સ્વતંત્ર દરિયાને ન મળતી હોય તે સરસ્વતીને મળતી હતી અને તેની મારફતે વહાણમાં જવાનું. પરંતુ બીઆસ રવતંત્ર સમુદ્રને મળતી એ પરંપરા વિચિત્ર રીતે તારીખે હાફીઝ અબ (Illiot IV) માં જળવાઈ રહી છે. એમાં “બીઆ નદીને “ખંભાતના રાજ્યમાં થઈને સમુદ્રમાં પડતી લખી છે અને જમનાને ગુજરાતમાં થઈ સમુદ્રમાં પડતી લખી છે. જમના સરરવતીને મળતી અને સરસ્વતી નાશ થયા પછી ગંગાને મળી એ આગળ ઈ. ઉપરોક્ત તવારીખમાં જમના ગુજરાતમાં આવતી એમ લખ્યું છે. 39 Whitehead:-River Courses of the Punjab & Sind. 'The Sutluj was a tributary of the Hakra' કલકત્તા રહયુમાં મિ. એડહામે તે હકરાને જ સતલજ ધારેલી છે. હકરા એ હાલની ઉત્તરની સરસ્વતીનું બીજું નામ છે તે જોયું છે. ૩૮ એ જ Hakra was fed by both Satlaj and Jumna.” મિ. વ્હાઈટહેડ લખે છે કે ખેતીવાડી ખાતાના મિ. નીકલસનના મત પ્રમાણે (૧૯૧૬) એમ સિદ્ધ થયું કે તાંગ નદીને માઈલ પહોળો પટ એ જમનાને જને પટ છે. આગળ જમના ચૌતાંગ મારફતે હકરાને મળતી એમ લખે છે. આ તાંગ (Chautang) એ વૈદિક દશદ્વતી નદી છે જે સરસ્વતીની શાખા હતી અને જેની અને સરસ્વતીની વચ્ચેનો ભાગ બ્રહમવર્ત કહેવાતો. એની પછી તરત જ જમના નદી આવે છે. જમના સરસવતીને મળતી તે માટે વધારામાં જુઓ. Oxford Survey of Br. Empire Asia P. 11. By Herberton and Howarth (Geology). રા. અમરનાથ દાસ લખે છે કે કૈલેમીના વખતમાં સરસ્વતીના ઉપલા અને નીચલા પ્રવાહ જુદા થઈ ગયા અને વચ્ચેનો ભાગ અંત:શીલાને નામે ઓળખાવા લાગ્યા જેને પુરાણેવિનશન અથવા સરસવતી ગુપ્ત થઈ એમ કહે છે. હકરાને સુકે મેટે પટ ભાવલપુર રાજ્યમાં થઈ બીકાનેરના રણમાં આવે છે. હકરા એટલે નીચી સપાટીનું રણ. આ ઉપરથી મીહરાન નદી (Eastern Nara) પંજાબની કઈ નદી હશે તે કહેવું મુશ્કેલ છે. કદાચ સિંધુની પશ્ચિમની શાખા હોય. આ નદી છેક પદરમી સદી સુધી હતી (જુઓ મેહેન જે ડેરે અને ઈન્ડસલી-સર જોન માલિત), તે હાલ નથી, એટલે એ નદી પણ લુપ્ત થઈ છે. For Private and Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ પરિશિષ્ટ આ નીકળી કુશ્ચેત્રમાં થઈને પુષ્કર-અજમેર પાસે થઇ વહેતી હોય એ માનવા જેવું છે. ત્યાંથી અર્જુદારણ્યમાં થઈને સરસ્વતી દક્ષિણ તરફ જતી હતી. સરસ્વતીને દક્ષિણનો પ્રવાહ અવૃંદારણ્ય છેડીને ગુજરાતની હદમાં પેઠા પછી સરસ્વતીના પ્રવાહ નક્કી કરવાનું કામ બહુ ગુંચવણભરેલું છે. પુરાણકાર પ્રભાસ અને પુષ્કરની વચ્ચે જે જે તીર્થાં ગણાવે છે તેના પત્તો લાગવા મુશ્કેલ છે. સરસ્વતીના માહાત્મ્યમાં અંબાજી આગળથી નીકળી સિધ્ધપુર પાટણ આગળ થઈને વહેતી નદીને સરસ્વતી નદી કહી એનાં તીર્થો લખ્યાં છે. આ નદી પ્રાચીન સરસ્વતી હાય એમ તેા મનાય જ નહિ. પરંતુ એટલા પ્રદેશમાં પ્રાચીન સરસ્વતીના પ્રવાહ કોઈ સ્થળે હશે એમાં શંકા નથી. માહાત્મ્યમાં એ સરસ્વતી ઝીલાણ તીર્થંક આગળ સમુદ્રને દેખીને ત્યાં ન મળતાં દક્ષિણ તરફ ગયાનું લખે છે, જ્યારે ઉપરોક્ત પ્રવાહ કચ્છના રણના સમુદ્રને મળે છે. ઝીલાણથી પ્રભાસ સુધી બહુ થોડાં તીર્થં ગણાવ્યાં છે, અને એમના સ્થળનિર્ણય થઈ શકતા નથી. મહાભારતમાં ખલદેવ તીર્થયાત્રામાં પ્રભાસથી કુક્ષેત્ર સુધીનાં તીર્થોં ગણાવ્યાં છે તે અને પૌરાણિક તીર્થાંમાં પણ ફેર છે, અને મહાભારતનાં તીર્થાંના પણ પત્તો લાગતા નથી.૪૦ ખંભાતના અખાત એ સરસ્વતીનું સુખ આ બધી ગુંચવણના નીકાલ સરસ્વતી અર્બુદારણ્યમાંથી સહેજ પશ્ચિમ તરફ વળી પાલણપુર--રાધનપુરના પ્રદેશમાં કચ્છના રણના સમુદ્રની સહેજ પાસે જઈ તેમાં ન પડતાં દક્ષિણ તરફ વળી નળઠંડા અને ખંભાતના રણને રસ્તે વહી ખંભાતના અખાતરૂપે કાઠીઆવાડના દક્ષિણ કિનારાની હદ સુધી જઈ ત્યાં સમુદ્રને મળે છે એમ માનીએ તેા થઇ શકે છે. એમ માનવા માટે જે જે પ્રમાણ હાય તે હવે તેઈએ. સિંધુ અને સરસ્વતીનાં મુખ સરસ્વતી સિંધુને મળતી નહોતી પણ સ્વતંત્ર કચ્છના રણના સમુદ્રને મળતી હતી એટલે સુધી તેા વિદ્વાનો માન્ય રાખે છે. પરંતુ તે સાથે સિંધુ કચ્છના રણના ઉપલા ભાગમાં મળતી અને લૂણી એ સિંધુનું પૂર્વ તરફનું ૩૯ ઝીલતીર્થ પ્રભાસખંડ કે મહાભારતમાં નથી પણ માહાત્મ્યમાં છે અને અને ઘણા ઝીંઝુવાડા ધારે છે. પરંતુ કચ્છના રણને મળતી સરરવતી આજે પણ ઝીંઝુવાડા આગળ નથી આવતી. માહાત્મ્યના લેખક નદીને ઝીલાણ તીર્થંથી સમુદ્ર દેખાવા છતાં ત્યાં વડવાનલને ન મૂકતાં દક્ષિણમાં લઇ જાય છે. એટલે આ તીર્થ રાધનપુર રાજ્યમાં આવેલું ઝીલવાણ ગામ બંધ બેસે છે. ઝીંઝુવાડા પાસે ઝિલ્લાણંદ કુંડને ઝાલાતીર્થં માનવામાં ભાગેલિક વાંધા પણ છે. વિશ્વામિત્રે સરસ્વતી ઉપર આવેલા શંગ તીર્થમાં તપ કર્યું એમ ઉલ્લેખ છે તે તીર્થ ‘સાગરાપે’ સાગરની પાસે નીચી જમીનમાં એમ પણ ઉલ્લેખ છે. પાŠટર (પૃ. ૨૬) એને અર્થ એમ કરે છે કે એની નજીક સરરવતી સમુદ્રને મળતી હશે અને તે કચ્છના રણના કે રજપુતાનાના સમુદ્ર, પરંતુ પાર્ટ્રેટરના આ લખાણને આધાર નથી. સરસ્વતી એ જ સમુદ્રને મળી એમ કાઈ જગ્યાએ લખ્યું નથી. જયારે માહાત્મ્યમાં ઝીલાણ તીર્થ પાસે સમુદ્ર દેખાતા હતા પણ સરવતી યાં મળતી નહોતી તે લખાણ ખરૂં છે.રીંગ તીર્થં એટલામાં હશે. માહાત્મ્યમાં તે આપેલું નથી. અમીચકુમાર ચક્રવર્તી ઇન્ડીયન હીરટારિકલ ક્વાર્ટરલી. (૭-૨-૩૫૪)માં લખે છે કે વિનશન નામજ બતાવે છે કે તે પહેલાં સરવતી આગળ વહેતી અને રજપુતાનાવાળા સમુદ્ર (પા ટર કહે છે તે) હતા નહિ. ૪૦ ખરી રીતે પુષ્કરથી પ્રભાસની વચ્ચેનાં તીર્થાંમાં બહુ ગોટાળા છે. દરેક ગ્રંથ જુદાંજુદાંતીર્થ આપે છે. સરરવતી માહાત્મ્ય પણ અર્બુદારણ્યથી કચ્છના રણ સુધી બહુ તી ગણાવી પછી ટુંકાવી નાખે છે. ખરી રીતે કુરુક્ષેત્ર છેડયા પછી સરસ્વતીના ટુકડા થયા છે એટલે પરંપરાએ ચાદરાખ્યાં એટલાં જાનાં અને બીજાં નવાં તીથ થયાં, અને તે ગમે તેમ સમયને અનુસરીને ગેાઠવાયાં. For Private and Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રા. બ. માધવરામ હરિનારાયણ વ્યાસ દીવાન : તા. ૧૭-૪-૧૮૯૪ થી તા. ૨- ૭-૧૯૧૩ એસ. અદુલ લતીફ ખાન દીવાન : તા. ૨૯-૭-૧૭ થી તા. ૨૧-૬-૧૭ કે. આર. અમનજી દીવાન : તા. ૨૨-૯-૧૭ થી તા. ૨૧-૧-૧પ ઍડમિનિસ્ટ્રેટર : તા. ૨૨-૧-૧૫ થી તા. ૨૨-૪-૧૮ વી. કે. નામજોશી એડમિનિસ્ટ્રેટર : તા. ૨૩-૪-૧૮ થી તા. ૧૦-૬-૨૯ જી. એચ. ગુગ્ગલી, આઈ સી. એસ. ઍડમિનિસ્ટ્રેટર: તા. ૧૧-૬ -૨૯ થી તા. ૧-૭-૨૯ For Private and Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૫ પરિશિષ્ટ બી છેવટનું મુખ હતું એમ પણ ગ્રીક લેખકોના મત ઉપરથી વિદ્વાને માને છે.૪૧ એનો અર્થ એટલો જ છે કે સિંધુ અને એની બીજી સહચરીઓ પૂર્વમાં રાજપૂતાનાના રણમાં પશ્ચિમ ભાગ સુધી વહેતી હતી. વેદમાં સાત સાત સખીઓવાળી ત્રણ મહાનદીઓ કહેલી છે.૪૨ તેમાં પહેલી સિંધુ, બીજી સરસ્વતી, અને ત્રીજી ગંગા સાથે અહીં સંબંધ નથી. સિંધુ અને સરસ્વતી પિતાની સાત સાત શાખાઓ સહિત સ્વતંત્ર રીતે સમુદ્રને મળતી. એટલે સિંધુનાં મુખ હાલના કચ્છના મોટા રણની જગ્યાએ માનીએ તો સરસ્વતી પણ એ જ દિશામાં સમુદ્રને મળતી હોવાથી કચ્છના રણના નીચલા ભાગમાં કે એથી સહેજ દક્ષિણે એનું મુખ હેવું જોઈએ એમ માનવું પડે.૪૩ મહાભારત પ્રમાણે સિંધુ અને સરસ્વતીનાં મુખ છેક પાસે પાસે નથી, અને સરસ્વતીના મુખને સિંધુના મુખ કરતાં પ્રભાસનું સાહચર્ય વધારે છે અને પુરાણે એને ટેકો આપે છે તે જોતાં કચ્છના રણમાં જ ઉપર નીચે સિંધુ અને સરસ્વતી અને સમુદ્રને મળતી એમ માનવાને વાંધો આવે છે. બીઆસ નદી સ્વતંત્ર રીતે સમુદ્રને મળતી અને એનું મુખ સિંધુના મુખની પાસે હતું 89 Ptolemy's Ancient India: Mcerindle: (Bengal) P. 33-37. član Ryti uid Yu Tua Lee તેમાં પૂર્વ તરફનું મુખ કચ્છના રણમાં પૂર્વોત્તર ખૂણામાં પડતી લુણી નદીને “લીબારાએ નામથી કહે છે. ટેલેમી (ઈ.સ. ૨૫૦ લગભગ) સરરવતાને ધ્યાનમાં લેતો લાગતો નથી. સિધુ પછી ગંગાનાં મુખ ગણાવે છે. આ ગણત્રોએ ઘણાને ભ્રમમાં નાખ્યા છે. ટોલેમીની ભૂગોળને અક્ષરશઃ સત્ય માનીને અમરનાથ દાસે જે ગોટાળો ઊભો કર્યો છે તે આગળ જઈશું. પરંતુ મેકક્કીંડલ પણ ગોટાળામાં પડે છે. ટોલેમી કહે છે કે ગંગાનાં મુખમાં જમણું અથવા પશ્ચિમનું મુખ કુંબીન' (Kambyson) છે. અને ડાબું અગર પૂર્વનું મુખ કંબેરિ ખાન છે. મેકક્રીન્ડલ ટૅલેમી ઉપર ચર્ચા કરતાં કહે છે ટોલેમી (પૃ. ૧૦૧) બંગાની આ ત્રણ મુખ્ય શાખાઓને ગંગાને સરસવતી સાથે સંબંધ ત્રિવેણી આગળ થાય છે ત્યાંથી જુદી પડે છે. ત્રવિણીથી સરસ્વતી કંબીન મુખમાં પશ્ચિમમાં ગઈ અને જમના જુદી પડી વચ્ચેના મુખમાં ગઈ અને પૂર્વ તરફની ગંગા તે હાલની પલ્લા નદી. હવે આ ત્રિવેણીને ઉપલી અસંભવિત ઘટના બંધ બેસાડવા બંગાળમાં શોધે છે, અને કોઈપણ ત્રણ નદીઆ મળી તેને ત્રિવેણી કહેવાના રિવાજને ભૂલી બંગાળમાં ત્રિવેણીને લાવે છે. ટેલેમીના વર્ણન ઉપરથી તે પ્રસિદ્ધ અલાહાબાદની ત્રિવેણી જ છે. આ આખા વર્ણનમાં ટોલેમીથી આજ સુધીને ગોટાળો ચાલેલો છે. ઊલટું એનું વર્ણન બતાવે છે કે એણે સિંધુ પછી તુરત ગંગાનાં મુખ ગમે તેમ લીધાં છે અને પોતે હિંદ આવેલો નથી એટલે સાંભળેલું લખ્યું છે. એટલે સિંધુથી હિંદની આખી પહેળાઈમાં ગંગાનાં મુખ પાથર્યા છે અને કેબીનમાં મધ્ય હિંદમાંથી છૂટી પડી પશ્ચિમમાં આવેલી ગંગા અથવા ભાગીરથી તે સરસ્વતી એ પરંપરાને ટેકો આપે છે. એને હાલ બંગાળના ઉપસાગરમાં ખેળવી એ ભ્રમ કૅમ્બીન પણ થંભતીર્થ કે કુંભપુરને મટેકે ન આપી શકે? ભાગીરથી ગંગા સરસ્વતીનું નાનું નામ છે તે આગળ જોઇશું. સરસવતીનું પાવન પંણા ઉપર ગયું અને ગંગા પૂર્વમાં ગઈ તે સાથે કેટલીક પરંપરા પણ પશ્ચિમમાંથી પૂર્વમાં ગઈ. ૪૨ વેદ ૧૦-૭૫. આમાં 5 સપ્ત સY 2ધા ફ્રિ મુ: એમ સાત સાતના ત્રણ મહાનદીઓના પ્રવાહને ઉલ્લેખ છે, અને સિંધુને મેટી કહેલી જણાય છે. અનુક્રમ ગંગાથી પશ્ચિમ તરફના લીધે છે. બંને ને મુને સરસ્વતી શુદ્ધિ સ્તો સવતા પાગ્યા || શિવન્યા મહાવિતસ્તયાજ્ઞવી રાખુલ્લા મુમચા || એ પછી રસા સિંધુ કુભા ગોમતીએ ઈત્યાદિ નામ આપે છે. આ સપ્ત પાછળનું હોઈ ગંગાયમુનાના પ્રદેશની પાર આર્ય સંસ્કૃતિ ગયાનું સૂચવે છે. આ નદીએનાં નામ હાલની નદીઓની સાથે બેસાડવા પ્રયત્ન થયા છે, પરંતુ તે બધા સફળ થએલા નથી. આ સ ત વૈદિક ઋષિનું ભૌગોલિક જ્ઞાન બતાવે છે. ૪૩ કરછના રણના ઉપલા ભાગમાં સિંધુ અને બીઆસનાં મુખ હતાં અને કચ્છનો અખાત સરરવતીનું મુખ હોય એમ કોઇ કહે પરંતુ એમાં આખી યે પિરાણિક પરંપરા અને પ્રભાસ આગળના સંગમને વાંધો આવે.સિદ્ધપુરવાળી સરસ્વતીને સરસ્વતી માનનારા કચછને અખાત સામે જ હોવાથી એને એનું મુખ માને છે. For Private and Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ના એવો એક ઉલ્લેખ મળે છે તે જોયું. એ ઉપરથી સરસ્વતી કચ્છના રણમાં નહોતી મળતી એ વાતને વધારે ટેકો મળે છે. કવિ રાજશેખર ઉત્તરાપથ અને પશ્ચિમ દેશની ભૂગોળ લખતાં તે બન્નેમાં સરસ્વતી નદી લખે છે.૪૪ એ ઉપરથી આ બે નદીએ હાલ દેખાય છે તે પ્રમાણે તદ્દન જુદી કે એક જ પ્રવાહ એ નક્કી થતું નથી. તેમજ પશ્ચિમ દેશની સરસ્વતી તે પાટણ સિદ્ધપુરવાળી કે પ્રભાસવાળી તે પણ રાજશેખરના લખાણ ઉપરથી સ્પષ્ટ થતું નથી.૪૫ પણ રાજશેખર પછી એકાદ સદી પછી અલબરૂની પશ્ચિમ દેશમાં પ્રભાસની સરસ્વતીને જ ઉલેખ કરે છે. એ ગમે તેમ હોય તો પણ એ બન્ને સરસ્વતીઓ જુદી નદીઓ હોવાનો જેટલો સંભવ છે તેટલો જ સંભવ એક જ નદી હોવાનો છે. દાખલા તરીકે ભૂગળનો લેખક ગોદાવરીને મહારાષ્ટ્રમાં પણ લખે ને આંધ્રમાં પણ લખે. મુંબાઈ ઈલાકામાં પણ લખે ને મદ્રાસ ઈલોડામાં પણ લખે. એથી કરીને ગોદાવરી એક જ છે તેમ સરસ્વતી પણ એક ગણી હોય અને રાજશેખરે એમ લખવામાં પૌરાણિક પરંપરા પણ લયમાં રાખી હોય. સરસવતી અને ઉત્તર ગુજરાતની નદીઓ વડવાનલ અથવા વાલામુખી અને ધરતીકંપને લીધે અને અતિવૃષ્ટિને લીધે પશ્ચિમ હિંદની નદીઓમાં જે મોટા ફેરફાર થઈ ગયા? તેમાં કેટલીક મોટી નદીઓના પ્રવાહ બદલાયા ઉપરાંત કેટલીક નદીઓના ટુકડા પણ થઈ ગયા. સરસ્વતી આખી યે લુપ્ત થયાથી એને મળનારી કેટલીક નદીઓ સિંધુને અને કેટલીક ગગાને મળી.૪૭ નીચાણના રેતાળ પ્રદેશમાં એના ટુકડા પણ થઈ ગયા અને ગુજરાતમાં બનાસ, પાટણની સરસ્વતી, સાબરમતી વગેરે નદીઓ બની ગઈ૪૮ એટલે પ્રાચીન સરસ્વતીની બધી પરંપરાઓ આ બધા પ્રદેશમાં વહેતી નદીઓને ઓછીવધતી લાગુ પડી અને એનાં તીર્થો એ બધી નદીઓએ વેચી લીધાં. આ રીતે સરસ્વતીનાં કેટલાંક તીર્થ સાબરમતી ઉપર આવ્યાં છે.૪૯ સરસ્વતી લુપ્ત થયા પછી ૪૪ રાજશેખરકત શ્રાવ્યનાંક્ષા, (Baroda OrientalSeries). આ ઉલ્લેખ નવમી સદીના અંતને એટલે અલબરૂનીથી એક સંકે જુને કહી શકાય. ૪૫ ઉત્તરાપથમાં જે સરસ્વતી કવિ રાજશેખર લખે છે કે હાલની સરસ્વતી કહેવાતી નાની નદી અને વિનાશન (પતિયાલા)માં ગત થતા સરસ્વતી છે. આ વિનશન પાસે સ્થાનેશ્વર અને ત્યાં પૃથુક એટલે ઉત્તરાપથ અને મધ્ય દેશ તથા પશ્ચિમ દેશની સરહદનું થાન; એટલે રાજશેખર બે સરવતી લખે છે. પરંતુ રાજશેખરની ભૂગોળ બહુ ટૂંકામાં છે એટલે કોઈ સ્પષ્ટ થતું નથી. પણ પરંપરાને એ કવિએ ધ્યાનમાં તો લીધી જ હશે. વિનશન શ્રેત સૂત્રે જેટલું જૂનું છતાં એ ઉલ્લે ૪૬ ગુજરાતના ભાગમાં આ કારણથી ફેરફાર થયા, જ્યારે ઉત્તર હિંદમાં આ કારણે ઉપરાંત મુસલમાન સમયના શરૂઆતના ભાગમાં ખાદાએલી નહેરેથી પણ ફેરફાર થયા છે. પ્રાચીન મુસલમાન લેખકે કરેલાં પંજાબ અને પશ્ચિમ મધ્ય હિંદની નદીઓનાં વર્ણનમાં આજે ઘણે ફેરફાર દેખાય છે. એટલે છેલ્લાં હજાર વર્ષમાં પણ પંજાબની નદીઓમાં ફેરફાર થયા છે. ૪૭ India & Jambu Island: A. Das: P. 121. સરસ્વતીના ટુકડા થયા બાબત રા. દાસનું લખાણ વાંચવા જેવું છે. એનું દરિયા સાથેનું મુખ ઉપરના પ્રવાહથી કપાઈને જુદું પડી ગયું. સિંધુ છેક પશ્ચિમે જવાથી સતલજાદિ સરસ્વતીને બદલે સિંધને મળવાથી સિધુ સાથેનો સંબંધ છેક તૂટી ગયે, સતલજ, બીઆસ બધી સિધુને મળતી થઈ ગઈ અને જમના ગંગાને મળતી થઈ. સરસ્વતીનું પોતાનું પાણું ધમ્બરમાં જઈ સકાઈ ગયું. ૪૮ ગુજરાતની હદમાં ઉત્તર હિંદમાંથી કોઈ મોટી નદી આવતી હતી એમ ભુસ્તરશાસ્ત્રીઓનું માનવું છે. હાલની ગુજરાતની નદીઓ એના કકડા છે એ આગળ જોઇશું. ૪૯ જુઓ પદ્મપુરાણાંતર્ગત સત્રમતી નહૂિીિ . કપાલમેચન તીર્થ, સંસારરવત તીર્થ, સેમતીર્થ, વગેરે સાબરમતીને કિનારે આવ્યાં છે. મહાભારત શલ્ય પર્વ વગેરેમાં સરવતીનાં પ્રભાસ સિવાય ઉપરનાં બધાં તીર્થ કુરુક્ષેત્રની લગભગમાં જ કહ્યાં છે. તેમ છતાં For Private and Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૧૮૭ જેમ એનું પાવનત્વ ગંગામાં ગયું તેમ એનાં તીર્થોં કુરુક્ષેત્રથી ગૂજરાત સુધીમાં વહેંચાઇ ગયાં. સ્કંદપુરાણમાં એક કથા આ વાતને ટેકો આપે છે. વિશ્વામિત્રના શાપથી રુધિરવાળી થએલી સરસ્વતીનું જલ ચેાખ્ખું કરવા માટે અર્બુદારણ્યમાં વસિષ્ઠે એકીવખતે એ નદીઓ ઉત્પન્ન કરી તે એક સરસ્વતી અને ખીજી સભ્રમથી ઉત્પન્ન થઈ માટે સાભ્રમતી-સાબરમતી.૫૦ એથી જણાય છે કે અર્બુદારણ્ય અડચા પછીના મૂળ સરસ્વતીના પ્રવાહ પાટણની સરસ્વતી અને સાબરમતીના સાંનિધ્યવાળા ભાગમાં હાવા જોઇએ અને વડવાનલ-જ્વાલામુખીપ૧-ભૂકંપ-થી એ પ્રવાહ ઊડી જઈ આ નાની નદીઓ થઈ ગઈ. ગૂજરાત અને કાઠીઆવાડ વચ્ચે સરસ્વતીને પ્રવાહ પૌરાણિક પરંપરા અને તીર્થંવર્ણન ધ્યાનમાં રાખતાં અર્બુદારણ્ય મૂકીને સરસ્વતીના પ્રવાહ સિદ્ધપુર આદિ સ્થળેા પાસે થઈ પશ્ચિમ તરફ વહી ઝીલાણની લગભગથી દક્ષિણ તરફ વળ્યા એમ માની શકાય. ત્યાંથી નળકંઠે।૫૨ અને ખંભાતનું રણપ૩ જેને દરિયાની ખાડીના પુરાએલા ભાગ માનવામાં આવે છે તે યે કુરુક્ષેત્રથી પ્રભાસની વચ્ચે તીર્થં નિહ હોય એમ માનવાને કારણ નથી. એથી ઊલટુંશલ્યપર્વના એ ભાગ તીર્થાંની પરંપરા ચાદ હાવાથી અને રથળ ભૂલાઈ જવાથી બધાંને એક જગ્યાએ મૂકયાં જણાય છે. પ્રભાસ આજ સુધી પ્રસિદ્ધ હાવાથી એને તે બીજે મૂકાય તેમ હતું નહિ. પદ્મપુરાણ આ બાબતમાં ખરૂં' પણ હોય. જોકે એ માટે નિશ્ચિત તા કાઈ કહી શકે તેમ નથી. સાબરમતી અને સર૨વતી તટનાં તીર્થં એક એ વાત બહુ સૂચક છે. ૫૦ સ્કંદપુરાણ નાગરખંડ અ. ૧૭૩. સિદ્ધપુરવાળી સરસ્વતી અને સાબરમતીનું ઉત્પન્ન થવાનું આમ એક મૂળ અને એક જ સમય તથા વ્યક્તિ એ બહુસૂચક છે. પદ્મપુરાણ સાભ્રમતી એટલે ભમતી ગંગા કહે છે. સ્કંદપુરાણ સરસ્વતીને કુરી સ્વચ્છ કરતાં સભ્રમથી સાભ્રમતી વસિષ્ઠે ઉત્પન્ન કરી એમ કહે છે. એ બતાવે છે કે પર પરાની ઝાંખી હોવા છતાં એક જ મહાનદીના ટુકડા હોવાની વાત પુરાણકાર ભૂલી ગયા છે. પરંતુ ભમતી ગંગા અને સંભ્રમ એ બંને વાત સરસ્વતી જે મૂળ ગંગા જ છે તે વાતને ટેકા આપે છે. શ્રમ પમ રત્ના વિશ્વામિત્રસ્ય પોર્પાર ॥૧૦॥ પ્રત્યેન વિન્નેના હોષनाभ्यां निरीक्षणात् ॥ एकस्य सलिलं क्षिप्तं यत्रजाता सरस्वती ||१२|| द्वितीयस्तु प्रवाहोयः संभ्रमात्तस्य निर्गतः ॥ साच साभ्रमती नाम नदी जाता धरातले ||१४|| ૫૧ ગૂજરાતના, કચ્છ કાડીઆવાડના, સિંધ વગેરેના ભાગ વારંવાર ભૂકંપથી પીડાયાનું આગળ ોઈ ગયા. અંબાજી માતા પાસે આરાસુર વગેરે તથા આબુ વગેરેમાં ભૂકંપ વારંવાર થાય છે તે આજે પણ જાણીતું છે. અંબાજીના પ્રકાપથી કુંભારિયાનાં દહેરાં બન્યાની આખ્યાયિકા ભૂકંપ અને જ્વાળામુખીનું કાર્ય જ વ્યક્ત કરે છે. ગુજરાતમાં સેા વર્ષે ઉપર-ઈ.સ. ૧૮૧૯માં જે પ્રચંડ ભૂકંપ થયા તેમાં કેટલા ફેરફાર થયા તે જાણીતી વાત છે. કચ્છમાં સિંધુની છેલ્લી શાખા લખપત બંદર આગળ થઇને વહેતી હતી તે હમેશને માટે લુપ્ત થઈ અને રણમાં ઘણા ભાગ ઊંચાનીચા થઈ ગયા. એ ભૂકંપ નજરે ોનારા કહે છે કે એ વખતે જમીન નદીના મેાટા તરંગાની પેઠે ઉછાળા લેતી હતી. (જુએ કચ્છ ગેઝેટીઅર-ભૂકંપનું વર્ણન). છેલ્લાં સેા વર્ષમાં પણ ગુજરાતમાં ધરતીકંપ ત્રણથી ચર વખત થયાનું નોંધાએલું છે. આબુના ભાગમાં તે ઘણીવાર થયા છે. આમ સેા વર્ષ પહેલાં ફેરફાર થઈ નદી ખસી ગઈ તે છેલ્લાં ત્રણ હજાર વર્ષમાં ફેરફાર થાય તેમાં નવાઈ નથી. છેલ્લા ધરતીકંપે (૧૮૧૯) પણ એટલું બધુ ભુલી નાખ્યું છે કે પહેલાંનું સમજાય નહિ. જુએ વ્હાઇટહેડના પંજાબની નદીઓના લેખ. પર કાઠીઆવાડ અને ગૂજરાતની વચ્ચે અને ખંભાતના અખાત અને કચ્છના રણના અગ્નિ ખુણાની વચ્ચે આ નળ સાવર આવેલું છે. ૧૮૨૭માં મિ, મેલવીલ (Melvill) કહે છે કે એની અને રણની વચ્ચેના ભાગ એટલેા નીચેા છે કે કાઇ વસ્તીવાળા ભાગ ભાગ્યે જ એટલા નીચા હેાય. નળ અને ભાગાવા નદીના નીચલેા પ્રવાહ મળીને નજીકના ભૂતકાળમાં દિરયાને ફાંટા હશે એમ ગેઝેટીઅરના લેખકાનું માનવું છે. અતિવૃષ્ટિ વખતે કચ્છના રણનું પાણી નળમાં આવે છે અને વધીને ખંભાતના અખાતમાં પણ જાય છે, એ વખતે કાડીઆવાડ આજે પણ બેટ બની જાય છે. નળને કાંઠે કાણાં કાતરેલા મેાટા પથ્થર For Private and Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ પરિશિષ્ટ I રસ્તે એ પ્રવાહ ખંભાતના અખાત આગળ આવતો. ગુજરાત અને કાઠીઆવાડની વચ્ચે આ પટે દરિયાઈ ખાડી જ પહેલાં હશે અને સુકાએલી નદીને પટ નહિ હોય એમ સિદ્ધ કરવાને કારણ નથી.૫૪ રેતાળ પ્રદેશમાં ઉત્તર દક્ષિણ વહેતી નદીઓ પિતાનો પટ ૨૦થી ૩૦ માઈલ આઘોપાછો બદલે છે અને પટ જતો રહે છે તેમ તે જગ્યાએ રણ થઈ રહે છે.૫૫ એ પટનું પાણી ખારું રહે છે તેથી પણ તે દરિયો જ નીકળે છે જેને વહાણનાં પ્રાચીન વખતનાં લંગર કહે છે. ઇ.સ. ૧૭૮૮ સુધી પર્તણવાડ (Partanvada) મીઠાપુર સુધી ભાવ. નગરનાં વહાણ મીઠું લઈ આવતાં અને ભાલનું રૂ લઈ જતાં. કાઠીઆવાડ ગેઝેટીઅરને લેખક આ ભાગ પુરાવાનું કારણ ખંભાતના અખાત પુરતો ગયે એમ માને છે. એ કારણ છેડે અંશે હોય ખરું. કારણકે અખાતના હાલના ભાગમાં ભરતી અને નર્મદા વગેરેના પ્રવાહથી જળમળ ઘસડાઈ જાય પણ નળ અને તેની નીચેના ભાગમાં મોટી નદીઓ ન મળવાથી જળમળ ભરાતો જાય. અમદાવાદ ગેઝેટીઅરમાં આ વિભાગ પુરાવાનું કારણ એક આખ્યાયિકા કે જેમાં ટીટોડીનું ઈંડું તણાયું હતું અને ગરુડે સમુદ્ર સુકાવ્યો હતો એ આપે છે. એટલે કોઈપણ રીતે ત્યાંથી સમુદ્ર અથવા સમુદ્ર જેવડો જલ. સમહ સકાય એટલું તો સ્પષ્ટ થાય છે. વહાણનાં લંગર મળે છે તે પ્રાચીન ઢબનાં છે તે પણ સુચક છે. (જુઓ અમદાવાદ ગેઝેટીઅર પૃ. ૧૬ અને કાઠીઆવાડ ગેઝેટીઅર પૃ. ૫૫૯). પ૩ ખંભાતનું રણ નળકંઠાની નીચેથી ખંભાતના અખાત સુધી જાય છે. એનું વર્ણન આગળ કરેલું છે. ૫૪ નદીઓ ખસવાથી રણ થયાના દાખલા પશ્ચિમ હિંદમાં જ ખાસ મળે છે. જુઓ આગળ જણાવેલ મિ. હાઈટહેડનો au: "Subsequently the rivers deserted their ancient beds, retreated to the North West (im 112), and a vast tract of country became a waterless desert." X X "A huge river system which once flowed down from mountains through Bhavalpur, and which has wholly disappeared.” આ મહાનદી ગુસ થઈ તેનું છેલ્લું ચિન્હ છેક અઢારમી સદી સુધી હતું એમ એ લેખક લખે છે. આ રણના રસ્તા ઉપર પહેલાં ફળદ્રુપ જગ્યાએ આવેલાં નદી તટનાં શહેરે ને ગામના ઉજડ ટેકરા આજે પણ પડેલા છે. કાઠીઆવાડ ગેઝેટીઅર પૃ. ૭૮ (Geology)માં કાઠીઆવાડ ગૂજરાત વચ્ચેના આ પટાને માટે આ પ્રમાણે લખ્યું D." In tertiary and Post tertiary times Kathiawar was an Island. The Indus or some other large river, flowed into an arm of the sea, which probably streached nearly if not quite as far as Lahor. When the Indus or the other river changed its course, and entered the sea through the lesser run. Jhalawad was a shallow muddy lagoon connected with the sea both through the gulfs of Cutch and Cambay.” પછી લખે છે કે ખંભાતનો અખાત પાછો હડતો ગયો તેમ ભાલ પ્રદેશ બંધાતો ગયે અને સિંધુ હાલની જગ્યાએ ગઈ ત્યારે ઝાલાવાડ ફળદ્રુપ બન્યું. કા. ગેઝેટીઅરને લેખક કાઠીઆવાડને જ્વાળામુખીથી ઉત્પન્ન થયે ગણે છે જ્યારે ઈમ્પીરીઅલ ગેઝેટીઅર (Vol. 1. pp. 37-38. (Geology) અરવલલી જે જૂનામાં જૂને છે તેટલે જૂને કાઠીઆવાડ ગણે છે. પરંતુ રાજપુતાનાના રણમાં | હોવાનું જણાવે છે. ભૂરતરશાસ્ત્ર પ્રમાણે હિંદુસ્તાનનું હાલનું સ્વરૂપ બંધાતાં પહેલાં હિમાલય થતાં પહેલાં રાજપુતાનામાં ભલે દરિયે હોય પરંતુ વૈદિક સમયમાં ત્યાં દરિયો નહોતો એ જોઈ ગયા. આ બાબત વૈદિક સમયને લાગુ પાડે તે ગેઝેટીઅરના લેખકો સરસ્વતીને ધ્યાનમાં નથી લેતા એ જ કારણ છે. એટલે જેમ પતિયાળાનું રણ, ભાવલપુરનું, રજપુતાનાનું તેમ ગુજરાતમાં રાધનપુરથી ગૂજરાત કાઠીઆવાડ વચ્ચે આવેલો નળકંઠા અને ખંભાતનું રણ એ બધું મહાનદી ખસી જઈ લુપ્ત થવાથી રણ થઈ ગયું. એ સળંગ પટામાં ઉત્તરની પેઠે દક્ષિણમાં પણ નદી જ ખસી ગઈ ને રણ થયું, સમુદ્ર સુકાઈને નહિ. વધુ આગળ જોઈશું. ૫૫ આગળ હાઈટહેડના લેખના પંજાબની નદીઓના ઉલ્લેખમાં વીસથી ત્રીસ માઈલ પહોળા પટમાં નદીને પ્રવાહ બદલાયા કરે છે અને એંશી માલ છેટે પણ જાય છે તે જોયું. તે જોતાં રાધનપુર અને કાઠીઆવાડ ગૂજરાત વચ્ચે રણનો પટો સમુદ્ર For Private and Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ આ ૧૮૯ હશે એમ માની શકાય નહિ. જે ફેરફાર અને ઉત્પાથી સરસ્વતી આખી યે લુપ્ત થઈ ગઈ તે જ ફેરફારથી અને ઉત્પાતોથી કચ્છ અને ખંભાતના અખાતનાં મુખ પહોળાં થઈ સમુદ્રનાં પાણી નદીના પટમાં પેસે અને તેથી પાણી ખારું થાય. વળી મોટી પહોળી નદીઓ પોતાના મુખથી ઘણા માઈલ સુધી ખારી હોય છે એ તે આજે પણ જોવામાં આવે છે. ખંભાતને અખાત હવે સરસ્વતી ખંભાતના રણને રસ્તે ઊતરી આવતી હોય એમ માનીએ તો પણ તે ખંભાતના અખાતને મળતી નહોતી. ખંભાતનો અખાત પોતે જ સરસ્વતીનું પહોળું થઈ ગએલું મુખ છે. ખંભાતના અખાતમાં આવેલા પીરમ બેટના અમીભૂત અવશેષોથી સિદ્ધ થાય છે કે ખંભાતના અખાત પૂર્વે હાલ છે તેથી કાંઈક જુદા સ્વરૂપમાં હતા. એ અવશે અને ભૂસ્તરશાસ્ત્રના આધારથી બ્રીગ્ન એમ માને છે કે ખંભાતનો અખાત એ સાબરમતીનું પહેલું થઈ ગએલું મુખ છે, અને એક વખત નર્મદા તાપી વગેરે નદીઓ સાબરમતીને મળતી. આ વાત સાબરમતી જેવડો ટુંકી નદીને માટે માનીએ તે કરતાં સરસ્વતીને માટે વધારે બંધ બેસે છે.પ૭ સરસ્વતીને એના લાંબા પ્રવાહમાં જે જે નદીઓ મળવા આવી એમાં નર્મદા૫૮ પણ કરતાં નદીને સકાએલો પટ હેવાનું વધારે બંધ બેસે છે. આગળ જોયું તેમ કરછના રણમાં જેમ સમુદ્રનાં અમીભૂત અવશા (fossils) નથી મળતાં પણ નદીનાં મળે છે, તેમ આ પટામાં પણ સમુદ્રનાં અવશેષ મળ્યાનો ઉલ્લેખ નથી. જોકે કચ્છના રણ જેટલી ઝીણું સહેં આ ભાગની થઈ નથી. પદ પીરમના અમીભૂત અવશેનો માટે જુઓ Ahmedabad Gaz. (Bom. IV.) P. 35o. આ અવશે જેમાં ઘણાં પ્રાણીઓના અવશેમાં ખાસ કરીને મીઠા પાણીના કાચબાના અવશેષ ખાસ ધ્યાનમાં લેવાના છે. હરણ, ડા, હાથી મગર વગેરે પ્રાણીઓના અવશે છે. એટલે એ કિનારે મૂળ ખારા પાણીના અખાતને બદલે મીઠા પાણીની નદીને કિનારો કેમ ન હોય ? 40 Briggs Cities of Gujarashtra Chap. VII. "There are various traditions extant res. pecting this gulf-one, particularly, tells of the Kahiawar territary having, centuries ago, bordered upon the Surat line of Coast, with merely the Sabermati flowing between, the separation not wider than at Wauta; that the Narbadda as well as the Tapti fell into this thirsty stream which drinks the waters of so many rivers in its lengthy course; that successive earthquakes, to which Gujarat is susceptible, allowed the waters of the Indian Ocean to burst upon the land-and then, as conclusive evidence for the truth of this legend the foosils remains of Perim are quoted.” આ અવશે કાશ્મીરના સરમુરના ટેકરા અને સિધુના પ્રદેશોમાં મળે છે તે જાતના હતા એમ ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે. એ પછી ઇ. સ. ૧૮૩૬માં કૅપ્ટન કુલજેમ્સ ઘધા આગળ ટેકરા ખેરાવી તપાસ કરી બંગાળની યલ એશિયાટિક સોસાયટીને લખી મોકલેલું તે માટે લખે છે અને ભૂરતરશાસ્ત્રીઓના મતભેદ માટે લખે છે. આગળ ઉમેરે છે કેઃ “Among many speculations in respect of the gulf of Cambay, I have heard it urged that the waters of the Indus will at sometimes break hither by the Runn of cutch, similarly to the irruption of the Black Sea into the Thracian Bosphorus and thus render Kathiawar insulated." 41-2141 24242 21122119 આધારે કરેલા આ ઉલેખથી એટલું ૨પષ્ટ થાય છે કે ખંભાતના અખાત કઈ નદીનું પહેલું થઈ ગએલું મુખ છે. વળી ભવિષ્યમાં કોઈ વખત ભૂસ્તરશાસ્ત્રીઓ સિંધુને કચ્છનું રણ તેડી ખંભાતના અખાતમાં આવવાનું ધારે છે તેમાં અને બ્રીસ For Private and Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ શા મળવા આવી એમ પૌરાણિક ઉલેખ છે તે વાત ખંભાતના અખાત સરસ્વતીનું મુખ છે એમ માનીએ તો બંધ બેસે છે. ઉત્તર ગુજરાતમાં ઝીલાણ તીર્થ છોડ્યા પછી પ્રભાસ સુધી જતાં ઘણાં શેડાં તીર્થો ગણાવ્યાં છે અને તેને પત્તો લાગતો નથી. પણ એ રરતામાં એક ઉલ્લેખ શત્રુમર્દન પર્વતને અને બીજો કૃતમ્મર પર્વતનો છે.૫૯ કૃતમ્મર પર્વત વડવાનલને લીધે ભસ્મ થઈ ગયો એમ પુરાણકાર લખે છે. એટલે એનો સવાલ નથી અને શત્રુમર્દન પર્વત શત્રુંજય જ હોઈ શકે. કૃતમ્મર પછી પ્રભાસ આવે છે પણ એ પર્વતનો પત્તો લાગતો નથી. પ્રભાસ અને સરસ્વતીનું મુખ હવે પુરાણકાર ઝીલાથી ગુસ કરી સરસ્વતીને કાઠીઆવાડમાં કાઢે છે. સીધી રીતે તો કાઠીઆવાડ રેતાળ પ્રદેશ નહોતો, પથ્થરનો પ્રદેશ હોવાને લીધે સરસ્વતી અને ભેદીને પ્રભાસ પાસે જઈ શકે તેમ નથી. તેમજ કામીરથી ખંભાતના અખાત સુધી નદીના પાણી ખસી જઈ રણું બની ગએલી જમીનનાં જે સળંગ ચિનહીં મળે છે તેવાં કાઠીઆવાડમાં એને જોડનારા અવિચ્છિન્ન પ્રવાહનાં ચિન્હો મળી આવતાં નથી. એટલે સરસ્વતીનું મુખ પ્રભાસ પાસે છે એ વાત લાક્ષણિક રીતે જ સમજવાની છે. પ્રાચીન કાળમાં પગરસ્તે દાઠીઆવાડ વચ્ચે થઈને હાલની પેઠે પ્રભાસ જવાનો રસ્તો હતો નહિ. ખંભાતના અખાતને ડિનારે થઈને જવાનું, ૬૦ બહુ પ્રાચીન કાળમાં તે સિંધુ અને સરસ્વતીના પ્રવાહ વહાણાના અવરજવર માટે ખાસ વપરાતા. એટલે પંજાબ અને બ્રહ્માવર્ત અને મધ્ય દેશમાંથી પ્રભાસ આવનારને સરસ્વતી મારફતે ચાવવું પડે. ગોપનાથ અગર બહુ તો જાફરાબાદ પાસે ખંભાતના અખાતનું મુખ છે ત્યાં સરસ્વતીનું મુખ માનીએ તો પ્રભાસ જનાર ત્યાં સુધી આવી જળ કે સ્થળને રસ્તે તુરત પ્રભાસ જઈ શકતો. એટલે મધ્ય દેશ કે ઉત્તર હિંદમાં બેસીને ભૂગોળ (પૌરાણિક) લખનાર પ્રભાસને સરસ્વતીના મુખ પાસે ગણે એમાં નવાઈ નથી. આપણી પ્રાચીન પૌરાણિક ભૂગોળ મધ્ય દેશને લક્ષ્યમાં રાખીને લખાએલી છે. ૨૧ એટલે દૂરનાં અમુક સ્થાન અમુકની પાસે એમ લખે ત્યારે તને ચોક્કસ કે અડેડ સ્થળ ગણવાનાં સાબરમતીનું મુખ ધારે છે તેમાં ભૂલ એટલી જ થાય છે કે આ તર્ક કરતી વખતે એ બધાના મનમાં લુપ્ત થએલી સરસ્વતી છે જ નહિ. એટલે આ બધું જોતાં આ વન સરરવતીને લાગુ પડે છે. સાબરમતી ઘણું નાની અને સિધુ તે કચ્છના રણની પશ્ચિમે ખસી ચૂકી હતી. આ બાબત અમરનાથદાસને મત આગળ જઈશું. ઘણી મટી અતિવૃષ્ટિ વખતે ભેગું થએલું પાણી સરસ્વતીને જૂને માર્ગ ઉપર કહ્યું તેમ ખંભાતના અખાતમાં આવે. ૫૮ India & Jambu Islandમાં શ્રીયુત દાસ બ્રહ્મપુરાણ અધ્યાય ૧૨૫ને આધારે લખે છે કે સરસ્વતીને એના નીચલા વાહમાં નર્મદા નદી મળે છે. ૫૯ સરસ્વતી માતાઓ અને કંદપુરાણ પ્રભાસખંડ ૬૦ છેક મુસલમાન સલ્તનતના સમય સુધી કાઠીઆવાડ જવાને ઘેરી રસ્તો પેટલાક થઈ પશ્ચિમ કિનારે થઈ જવાને હતો. સોમનાથ જવા માટે માથાવેરાનું સિદ્ધરાજના વખતમાં થાણું બહલોદ (હાલનું ભોળાદ) હતું. સાબરમતી સમુદ્રસંગમથી થોડું દૂર આવેલું આ ગામ દાણીઆરે' એ નામનું પ્રાચીન વેરે લેવાનું સ્થળ આજે પણ જાળવી રહ્યું છે. ભેળાદની ઉત્તરે ખંભાતના રણના એક ગામમાં દરિયો હતો અને બંદર હતું એવી માન્યતા અને ચિહે આજે છે. ૬૧ પિરાણિક તેમજ બીજા લેખકો પણ પ્રાચીન પ્રણાલિકાને અનુસરી મધ્ય દેશને ધ્યાનમાં રાખીને જ ભૂળ લખે છે. લેખક બીજા સ્થળનો વતની હોય તો પણ ધ્યાનમાં તો મધ્ય દેશ જ રહે છે. ફક્ત પિતાના સ્થળથી જોવાને લીધે દિશાઓમાં સહેજ ભૂલ કરે છે અને તેથી જ દેશની દિશામાં એકબીજામાં વિરોધ જણાય છે. તેથી જ સૌરાષ્ટ્રાદિને કોઈ દક્ષિણમાં અને કોઈ પશ્ચિમમાં અને કેઈનૈત્યમાં કહે છે. For Private and Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ IT ૧૯૧ નહિ. આજે પણ નકશાઓથી ન દેવાએલો ગુજરાતી રામેશ્વર મદ્રાસ પાસે આવ્યું એમ પૂછે છે અને મદ્રાસી દ્વારકાં અમદાવાદ પાસે આવ્યું અગર મુંબાઈ પાસે આવ્યું એમ સમજે છે. ખરી રીતે એ બને સ્થળો અનુક્રમે ઘણાં દૂર છે અને ઝડપી રેલવે ગાડીથી પણ દોઢ દિવસે પહોંચાય. એટલે નકશા અને અવરજવરનાં હાલનાં સાધનોથી વિમુખ એવા પ્રાચીન સમયમાં મધ્ય દેશમાં ભૂળ લખનાર પ્રભાસને સરસ્વતીના મુખ પાસે મૂકે એમાં નવાઈ નથી.૬૩ ગુજરાત કાઠીઆવાડ વચ્ચેને જલપ્રદેશ પણ થઈ ગયો. નીચેને ટુકડો અખાત જેટલો પહોળો થઈ ગયો. રજપુતાનામાં વહેતો પટ પણ રણ થઈ ગયો એટલે પ્રાચીન પરંપરાને ધ્યાનમાં રાખનાર પુરાણકારને સરસ્વતીને વિનાશનમાં ગુપ્ત કરી દેવી પડી. વચ્ચેના ભાગમાં એક નાની નદીને અર્ખદારમાંથી કાઢી સરસ્વતી ઠરાવવી પડી; અને પ્રભાસ આગળ ગીરનાં જંગલમાંથી નીપળતી એક નાની નદીને સરસ્વતી માનવી પડી. આ બીનાને પુરાણ કરતાં વધારે ચોક્કસ અને એકંદરે સારી રીતે પ્રાચીન ગણી શકાય એવો આધાર મળે છે. ખગોળાચાર્ય વરાહમિહિર અમુક અમુક પ્રદેશો ઉપર અમુક ગ્રહોની અસર ગણાવતાં લખે છે કે “માન પુર સૌરાષ્ટ્રનીરરાવવત || - Tદા ચરિો સરસ્વતી મો ફેશ: ” આ શ્લોક સરસ્વતીના પ્રવાહને આ પ્રદેશ સ્પષ્ટ કરે છે અને આટલા દેશોના સાહચર્યમાં સરસ્વતી નદી વહેતી હતી તે નષ્ટ થઈ ગઈ તે પશ્ચિમ દેશ એ તાત્પર્ય છે. આ પ્રદેશ ઉપર શનિની અસર છે એમ વરાહમિહિર લખે છે. અને શનિ ગુજરાત-સૌરાષ્ટ્રનો અધિષ્ઠાતા ગ્રહ છે. ૬૫ એટલે આ ઉલેખથી સરસ્વતી પુષ્કર અને અર્જુદાદિ પ્રદેશમાંથી આનર્ત અને સૌરાષ્ટ્ર આગળ આવી નષ્ટ થઈ એમ સ્પષ્ટ થાય છે. સરસ્વતીનાં તીર્થો. સરસ્વતી નદી દિક સમયના લોકોની સર્વથી વધારે પવિત્ર નદી હતી. પહેલી અસુર, પછી આર્ય અને તે પછી એ બન્નેના મિશ્રણની સંસ્કૃતિઓનું કેન્દ્ર સરસ્વતી ઉપર હતું. એટલે એના તટપ્રદેશનાં તીર્થો એ ભારતનાં સર્વથી પવિત્ર તીર્થો ગણતાં. સરસ્વતીને આ પ્રવાહ લુપ્ત થયો પણ લોકના મનમાંથી એનું પાવન અને એનાં તીર્થો લુપ્ત થયાં નહિ. એની આસપાસ ઊભી થએલી પરંપરાઓ ભૂલાઈ નહિ. અને મળેલું દેવીનું પદ ભૂલાયું નહિ. એટલે વખત જતાં એ પાવનત્વ અને દેવીપદ ગગા ઉ૫૨ આરોપવામાં આવ્યાં. તીર્થે હિંદુસ્તાનમાં-ખાસ કરીને પશ્ચિમ હિંદમાં છૂટાં વહેંચાઈ ગયાં. પરંપરાઓના ટુકડા થઈ ૬૨ આમ પૂછનાર ગુજરાતી અને મદ્રાસી મને ધણા મળ્યા છે. ૬૩ ખંભાતના અખાતનું મુખ એટલે ઉપર કહ્યું તેમ વૈદિક સરસવતીનું મુખ એટલે ગોપનાથની લગભગ પાસેની જગ્યાએનાથી પ્રભાસ પૂર સે માઈલ પણ નથી. ખરી રીતે ખંભાતના અખાતનું મુખ ગોપનાથ આગળ પણ નહિ પરંતુ એક બાજુ દમણ અને બીજી બાજુ સામે જાકાબાદ અગર તો છેક દીવ એ બે સ્થળો આગળ સીધી લીટી દોરીએ ત્યાં સુધી ગણી શકાય. અને સમુદ્ર ઘસીને અખાતને પહોળો કર્યો તે પહેલાં એટલે સુધી હોય તો નવાઈ પણ નથી. આજે પણ કાઠીઆવાડના કિનારાને ખરે વળાંક માબાદથી શરૂ થાય છે. એટલે ત્યાં મુખ ગણીએ તો પ્રભાસ પચાસ માઇલ પણ છેટું નથી. ૬૪ વરાહમિહિર બૃહતસંહિતા ૧૬. લે. ૩૧. આમાં શનિના આધિપત્યવાળા ઉપરના દેશો ઉપરાંત વધારામાં ખાસ કુરુ મિ, પ્રભાસ, ઉદરમૃતિ નદી (પરિમાત્ર-અવડલીમાંથી નીકળતી નદી વિશેષ) અને મહી નદીને ત૮ એટલું સાથે જ શનિના આધિપત્યમાં ગણાવે છે અને તે ઉપર કરેલી ચર્ચા પ્રમાણે સરરવતીના તટપ્રદેશમાં આવી જાય છે. ગૂજરાત કાઠીઆવાડની હદની વચ્ચે થઈ સરસ્વતી વહેતી હોય તે જ સારા, આનર્ત અને આભીર એ દેશોને સાથે ગણાવી શકાય, ૬૫ સ્કંદપુરાણમાં આ બાબતને ઉલેખ આગળ આવી ગયો છે. ગ્રહભક્તિના બીજા પાત્રમાં શનિને સારા દ્રઢશદભવ કહ્યો છે તે પણ જોઈ ગયા, જાતિવાચાર્ય વરાહમિહિરે તો શનિના આધિપત્યવાળા બધા દેશો ગણાવ્યા. For Private and Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ પરિશિષ્ટ આ છાવધતા ફેરફાર સાથે રહ્યા. સપ્તસિંધુની પેઠે સસસારસ્વત રહ્યું પણ એની સાત સખીઓને જુદેજુદે નામે ગમે ત્યાં રાંબંધ વગર ગોઠવી દીધી. એનાં તીર્થોને કોઈ જાતના ક્રમ વગર ગમે ત્યાં ગોઠવી દીધાં. ૬૭ ઘણાં તીન પત્તો લાગતો નથી તે આ નવા પ્રવાહને રસ્તે શોધવામાં આવે તે જડે. જોકે સરસ્વતીની સાથે એનાં ઘણાં તીર્થો નાશ પણ પામ્યાં છે. આવાં તીર્થો સરસ્વતીનો નીચલે પ્રવાહ નકી ન થવાથી કેટલાક વિદ્વાન કુરુક્ષેત્રમાં બેસાડી દે છે તે બરાબર નથી. શંખતીર્થે, નાગધન્વનતીર્થ, સમતીર્થ વગેરેને કુરુક્ષેત્રમાં મૂકવા માટે કલ્પનાનો પણ આધાર નથી; સરખા અવાજવાળાં સ્થળો પણ ત્યાં નથી. ગુજરાતમાં ઉપર જણાવેલા સરસ્વતીના નાશ પામેલા પ્રવાહની નજીકમાં એવાં નામના સ્થળે મળી આવે છે. વીઆરમાં શંખપુર,૬૮ સાબરમતીને કાંઠે સેમતીર્થ, અને ખંભાતના અખાતને કાંઠે ભાવનગર પાસે નાગધનિબ૭૦ ગામ પિરાણિક પરંપરાને વધારે ટેકે આપે છે. ભાવનગરના સિહોરસિહપુર-ગામનું પ્રાચીન નામ સારસ્વતપુર છે, અને એ નામ માટે સરસ્વતીના સંબંધ સિવાય બીજું કઈ કારણું બંધ બેસે તેમ નથી. સારસ્વત બ્રાહ્મણને ત્યાં સંબંધ નથી. સરસ્વતી તટના પ્રાચીન આશ્રમે લુગુ, ચ્યવન, કર્દમ, કપિલ, દધીચિ વગેરે પ્રાચીન ઋષિઓનો સંબંધ ખાસ કરીને હિંદના પશ્ચિમ ભાગ ૬૬ શલ્યપર્વ અ. ૩૯-૪. સુપ્રભા, કાંચનાક્ષી. વિશાલા, મનોરમા, સરસ્વતી, એ વતી, સુરેણ, વિમલદકા એટલાં નામ મહાભારતમાં ગણાવ્યાં છે. આ સાત નામે સરસ્વતીને ઉત્તર હિંદમાં ગયા વગેરે જગ્યાઓએ વહેંચી દીધી છે. પ્રભાસખંડ અને માહાસ્યમાં જુદાં નામ છે. આમ આ નામમાં ફેર ઉપરાંત વહેચણી જ બતાવે છે કે સરરવતીના સર્વસ્વના ટુકડા કુદરતે અને પુરાણકારોએ કરી નાખ્યા છે. (નામની વિગત માટે ઉપરનું શલ્યપર્વ, ઉપરાંત પિરાણિક કથાકેલ, પ્રભાસખંડ અને સરસ્વતી માહાસ્ય જુઓ). ૬૭ મહાભારતમાં કોઈ જાતને ક્રમ સાચવેલો નથી. માહાઓ અને પુરાણમાં કાંઈક ક્રમ છે. શલ્ય પર્વમાં તો પ્રભાસથી ઉપડી બેએક તીર્થ ગણાવી એકદમ કુરુક્ષેત્રમાં લઈ જવામાં આવે છે. શિલ્ય પર્વના લેખકને પ્રભાસ આગળ સરરવતીની પરંપરા અને મુખ, તથા કુરુક્ષેત્રથી હિમાલય સુધી પ્રવાહ એથી વધારે કાંઇ ખબર નથી. ૬૮ શલ્યપ અ. ૩૭. ર. પુ. નાગરખંડ અ. ૧૧. શલ્ય પર્વમાં એને સરસવતી તીરે કહ્યું છે. નાગરખંડ આનર્ત દેશમાં વિશ્વામિત્રના આશ્રમ પાસે કહે છે. મહાભારતમાં “સાગરાપે સાગરની પાસે નીચી જમીનમાં પાંગતીર્થમાં વિશ્વામિત્રે તપ કરી બ્રાહ્મણ મેળવેલું એમ લખે છે. એટલે વિશ્વામિત્રના આશ્રમ પાસેનું શંખતીર્થ સાગરની નજીકમાં સરસ્વતી તીરે આવે. કચ્છના રણના પૂર્વાવતાર સમુદ્રની નજીક ઝીલાણતીર્થ પાસે સમુદ્રની નજીક થઈને વહેતી સરરવનીના તીરે શંખતીર્થ હોય તો જ “સાગરાનુ બંધ બેસે એવી જગ્યા મહાભારતના આધારે કરુક્ષેત્રમાં કેટલાક બેસાડે છે તેમ કઈ બેસાડે તો બંધ બેસે નહિ. શંખપુરવઠીઆરમાં છે તે બરાબર આ જગ્યાએ આવી રહે છે. ૬૯ પદ્મપુરાણ ઉત્તરાખંડ અ. ૧૫૪. સોમતીર્થ તો છેતં સત્રમ ટે તારાચત્રનિર્ચ નિરમવદ્રિવ: સરરવતીના માહામ્યમાં સોમતીર્થ સરરવતી તટે કહેલું છે. મહા. વનપર્વ અ. ૮૧માં પણ એને સરસવતી તટે કહ્યું છે. તે કેટલાક કુરૂક્ષેત્રમાં માને છે તે ભ્રમ છે. ૭૦ શલ્ય પર્વ બલદેવ તીર્થયાત્રા: કાડીઅવાડ ગેઝેટીઅરના લેખકે આ ગામનું નામ ત્યાં નાગનો ધ્વનિ થાય છે માટે નાગધ્વનિ એવું બેસાડેલું છે. પરંતુ એ માટે આધાર નથી. ધ્વનિમાં ધન વ જડેલો છે જ્યારે ધન્વનમાં ધ આપે છે અને મને વ જડેલો છે અને ધનિબ' શબ્દ ધવનને વધારે બંધ બેસે છે, ધ્વનિને નહિ. વૃનિમાં “બ”નો ખુલાસે થતું નથી. વર્ણન માટે કા, ગેઝેટીઅર જુઓ. | ૭૧ કાઠીઆવાડ સર્વસંગ્રહ પૃ. ૫૮૯. શિહેર પરાણિક સ્થળ છે. એનું સિંહપુરથી પ્રાચીન આ નામ છે. * બા. For Private and Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૈયદ એમ. એસ. મૌલવી એમ. એ. એડમિનિસ્ટ્રેટર : તા. ૨-૭-૨૯ થી તા. ૩૧-૧૦-૩૦ રાવ બહાદુર એ. કે. કુલકણ બી.એ. ડમિનિસ્ટ્રેટર: તા. ૧-૧૧-૩૦ થી તા. ૧૨-૧૨-૬૦ દીવાન : તા. ૧૩-૧૨-૩૦ થી તા. ૨૬ ૬-૩૧ વી. બી. મહેતા બી.એ. દીવાન : તા. ૨૭-૬-૩૧ થી તા. ૩૦-૧૧-૩૧. દી. બ. નર્મદાશંકર દેવશંકર મહેતા બી.એ. દીવાન : તા. ૧–૧૨–૩૧ થી તા. ૧૬-૨-૬૬ ખાન બહાદુર એફ. એસ. માસ્ટર બી.એ. દીવાન : તા. ૧-૫-૩૪ થી તા. ૩૧-૧-૩પ For Private and Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિયિષ્ટ માં ૧૩ સાથે છે. તેમાં કર્દમ, કપિલ, અને દધીચિને સંબંધ તે ખાસ કરીને સરસ્વતી સાથે જ છે. લોકપરંપરા પ્રમાણે પણ કર્દમ અને કપિલના આશ્રમ સિદ્ધપુરની સરસ્વતી અને કાઠીઆવાડની સરસ્વતી બંને જગ્યાએ મનાય છે. દધીચિનો આશ્રમ સાબરમતી અને સિદ્ધપુરની સરસ્વતી ઉપર મનાય છે.૭૨ વૈદિક ભગુઓ અને પૂઓનું સ્થાન સરસ્વતીને તટપ્રદેશ જ હતું.૭૩ લોકકથા ભૃગુઓને નર્મદાના મુખ પાસે મૂકે છે.૭૪ યદુ આદિ પાંચ જાતિઓ પશ્ચિમ હિદના જલના રસ્તાઓની સ્વામી હતી, અને સિધુ- - સરસ્વતી નદીઓ મુખથી મૂળ સુધી એમના કબજામાં હતી.૭૫ આ જાતિઓને અને ખાસ કરીને દુઓને ગૂજરાત સાથે સંબંધ પરંપરાથી જાણીતા છે. આ બધાનો સાથે વિચાર કરતાં ખંભાતના અખાતના મુખથી હાલના ગુજરાત અને કાઠીઆવાડની વચ્ચે થઈ આબુ પાસે થઈવૈદિક સરસ્વતી ઉત્તરમાં હિમાલય સુધી ચાલી જતી એમ સમજાય છે. સરસ્વતીને દરિયા જે પ્રવાહ અને પાશ્ચમ હિંદનું રણ સિંધુ નદીનું નામ સમુદ્રને પર્યાય થયો તેમ સરસ્વતીનું પુલિલગ સરસ્વાન પણ સમુદ્રને પર્યાય થયો. આ બીના અર્થહીન નથી. આ શબ્દોને લીધે વેદમાં વપરાતા ખુદ સમુદ્ર શબ્દ પણ સાગરવાચક નથી, માત્ર મોટી નદીને માટે છે એમ કેટલાક આપણું તથા યુરોપીય વિદ્વાને માને છે તે બરાબર નથી,૭૬ ૭૨ પ્રભાસખંડ અને સરસ્વતી માહાત્મ્ય. વળી દધીચિવાળી કથા સામતી માહામ્યમાં પદ્મપુરાણમાં પણ આપેલી છે. (૫. ઉ અ. ૧૪૮). ૫. ઉ. અ. ૧૫૬માં સરસ્વતીની પેઠે સાભ્રમતીને પણ પ્રાચી કહી છે. સરસ્વતી માતામ્યમાં દધીચિની કથા અને આશ્રમ સરસ્વતી તીરે કહેલ છે. (દધિસ્થલી-દેથલી પાસે!) અહીં દધીચિને ભાર્ગવ કહ્યા છે. મહા. વન, અ. ૧ લો. ૧૮૫-૭માં સરરવતી તટે દધીચી તીર્થ કહ્યું છે અને ત્યાં અંગિરસ કુલના સારસ્વત રહેતા હતા એમ લખ્યું છે. ત્યાં નહાવાથી સારસ્વતી ગતિ થાય છે. આ સારસ્વત તે પદ્મપુરાણના પિપલાદ જેનું તીર્થ સોમતીર્થ પહેલાં આવે છે. મહા. વન, અ. ૮૧માં-૧૧પમાં સપ્ત સારસ્વત તીર્થ લખે છે તે જ તીર્થ સાબરમતી તટે સપ્તધાર નામનું લખતાં પદ્મપુરાણ ઉ. ખૂ. અ. ૧૩૬માં કહે છે કે એનું નામ કૃતયુગમાં સપ્ત સારસ્વત હતું અને ત્રેતામાં મંકિતીર્થ હતું. આ મંકિ મહર્ષિ તે મંકણક મુનિ એમ સમજાય છે કારણકે એ તીર્થને એની સાથે સંબંધ છે. સ્કંદ. નાગરખંડમાં આ મુનિએ હાટકેશ્વર ક્ષેત્રમાં અગત્યનો ભાગ ભજવેલો છે. વનપર્વ એશનસ તીર્થ લખે છે તેને પદ્મપુરાણ સાબરમતી તટે ખડગધાર તીર્થ પાસે મૂકે છે. આ તીર્થ ગુપ્ત છે. વળી વનપE લખેલું પ્રસિદ્ધ કપાલમેચન તીર્થ પદ્મપુરાણ ઉ. ખૂ. અ. ૧૩૨ લો. ૬માં સાબરમતીને તટે લખે છે. આ બધું સાથે વિચારતાં એમ સમજાય છે, વનપર્વે શહયપર્વે કુરુક્ષેત્રમાં મલાં તીર્થો બીજી પરંપરા પ્રમાણે ગૂજરાતને સાહચમાં દેખાય છે. વનપર્વ અને શત્ર્યપર્વમાં સરસ્વતીનાં તીર્થે પ્રભાસની પાસે બેચાર ગણાવી બાકીનાં બધાં કુરુક્ષેત્રમાં ભેગાં કરી મૂકી દીધેલાં જણાય છે. આમ થવું અશક્ય છે. પ્રભાસ અને કુરુક્ષેત્ર વચ્ચેના લાંબા પ્રવાહમાં બેચાર તીર્થ હોય એ માનવા જેવું નથી. એટલે એનો અર્થ એ કે વચ્ચેનાં તીર્થો પ્રવાહ લુપ્ત થયા પછી ભેગાં કરી કુરુક્ષેત્રની આસપાસ ગોઠવી દેવાયાં. સરસ્વતીના પ્રવાહના ગૂજરાતની હદમાં ટુકડા થઈ ગયા, ને તેનાં તીર્થ બે જગ્યાએ ગોઠવાયાં. અહીં એ પણ નોંધવા જેવું છે કે સરરવતી તીરે આવેલા કમાશ્રમમાં પોતાની પુત્રીને કમને આપી પાછા વળતાં મનુ રથમાં બેસી જતાં સરસ્વતીના બને તટના આશ્રમો જોતા જોતા ગયા એમ ભાગવત લખે છે. (ઠંધ. ૩. અ. ૨૨) આનો અર્થ એ કે મનુ રથને બદલે વહાણમાં ગયા. એક કિનારા પર ચાલતા રથમાંથી સરસ્વતી જેવડી નદીના બનને કિનારે એક સાથે જોવાય નહિ, વહાણમાં વચ્ચેથી જવાય. અ. ૨૧માં કદમાશ્રમ સરસ્વતી તીરે કહ્યો છે.. ૭૩ સ. ૭-૯૬-૨. પાંચ જાતિઓ (અસુરોની) માટે રૂ. ૬-૬૧-૧૨ જુઓ. પાંચ નતિમાં યદુઓને પણ ગણે છે. ૭૪ ખંભાતનો અખાત સરસ્વતીનું મુખ હેય અને નર્મદા એને મળે એટલે ભગુઓનું બને સાથે સાહચર્ય કરે. 4 Asura in India. By A. Banerjee Shastri. P. 48-51. ૭૬ આ વિષયની વધુ ચર્ચાને અહીં સ્થાન નથી. વિગત માટે જુઓ Indian His. Quarterly Vol. VIII. 2. માં For Private and Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ પરિશિષ્ટ બ અને વૈદિક સમયના લોકોને સાગરનું ભાન નહોતું એમ માને છે તે પણ ખરું નથી. એ સમયના લોકોને સમુદ્રનું–સાગરનું સારું જ્ઞાન હતું અને સમુદ્ર શબ્દ કેટલીક જગ્યાએ સ્પષ્ટ સાગરના અર્થમાં વાપરેલા છે. સિંધુ અને સરસ્વતી નદી એમના પ્રવાહના નીચલા ભાગમાં ધણી પહેાળી સમુદ્ર જેવી વિશાળ થઈ ગઈ હતી તેથી જ એ બન્ને નંદીના નરન્તતિના શબ્દો સમુદ્રના પર્યાંય થઈ ગયા. જે નદીઓની વચ્ચે વહાણ ચાલે તેા કિનારા ન દેખાય એવી નદીઓને આજે પણ સાગર કહે છે અને પ્રાચીન કાળમાં સમુદ્ર કહેતા.૭૭ સિંધુ અને સરસ્વતીના નીચલા પ્રવાહ એવા હેાવાથી એમનાં નામ સમુદ્રના પર્યાંય થઈ ગયા. સરસ્વતીને નીચલા પ્રવાહ રજપુતાનાના દક્ષિણ ભાગથી ખંભાતના અખાતના મુખ સુધી એવા પહેાળેા હશે એમ માની શકાય. રાધનપુર ખાનું રણ, નળકંડા અને ખંભાતનું રણ અને ખંભાતના અખાત એટલું એ બાબતની સાક્ષી પુરી શકે છે. રાજપુતાનાનું રણ આ વિસ્તાર કરતાં મોટું છે કારણકે એમાંથી સરસ્વતીને પ્રવાહ ખસતા ખસા લુપ્ત થયા અને સિંધુના ખસીને દૂર ગયા એટલે એ બધા ભાગ રણ થઈ ગયા.૭૮ રાધનપુર વાળા રણથી ખંભાત સુધીમાં માત્ર એકલી સરસ્વતી જ લુપ્ત થઈ. નળકંઠા વાળા ભાગમાં સિંધુના પ્રદેશમાંથી નીકળે છે એવા મેાટા કાણાવાળા પથ્થર-જે પ્રાચીન કાળમાં વહાણને લંગર નાંખવા માટે વપરાય છે-નીકળે છે.૭૯ શ્રીયુત અમરનાથદાસે હિંદુસ્તાનની પ્રાચીન ભૂગાળના સ્થળનિર્ણયો કર્યાં છે. એ નિર્ણયા પ્રાચીન ભૂગોળના અભ્યાસીને એક નકામા છે. પરંતુ નદીઓનાં નામના ફેરફાર બાબતના નિર્ણય બાજુએ મૂકતાં તેમના પટના ફેરફાર માટેની કેટલીક ચર્ચાના ઘેાડા ભાગ કામના છે. એ લખે છે કે ખંભાતના અખાત હતેા નહિ અને તેને બદલે નર્મદા નદી હાલ અખાતને મળે છે તે ન મળતાં ઉત્તર તરફ વળી કચ્છના અખાતને મળતી.૮૦ કાઈ મેાટી ખંડસ્થ (continental) નદીની કલ્પના ભાવનગર નજીક એ કરે છે. પરંતુ નર્મદાને અમીયકુમાર ચેટરજીનો ‘વૈદિક સમુદ્ર’ ઉપરના લેખ. ૭૭ Cambridge His. of India. I. P. 8. ૭૮ સરસ્વતી અને સિંધુ સિવાય વિપાશા પણ સમુદ્રને સ્વતંત્ર મળતી તે પણ ત્યાંથી જ લુપ્ત થઈ એટલે એ બધેદ ભાગ મેલું રણ થયા, ત્યાં સમુદ્ર હતેા તે ખસીને રણ થયું એ માન્યતા ખરી નથી. શ્રીમાળ આગળ પણ સમુદ્ર નહિ પણ સમુદ્ર જેવા પ્રવાહવાળી નદી હોઇ શકે. ત્યાં સમુદ્ર શબ્દ દરિયાના અર્થમાં ન સમજવું. ૭૯ અમદાવાદ ગેઝટીઅર. આ વિશે આગળ લખી ગયા છીએ. ૮૦ India & Jambu Island: A. Das, P. 105, શ્રીયુત અમરનાથ દાસ પ્રસિદ્ધ એન્જીનીઅર છે, નદીએ સંબંધી એમના અભ્યાસ પ્રશસ્ત છે. પરંતુ પોરાણિક થળેાને ગમે ત્યાં ઢાકી બેસાડવામાં કાંઈનિયમ રાખેલેા નથી. ફૅક્ત નદીઓના પટના વિષય તેમના હાવાથી તે ઉપર ધ્યાન આપવા જેવું છે. બાકીના ભાગ ઢાલેમી ઉપર ખાટો આધાર રાખી બેસાડેલે છે. એ રીતે રા. દાસ રાસમાળામાં આપેલી ચમારડી ગામ (વળા) પાસે આવેલી. ભાવનગરની ખાડીને એક નદી સમજે છે. અને ત્યાંથી ઉત્તર તરફ જતા પટા કોઈ નદી સુકાઇ જવાથી થયા એમ માની ‘ભાવનગર નદી'નું નામ આપી નર્મદા નદી ટાલેમીના વખતમાં ખંભાતના અખાતને રસ્તે ઉત્તર તરફ વહી કચ્છના અખાતને મળતી એમ કહે છે. નદીના પટની તેમની આ માન્યતા તદ્ન ખરી છે, પર`તુ તે નર્મદાને બેસાડવામાં તેઓ ઊંધે રસ્તે જાય છે. નર્મદાને ઉપર ચઢાવવા માટે ભૂરતર કે બીજો એક આધાર નથી. સરસ્વતીને કચ્છના રણમાં મૂકે છે એટલે એ ખ્યાલ એમને આવતા નથી, પર ંતુ એ પટમાં કોઈ મેાટી ખંડસ્થ નદી એ માને છે. એ ‘એન્જીનીઅરિંગ’ને લગતી મુદ્દાની વાત ધ્યાનમાં રાખી એમના ઉતારો કરીએઃ— "From this we find that the Bhavnagar river, was the lower reaches of a big continental river, as it was the passage for the argosies from the sea into the country, and the description cannot apply to the present river, if it drained as now a small area of the For Private and Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ આ ૧૯૫ ઊંચે ચઢાવી કચ્છના અખાત પાસે લઈ જતા હેાવાથી સરસ્વતીને કચ્છના રણના ઉપલા ભાગને મેળવે છે, એ મેાટી ખંડસ્થ નદી તેજ નર્મદા એમ માને છે અને જે રસ્તે આપણે સરસ્વતીને કચ્છના રણની નજીકથી ખંભાત અખાતમાં લાવવા પ્રયત્ન કર્યાં તે જ રસ્તે શ્રીયુત અમરનાથદાસ નર્મદાને ઊંચે કચ્છના અખાતને મેળવવા ચઢાવે છે. તાત્પર્ય એ છે કે ભાવનગર પાસે થઈ કચ્છના અખાત સુધી કોઈ મેાટી નદી છે એટલું તેા નક્કી થાય છે. હવે શ્રીદાસ કહે છે તેમ નર્મદાને ઊંચે ચઢવાના સંભવ નથી અને એમ નક્કી કરવા માટે કાઈ જાતના આધાર પણ નથી; જ્યારે એ જ રસ્તે સરસ્વતીને નીચે ઉતારવા માટે પરંપરાના અનેક આધારો છે. સરસ્વતી એ જ ભાગીરથી ગંગા હાય ! કપિલમુનિને સરસ્વતી સાથે સંબંધ છે એ એયું. એજ પિલદેવના પાતાળ સાથે સંબંધ પુરાણા તેડે છે. સાગરપુત્રાએ પાતાળ સુધી ખેાદી નાંખ્યું અને કપિલે એમને ભસ્મ કરી નાંખ્યા. એમના ઉધ્ધાર કરવા ભગીરથે સ્વર્ગમાંથી ભાગીરથી ગંગા ઉતારીને સમુદ્ર સુધી એને લઈ ગયા. આ કથાનું પૌરાણિક પડ ઉકેલવાનું આ સ્થાન નથી. પરંતુ આ બીનાને પૂર્વના ગંગાસાગર સાથે સંબંધ નથી પણ પશ્ચિમના સરસ્વતી સંગમ (અરબીસમુદ્ર) ને સંબંધ છે.૮૧ ગુજરાતના કિનારાના પાતાળ સાથે સંબંધ, અસુરોનું સ્થાન અને નાગલેાકની ભાગવતી વગેરે ખાખતાની આગળ જુદા પરિશિષ્ટમાં ચર્ચા કરીશું. ટૂંકામાં સગાના સંબંધ પશ્ચિમ સાથે છે, પૂર્વ સાથે નથી. કપિલ સાથેની લડાઈ એમને સરસ્વતી અને ગુજરાતના કિનારા સુધી લાવે છે, અને Gujarat peninsula, and debouching into the sea in its nabourhood, the mainland lying to the east of the river, the outlet to the sea must have been towards the west, and then north or south; thus we have it that the gulf of Cambay did not exist, and it was firm land through which the Bhavnagar river entered mainland; its outlet to the sea to its west.' (Italics are mine.) આમ ખંભાતના અખાતની જગ્યાએ અખાત નહિ પણ જમીન, પરંતુ એની અંદરથી— એ જ જગ્યાએ ભાવનગર' નદી ઉત્તર તરફે વહેતી બતાવી પછી એ નદી તે નદા એમ લખે છે. આ વર્ણનના પટ તે નાઁદા નહિ પણ સરસ્વતી, રા. દાસના લખેલેા પટ ખરા પણ નદી ખેાટી. રા. દાસ આગળ (પૃ. ૧૨૦~૧) લખે છે કે ભાગીરથી ગંગા સરસ્વતી સાથે સંબંધ ધરાવતી, અને પદ્મપુરાણને આધારે એને (ગંગાને) સરસ્વતી સાથે પશ્ચિમ સમુદ્ર તરફ મળતી લખે છે. સરરવતી નાશ થયા પછી ગંગા પૂર્વ તરફ વળી. સરવતીના ટુકડા થયા. દરિયાનું એનું મુખ કપાઈ ગયું. ઉપરના પૂર્વ તરફના પ્રવાહ જમના સાથે ગંગામાં ગયા. પશ્ચિમના પ્રવાહ સતલજ સાથે સિંધુમાં ગયા. કેટલુંક પાણી ધઘરમાં જઇને સુકાઈ ગયું. રજપુતાનાનું રણુ થઈ ગયું. આ પ્રમાણે રા. દાસ જુદી રીતે પણ આપણા અનુમાનને ટેકા આપે છે. ભાગીરથી ગંગા પશ્ચિમ તરફ જતી એ વાત સરવતી પાતે જ મૂળ ભાગીરથી ગંગા અને એને નાશ થયા પછી એનું નામ અને પાવનત્વ હાલની જાન્હવી ગંગામાં ગયું એ આપણા અનુમાનને પુષ્ટિ આપે છે. અને ટાલેમીનાં ગંગાના મુખનાં નામેાના ખરા સંબંધ સરસ્વતીના મુખ સાથે હોવાના અનુમાનને પણ ટેકા આપે છે. (કૅમ્બીસેાન), ઉત્તર ગૂજરાતની નાની નદીએ એ સરસ્વતીના દક્ષિણ પ્રવાહના ટુકડા, ૮૧ કં, પુ. આત્યંત્યખંડાન્તગત રેવાખંડ, અ. ૧૭પ, ક્ષેા. ૧ થી ૧૦. વળી ભાગવત પં. અ. ૧૭માં વિષ્ણુ પાદકી ગંગાના ચાર પ્રવાહેામાંના એક મેરુ પર્વત ઉપરથી બ્રહ્માતી નગરીમાં થઈ ઘણાં શિખરો મૂકી ભરતખંડમાં આવી દક્ષિણ સમુદ્રને મળે છે એનું નામ અલકનંદા. આ નદી તે હાલની ગંગા નહિ પણ સરસ્વતી. પુરાણકારોએ આ વર્ગગંગાને સાત નામે અને સાત રૂપે કહેલી છે તેમાં ભાગીરથી તે સરસ્વતી, સરસ્વતીનાં નામેમાં એનું નંદા નામ છે તે આ અલકનંદાનું ટૂંકું રૂપ છે. હાલની ગંગા એ જાન્હવી ગંગા. For Private and Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬ પરિશિષ્ટ મા સરસ્વતીને નર્મદાના મુખ સુધી લઈ જાય છે. જેમ અગત્યે સમુદ્ર પીધો અને બ્રઘાએ કહ્યું કે ભગીરથ ગંગાથી એને ફરી પૂરશે એ જલમાંથી સ્થળ અને ત્યાં પાછું જળ એ ઘટનાનું રૂપક છે અને એ પશ્ચિમ હિદના કોઈ ભાગને લાગુ પડે છે, તેમ ઉતચ્ચે સમુદ્રને ઘટ્ટ બનાવી પી જઈ જમીન બનાવી અને સરસ્વતીને કહ્યું કે તું અદશ્ય થઈ રણમાં જતી રહે અને તારાથી તજાએલ મુલક અપવિત્ર ગણશે અને સૂકો થઈ જશે એ પણ સરસ્વતી નાશ પામી-ખાસ કરીને એ સમુદ્ર જેટલી વિશાળ હતી ત્યાંથી પણ નાશ પામી અને એ જગ્યા કરી રણ જેવી થઈ ગઈ એ ઘટનાનું રૂપક છે અને ગુજરાત રાજપુતાનામાં રહેલા સરસ્વતીના વચલા પટને લાગુ પડે છે. એ મુલક ઘર્મશાસ્ત્ર પ્રમાણે અપવિત્ર પણું ગણાય છે. આ સરસ્વતીનું એક નામ ભગવતી પણું હતું અને તે એના ગુજરાતમાં આવેલા નીચલા પ્રવાહનું હોય એમ લાગે છે.૮૩ એને વિચાર આગળ કરીશું. સરસ્વતી હિમાલયમાંથી આવી ખંભાતના અખાતરૂપે સમુદ્રને મળી એટલી વાત તે સમજાય છે. ૮૨ મહાભારત અનુશાસન પર્વ.અ. ૧૫૪ (બંગાળ આવૃત્તિ). નિર્ણયસાગરની આવૃત્તિમાં આ અધ્યાય નથી. પરંતુ ભાંડારકર રિસર્ચ ઈન્સ્ટીટયુટે મહાભારત બહાર પાડયું છે તેમાં આ અધ્યાય છે. ૮૩ સરસ્વતીનું એક નામ ભોગવતી હતું તેની ચર્ચા ખંભાતનું એક નામ ભગવતી હતું તે બાબતની જુદી પરિશિષ્ટમાં કરી છે. સરસ્વતીમાં ટુકડા થઈ ઉત્તર ગુજરાતમાં નાની નદીઓ થઈ. સાબરમતી, હાલની સરસ્વતી વગેરે પૂવોત્તરમાં અને ભોગાવો વગેરે પશ્ચિમમાં ટુકડા થયા. એમાં ભેગાવો નદીએ તો ભોગવતી નામ પણ જાળવી રાખ્યું છે. For Private and Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ રૂ અસુરે અને ગુજરાતને કિનારે દેવે અને અસુરે છાપ પણ દેશની સૌથી પ્રાચીન ઐતિહાસિક પરંપરા એ દેવાસુર સંગ્રામ. દેવો એટલે વેદના સમયમાં હિંદુસ્તાનમાં સૌથી છેલ્લી આવેલી લડાયક જાતિ. એને આપણે આને નામે ઓળખીએ છીએ. આ જાતિ હિંદુસ્તાનમાં આવી તે પહેલાં બીજી એક જાતિ આવીને વસેલી હતી. એ અસુર જાતિ. એ જાતિની પરંપરા આપણે ભૂલી ગયા કે ઉલટી રીતે સમજ્યા. એટલે અસુર નામની સાથે વાધ વરની પેઠે આપણને ભય પેદા થાય છે. અસુર એટલે લાંબુ નાક, સિંહ જેવા દાંત અને શિંગડાં વાળાં ભયંકર પ્રાણી નહિ પરંતુ એક વિશિષ્ટ સંસ્કૃતિવાળી, આર્યોના હિંદમાં આવતા પહેલાં સિંધુ અને સરસ્વતીના મુખપ્રદેશથી છેક ઉપરના ભાગ સુધી વસી રહેલી ૩ આપણા જેવી મનુષ્યની જતિ. આ જાતિ હિંદની જ વતની કે બહારથી આવેલી એ વિષય બહુ વાદગ્રસ્ત હોવાથી અહીં ચર્ચીશું નહિ.૪ ૧ “આ પૃથ્વી પહેલાં દૈત્ય-અસુરની હતી” ઈત્યાદિ પુરાણવચનને અર્થ એ છે કે દેવે એટલે આર્યો પાછળથી આવ્યા અને તે આવ્યા ત્યારે અસુરો વસી ચુકેલા હતા. રામાયણ મહાભારતાદિમાં આ વર્ણન કરેલાં છે. પૂર્વે સમુદ્રથી વિટાએલી આ પૃવી દૈની હતી, પરંતુ દીતિપુત્રોને હરાવી દેવાએ જીતી લીધી. રામાયણ બાલકાંડ-સર્ગ ૪૫માં સમુદ્રમંથન વર્ણનમાં પણ આપેલું છે. ૨ અસુરને અર્થ યાતુધાનના અર્થમાં કર્યો એટલું જ નહિ પણ વિદ્વાન ટીકાકારો પણ અસુ એટલે પ્રાણ ઉપરથી અસુર શબ્દની વ્યુત્પત્તિ કરવા પ્રેરાયા. વેદના પદ્ધતિસર અર્થ કરનાર સર્વથી પ્રાચીન ધારકના પહેલાં પણ ઘણા પ્રયત્નો અર્થ કરવા માટે થયા હતા. એટલે યારક (ઈ.સ. પૂર્વે સાતમી સદી) પહેલાં પણ દાર્થ યથાર્થ રીતે ભૂલાવા માંડયા હતા. પરંતુ અસુરો પૂર્વે એટલે આર્યોને સ્થાને હતા અને દેવને અર્થ આજે જે રીતે માનીએ છીએ તે રીતે પણ પૂર્વે અસુર એ જ રથાને હતા. એ પરંપરા ભાષાએ સાચવી છે. જુઓ પુરા ચૈત્યનુાિનવા:lpવાિળા વિતતા પૂવા શુષ://અમર/l દેવ એ માત્ર માનવાચક શબ્દ જ ગણવાને. પૂર્વદેવાઃ એ શબ્દ પહેલાં અસુરે આર્યો-૮ જેટલા માનવાળા ને સત્તાવાળા હતા એમ બતાવે છે. ૩ Asura in India: By Anant Prasad Banerjee Shastri P. 5, 18 વગેરે. આ બાબત ચર્ચા આગળ કરીશું. ૪ અસુર ાતિ આર્યતર જાતિ હતી એ તે હવે ધણાખરા વિદ્વાને કબૂલ કરે છે પરંતુ અસુર જાતિને એસિરિયા સાથે સંબંધ 'છે અને એસિરિયાનું અશર શહેર અસુર જાતિના કાંઈક મેટા સંબંધથી પડેલું વગેરે હાલ મનાવા લાગ્યું છે. ડેલે મહેન ડેરે અને હરપ્પાની મહેરછાપ (seals) ઉકેલવાનો પ્રયત્ન કરી વેદના કવ, ઔશિજ, કક્ષિવાન વગેરે મુનિઓ એસિરિયાના ૮ હતા અને સિંધુના મુખ આગળ આવીને વસ્યા હતા એમ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. પરંતુ વેડેલની દલીલોને હજી પૂરતું સમર્થન મળ્યું નથી તેમજ એસિરિયા અને હિંદના કિનારાના ભાગ સુધી કાઈ સમાન સંરકૃતિનાં લક્ષણ જણાવાનું કબૂલ કર્યા છતાં પણ એ મહોર છાપો વૈદિક ઋષિઓની છે એવું સર જોન માર્શલ કે મહેન-જો-ડેરેની શોધ કરનારામાંથી કઇએ અગર હિંદના કોઈ પ્રમાણભૂત પુરાવિદેહ કબૂલ કર્યું નથી. એટલે વડેલનાં અનુમાને હજી માત્ર અનુમાને જ રહે છે, અને સિંધુ તટની સંસ્કૃતિનો જન્મ હિંદુસ્તાનની ભૂમિ ઉપર થશે કે એસિરિયા વગેરે દેશમાં થયો તે હજી સુધી સિદ્ધ થયું નથી. હિંદુસ્તાનમાં સિધુ તટ ઉપર જન્મેલી સંસ્કૃતિ છેક ભૂમધ્ય સમુદ્રના તટપ્રદેશ સુધી ગઈ એ એક મત છે; તે જ બીજે મત ત્યાંની સરકૃતિ હિંદુસ્તાનમાં આવી એવો પણ છે. મહેન-જો-ડેરેના લેખે અને મહોર છાપોના સત્ય અને સંતોષકારક ઉકેલ For Private and Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ પરિશિષ્ટ હું એ જાતિ પશ્ચિમ-ઉત્તર હિંદમાં ઘણું પ્રાચીન કાળથી વસતી હતી અને ગુજરાત કાઠીઆવાડ વગેરેનો કિનારો વૈદિક સમયમાં એમના હાથમાં હતો એટલું બતાવવાનો આ લેખનો ઉદેશ છે. એટલે તે નિશ્ચિત જ છે કે આ હિદમાં આવ્યા ત્યારે અસર જાતિ, સરસ્વતી અને સિધુના મુખપ્રદેશથી અરબી સમુદ્રના કિનારે થઈ યુક્રેટીસ ગ્રિીસના અંદરના ભાગમાં છેક એસિયામાઈનોરના એસિરિયા અને ફિનિશિયા સુધી વસવાટને અને વેપારનો સંબંધ ધરાવતી હતી. આ જતિનો મુખ્ય વ્યવસાય વાણિજ્ય અને વહાણવટું હતો. જ્યોતિષ, વૈદું અને સ્થાપત્ય પણ એમની વિશિષ્ટ સંસ્કૃતિના ભાગ હતાં. સિંધુ અને સરસ્વતીનાં મુખથી ઉપર પ્રવાહે બને કાંઠાઓ ઉપર એમનાં જબરજસ્ત થાણાં હતાં. આ લોકે બાંધેલા શહેરોમાં રહેતા. શહેર અને કિલ્લાઓ બાંધવા એ એમની ખાસિયત હતી.૭ ન થાય ત્યાંસુધી આ બાબત કા રહ્યા જ કરવાની. ટ્વેદ ૬-૩૨-પમાં ઇદ્રની રસુતિમાં કહે છે કે “indra... hath swiftly won the waters from Southward. Thus set at libery, the rivers flow to their goal incessant and exaustless. અહીં Southward માટે ક્ષિતઃ શબ્દ મૂળમાં વાપર્યો છે. ટીકામાં એને અથે યુરોપીય વિદ્યાને દક્ષિણ તરફનો વરસાદ એ લે છે. એમ લેતાં બીજી લીટી બેસે નહિ. એનો અર્થ સિંધુ અને સરસ્વતીના દક્ષિણ તરફના પ્રવાહ તે બાજુનાં અસુર થાણાં જીતી તે આર્યોને માટે ખુલ્લા કર્યા એમ જ બેસે. ૫ Mohanjo Daro & the Indus Civilization: Marshall: P. 50-58. મોહન-જો-ડેરે અને હરપાનાં ખેદકામમાં જે જે વસ્તુઓ નીકળી છે તેવી વસ્તુઓ એસિયામાઈનોરથી હિંદના કિનારા સુધીમાં નીકળેલી છે અને તેમની કેટલીક પ્રાચીન કથાઓનું પણ સમાનપણું છે. આ બધા ઉપરથી એ સંરકતિનો જન્મ ગમે ત્યાં હોય પણ એ બધા હ કાંઈક સમાનતા હતી અને જનસમાજ અગર એને એક ભાગ એકસરખી સંસ્કૃતિ અને ધર્મનો હતો એમ મનાય છે. સિંધુથી નાઈલ સુધી એક ભૌલિક પટ જેવું લાગવા ઉપરાંત સંસ્કૃતિ એક હતી એમ મહેન-જો-ડેરેએ સિદ્ધ કર્યું છે. ૬ A. Banerjee Shastri: Asura in India: P. 48-11-82-86. પુરૂઓ સરસ્વતીની બન્ને બાજુએ રહેતા હતા એ ઉલ્લેખ વેદમાં છે. (ઋ. ૩–૯૬-૨) અને પુરુઓ અસુરે છે એ આગળ જઈશું. તે જ પ્રમાણે યદુઓ પણ એમના સંબંધી હેઈ સમાન જાતિના હતા. યદુઓને વસવાટ મથુરાથી કાઠીઆવાડ ગૂજરાતના કિનારા સુધી હતો. સરસ્વતીના પ્રવાહના લેખમાં જે ચર્ચા કરી છે તે મુજબ વૈદિક સરસ્વતી બ્રહ્માવમાં થઈને કાઠીઆવાડ-ગૂજરાતમાં આવી સમુદ્રને મળતી હતી તે દષ્ટિએ કિનારાને મથુરા વગેરે ઉત્તરના ભાગ સાથેનો સંબંધ ઘણો સરળ બને છે. જમના-જેના તટે મથુરા આવેલું છે તે એક વખત સરસ્વતીને મળતી હતી. ૭ Asura in India: P. 18 21. મહા. સભાપર્વ-સ્થાપત્ય એ અસુરોનો ખાસ વિષય હતો. મયદાનવને નામે સ્થા પત્યના ગ્રંથના ઉલ્લેખ એ સિદ્ધ કરે છે. પુરાણોમાં જ્યાં જ્યાં અસુર, નાગે, દે આદિનાં વર્ણન છે ત્યાં એ લોકે ભવ્ય મહેલમાં અને નગરમાં રહેતા અને તેની રચના મયદાનવે કરેલી એમ કહે છે. મહાભારતની પ્રસિદ્ધ સભા મયે બાંધેલી તે જાણીતું છે. આનો અર્થ એ કે મયસિદ્ધાન્ત પ્રમાણે બાંધેલી. બાંધકામ એ અસુરની સિદ્ધિ હતી. આ તેમાં કાંઈ જાણતા નહોતા. મહેન–જો–ડેરમાં છેલ્લા પડમાં પથ્થરયુગનાં જે અજાયબભરેલાં બાંધકામના પાયા નીકળ્યા છે તે આર્ય સંસ્કૃતિના નથી પણ આર્યેતર સંસ્કૃતિના છે એમસિદ્ધ થયું છે. (જુઓ Mohanjo Daroના ગ્રંથમાં સચિત્ર વર્ણન છે) મેહેન-જો-ડેરોના ગ્રંથના લેખકે એ અસુરોના એમ સ્પષ્ટ કહેતા નથી. એ સવાલ જ એમણે વધુ શોધખોળ માટે અદ્ધર ખેલો છે. પરંતુ આપેંતર એટલે અસુર અગર દાસ એ બેમાંથી એક જ હોય અને દાસાએ બાંધકામ નથી કરેલાં તે માટે આગળ જોઈ. મય આદિની પિરાણિક કથાઓ પણ અસુરો બાંધકામમાં કુશળ હતા, દાસે નહિ એમ બતાવે છે. અસુરપુર એ શબ્દ વૈદિક સાહિત્યમાં આવે છે તેવો આ માટે આવતો નથી. એ અસુરે બાંધેલાં શહેરો અને કિલ્લાઓમાં રહેતા હતા એમ બતાવે છે. (ઐતરેય બ્રા. ૧-૨૩ quoted in A. India P. 21) સમરાંગણ સૂત્રધાર નામને સ્થાપત્યને ગ્રંથ મયદાનવ ઉપરથી થ કહેવાય છે. For Private and Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ હું ૧૯૯ એમના વિરોધી આ એમના પછી હિંદમાં આવેલા. તેઓ સાદા, સરળ, અને કેવળ લડાયક ગુણ વાળા હતા. ખેતરે ખેડવાં અને ઝુંપડાં અગર તો છેક સાદાં મકાનમાં અણરક્ષાએલાં ગામડાં જેવાં સમૂહોમાં રહેવાની એમની રીત હતી.૮ આ આર્યો અસુરને હરાવી દેશના માલીક થઈ દેવ કહેવાયા અને અસુરો અધમ કહેવાયા, એ આગળ જઈ શું. આ માત્ર યુદ્ધ વિદ્યામાં અસુરોથી ચઢીઆતા હતા. દાસ જાતિ આ અસુરે અને આ ઉપરાંત દાસ-દક્ષ્ય નામની હિંદની અસલ વતની એક ત્રીજી જાતિ હતી. અસુર અને આર્યો અને તેની સાથે લઢતા અને એ જાતિએ પણ સમય પ્રમાણે બનેની સાથે સંપ અને શત્રતા રાખેલી, અને દેવાસુર સંગ્રામમાં બેમાંથી એક પક્ષે રહી લઢેલી. આ સંગ્રામ વેદકાળના જૂનામાં જૂના સમયમાં શરૂ થઈ વેદના છેવટના સમયમાં લગભગ પૂરો થયો. હિંદના વાયવ્ય પ્રદેશમાં વસતા દાસ લોકોને પહેલાં અસુરોએ અને પછી આર્યોએ પૂર્વ અને દક્ષિણ તરફ નસાડ્યા.૧૦ આ સંગ્રામને પરિણામે આ ત્રણે જાતિઓ એક બીજા સાથે એવી વિચિત્ર રીતે મળી ગઈ કે એ મેળવણીમાંથી બનેલા હાલના હિંદુ સમાજમાં પોતાને શુદ્ધ આર્ય માનતો બ્રાહ્મણ મૂળ આ ત્રણમાંથી કયી જાતિને તે પારખી શકાય નહિ. આ ત્રણ જાતિઓની મેળવણીની શરૂ થએલી ક્રિયાને મહાભારતના યુદ્ધ છેવટની મહોર મારી દીધી.૧૧ ૮ Asura in India: P. 18-21. બાંધકામ અસલ અસુરેનું અને પછી દાસેનું ખાસ કાર્ય હતું. આ માટે તેવા ઉલ્લેખ નથી, જુઓ Mohenjo Daroને ગ્રંથ. આમાં આ બાંધકામ આર્યોનાં નથી એમ લખેલું છે. અસુરોનાં છે એમ સ્પષ્ટ તો નથી લખ્યું. પરંતુ કોઈ આતર જાતિનાં છે એમ કહેલું છે. અસુરેને ખ્યાલ આવેલો નથી અગર તેમાંથી નીકળેલા લેખે વંચાય ત્યાંસુધી એ ગ્રંથના લેખકે લખવું યોગ્ય નહિ ધાર્યું હોય. પરંતુ પિરાણિક પરંપરા પ્રમાણે મય આદિ મોટા બાંધકામ કરનાર અસુરે છે તે જોયું. એટલે એ આર્યેતર જાતિ તે અસુરો જ છે. ૯ Asura in India: P. 36–37. દાસે કાળા અને બેઠેલા ટૂંકા નાકવાળા હતા. એમને વેદ “અનાસ' નાક વગરના કહે છે. આર્યો સફેદ અને લાંબા તીણ નાકવાળા હતા. અસુરે હિરણ્ય અથવા સોનેરી અંગના હતા. અસુરોને વર્ણ હિરણ્ય એમ છે અનરજી શાસ્ત્રીએ બતાવ્યું છે. અવેદ ૧-૩૫-૧૦માં હિષ્ય દત્ત મયુર વગેરે મંત્ર છે. એ સાથે તૈતિરીય અ. રણ્યકને કંદપુરાણની પ્રસ્તાવનામાં આપેલો શિવસ્તુતિને ઉતારે જોવા જેવો છે. નમો હૂિરખ્ય વચ્ચે રિખ્ય વચ હિરણ્ય પાય દિગ્ય પતયેન્કિંઈ પતયે સમાપન પરીપતયે નમઃ || આહિરણ્યહસ્ત વેદનો દેવ, અને હિરણ્યબાહુ પશુપતિ શિવ અને હિરણ્યવર્ણ અસુરને એ શું સૂચન કરે છે તે પ્રશ્ન છે. શિવ અસરના દેવ એ આગળ જોઇશું. ૧૦ એ જ પૃ. ૩૬-૩૭. બ્રાહ્મણ સમય સુધી ધણીખરી વૈદિક સમયની ઐતિહાસિક પરંપરાઓ તાજી હતી. છતાં યજુર્વેદ અસુરે માટે જે ઉલ્લેખ કરે છે કે અસુરે અંધકારથી વ્યાપ્ત છે તે જોતાં અસુરેની કદ કાળની પ્રતિષ્ઠા પાછલા વૈદિક સમયમાં ઓછી થતી આવતી હતી. ૧૧ એ જ પૃ. ૮૩-૮૪. શ્રી અનંતપ્રસાદ બનરજી શાસ્ત્રી એમના નિબંધમાં અસુર, આર્યો અને દાસ જાતિનું જે અદ્ભુત મિશ્રણ થયું તેનું સુંદર વર્ણન સપ્રમાણ કરે છે. આજ સુધીના વૈદિક સાહિત્યના લેખકોએ અસુર જાતિને યથાર્થ રીતે સમજવામાં ઘણે ગોટાળો કરેલ છે, અને વેદના યુરોપીય વિદ્વાનેમાંથી ઘણાઓએ તો એના રુપક તરીકે અર્થ કરેલા છે. પાર્જીટર અસુરને જુદી જાતિ ગણે છે. એમની દલીલો ઉત્તમ છે. પરંતુ ઐલો માટેની એમની માન્યતા વાદગ્રસ્ત છે અને તેને લીધે કેટલાંક આર્ય અને અસુર કુલને ઓળખવામાં એમણે શંકા ઉત્પન્ન થાય એવું લખાણ કરેલું. આમ છતાં પણ પ્રાચીનતમ બ્રાહ્મણોને આર્યો કરતાં અસુર-દૈત્ય દાનવો સાથે ખાસ સંબંધ છે. આર્ય બ્રાહ્મણો છે નહિ. મુખ્ય દેવેએ બ્રાહ્મણ અસુરને મારી બ્રહ્મહત્યા કરી એમ પુરાણો કહે છે છતાં વૃત્રાદિને મારવા માટે વંદે દેવાનાં વખાણ કરે છે વગેરે વિગત (Ancient Indian His. For Private and Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ વ્ ૨૦૦ દેવાસુર સંગ્રામ ઋગ્વેદના મેાટા ભાગમાં દેવપ્રાર્થના ઉપરાંત જે ઐતિહાસિક ટુકડા નજરે પડે છે તે આ દેવાસુર સંગ્રામ. પુરાણાએ એ ટુકડાને સાંધીને એમાંથી એમની રીત પ્રમાણે ઇતિહાસ બનાવ્યા છે. એટલે વેદાર્થનું આ પુરાણા વડે સમુપર્બહણ થાય તા જ અર્થ બંધ બેસે એ વાત સિદ્ધ થએલી છે.૧૨ વેદ સમયના દેવાસુર સંગ્રામના એક કરતાં વધારે ભાગ પડે તેમ છે. દૈત્રાદિ અહિ-અસુરો સાથેના સંગ્રામ સર્વથી પહેલા છે. પરંતુ પાછળથી થએલી મેળવણી પછી લખાએલાં પુરાણાએ જેમને આર્ય રાજાએ તરીકે ગણ્યા છે એવા રાન્તએ અને ાતિ વિભાગાનાં નામ વેદમાં મળે છે, અને એ અસુર જાતિના હતા એમ સિદ્ધ થાય છે.૧૩ વેદમાં જેને દારારાજ્ઞ કહે છે તે આ જાતિ વિભાગેાનાં યુદ્ધોનાં ઉલ્લેખા છે. પાંચજન એ અસુરોની પાંચ વિખ્યાત ટાળીએ છે.૧૪ વૃત્ર સાથેના સંગ્રામ આર્યાં એમના દેવાને નામે લઢચા. દારારાજ્ઞના સંગ્રામ પાછળથી એક આર્ય સંસ્કૃતિના સંગ્રામેા તરીકે ઇતિહાસે નોંધ્યા હોવાથી એ મનુષ્યા વચ્ચે એલાં યુદ્દો રૂપે મનાયાં. આર્યોં તરફથી દિવેાદાસ, સુદાસ આદિ રાા હતા. અસુરા તરફથી પુરુ, યદુએ, તુર્વસુ, અણુએ આદિ હતા. આ અસુર ઋતિમાં દૈત્ય, દાનવ, રાક્ષસ, નાગ Tradition: P. 304-8. Pargiter) ખાસ નોંધવા જેવી છે, પરંતુ પાર્ટેટર પછી આ બાબત નવા પ્રકારા પડવા છે, અને મેહેન-જો-ડેરાની આયે તર સંસ્કૃતિની શોધખેળ ઉપરથી આજ સુધી મનાએલી વૈદિક સમયની સમાજવ્યવસ્થાની માન્યતાઓમાં ફેરફાર કર્યાં વગર છુટકા નથી. દાનવા અને ત્યા આપણા જેવા માણસા હતા તેને માટે બૅનરજી શાસ્રી ઉપરાંત પાર્થટરના ઉપરોક્ત ગ્રંથનાં પૃ. ૨૯૦૯૧ એ. એમાં પ્રસિદ્ધ વૈદિક કુળ અસુરા હતાં તે સમાવેલું છે. આ આખા વિષય એક ગ્રંથ થાય એવડો મેટા હોવાથી ટુંકમાં અહીં લખવું અર્ધ વગરનું થાય. શ્રી બૅનરજી શાસ્રી કહે છે કે અસુરો અને દાસે આર્યાથી હાર્યાં અને કાળે કરીને એ ત્રણે જોતિઓનું મિશ્રણ થઇને હિંદુ સમાજ એવા બન્યા કે કાણ મૂળ કયી જાતિનું તે ઓળખાય નહિ. આર્યાં વિજેતા હોવાથી મિશ્ર સંસ્કૃતિ ઉપર મહારછાપ એમની પડી. મહાભારતનું યુદ્ધ આ મિશ્રણ ક્રિયાનું છેલ્લું રૂપ હતું એમ એએ માને છે. (પૃ. ૭૭, ૮૩, ૮૪.) ૧૨ આ વૈદિક સમયનો ઇતિહાસ નક્કી કરવા માટે એકલા વેદ્યા નહિ, તેમજ એકલાં પુરાણા પણ નિહ. પરંતુ તિહાસ- પુરાળમ્યાં મેલમુવૃંત્યેત્ । વિમેત્યમ્યતાઢેવો મામય પ્રિિત ।। એ વચન પ્રમાણે વેદાર્થને ઇતિહાસ પુરાણાથી આધાર આપવાના છે અને તેમ ન થાય તે। વૅદાર્થનું ખૂન થાય છે. એટલે વેદના ભાષ્યકારો અસુર શબ્દનો અર્થ લઘુ એટલે પ્રાણ ઉપરથી કરે કે વૃંત્રાદિના અર્થ વિદ્યાના મેઘ કે એવી કુદરતી વસ્તુઓ કરે તે ઉપલા વચનના ભંગ કરે છે અને વેદાર્થ ચથા થતા નથી, તે સાથે પુરાણા ઉપર દાનલેાભી બ્રાહ્મણેાએ ચઢાવેલાં પડ પણ કાઢી નાખી વૈદાને લગાડવાનાં છે. અસુર તિ જે વેદ સમયમાં ઉત્તમ સંસ્કૃતિ વાળી હતી તે નિદાને પાત્ર થઇ એ શબ્દ ગાળરૂપે મનાવા લાગ્યા. જ્યારે પરદેશી તરીકે આવેલા આર્યો જે માટે ભાગે બ્રાહ્મણના દ્વેષી હતા તેમના આર્ય શબ્દ માનવાચક થઇને એ શબ્દ લગાડવામાં ખુદ બ્રાહ્મણા પાતે ગર્વ કરવા લાગ્યા. બ્રહ્મા સર્વેાપરિ થયા પછી ગોઠવાયેલાં પુરાણામાં એ છાપ દેખાય છે. ૧૩ પુરુઓ, યદુએ, ભૃગુએ અને બીન્ન ઘણા વૈદિક ઋષિએ અને રાનએ આ જાતમાં છે. જીએ Asura in India: યદુ માટે પૂ. ૭૯ થી ૮૬; ભૃગુએ માટે પૃ. ૧૬-પ-૬૩. ચવન અને દધીચી પણ એમાં આવે છે. (પૃ. ૫૮) ભૃગુ-શુક્ર અસુરોના ગુરુ એ પુરાણમાં પ્રસિદ્ધ છે. વેદમાં ભૃગુએ દુહ્યુએના ગાર છે. ૧૪ Asura in India: P. 16, 60. યદુ વગેરે અને ભૃગુને પણ ગણે છે. ભૃગુનું પશ્ચિમ એશિયાની એસિરિયા વગેરેની ભાષામાં Phrigian નામ છે. ‘ભ’ના એ તરફની ભાષામાં ‘ક્રૂ' થાય છે એના દાખલાએ આપેલા છે. ભૃગુએ અસુર તે માટે પણ જુએ પૃ. ૧૭ અને ૧૮. For Private and Personal Use Only t Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ હું ૨૦૧ આદિ પિટા જાતિઓ હતી. ૧૫ આ બધી જાતિઓ સિંધુના ઉપરના પ્રદેશથી સિંધુ અને સરસ્વતીના મુખપ્રદેશ સુધી વસેલી હતી. આમાંની કેટલીક જાતિઓ સમુદ્ર અને નદીઓનાં નૌયાન માટે જાણીતી હતી. નાગ જાતિમાં બે ભેદ હતા. એક પર્વતવાસી અને બીજી જલવાસી. જલવાસી નાગ જાતિના હાથમાં અસુરોનું વહાણવટું હતું.૧૬ આ જાતિઓએ સિંધુ અને સરસ્વતીના કાંઠા ઉપર છેક મુખ સુધી, અને સમુદ્રના દ્વીપ ઉપર આધિપત્ય મેળવ્યું હતું. આ નૌયાનમાં છેક અજ્ઞાન હતા.૧૭ નદી અને સમુદ્રના વહાણવટાથી મળતા દ્રવ્ય અને વૈભવ પડાવી લેવા માટે થએલું વેર એ પણ આ સંગ્રામનું એક કારણું છે. એ વિભવના મૂળનું જ્ઞાન થતાં સમુદ્રનાં દ્વાર અને નદીએ કબજે લેવા માટે પણ આ સંગ્રામ થયા છે છે. સમુદ્રમંથનની પૌરાણિક કથા એ દરિયાઈ વેપારથી પ્રાપ્ત થએલી લક્ષમી અને તે લેવા દેવાસુર લડ્યા એ એતિહાસિક બીનાનું પૌરાણિક રૂપ છે.૧૮ પશ્ચિમ હિંદની નદીઓ અને અસુરે આ નદીઓના પ્રવાહ કબજે કરવાનાં યુદ્ધો વૈદિક સમયમાં ફક્ત સિંધુ સરસ્વતી અને એમની સખીએને લાગુ પડે છે. બીજી હિંદની ગંગા વગેરે મોટી નદીઓને તે સાથે સંબંધ નથી. આ બે નદીઓનાં મુખ એ સમયે હાલ છે ત્યાં નહિ પણ જુદી જ જગ્યાએ હતાં. સિંધુ નદી હાલ કચ્છના રણના ઉપલા ભાગમાં જયાં પૂર્વ સમુદ્ર હતો ત્યાં મળતી હતી. પશ્ચિમેત્તર હિંદની બધી નદીઓ મોટે ભાગે આ બે મહા નદીઓમાં પોતાનાં પાણી ઠલવતી. એ બને નદીઓ એમનાં મુખથી છેક પંજાબનાં મેદાનોના ૧૫ Asura in India: P. 96. પાઈટર, A. I. His. Tr. P. 290•91. પાર્જીટર પૃ. ૨૭૭માં રાક્ષસને દરિયાઈ પ્રજા કહે છે. પૃ. ૩૦૬-૮નું વર્ણન પણ નેધવા જેવું છે. અહીં પાછુટરે આપેલા આધારે જોવા. ૧૬ Asura in Indiaમાં નાગજાતિનું વર્ણન જુઓ. P.P. 92-98. સિધુ આદિ નદીઓ તેમજ પૂર્વની નદીઓ પણ અસુર નાગોને કબજે હતી. નાગતિ એ અસુરની મુખ્ય પેટાજાતિ હતી એ શ્રી બૅનરજી શાસ્ત્રીનું માનવું છે. નર્મદાકિનારે કર્કોટક નાગોના કુલના હાથમાં હતો. એમનું ભ્રમણ નદીઓના માર્ગથી થતું. પર્વતવાસી નાગો તક્ષક કુલના. શ્રી બૅનરજી શાસ્ત્રી જરાસંધ અને દ્વારકાના યાદવ નાગકુલના અસુરો હતા એમ માને છે પરંતુ એ માટે એમને આધાર મજબૂત નથી. પરંતુ તે અસુર તે હતા જ. qu Asura in India: P. 35. “Arya navigation of the sea is unknown, whereas Asuryans is very often connected with the river, આર્યોને સમુદ્રનું ભાન નહોતું એમ જે સામાન્ય અર્થમાં કહે છે તે ગોટાળે કરે છે. અસુરની વાત ધ્યાનમાં લેતા નથી. અસુરો પાસે નદીઓના રસ્તા હતા. (પૃ.૩૬). વેદમાં તુર્વસુ ચદુ કહ્યુ વગેરેના સંબંધ જલ સાથે છે. વધુ માટે હવે પછીના પરિશિષ્ટમાં જુએ. ૧૮ સમુદ્રમંથનની કથાને જુદા જુદા વિદ્વાનેએ જુદાં જુદાં રૂપ આપી અર્થ કરેલા છે. જેમાં તે કુદરતના દેખાવ સાથે એ કથાને સરખાવે છે. પરંતુ નવી શોધખોળથી વેદના અર્થ (સ્તુતિઓના બાદ કરતાં) નવી દષ્ટિથી કરવા પડશે એ વખત હવે પ્રાપ્ત થયો છે. વદમાં આર્ય અને અસુરોના જે સંગ્રામે આવે છે તે ઝીણવટથી વાંચતાં સમુદ્રમંથન એ દરિયાઈ વેપાર અને નાં કેન્દ્રો તથા માર્ગો હાથ કરવા માટે પોતાની સત્તા વધ્યા પછી આને એક ભારે પ્રયત્ન કહેવાય. લક્ષમી વગેરે રને સમદ્રમાંથી નીકળ્યાં અને તે માટે દેવો અને દે લડવા. મંથન ઘણાં વર્ષ ચાલ્યું. વાસુકિ નાગ વલેણાનું દોરડું–નેતબન્યો વગેરે વાતો લફમી પ્રાપ્ત કરવા માટેના દરિયાઈ માર્ગ, ખરી લક્ષમી દરિયાઈ વેપારથી થાય છે, એ માટે લાંબું યુદ્ધ વગેરેનું પિરાણિક સ્વરૂપ છે. અસુરનું નકખાતું નાગ જાતિના હાથમાં હતું. એમને રાજા વાસુકિ મંથનમાં દોરડું બન્યું એટલે એણે અગત્યને ભાગ લીધે એમ જ અર્થ છે. હાલનું (૧૯૧૪) મહાયુદ્ધ જેમ વેપાર વગેરે આર્થિક લાભ માટે હતું એમ દિકાળનું આ આર્થિક યુદ્ધ હતું. આપણા પૂર્વજો ધન માટે નહોતા લઢતા, બધા સાધુ હતા એમ માનવાને કારણ નથી. ' મનુષ્ય૨વભાવ દરેક કાળમાં સરખો જ હતા અને સરખે જ છે. For Private and Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨ પરિશિષ્ટ ? ઉત્તર પ્રદેશ સુધી વહાણ ચાલી શકે એવી હતી.૧૯ એ બન્નેની નાની મોટી સાત સાત શાખાઓને લીધે છેક ગાંધારથી યમુનાના તટપ્રદેશ સુધીનો વિશાળ પ્રદેશ મહાસાગર પારના દેશો સાથે સીધો અને સરળ વ્યવહાર રાખી શકતો.૨૦ સરસ્વતી નદી પશ્ચિમમાં સિંધુ અને પૂર્વમાં પારિયોત્ર (આરવલ્લી) પર્વતની હારમાળાને સમાંતર વહી ગુજરાતની સીમામાં સમુદ્રને મળતી. કચ્છના રણનો ઉપલો ભાગ જેમ સિંધુનાં મુખેથી વ્યાપ્ત હતો તેમ ખંભાતનો અખાત સરસ્વતીનું મુખ હતો એમ માનવાને કારણે છે. એક મત એવો છે કે સરસ્વતી પણ કચછના રણને જ મળતી. આ વિષયની ચર્ચા જુદા પરિશિષ્ટમાં કરી છે. આ બને નદીઓનાં મુખને ગુજરાતની સીમા સાથે નિકટનો સંબંધ હતો એ તો નિર્વિવાદ વાત છે. આ કારણથી અને અસરાના હાથમાં વેદ સમયનો જળવટનો આ વ્યવહાર હોવાથી ગૂજરાતનો કિનારે અસુર જાતિનાં પ્રબળ થાણથી ભરેલો હતો.૨૧ દેવાસુર સંગ્રામને કાળનિર્ણય વેદના સમયમાં ચદુ અણુઓ વગેરે જાતિઓ અને નાગ જાતિની જળ સાથે સંબંધ ધરાવતી શાખાને ગુજરાત સાથે ખાસ સંબંધ હતા.૨૨ દેવાસુર સંગ્રામ-આર્યો અને અસુરોના સંગ્રામમાં હારજીત બને પક્ષની થવા છતાં પરિણામે અસુરે હારતા આવ્યા, અને વખત જતાં ઉપર કહ્યું એવું જાતિઓનું મિશ્રણ શરૂ થયું તે અરસામાં છિન્નભિન્ન થએલી અસર જાતિના છુટા વ્યક્તિગત નેતાએ પંજાબ અને બ્રહ્માવર્તના પ્રદેશમાંથી નાસી દક્ષિણ અને પૂર્વ તરફ છુટા છુટા પિતાની સત્તા જાળવી રહ્યા હતા. ૨૩ આ ૧૯ આ બાબતની વિસ્તૃત ચર્ચા સરસ્વતીના પ્રવાહના પરિશિષ્ટમાં કરી છે. ૨૦ આપણી પ્રાચીન ભૂગોળને મહાર્ણવ તે અરબી સમુદ્ર, બંગાળી ઉપસાગર નહિ એ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. અહીં પિરાણિક સપ્ત સમુદ્રોને અર્થ ગણવાનો નથી. પરંતુ સામાન્ય ભૂગોળનો અર્ણવ ગણવાને છે. અને તે પૃથ્વીની ભૂગોળ માટે નહિ પણ ભારતવર્ષની. એ રીતે વરાહમિહિરે ભારતની નૈઋત્યે મહાર્ણવને મૂકયો છે તે યથાર્થ છે. પ્રાચીન અસુરો વગેરે હિંદના વતનીઓનાં નૈયાન આ સમુદ્ર દ્વારા હતાં. મહાર્ણવ માટે જુઓ બૃહતસંહિતા ૧૪. ૨૧ Asura in India P.P. 84-86.Parghter. A.In. His. Tr, P. 304-1. આ બાબત વધુ ચર્ચા આગળ કરીશું. ૨૨ Asura in India: P. 54, P.P. 79-26. શ્રી બેનરજી શાસ્ત્રી યદુઓને નાગજાતિના કહે છે અને તે માટેના તેમના આધાર સબળ નથી, નાગજાતિ અસુરોમાં ખાસ આગળપડતી અને લડાયક જાતિ હતી, અસુરોનું અને નાગેનું વતન એક જ સાથે પાતાળમાં હતું વગેરે ધણી વિગતો પુરાણમાં અને વૈદિક સાહિત્યમાં એ બેના સંબંધ માટે મળે છે. અહિ એટલે નાગ એ શબ્દ અસુરે–દે માટે પણ વાપરેલો છે અને વૃત્રાસુરને અહિ કહેલો છે. પરંતુ યાદવને રપષ્ટ રીતે અસુરે ના નાગ નામના પિટ વિભાગના હેવાને વિશ્વસનીય ઉલ્લેખ મળતો નથી. યાદવો અસુર જાતિના હતા એટલે માત્ર સ્પષ્ટ થાય છે. બલદેવ શેષને અવતાર ગણાતા અને તેમના મરણ વખતે તેમના મુખમાંથી નાગ નીકળ્યો અને સમુદ્રમાં પિઠે એ વાતને કેટલું વજન આપવું તે શંકા છે. બલદેવનું મરણ કાડીઆવાડને કિનારે થયું એ ઐતિહાસિક વાત ગણી શકાય, ઐતિહાસિક નાગજાતિમાં કટક નાગ નર્મદાકિનારે વસતા હતા એટલું તો સ્પષ્ટ છે. ૨૩ Asura in India: P. 16.20. વેદ સમયમાં વૃત્ર, બલ, પુરુકુસ, રૌહિણ આદિ અસુરે વ્યક્તિગત (Individual) હતા એમ બેનરજી શાસ્ત્રીનું માનવું છે. કારણકે એમનાં કે પ્રસિદ્ધ કુળના ઉલ્લેખ નથી. વેદકાળના પાછલા ભાગમાં જતિએના મિશ્રણ વખતે પૃથુ, વૈન્ય, બલિ, ભગદત્ત, જરાસંધ, કંસ, રાવણ વગેરે ઘણા અસુરો ગણાવ્યા છે. મિ. બેનરજી શાસ્ત્રીનું માનવું એમ છે કે આર્યોએ જે મિશ્રણ ઉત્પન્ન કર્યું તેમાં સામા પડી લડયા તે આ વ્યક્તિગત અસુરે પાછળથી ભયંકર પ્રા. ચાતુધાન-Demonsના અર્થમાં ગણાયા, પૃ. ૭૭, એમના અંત માટે જુઓ પૃ. ૯૪, અસુરે અને આને ધાર્મિક ભેદ પણ હતો જ. એ લોક આર્યોની ક્રિયાઓ પાછળથી કઈ કઈ કરવા લાગ્યા. એમને કેમ ન કરનારા, અદેવયુ, અયન, અવ્રત વગેરે કહ્યા છે. પાછળના સંપ્રદાયવાળા પણ વિરૂદ્ધ મતવાળાને આમ દૈત્ય અસુરો ગણવા લાગ્યા. For Private and Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ હું ૨૦૩ ઘણા લાંબા સમયના ગાળામાં જુદા જુદા અસુર રાજાઓને કાળનિર્ણય કરવા માટે કોઈ સાધન નથી. મેહન-જો-ડેરેની શોધખોળોથી વેદને આજ સુધી મનાતો સમય હવે ઘણે દૂર ગયો છે. ૨૪ જેકે એ ખંડેરેના છેક તળિયાના પડમાંથી મળેલી વસ્તુઓ વેદના લાંબા સમયના માત્ર એક ભાગની ગણી શકાય. એ રીતે જોતાં આ વ્યક્તિગત અસુર રાજાઓનો સમય ઈ. પૂર્વે ૩૫૦થી ૨૦૦૦નો માની શકાય.૨૫ પાણિનિ અને યાકના સમયથી તે એ પરંપરાઓ એટલા સૈકા જૂની છે કે છેવટમાં છેવટ એને ઈ. સ.' પૂર્વે ૧૫૦૦ વર્ષથી તો પછી લવાય તેમ નથી. અસુરે પશ્ચિમ હિંદને કિનારે અને સમુદ્ર હવે પશ્ચિમ એશિયાના દેશોથી કાઠીઆવાડના કિનારા સુધી પ્રાચીન કાળમાં સમાન સંસ્કૃતિ હતી એ તો સિદ્ધ થયું છે.૨૬ એ સંસ્કૃતિ અસુર જાતિની હતી એમ પ્રો. બેનરજી શાસ્ત્રી, ડૅ. વેલેડ વગેરે કહે છે, અને કઈ આર્યતર જાતિની હતી એમ મહેન-જો-ડેરેના લેખકે એ સિદ્ધ કરેલું છે. પ્રો. બેનરજી શાસ્ત્રી અને વેડેલ કહે છે તેમ અસરો એસીરિયાથી હિદમાં આવ્યા હોય કે હિદથી એ બાજી ગયા હોય એ વાદગ્રસ્ત વિષયને અહીં છોડી દેવાની જરૂર છે.૨૭ મોહન-જો-ડેરોના લેખકોએ પણ એમને જડેલી આતર' સંસ્કૃતિની જન્મભૂમિ કયાં હશે એ ચર્ચા વધુ પ્રમાણ જડે તે માટે મુલ્લવી રાખી છે. પ્રે. બેનરજી શાસ્ત્રી કહે છે તેમ ભવિષ્ય પુરાણના એક ઉલ્લેખ ઉપરથી–“અસુરો સમુદ્ર પારથી આવ્યા હતા’–આ લોકો એસિરિયાથી જ આવ્યા હતા એમ સિદ્ધ કરી શકાય નહિ. પ્ર. બેનરજી શાસ્ત્રી અસુરની છેલી હાર પછી એ લોકેમાંથી જેઓ આર્ય સંસ્કૃતિમાં ન ભળી ગયા તે પાછા એસિરિયા ગયા એમ કહે છે તેને વધારે આધારની જરૂર છે. તેથી ઉલટું એ લોકે હિંદના દક્ષિણ ભાગમાં અને દક્ષિણ હિંદી મહાસાગરમાં૨૮ તથા અરબી સમુદ્રના ૨૯ ટાપુઓમાં ગયા એમ માનવાને સબળ કારણે છે. એટલે એ વાદગ્રસ્ત વાત પડતી મૂકી બધાએ સ્વીકારેલું એટલું સત્ય કબૂલ કરવું જોઈએ કે અસુર જાતિ વૈદિક સમયમાં પશ્ચિમ હિંદમાં વતન ૩૦ કરીને રહેલી હતી અને સમુદ્ર સાથેના તેમના વિશિષ્ટ ૨૪ જુઓ મહેન–જો–ડેરોના સર જોન મારશલના ગ્રંથનું કાલનિર્ણનું પ્રકરણ, એમાંનાં મોડામાં મેડાં અવશેને ઇ. સ. પૂર્વે ૩૧૦૦ થી ૩૨૦૦નાં ધારવામાં આવે છે. આ અવશે પથ્થરયુગનાં કહે છે. એટલે અવેદને સમય આજથી ૫૦૦૦ વર્ષથી પણ ઘણો પાછળ જાય છે. ૨૫ પ્રો. બેનરજી શાસ્ત્રીએ વૈદિક અને એસિરિયન પ્રમાણે સરખાવી સમયનિર્ણય કર્યો છે. એઓ કન્વેદના સમયના અંતમાં અસુરની જતિ તરીકે છેલ્લી હાર માને છે એટલે ઈ. સ. પૂર્વે ૨૦૦૦ વર્ષની લગભગમાં માને છે. એટલે વેદ પછીનાં વ્યક્તિગત અસુર ર ઈ. સ. પૂર્વે ૧૫૦૦ની લગભગ માની શકાય. મેહેન-જો-ડે અને હરપ્પાની મહોરો ર્ડો. ડેલે વાંચી છે તે ખરી ઠરે તો કેટલાક અન્વેદના ઋષિઓના સમય નક્કી થાય તેમ છે. પરંતુ મેહન-જો-ડેરેની અસુર સંસ્કૃતિ સમયનિર્ણય કરવામાં ખાસ મદદ કરે છે. R$ Sir J. Marshall, Mohenjo Daro & Indus Civilization. I. 50-58. ૨૭ છે. બેનરજી શાસ્ત્રીનું Asura in India અને વેડેલનું Indo Sumerian Seals deciphered. ૨૮ મલાયાના ટાપુઓમાં–જાવા સુમાત્રાવગેરેમાં, ૨૯ અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ, માલદ્વીપ ઉપરાંત બીજા ટાપુઓ હતા તે. Holdiche Gates of India. P. 146. ૩૦ સિધુ મુખેથી ઉપર પ્રવાહે પંજાબ સુધી પણ અસુરેનો વસવાટ હતા એમપિરાણિક પરંપરા અને વૈદિક ઉલ્લેખથી સિદ્ધ થાય છે. પણ નદી ઉપર એમની હાર વૈદિક સમયમાં જાણીતી છે. પુરાણોમાં અસુર અસ્તાચળ ઉપર લશ્કર લઈ ઊભા એમ આવે છે. પરંતુ ખરૂં આ પ્રમાણે સમજાય છે. વેદમાં વેદ ૧૦-૬૭મા સૂક્તમાં અબુંદ દૈત્યનો ઉલ્લેખ છે. એને જલને અસુર ગણેલ છે. For Private and Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ર્ ૨૦૪ સંબંધથી,૩૧ અને સિંધુ તથા સરસ્વતી જેવી મેાટી નદીએ કાશ્મીરથી સમુદ્ર સુધી જઈ શકાય૩૨ તેવી તેમની સત્તામાં હેાવાથી, તે માર્ગે સમુદ્રપર્યટન કરતા હેાવાથી એ નદીઓનાં મુખવાળા આખા પ્રદેશમાં એમની ખાસ વસ્તી હતી. પ્રેા. બેનરજી શાસ્રી વૈદિક આધારાથી સરસ્વતી નદી ઉપર અસુરોનાં કેન્દ્રો હતાં એમ કબૂલ કરવા છતાં મુખ્ય થાણું (base) સિંધુમુખમાં હતું એમ લખે છે. એમ ભૂલ થવાનું કારણ એ છે કે સરસ્વતીનું મુખ સિંધુથી જીત્યું હતું એમ એ સ્પષ્ટ રીતે માનતા નથી. ખરી રીતે એબન્ને નદીઓનાં મુખ જુદાં હતાં પણ બહુ છેટાં નહાતાં. એટલે એ બન્ને ઉપર અસુર કુળાનાં થાણાં હતાં.૩૩ અસુરી અને ગુજરાતને કિનારી આ બન્ને નદીના મુખપ્રદેશના જલથી આનત્ત દેશ ધેરાએલા હતા.૩૪ વૈશ્વિક અસુરાનાં પાંચકુલપંચજના:-માં યદું ઉર્વસુ, બ્રુહ્યુ, ભુખ્યુ, પૂરુ અને એમના સહાયક ભૃગુઓ હતા.૩૫ ભૃગુએનું સ્થળ પૌરાણિક પરંપરા પ્રમાણે નર્મદાના મુખ આગળ એ નામથી પ્રસિદ્ધ ભૃગુકચ્છમાં હતું. એમના મુખ્ય પુરુષ ચ્યવન ભૃગુને આનર્તેના શય્યા સાથે વ્હેવાઇના સંબંધ હતા.૩૬ એજ કુળના દધિચી અને એમના કુળના સારસ્વત અગર પિપ્પલાદનાં સ્થળેા પૌરાણિક પરંપરા પ્રમાણે સરસ્વતીતીરે અને કેટલેક મતે (મત્ર ૧૨), પાંચમા મંત્રમાં અસુરપુરી પશ્ચિમમાં હતી એમ લખે છે. વિમિયાપુર રાયથેમપાની ઈત્યાદિથી શરૂ થતા મંત્રમાં સાયણ અપાચી એટલે પશ્ચિમ તરફની અસુરપુરી એવા અ કરે છે, અને ગ્રીફીથ Western Castle અથ કરે છે. અર્બુદને Watery Demon કહ્યું છે. આ અર્બુદ ને અર્બુદ–આબુ સાથે સંબંધ હશે ?પુરાણામાં મનુષ્ય વ્યક્તિએનાં નામ ઉપરથી દેશેાનાં નામેા પડવાના દાખલા ધણા છે. જીએ બલિના છે.કરાએ અંગ, વંગ, કલિંગ, પું, સુમ્હ વગેરે છે.જે - દેશનાં નામ છે. ભારતના નવ ખંડનાં નામ પણ રાજપુત્રોનાં નામ છે, તે અર્બુદ અસુરના સ્થાન ઉપરથી અર્બુદ-આખુ નામ કેમ ન પડ્યુ હોય ? આ માટે જોકે સીધે! પુરાવા નથી, અર્બુદની પાસે થઇને વૈદિક સરરવતી આવતી હતી. એ પર્વતની બીજી બાજુ કચ્છના રણના પૂર્વાવતાર સમુદ્ર હતા એટલે બ્રહ્માવર્તમાં રહેનાર આર્ય ઋષિને અર્બુદાચલમાં રહેનાર અર્બુદ દૈત્ય Watery Demon રવાભાવિક રીતે લાગે. અપાનીના અથ પશ્ચિમ અને દક્ષિણ બન્ને થાય છે. અર્બુદને કાવેય નાગજાતિના કહ્યા છે. નાગાના જલ-વહાણવટા સાથેના સંબંધથી પણ અ Watery Demon કહેવાય. ૩૧ Asura in India: P. 20. જેમ સમુદ્રને નાગાનું રહેણ કહ્યા છે તેમ મહાભારતમાં અસુરાનું રહેડાણ કહ્યા છે. વળી સુરાળાં ૨ વાંધવમ્, અનુરાળાં સરળમૂ વગેરે સમુદ્રને કહેલું છે. ૩૨ સિંધુ, સરસ્વતી, કાશ્મીરથી સમુદ્ર સુધી જઈ શકાય તેવી હતી તે માટે આધારી સરરવતીના પ્રવાહના લેખમાં જુએ. ૩૩ આ બધી ચર્ચા પણ સરવતીના પ્રવાહના લેખમાં કરી છે. Imp. Gaz. I, ૩૦માં સરસ્વતીનું મુખ સિંધુ મુખ પાસે માનીને ત્યાં નાશ પામેલાં શહેરનાં ઘણાં ચિન્હા હતાં એમ લખે છે. ખરી રીતે એ પ્રાચીન સિંધુના મુખની વાત છે. ત્યાં સમૃદ્ધ શહેરા હતાં એટલી વાત નોંધવા જેવી છે. ૩૪ સિંધુ અને વિપાશાનાં મુખા કચ્છના રણના સમુદ્રમાં અને સરસ્વતીનું મુખ ખંભાતના અખાત રૂપે એટલે ગુજરાતને કેટલેાક ભાગ અને કાઠીઆવાડ એ જળથી ઘેરાએલા જેવા, આનર્ત્ત એ કાઠીઆવાડના પૂર્વ તરફના કેટલાક ભાગને પણ કહેતા તે જોઈશું. ૩૫ Asura in India P. 16, 17, 18, 41, 55. ૩૬ Pargiter: A. Ind. His. Tra. P. 265, 304, 194-97. દધિચીને ચ્યવનના પુત્ર કહ્યા છે. ‘Cyavana is always connected with the west of India, the country around the Gulf of Cambay, in or near Sharyati's territory Anarta. (P. 196) પછી ચ્યવને વૈસૂર્ય પર્વત ઉપર(પશ્ચિમવિધ્ય) તપ કર્યું એમ લખે છે. ખંભાતના ને વૈડર્યને સંબંધ જાણીતા છે તે પાછળ જોયું છે. For Private and Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ હું ૨૦૫ સાબરમતીને તીરે હતાં.૩૭ આ બાબત સરસ્વતીના પ્રવાહના લેખમાં સાબરમતીને સરસ્વતીના નીચલા પ્રવાહ સાથેનો સંબંધ ચર્યો છે. ચંદુઓનું મુખ્ય સ્થળ આનર્ત દેશની રાજધાની કુશસ્થલી અથવા દ્વારકામાં હતું, અને એ સ્થળ પ્રભાસના સાંન્નિધ્યમાં સરસ્વતીના મુખની પાસે હતું.૩૮ આ પ્રમાણે વૈદિક મધ્યદેશ એટલે પંજાબ અને કંઈક અંશે બ્રહ્યાવર્તની ઉત્તરે આર્ય સંસ્કૃતિ, એની દક્ષિણે એટલે વૈદિક ની દેશ અને પૌરાણિક પાતાલ અથવા અધભુવનમાં અસુર સંસ્કૃતિ, અને એ બને સાથે જોરથી ઘસાતી જતી હિંદના મૂળ વતની દાસ લોકો જે બધે પથરાયેલા પડ્યા હતા, તેમની સંસ્કૃતિ હતી. એટલે અસુર સંસ્કૃતિ ગૂજરાત કાઠીઆવાડના કાંઠાઓથી રાજપુતાનાના ઉત્તર ભાગ સુધી અને સિંધ તથા પંજાબના કેટલાક ભાગ સુધી હતી. આમ આર્ય અને અસુર બન્ને સંસ્કૃતિ અને પાછળથી એમનું થએલું મિશ્રણ-એ બધું હિંદના પશ્ચિમ ભાગમાંથી પૂર્વ અને દક્ષિણ તરફ ગયું છે.૩૯ પૂર્વમાંથી પશ્ચિમમાં આવ્યું, અગરતો મધ્યદેશમાં જન્મ પામી બધે પ્રસર્યું એ માન્યતા ભૂલ ભરેલી છે. આમાં અસુર સંસ્કૃતિને સંબંધ પશ્ચિમ એશિયાના દેશોની વાત બાજુએ મૂકી એકલા હિંદની દષ્ટિએ જોતાં મૂળથી સિંધ-કચ્છ-ગુજરાત અને કાઠીઆવાડના કિનારા સાથે જ હતો એમ સ્પષ્ટ થાય છે.૪૦ ૩૭ દધિચીની કથા પુરાણોના સરરવતી માહામાં આપેલી છે. પદ્મ એ રથળ સાબરમતી તટે મૂકે છે અને પિપ્પલાદ તીર્થ પણ ત્યાં પાસે જ મૂકે છે. કંદ પાટણવાળી સરસ્વતીની મૂકે છે. આ બાબત સરસ્વતીના પ્રવાહના લેખમાં ચર્ચા કરેલી છે પિપ્લાદની ઉત્પત્તિ બેત્રણ રીતે પુરાણોમાં આપી છે. એને સારસ્વત પણ કહે છે. એનાઉમાંથી વડવાનલ ઉત્પન્ન થયો એવી કથા છે.ભગુલના આ મહર્ષિએ વૈદિક સંરકૃતિના ઈતિહાસમાં શો ભાગ ભજવ્યે તે ચર્ચવાની અહી જરૂર નથી. પણ એ મહર્ષેિ ગુજરાતની ભૂમિ ઉપર થયા એ કહેવાનો હેતુ છે. ૩૮ દ્વારકાનું નામ કુશરથળી પણ છે. એ આનર્ત દેશની રાજધાની હતી, અને યાદવની રાજધાની પણ હતી. હાલ કાઠીઆવાડને સારા કહીએ છીએ. પરંતુ પિરાણિક પરંપરા પ્રમાણે એને કેટલોક ભાગ આનર્ત કહેવાતો હતો. પિરાણિક કથાકાષના લેખક ગુજરાતના પશ્ચિમ કિનારાને સુરાષ્ટ્ર અને કાઠીઆવાડને આનર્ત કહે છે તે એક રીતે બરોબર છે. પાર્જીટરના નકશામાં પણ એ રીતે આપેલું છે, પરંતુ આ બાબતનાં એક જ વાંધો આવે છે તે એ કે પ્રભાસ સૌરાષ્ટ્રમાં મૂળથી ગણાય છે. ઈ. સ. ની શરૂઆત જેટલા નાના ગ્રીક લેખકે પણ સૈારાષ્ટ્ર (Sarestrene)ને ઉલેખ કરે છે તે સિધુમુખથી તુરત આવે છે. એટલે અનિશ્ચિત રીતે (vaguely) આ બંને દેશો એક ગણાતા હોય કે એક દેશના ભાગ હોય કે સરહદો મળેલી હોય. દ્વારકા તે આનર્તમાં જ હતું. એટલે કદાચ કાઠીઆવાડને પશ્ચિમ ભાગ સુરાષ્ટ્ર કહેવાતો હશે. ગુજરાતને કિનારે કિનારાની અનિશ્ચિતતાને લીધે એમાં ગણા હોય. એનું નામ ખરી રીતે અનુપ અને અપરાંત છે. આનર્ત દેશની દ્વારકાપુરી હાલ છે તે નહિ એ સિદ્ધ થએલું છે. શ્રી દુ. કે. શાસ્ત્રી જુનાગઢને દ્વારકા કહે છે. (જુઓ પુરાતત્વ ત્રિમાસિક) જ્યારે બુદ્ધિપ્રકાશમાં ઘણું કરીને મહામહોપાધ્યાય હાથીભાઈ શાસ્ત્રી કેડીનાર પાસે મુળ દ્વારકાને જ દ્વારકાં કહે છે. જે વ્યાજબી લાગે છે. 34 Asura in India: P. 69-77. ૪૦ Asura in India: P. 6, 11, 16, 18, 33, 34, 36, 41, 42, 48, 69, 72, 77. 82-86, 1૦૦. આટલે સ્થળે છે. બેનરજી શાસ્ત્રીએ અસરનાં મુખ્ય સ્થળે સિંધુમુખ અને સરસ્વતીતટ ઉપર હતાં એમ લખ્યું છે એને માટે ઘણા આધાર આપ્યા છે. અહીં મૂળ આધાર લંબાણના ભયથી આપ્યા નથી. સિંધુ અને અને સરસ્વતી બેમાંથી મુખ્ય થાણું કઈ નદી ઉપર હતું તે સ્પષ્ટ નથી. પરંતુ કદ પૂએ સરસ્વતીને બને કાંઠે હતા એમ લખે છે, અને શતપથ બ્રાહાણું પૂઓ અસુરે હતા એમ સ્પષ્ટ લખે છે. (શત. VI. 8-1-14.) છે. બેનરજી શાસ્ત્રી પૃ. ૪૧-૪૨માં સિધુ અને સરસ્વતી ઉપરનાં ભિન્નભિન્ન અસુરકુલો ગણાવે છે. સરસ્વતીના તટનાં અસુરકુ, અણુ, દુહયુ, મધુ, તુર્વસુ, પૂરુ એમ ઋવેદ VI.61-12 x. s... I. 1088 વગેરેના આધારે કહે છે. સરસ્વતી તટનાં કુલોને Main Body of Asuras કહે છે અને આ બને નદીઓ માટે આ સાથે Fight for the waterways (પૃ. ૩૭) કહે છે. અત્રે ફેર એટલો જ છે કે પ્રે. બેનરજી For Private and Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬ પરિશિષ્ટ હું ગૂજરાત અને વ્યક્તિગત અસુરે વ્યક્તિગત અસુરનાં થાણુઓમાં પણ આ વિભાગમાં નામો મળી આવે છે. મધુ દૈત્યનું મધુપુર ગૂજરાતમાં.૪૧ તાલધ્વજનું તાલાજપુર ગૂજરાતમાં.૪૨ હિડિંબનું હિડિંબન ૪૩ ગૂજરાતમાં. બલિ રાજાને નર્મદા કિનારે ભૂકુલના બ્રાહ્મણોએ યજ્ઞ કરાવ્યો હતો.૪૪ મહિષ જાતિના અસુરનું અને પાછળથી કરકેટક નાગ–અસુર જાતિનું સ્થાન નર્મદા કિનારે-માહિષ્મતી ઉપર.૪૫ તારકાસુરનું સ્થાન પુરાણ પ્રમાણે ખંભાત પાસે. બાણાસુરનું સ્થાન પણ કઈ દક્ષિણ ગુજરાતમાં મૂકે છે પરંતુ એ સ્પષ્ટ નથી.૪૭ કાલનેમી, નિમિ, કાલયવન, આદિના સ્થળે અરબી સમુદ્રના નાશ પામેલા ટાપુઓમાં હોવાનું સમજાય સરસ્વતીને કરછના રણમાં સિંધુને મળતી કહે છે. અને સિધુ એક ફટે હાલને રથળે વહેતો પણ માને છે. જ્યારે ખરી રીતે સિધુના બધા ફાંટા કચ્છના રણને મળતા. વિપાશા સ્વતંત્ર કચ્છના રણને મળતી અને સરસ્વતી સ્વતંત્ર દક્ષિણ સમુદ્રને મળતી, આપણા ભગળકારે “મહાવ’ તે અરબી સમુદ્ર અને તેની નીચે હિંદી મહાસાગર, બંગાળી ઉપસાગર સાથે બહ પ્રાચીન સંબંધ નથી. ભારતની ભૂગોળમાં વરાહમિહિર બહત સંહિતામાં અત્યમાં જ મદાળવચૈવ એમ કહે છે. ૪૧ મધુમતીપુરી મહુઆને કહે છે. કોઈ મતે મહેશ પણ ગણાય છે. એ ચર્ચાને અહીં સ્થાન નથી. બન્ને સરસ્વતીના પ્રવાહ સાથે સંબંધ ધરાવે છે એ વાત એ લેખ ઉપરથી સમજાશે. મધુ દત્ય આનર્ત સાથે સંબંધ ધરાવે છે તે માટે આગળ લખીશું. ૪૨ તળાજા-તાલધ્વજપુર. જુઓ કાપીઆવાડ ગેઝેટીઅરમાં તળાજા શબ્દ, ૪૩ હિડિબ વન પાવાગઢ અને ગોધરાનાં જંગલોમાં ગણાય છે. કેઈ કાઠીઆવાડમાં કહે છે. સર ગેઝેટીઅર મહેસુરમાં આવેલા ચીતલદુર્ગ તાલુકાના ગામમાં મૂકે છે. રાજશેખર (નવમી સદી) કાવ્યમીમાંસામાં ગુજરાતની નદીઓ ગણાવતાં મહી અને નર્મદાની વચ્ચે હિડિબા નામની નદી લખે છે. જેને હાલ પત્તો નથી. ઢાઢર વગેરે નદીઓની પૂર્વાવતાર કઈ સહેજ મોટી નદી હશે. હાલ ગોધરા જીલ્લામાં “હડપ' નદીમાં એ નામ જળવાઈ રહ્યું જણાય છે. મહાભારતમાં સહદેવ ગૂજરાતમાં આવ્યા બાદ ઘટોત્કચને (હૈડિબ) લંકા મેકલે છે અને રકંદપુરાણ એના પુત્રને સંબંધ મહીસાગર સંગમ સાથે જણાવે છે. આ પરંપરાઓ હિડિબ વનને ગૂજરાતમાં મૂકવા માટે ઠીક ગણાય. ૪૪ ભાગવત સ્કં. ૮, અ. ૧૮ લો. ૨૦-૨૧. ભરૂચમાં વિષ્ણુએ વામનરૂપે પૃથ્વી માગી ને લેતી વખતે વિરાટ રૂપ લીધું એ છેતરપિંડી માટે બલિએ ટોણું માર્યું પણ વચન પાળ્યું. બલિએ દૈત્યને કહ્યું કે જે કાલ આપણા પક્ષમાં હતા તે દેવાના (આર્યોના) પક્ષમાં ગયો છે. કાલને આધીન બધા છે. ૪૫ N. De's Geographical Dictionary of Ancient India: P. 119120. મહેસુરને મહિષાસુરપુર અને માહિષ દેશ હરાવવા મહેસુર ગેઝેટીઅરના લેખક ડૅ. રાઈસ વગેરે એ પ્રયત્ન કરે છે. તેની વિરુદ્ધ ચર્ચા કરી છે અને તે ખરી છે. અશોકે પોતાને માણસ મેકલેલો અને મહાભારત આદિના આધારથી અનુપ દેશની રાજધાની માહિષ્મતી, અને ત્યાં મહિષ રશ એમ પુરવાર થયું છે. એને મહેશ્વર-મહેશ્વરપુર પણ કહે છે. મહી અને નર્મદાની વચ્ચેનો એ દેશે વિશેષ. તાકાસુરને મહિષ અસુરો મદદમાં આવેલા તેમને દેશ. પાર્જીટર ત્યાં પાછળથી કરકેટક નાગે આવ્યા અને રહ્યા એમ લખે છે. અસર જાતિને પ્રવાહ અહીંથી દક્ષિણમાં સુરમાં જઈને વસ્યા અને એ દેશનું નામ મહિષાસુરપુર-હેસુર પડયું. ૪૬ કે, પુ. કૈ ખં. સ્તંભતીર્થ મહીસાગર સંગમ-નાગરખંડ. તામ્રવતી નગરી. બંને રીતે ખંભાત. ૪૭ બાણાસુરનું સ્થાન હિંદના ચારે છેડે અને વચ્ચે ગમે ત્યાં દરેક પ્રાંતવાળા મૂકે છે. શ્રી નંદલાલ દેની Geo. Dic. of An. Indiaમાં લગભગ છથી આઠ જગ્યાએ બાણાસુરનું સ્થાન કહે છે. એમાં મત્સ્યપુરાણ પ્રમાણે ત્રિપુર નર્મદા કિનારે આવેલું તે બાણાસુરનું નગર એમ કહે છે. એ જ શેણિતપુર. મધ્ય હિંદ, આસામ, હિમાલય-કૌન મદ્રાસ બધે એ રસ્થાન મુકેલું છે. બાણાસુર બલિને પુત્ર કહેવાય છે અને અસુરોની સામાન્ય પરંપરા પ્રમાણે એ પશ્ચિમ હિંદમાં જ હોય. પણ પ્રસિદ્ધ વ્યક્તિઓને બધે લઈ જવાની આપણા લોકની રીત છે. મદ્રાસ પાસે મહાબલિપુર કહે છે તે બલિનું સ્થાન મનાય છે. પરંતુ તેનું ખરું નામ મહામલ્લપુરમ્ છે. For Private and Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ હું ૨૦૭ છે.૪૮ પૌલો -રાવણ આદિ રાક્ષસ જાતિના અસુરેનું સ્થાન લંકામાં. લંકાને સ્થળ નિર્ણય વાદગ્રસ્ત હોઈ અહીં કરવો જરૂરી નથી. પરંતુ હાલનો સીલોનને ટાપુ લંકા નથી અને લંકા દક્ષિણ સમુદ્રમાં કઈ સ્થાને હોવું જોઈએ એ વિદ્વાનોને મત છે.૪૯ આ લંકામાં જવા માટે ઉત્તર હિંદમાંથી મુખ્ય ધોરી રસ્તો ગુજરાતનાં બંદરેએ થઈને હતો.૫૦ આમ અસુર કુલોના મે ટા ભાગનો સંબંધ આપણા કિનારા સાથે હતો. વ્યક્તિગત અસુરોમાં જાતિઓના મિશ્રણ વખતે પ્રસિદ્ધ મથુરાનો કંસ, મગધન જરાસંધ અને પ્રાયોતિષ (આસામ) ને ભગદત્ત, અને ચેદીનો શિશુપાલ એટલા ગૂજરાતથી વેગળા હતા. મથુરાથી તો જમના મારફતે સરસ્વતીમાં થઈ ગૂજરાતના કિનારા સાથે સીધે સંબંધ સુલભ હતે.* એટલે જ પુરાણ અને મહાભારતાદિમાં યાદવો અને પાંડવોનું મથુરા, અને હસ્તિનાપુર તથા ઈ. પ્રસ્થથી દ્વારકા આવવું વારંવાર સહેલાઈથી થઈ શકતું. અસુર સંસ્કૃતિ ગુજરાતથી દક્ષિણમાં ગઈ પશ્ચિમ હિદ-ગૂજરાત બાજુનાં અસુરોનાં મૂળ થાણુંઓમાંથી અસુરે અને એમની વધઘટી સંસ્કૃતિ હિંદના પૂર્વ અને દક્ષિણ ભાગમાં ગઈ એ સ્પષ્ટ છે.૫૨ હેંસરમાં અસંરની જે પરંપરા અને સ્થળ બતાવાય ૪૮ સહદેવે દિગ્વિજય (ક્ષિણ) કરતી વખતે ભરૂચ બાજુ આવ્યા પછી સમુદ્રના ટાપુઓના વતની અસુરો પાસે કર ભાગ લેવા તો મોકલ્યા. કાલયવન આદિ એ બાજુના ટાપુઓના હતા. ૪૯ આ બાબતની ચર્ચા માટે શ્રી નંદલાલ દેની Geo. Dic. of An. Indiaમાં લંકા શબદ જુએ. વળી Indian His. Our માં આ ચર્ચા થએલી છે. એક મત અમરકંટક આગળ લંકા અને બીજે માલદ્વીપ આગળ કહે છે. સીલન લંકા નથી એમ ઘણા પુરાવા મળે છે. સીલોનનું પિરાણિક નામ તામપર્ણ જીપ છે. એ પછી લાટ દેશના સિહબાહુના પુત્ર વિજયે, અને બીજે મતે સિહલકુમારે એનું નામ સિંહલદ્વીપ પાડવું. એ નામ પણ પ્રાચીન છે. લંકાનું નામ સિંહલદ્વીપ પડવું એ વાત શ્રમમૂલક છે. રામાયણ દશરથ રાજાના વખતમાં લંકામાં રાવણ અને સિંહલદ્વીપમાં બીજો રાજા કહે છે. પરંતુ પિરાણિક ભૂગોળ , પુરાણ કરતાં વધારે ચોક્કસ લખનાર વરાહમિહિર (પાંચમી સદી) દક્ષિણના દેશો ગણાવતાં અથ ક્ષિોન &ા એમ શરૂ કરી પછી થોડા દેશ ગણાવી સિહલ ગણાવે છે. એટલે સિંહલદ્વીપ-સીલોન અને લંકા જુદા સમજાય છે. વધુ ચર્ચા ઈન્ડીઅન હિસ્ટોરીકલ કવાર્ટરલીમાં બીજા મતના નિરાસ કરીને કરેલી છે. અને એ લેખક લક્ષદ્વીપ માલદ્વીપમાંથી એકને લંકા કહે છે. ગમે તેમ પણ બે દેશ જુદા છે. વરાહમિહિર લંકા અને ઉજજનની રેખા (longitude) એક કહે છે જ્યારે સીન તો તેનાથી બહુ પૂર્વમાં આવે. કું. પુ. કૌ. ખંડ ૩૯માં પણ સિંહલ અને લંકા જુદાં કહ્યાં છે. ૫૦ મહાભારત સભાપર્વમાં દક્ષિણ દિગ્વિજય કરી ગુકચ્છ આવેલા સહદેવે લંકાના રાજાને કર લેવા ઘટોત્કચને મોકલ્યો. ૫૧ જમના સરસ્વતીને મળતી હતી તે માટે સરસ્વતીના પ્રવાહને લેખ જુઓ. પ૨ Asura in India P. 69. પ્રે, બેનરજી શાસ્ત્રી લખે છે કે અર્થવવેદના સમયમાં (જેને એ બ્રાહ્મણ સમયની લગભગ મૂકે છે) અસુરે મધ્ય દેશ થઈને પૂર્વ તરફ ગયા. They had left the North and the West far behind.” અથર્વ. X. •6માં અંગિરસોને માટેના ઉલ્લેખમાં “પ્રતીચીન શબ્દના યુરોપીય વિદ્વાનોએ કરેલા અર્થો અસંગત જણાવી એને સીધો અર્થ પશ્ચિમના એવા કરે છે.” Pratichi (Av, . 1-6) is an indication that the Asuras had travelled beyond the Sarswati. અથર્વવેદ. XII. ૧-૫માં પ્રાચીન સમયમાં પૃથ્વી ઉપર દેએ અસુરને હરાવ્યા એમ કહ્યું છે. એ પૃથ્વી કે જ્યાં મનુષ્ય પહેલાં જમ્યાં. આગળ પૃ. ૭૭માં આ પ્રમાણે લખે છેઃ “Asura in his greatness and decline has been traced above from the Indus Valley to the east of India from the Arabian Sea to the Bay of Bengal. He came from across the sea of salt water', and carried gradually his headquarters on the 'Ganges & Jumna'." JET&ar sig egy જિરે (. X.11.) એ આધારે આ પણ પ્રથમ એમને માન આપતા. શ્રી બેનરજી શાસ્ત્રી દક્ષિણે લંકા, પૂર્વ મગધ For Private and Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०८ પરિશિષ્ટ હું છે તે મૂળ ગુજરાતના અસુર સ્થળ છે.૫૩ અગત્યે સરસ્વતી તટેથી દક્ષિણમાં જઈ ત્યાં ધર્મપ્રચાર અને આસામ, ઉત્તરમાં તક્ષશીલા, એ બધે અસુરે સિંધુ સુખ અને સરસ્વતીના પ્રદેશમાંથી ફેલાયા એમ સાબિત કરે છે. (પૃ. ૩૩). પૃ. ૮૭માં/મહા. આદિ. ૬૩–૭; મર્ય. ૪૩; વિષ્ણુ. ૪-૧૧; હરિવંશ ૧-૩૩; વાયુ.૪; વગેરે બીજા આધારે/ થી ચદુઓ અસુરે હતા એમ સિદ્ધ કર્યું છે. પૂઓ વૈદિક સાહિત્યમાં અસુરે છે એમ પણ સિદ્ધ કર્યું છે તે આગળ જોયું. , ચદુઓની સતા ગુજરાતથી મથુરા સુધી હતી એમ પણ સિદ્ધ કર્યું છે. (પૃ. ૮૩) પૃ. ૮૫માં હરિવંશની યદુઓ માટેની પરંપરા પાણિનિથી ાની છે એમ સિદ્ધ કર્યું છે. જોકે હરિવંશ પાણિનિ પછી ભલે લખાયું હોય) એ પછી આશ્વલાયન ગૃહ સૂત્રને મહાભારતનો ઉલ્લેખ અને હરિવંશ એની પૂરવણી એ બધું બતાવીને ચદુઓની પરાણિક પરંપરા વૈદિક સમય સુધી પહોંચે છે એમ સિદ્ધ કર્યું છે. ઐતરેય બ્રાહ્મણ VIII ૧૪ ઉપરથી અસુરે મધ્ય દેશની નૈઋત્યે હતા એવું સૂચન મળે છે એમ પણ કહે છે. પછી લખે છે કે “The Harivansha (૯૪) gives their exact situation-Yadu's father Harva siva married to the daughter of Asura Madhu called Madhumati, founded a new kingdom called Anarta & Surashtra, and also known as Anup on the beautiful sea-beach. Thus the Yadus must have crossed over the sea to their west. And without doubt it is the Arabian Sea.” પ્રો. બેનરજી શાસ્ત્રી યદુઓને ગુજરાતમાં ઉપરની ચર્ચા મુજબ મૂકે છે તે બરાબર છે. એ લોક અરબી સમુદ્રની બીજી બાજુથી આવ્યા તે માન્યતાની ચર્ચા આગળ કરેલી છે. યદુને બાપ હર્ય% કે યયાતિ એ વાદગ્રસ્ત બાબત અહીં ચર્ચાયું નહિ. બન્ને રીતે એ અસુર નિતિને ઠરે છે. ચયાતિને સંબંધ પણ પશ્ચિમ હિંદ સાથે છે. આવી જાતની ગુંચે પુસણમાં છે. મધુ દૈત્ય યદુઓને સગે. શ્રીકૃષ્ણ પોતે મધુ ઉપરથી માધવ કહેવાય. અને મધુને માર્યો માટે મધુસૂદન. આ બધી ગુંચવણના ઉકેલ પાટરની રીતે કરવાના છે. પ્રે. બેનરજી શાસ્ત્રી નાગપુર મ્યુઝિયમમાં બેબીલોનની Adad (Hadad જે માટે પરિશિષ્ટએમાં લિંગપૂજારતંભ વગેરેના લેખમાં ચર્ચા કરી છે)ની એક મહર (seal) જડી છે એ ઉપરથી પશ્ચિમ એશિયાની અસર બતાવે છે. મહેન–જો–ડેરોએ એ વાત સાબીત કરી છે. પ્રે. બેનરજી શાસ્ત્રીએ ભગુઓ યદુ, તુર્વસુ, પુરુ આદિ પાંચ જાતિઓના સંબંધી છે એમ પુરવાર કરીને (પૃ. ૫૭ થી ૭૦) ભગુ, અથર્વણ અને અંગિરસએ શબ્દ એક જ વ્યક્તિ માટે છે એમ સિદ્ધ કર્યું છે. એ આખી ચર્ચામાં ઉતરાય તેમ નથી. અથર્વવેદ અસુરેને વેદ. એ વેદ ઘણે જનો અને અથર્વ. વિદ પોતે સ્કંભ સત (X. ૭)માં કહે છે તેમ બધા વેદમાં પુરાણ છે. લો. મા. તિલકે ભાંડરકર મેમોરિયલ વૅલ્યુમમાં અથર્વવેદનું પશ્ચિમ એશિયાનું સામ્ય એક લેખ દ્વારા બતાવ્યું છે. એ વેદના કર્તા ભૃગુ, ભૃગુના કુલનું નામ અંગિરસું અને એમણે પ્રસરાવેલા મતનું (cult) નામ અથર્વ, એટલે એ મતના અથર્વણ કહેવાય. અવનને ભાર્ગવ કહે છે પરંતુ ચ્યવન પોતે જ ભણું છે એવો મત પણ છે. દષ્ય અથર્વણ છે. અથર્વવેદને અંગિરસ ભગુનું નામ મળીને બીજા વેદોથી ભિન્ન વ્યક્તિગત કર્તાપણું એ વદને મળેલું છે. આ વેદને વૈદિકાએ પાછળથી સ્વીકાર્યો. ત્યાં સુધી વેદત્રયી હતી. શ્રી જ્યોર્તિદ્ર મેહન ચેટરજી ત Ethical conception of the Gathasમાં પણ આ બાબત ચર્ચા રહેજ જુદી રીતે કરે છે અને જરથોસ્તી ધર્મને અંગિરસ વેદ ગણે છે. તેઓ એક સમાન પ્રાચીન ધાર્મિક સંરકૃતિના ત્રણ ભિન્ન રૂપના ત્રણ મહાન પ્રચારક પયગંબરે ગણાવે છે અને નરનારાયણના નારાયણ મુનિ એ પોતે જ પારસીઓના પયગંબર જરથુરત એમ સિદ્ધ કરી, પહેલા પયગંબર ભગવાન નારાયણ જરથોસ્ત, બીજા ભગવાન શ્રીકૃષ્ણ ગેવિંદ અને ત્રીજા ભગવાન તથાગત ગેમ (બુદ્ધ) એમ કહે છે. ત્રણેએ એક જ ધાર્મિક સંરકૃતિ ભિન્નભિન્ન રૂપે કહી. આમ આખી હિંદુ સરકૃતિની જન્મભૂમિ પશ્ચિમમાં છે. તે ઈરાનમાં જન્મી કેહિદની પશ્ચિમમાં તે કહેવું મુશ્કેલ છે. ખરી રીતે ભારતની પશ્ચિમ સરહદ અનિશ્ચિત છે. ભૃગુઓ અથર્વવેદના કર્તા હોય અને અવન પતે ભગુ હોય તે પછી પશ્ચિમ હિદ-આનર્ત–માં પિરાણિક પરંપરા એમને મૂકે. પશ્ચિમ એશિયા સુધી એક સંસ્કૃતિ હતી એ સિદ્ધ વાત છે તે તેને જન્મ ક્યાં એ જ નક્કી કરવાનું છે. હિંદમાંથી એ કેમ ન ગઈ હોય? અને એ આખી અસુર સંરકતિની જન્મભૂમિ નહિ તો એક વખતનું કેન્દ્ર ગૂજરાત કાઠીઆવાડને કિનારે કેમ ન હોય ? આ બાબતો અથર્વવેદની કે તેના કોઈ ભાગની રચના પણ કયાં થઈ હશે તે નથી સૂચવતી ? પડે Mysore Gaz. I. P. 273-76. ઑસુર રાજ્યમાં કમ્મસંદ્ર નામનું ગામ છે તેનું પ્રાચીન નામ સ્તંભેદધિ છે. ત્યાં For Private and Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ? ૨૦૯ કર્યો.૪૫ બંગાળી ઉપસાગર ઉપર અસુર સંસ્કૃતિ અરબી સમુદ્ર ઉપરથી ગઈ. આ સંસ્કૃતિ કાળે કરીને મલાયાના ટાપુઓ સુધી પ્રસરી.૫૫ બલિનું સ્થાન જાવા પાસે ગયું.૫૧ કંબોજ હિંદની પશ્ચિમેથી છવદેશની દક્ષિણપશ્ચિમે ગયું.૫૭ ખંભાતના અખાત ઉપરનું તામ્રલિમ બંગાળના ઉપસાગર ઉપર ગયું.૫૮ અસુરે અને શિવપૂજા આ અસુર સંસ્કૃતિના પ્રચારની એક મુખ્ય બીના તે શિવ અને સ્કંદની પૂજા અને તેનો વિસ્તાર. દેવીપૂજા પણ આમાં ગણી શકાય. ત્રવેદમાં દ્ર છે જેમાંથી ઐતિહાસિક શિવનું સ્વરૂપ થયું એમ મનાય છે. એ મૂળ અગ્નિ ઉપરથી થવાનું પણ મનાય છે.૫૯ લિંગપૂજા અનાર્યોની હતી, વેદમાં એની નિંદા છે એમ પણ કહે છે. ૬૦ એ લિંગપૂજા દાસલોકોની હતી એમ એક મત છે. પાછળથી જે મિશ્રણ થયું તેમાં વૈદિક દ્ર અને અનાર્યોની લિંગપૂજા મિશ્ર હિંદુ સમાજની પૌરાણિક શિવપૂજા સાથે મળી ગઈ.૧૧ : આમ હોવા છતાં સર્વેદને રુદ્ર એ આર્યોને દેવ નથી, પણ અસુરોનો દેવ છે. વેદમાં નીદેલી લિંગપૂજા એ દાસલોની હતી કે અસુરેની એ સ્પષ્ટ થતું નથી. પરંતુ લિંગાકાર વસ્તુઓની પૂજા પશ્ચિમ અગર વાતાપી રાક્ષસને પચાવ્યો એમ કહે છે. મૈતમ અને કવનાં નામ પણ ત્યાં કાવેરી તટે બતાવે છે. અગત્યતામીલ અને કવ તેલુગુ ભાષાના કર્તા ગણાય છે. ત્યાં હરિહર ગામમાં ગુહાસુર, ચિતલ દુર્ગમાં હિડિબાસુર, અને ચામુંડીની ટેકરી માં મહિષાસુરનું સ્થાન કહે છે. પરશુરામે દરિયો હઠાવી ત્યાં સાત કંકણ, કરાટ-વિરાટ-મહારાટ, કાંકણ, હંગ, તુલય, કેરલ –બનાવ્યાં. ત્યાં સેરાબ (Sorab) તાલુકે છે તેને જમદગ્નિની સુરભિનું સ્થાન કહે છે. સુરભિનું સેરાબ થઈ ગયું. ચંદ્રગુટ્ટી પાસે રેણુકાનું મંદિર.કેલાહલમ્મા કાલાર) પાસે કાર્તવીર્ય અર્જુનને પરશુરામે માર્યો. 'હીરયુગલપુરમાં પરશુનું મંદિર એનું પ્રાચીન નામ ભાર્ગવપુરી. એ ગામમાં જન્મેજયે સર્પયજ્ઞ કર્યો એમ કહી ત્યાં યુ. સે. ૮૯ (ઈ. પૂ. ૩૦૧૨)નો લેખ બતાવી બ્રાહ્મણોને દાન મળ્યાનું કહે છે. મહેસુર ગેઝેટીઅરને લેખક પોતે જ એ લેખ બનાવટી ધારે છે. આ બધી વિગત ઉપરથી જણાશે કે પરંપરાઓ ગૂજરાત બાજુથી કેવી રીતે મહેસુર બાજુ ગઈ છે, અને તેને કેવાં રૂપ મળે છે. આ પરંપરાઓ મહેસુરથી ગુજરાતમાં આવી એમ કઈ કહે તો તે આખા ઇતિહાસથી અવળું છે. ૫૪ આ બાબત સરરવતીના પ્રવાહના લેખમાં ઉલ્લેખ કર્યા છે. ડૅ. કુ. આયંગરના S. Indian Culture પૂ. ૧૮ જુઓ. પપ Asura in India: P. 33. પ૬ જાવા પાસે બલિ નામને ટાપુ જ્યાં હિદ બહાર હિંદુ ધર્મની આજે એક જ જગ્યા ગણાય છે. પ૭ કેપેડી. 46 Asura in India: P. 121-123. Pre-Aryan Pre-Dravidian Maritime people of India i બાબત લખતાં લખે છેઃ “This Pre-Aryan Pre-Dravidian Civilization extands at least from Kamboja in the North west is Cambodge in Indo China, from Tamluk in the gulf of Cambay to Tamluk in the gulf of Bengal.” તાલુક તામ્રલિપિનું પ્રાકૃત નામ છે. પ્રો. બેનરજી Weberના Ind. Stud. ને આધારે લખે છે. ખંભાતનું તામ્રલિપિ નામ બીજા સ્વતંત્ર આધારથી આગળ આપણે સિદ્ધ થયું તે જોયું છે. ૫૯ Bhandarker's Shaivizmધુ. કે. શાસનકૃત શૈવ સંપ્રદાય. ૬૦ એજ જુઓ. વેદમાં શિક્ષદેવાઃ ને દૂર રાખવા ઈંદ્રને પ્રાર્થ છે. (કદ). ૬૧ Asura in India P. 14, 17. , શિવ ને લિંગપૂજા ભેગી થઈ ગયાના બીજા પણ ઘણા પુરાવા છે. ચંદ્ર અને સરના દેવ છે તે માટે પૃ. ૧૫માં ચર્ચા કરી છે. રુદ્રને ભેષજ કહે છે અને શ્રેષજ્ય એ અસુરની વિદ્યા હતી. આ વૈદકથી અજ્ઞાન હતા. વૈદક, સ્થાપત્ય, તિષ વગેરે અસુરોની વિદ્યાઓને અસરમાયા કહેતા. અવેદ ૨-૩૩-૭માં અને જલાશ કહે છે તે જલસંબંધી ભૈષજ્યને લગતું એમ પ્રો. બેનરજી માને છે. એકંદરે અને સંબંધ જલ સાથે છે તેને એ વિશેષ પુરાવો છે. ૬૨ અવેદમાં શિક્ષદેવાઃ શિશ્નપજની નિદા છે તે આપેંતર વર્ષની છે. દાસોની છે એમ જે મનાય છે તે માટે આધાર નથી, For Private and Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૦ પરિશિષ્ટ હું એશિયાના દેશોથી હિંદુસ્તાન સુધી સર્વવ્યાપી હતી એ તે સ્પષ્ટ જણાય છે. મોહન-જો-ડેરોનાં ખંડેરોમાંથી પશુપતિ શિવની અગર જેમાંથી એતિહાસિક શિવપૂજા નીકળી એવા તદ્રુપ દેવની મૂર્તિઓ અને શિક્ષ આકારનાં લિગો બન્ને નીકળેલાં છે. ૧૩ એ સ્થળે અસુરે અને દાસ રહેતા હોય અને બન્નેની ભિન્ન પૂજાની વસ્તુઓ હોય એ જેમ શક્ય છે તેમ અસુરોની કોઈ જાતિ લિંગપૂજા પણ કરતી હોય એ પણ શક્ય છે. પૌરાણિક પરંપરા પ્રમાણે અસુરે શિવપૂજક છે. નાગલોકો જે અસુરને એક ભાગ છે તેઓ આદિલિગ હાટકેશ્વરના પૂજકે છે. ૨૪ એટલે શિવ અને લિંગ બન્ને પૂજા કદાચ અસુરેમાં પણ હોય. પાશુપત સંપ્રદાય ઈ.સ. ની શરૂઆત પહેલાં ઉત્પન્ન થયાનું મનાય છે. ૬૫ મોહન-જો-ડેરીનાં અવશેષોમાં જે ત્રિમૂર્તિ,૬૬ શિવની મૂર્તિ અને લિંગો નીકળ્યાં છે એ શિવ અને લિંગની પૂજાઓ એટલા જૂના સમયમાં હોવાનું સિદ્ધ કરે છે. શિવની મૂર્તિ આસપાસ પશુઓ રાખેલાં છે તેથી પશુપતિ નામનું સૂચન કરે છે. વળી એ મૂર્તિની કેડે એક ચિફ છે તે જે કંદોરાનો છેડે ન હોય તો ઊર્ધ્વ મેદ્ર હોવાનું મનાય છે. ૨૭ આ બધું એ સમયે શિવ અને લિંગપૂજા ઐતિહાસિક શિવ જેવી નહોતી એમ માનીએ તો પણ એ પૂજા ઓ જેમાંથી નીકળી એનાં પૂર્વસ્વરૂપ જેવી હતી એટલું તો ચોક્કસ છે. પાશુપત મત શરૂ થયાનો જે સમય કહીએ છીએ તે લકુલીશાચાર્યના સમયને આધારે કહીએ છીએ. પરંતુ પૌરાણિક પરંપરા પ્રમાણે લકુલીશ પાશુપતાચાર્ય તો શિવના છેલ્લા અવતારરૂપ છેવટના આચાર્ય ગણાતા હતા. એ પહેલાં ઘણું આચાર્યો થયાનું જણાવેલું છે.૧૮ તો પછી પાશુપત મત અગર તો એ મતના પૂર્વાવતારરૂપ મત છે. બેનરજી પણ એમ જ માને છે. શિશ્નપૂજકે બાંધેલા કિલ્લા-શહેરમાં રહેતા એમ પણ વેદના એ ઉલ્લેખ ઉપરથી સમજાય છે. રુદ્ર-શિવ અસુરના ખાસ દેવ છે એમ પુરાણ વગેરે ઉપરથી સિદ્ધ થયા પછી, અને કુંભની અથર્વવેદની ભાવના સ્પષ્ટ થયા પછી અસરની કોઈ જાતિ લિંગપૂજક કેમ ન હોય? નાગલોકે લિંગપૂજક હતા એમ માનવાને કારણ છે અને મેહેનજો–ડેરેમાંથી લિગે નીકળ્યાં છે. પશ્ચિમ એશિયામાં શિશ્નપૂજામાંથી ઉદ્દભવેલી સ્તંભ પૂજા વગેરેની ચર્ચા કરેલી છે. કં. પુ. કૌ.૩૯માં પાતાળમાં દે, નાગો રહેવા છતાં હાટકના લિગના પૂજક નાગને કહ્યા છે. ૬૩ જુઓ માર્શલના મહેન–જો–ડેરોના ગ્રંથના પહેલા ભાગનું ધર્મ ઉપરનું પ્રકરણ અને તેને લગતાં ચિત્રો. ૬૪ સ્કંદપુરાણનો આ બાબતનો ઉલ્લેખ પાતાલના લેખમાં આપે છે. ૨. માનશંકરભાઈએ નાગરોત્પત્તિના લેખમાં આ બાબતના ઉલ્લેખ કરેલા છે. ૬૫ Bhandarker's Shaivizm (ૌવાઝમ). ૬૬ આ ત્રિમૂર્તિ તે બ્રહ્મા, વિષ્ણુ અને શિવની ત્રિમૂર્તિ નહિ. એ પાછળને ખ્યાલ છે. પહેલાં શિવને ત્રણ માથાં કરતા. એવી | શિવમૂર્તિઓના ઉલ્લેખ ડૉ. ગોપીનાથ રાવના Elements of Hindu Iconography માં આપેલા છે. આબુ પાસે, દેવાંગણમાં એવી ત્રિમૂર્તિનું મંદિર છે. ૬૭ Marshalle Mohenjo Daro & lndus: P. 51. એમાં એ મૂર્તિનું બધું વર્ણન આપેલું છે. ૬૮ કે. પુ. કૌ. ખં. અ. ૪૦. આમાં શૈવયોગીઓનાં નામ કહ્યાં છે. છેલ્લા લકુલીશ કાયાવરોહણમાં થશે એમ કહ્યું છે. અહીં ખંભાતના ગુપ્ત ક્ષેત્રને માટે દ્ધક્ષેત્ર શબ્દ વાપર્યો છે તે ખાસ નોંધવા જેવું છે. કાયાવરોહણ નર્મદાતીરે છે. ત્યાં લિંગપૂજાના ખાસ પ્રચારને લીધે નર્મદાના કંકર એટલા પાંકર ગણાય છે. જુઓ રકં. પુ. કેદારખંડ અ. ૩૧. લો. ૧૦૩. અહીં નર્મદાના કંકર શંકર તુલ્ય એમ કહે છે ને આગલા લો. ૧૦૨માં બધાં લિંગમાં બાણલિંગ ઉત્તમ એમ કહે છે. રકંદનું એ વચન છે. અથર્વવેદ ૪-૬-૪માં અપરકંભ નામને શબ્દ વાપરે છે એનો અર્થ જુદે જુદે કરેલો છે. એ ખરો અર્થ લુપ્ત થયાનું સૂચવે છે. લુમફીલ્ડ એને અર્થ બાણ (arrow) કરે છે. (Vedic Index) એને છેડે વિષ છે એમ કહેલું છે. આ શિવલિગનું કાઈ સ્વરૂપ હેય ? અને એને સલિલમાં ઊભેલા હિરણ્યવેતસ રૂંભ ગુહ્ય પ્રજાપતિ સાથે સંબંધ હશે? ખેતરમાં મર્યાદાચિન્હ બાણ કરે છે તે ક્ષેત્રપાલ, ક્ષેત્રપાલને શિવ સાથે સંબંધ, અને લિગને બાણ કહે છે તે એ બધાંને કાંઈ સંબંધ હોય For Private and Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ રૂ ૨૧૧ વેદકાળ સુધીનો જૂને હતો એમ આ ઉપરથી જણાય છે; અને અસુરોમાં એ પૂજા હશે એમ પણ સમજાય છે. નર્મદા કિનારે લકુલીશ પાશુપતાચાર્યનું સ્થાન, ગુજરાતને કિનારે પાશુપતના જોરવાળો, અને સિંધુ નદી ઉપર આ વસ્તુઓ નીકળી એ બધું ઘણું સૂચક છે. અસુરે નાગો વગેરે લોકોનું રહેઠાણું અને શિવપૂજાનું આદ્યસ્થાન હિદનો આ પશ્ચિમ કિનારો હતો એમ લાગ્યા વગર રહેતું નથી. શિવને સંબંધ પર્વત સાથે પાછળથી થએલો છે પરંતુ મૂળ સંબંધ જળ સાથે છે એ ભૂલવું જોઈએ નહિ.૬૯ અસુરે અને રકંદપૂજા શિવપુત્ર સુદ-કાર્તિકેય એ હિંદુ દેવોમાં બહુ ગુંચવણવાળી વ્યક્તિ છે. એના જન્મ માટે પુરાણોમાં જે વાતો આપી છે તેના વિરોધો જોતાં છતાં એનો શિવ સાથે કાંઈક સંબંધ છે એટલું તો વ્યક્ત થાય છે. પરંતુ એની જાતિ માટે અને કુલ માટે કાંઈ નિશ્ચય ન હોવાથી એને શિવપુત્ર કહ્યો જણાય છે. શિવપાર્વતિ, અગ્નિ, ગંગા અને કૃત્તિકાઓ; એ ચારેન એ પુત્ર ગણાય છે.૭૦ એને અવતાર તારકાસુરને મારવા માટે થયે છે.૭૧ એને લગતી પૌરાણિક પરંપરાઓ એને સરસ્વતીના તટપ્રદેશમાં મૂકે છે.૭૨ પુરાણોમાં મોટામાં મોટું સ્કંદપુરાણું એના નામ સાથે જોડાયું છે. એમાં માહેશ્વર ધમેનો પ્રચાર અંદે કર્યો એમ લખે છે.૭૩ સાત દિવસના બાળકે દેવસેનાનું આધિપત્ય લઇને મહીસાગર-ખંભાત-આગળ તારકાસુરને તો કોઈ વિદ્વાન પ્રકાશ નાખશે. આવલિંગ હાટકેશ્વર અને લિંગપૂજાની બાબત વધુ ભગવતી વાળા પરિશિષ્ટમાં જુઓ. ૬૯ પાતાલના લેખમાં શિવનાં જળને લગતાં નામે જુએ. જલાશ શબ્દ પણ એ સૂચવે છે. અહિબુદન્ય રુદ્રનું એક નામ છે તે વેદ પ્રમાણે જલ સાથે સંબંધ ધરાવે છે. શિવને પર્વત સાથે સંબંધ હોવાનું કાંઈ જળ્યું નથી એમ મહેન-જો-ડેરેના લેખક પૃ. પ૬માં લખે છે. ગુજરાત કાડીઆવાડને કિનારે વેદકાલમાં અસુરેનો નિવાસ અને આર્યેતર પૂજાઓ અને પાછળથી પશુપતોનો નિવાસ (પોરાણિક સમયમાં) એટલે ધર્મશાસ્ત્રોએ એ બાજી જવામાં પ્રાયશ્ચિત્ત આપ્યું. સરસવતી બ્રહ્માવર્તિમાંથી એ બાજુ આવી એટલે નિષાદ દેરામાં જવાથી નાશ પામી. શુદ્ર આભીરના પ્રતિદેશથી નાશ પામી એમ મહાભારત (શલ્યપર્વ)માં કહ્યું છે. શુદ્ધ આભીર દેશો આનર્ત રાષ્ટ્રના સાંનિધ્યમાં વરાહમિહિરે કહેલા છે. ૭૦ Elements of Hindu Iconography Vol. II. Part II. PP. 415-21. એમાં પુરાણેને આધારે કંદના માતાપિતા કોણ એ ચર્ચા કરેલી છે. અને ડૅ. ગોપીનાથરાવ એ નિર્ણય ઉપર આવ્યા છે કે કંદની જાતિ માટે ગુંચવણ ઊભી થઈ છે. "Thus then it will be seen a sort of confusion arose about the real parentage of 'Skanda.” (પૃ. ૪૨૦). ઇલોરાની ગુફાઓમાં રામેશ્વરના મંદિરમાં શિવનાં પાર્વતી સાથે લગ્ન થતા દેખાવની “કલ્યાણસુંદર' મૂર્તિ' (તામીલમાં કલ્યાણમ એટલે લગ્ન) નું શિલ્પ કોતરેલું છે. એમાં શિવ પાર્વતી સાથે લગ્ન કરે છે તે વખતે સાથે ગણેશ અને કાર્તિકેય પણ ઊભા છે! Ú. ગોપીનાથરાવ (એ જ. Vol. I. Part . P. ૩5૦) એમ માને છે કે આ બે દેવે પણ અનાદિ કાળથી હતા અને પાછળથી શિવપાર્વતીના પુત્રો કહેવાયા. ૭૧ કે. પુ. કૌ. ખંડના ઉલ્લેખ જોયા. બીજા બધા પિરાણિક ઉલ્લેખે એ વાત કહે છે તે જોયું. સ્કંદનું એક નામ જ તારકારિ છે અને પ્રતિભાવિધાન પ્રમાણે એ સ્વરૂપની ભિન્ન મૂર્તિ જાય છે. ૭૨ કે. પુ. કૌ. ખૂ. અ. ૪૭. પુરો વિદ્વાન પુષે સારતે સ્ટે | ભૂતપ્રેતપરાવનીમધિરામિવિશ્વેત |૮| સ સર્વાળિ મૂતને મર્યાદા વધારય // આ ઉલ્લેખ સ્કંદન સરસવતી તટ સાથે સંબંધ જોડવા ઉપરાંત સરસવતી તટે ભૂતપિશાચ વગેરેની વસ્તી અને એને રકંદ રાજા એમ બતાવે છે. ભૂતપિશાચ તે અસુરો પાછળના બ્રાહ્મણોએ નાદેલા અને Demonsના અર્થમાં ગણાયા તે લેવાના છે. મહાભારત શલ્યપર્વ પણ કંદને સરસ્વતી તટ સાથે સંબંધ જોડે છે. ૭૩ કંદપુરાણ. વ્યંકટેશ પ્રેસ આવૃત્તિમાં પ્રસ્તાવનામાં બૃહજારદીય પુરાણને ઉતારે. “ચત્ર મારા ધર્મા: goભુપેન For Private and Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨ પરિશિષ્ટ હું મા એ આખી કથાના પડ નીચે મિશ્રણ થતા પહેલાંના અને સંક્રાંતિકાળના શિવ અસુરે અને વૈદિક આર્યોના યુદ્ધની ઐતિહાસિક તવવાળી કથા ઢંકાએલી લાગે છે. અંદને શિવભક્ત તારકને માર્યાનો પસ્તાવો થાય છે.૭૪ સ્કંદ ઐતિહાસિક મનુષ્ય હોય અને વીર પૂજાય છે તેમ પૂજાતો હોય કે પછી ઈંદ્રાદિની પેઠે દેવ જ હોય અને એને નામે યુદ્ધ લઢાયું હોય એ કહેવું મુશ્કેલ છે. પરંતુ એ ગમે તે હોય છતાં પિતાની ભૂમિમાંથી અસુરે અને નાગેની સાથે એને દક્ષિણમાં જવું પડયું, અને આજે ઉત્તર હિદ કે ગુજરાતમાં એને કઈ પૂજતું નથી. એને કુમાર ધારે છે સ્ત્રી એનું દર્શન કરી શકતી નથી. જયારે દક્ષિણમાં એ મુખ્ય દેવ તરીકે પૂજાય છે અને એનું માન એના પિતા શિવ કરતાં પણ વધારે છે; એને કુંવારે રાખવાને બદલે બે સ્ત્રીઓ પરણાવે છે, અને સ્ત્રીઓ દર્શન કરી શકે છે. એક જ દેવા માટે રિવાજનો આટલો બધો ફેર કેમ ?૭૫ દ્રાવિડ દેશમાં એનાં અનાર્ય નામો પણ છે.૭૬ પરંતુ નવાઈ જેવું તો એ છે કે એને નાગપૂજા સાથે જોડે છે, અને એનું સુબ્રમણ્ય નામ નાગનું નામ પણ કહે છે.૭૭ આ સાથે સુબ્રમણ્ય સહસ્ત્રનામમાં આપેલાં ઝwifપતા: || પ્રભાસખંડ દ્વારકા માહાત્મ્યમાં પણ સ્કંદપુરાણ આખું રકંદ બ્રહ્મપુત્ર ભંગુને કહ્યું, ભૃગુએ અંગિરસને કહ્યું, એણે યવનને કહ્યું, એણે ચીકને કહ્યું એમ પરંપરાથી પ્રાપ્ત થયું. આ વચનમાં ઐતિહાસિક કાંઈ નથી, રકંદ ઐતિહાસિક વ્યક્તિ હોય કે દેવ હોય તોપણ તે ભગુચ્યવન જેટલી પ્રાચીન વ્યક્તિ નથી, પરંતુ પુરાણકાર એને દેવ ગણી જે કવિઓએ એ પરંપરા પ્રાપ્ત કરી તેમાં ભેગુ આદિ આગળ એલા આપણે પ્રાંત સાથે સંબંધ ધરાવતા ઋષિઓનાં નામ ગણાવે છે એ માત્ર સૂચક છે. અને માહેશ્વર ધર્મના પ્રચાર કયાંથી થયે તે સૂચવે છે. ૪ જાઓ ૪ ૫. કો. ખંડ અ. ૩ર અને ૩૩. એક વખત તે શિવભક્ત જાણી કંદે તારકને માર્યો નહિ. પછી વિષ્ણુના કહેવાથી માર્યો ત્યારે પસ્તાવો થશે. તેની શાંતિ માટે લિગ સ્થાપ્યાં. કેદારખંડ અ. ૨૯ . ૭૬માં તે તારકાસુર દેવને કહે છે કે “તમે આ કુમારને મારી સામે શા માટે ઘર્યો છે?” એ બતાવે છે કે કુમારને સેનાપતિ બનાવવામાં કાંઈક ભેદ છે જે ખુલે ત્યારે સમજાય. એમ કહેવાય છે કે હુમાયૂના એના ભાઈઓ સાથેના યુદ્ધમાં નાને અકબર એના કાકાના હાથમાં હોવાથી એને કેટ ઉપર બેસાડશે જેથી હુમાયૂના લશ્કરનાં તીર બંદૂકે અકબરને વાગવાના ભયથી યુદ્ધ ઉપર અસર થાય. આ દાખલાથી અહીં અવળું હોય. આર્યેતર જાતિના કોઈ બહુ લાગવગવાળા કુટુંબના બાળકને આયે પિતાના શત્રુઓની સામે ધરીને લઢવા આવ્યા હોય એમ બને. પરંતુ આ અનુમાનને ઉપરને કેદારખંડના સંદિગ્ધ વાકય સિવાય બીજો ટેકે નથી. ૭૫ ગૂજરાતમાં તૈભાગ્યવતી સ્ત્રી કંદના મંદિરમાં જઈ શકતી નથી. બંગાળમાં હલકી સ્ત્રીઓ એને પૂજે છે એમ ડૅ. ગોપીનાથરાવ કહે છે. ગુજરાતની કથાઓમાં રકંદને કુંવારો માને છે અને ગણેશને બે સ્ત્રીઓ માને છે. દ્રાવિડ દેશમાં ગણેશ કુંવારી અને સ્કંદને બે સ્ત્રીઓ છે. આ દેવસેના અને દૈત્યસેના એમ મનાય છે તે રૂપક માત્ર છે. દ્રાવિડ વલ્લી નામની અનાર્ય સ્ત્રી સાથે પણ એને સંબંધ જોડે છે અને વલ્લીકલ્યાણસુંદર એનું નામ કહે છે. દેશિક સુબ્રમણ્ય નામનું કંદનું સ્વરૂપ શિવને પણ સ્કંદ બેધ દે છે તેનું છે. મદ્રાસ ઇલાકામાં કંદને મેટો મહિમા છે અને એનાં મોટાં સ્વયંપ્રધાન મંદિરો છે.એના વરઘોડા અને સ્ત્રીઓ સાથે નીકળે છે. ૭૬ મુરગન-મલ્લી-વલ્લીકલ્યાણસુંદરમ વગેરે એનાં અનાર્ય નામે છે. આર્ય નામે કંદ, કાર્તિકેય, ગુહ, મુખ, અગ્નિભૂ, તારકારિ, કુમાર, પાર્વતીસુત વગેરે છે. ૭૭ Vogel: Indian Serpent Lore: P. 272 દક્ષિણ કનાડા પ્રાંતમાં પશ્ચિમ ઘાટના એક શિખર ઉપર નાગનું મંદિર છે. તેનું નામ સુબ્રમણ્ય છે. સુબ્રમણ્ય શબ્દનો અર્થ serpent-king નાગરાજ એમ કરેલ છે. પર્વતનું નામ પુષગિરિ અને તેની તળેટીમાં ગામ છે તેનું નામ પણ તીર્થ ઉપરથી સુબ્રમણ્ય છે. એ કંદનાં નામોમાંનું એક છે. અને દ્રાવિડ દેશમાં કંદ મોટેભાગે એ નામે જ ઓળખાય છે. આ સાથે કુંદના નામમાં જે સર્ષ-નાગને લગતાં નામો છે તે સરખાવવાં. વળી ડૅ. ગોપીનાથરાવ એમના પ્રતિભાવિધાનના ગ્રંથમાં કુંદના સ્વયંપ્રધાન મંદિરમાં કરવાની પરિવાર દેવતાઓની મૂર્તિએની યાદી કુમારતંત્રના આધારે આપે છે. પરિવારદેવતા ૮, ૧૨, ૧૬, ૩૨ એમ કરે છે. તેમાં નીચેનાં નામ નોંધવા For Private and Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ હું ૨૧૩ અંદનાં નામોમાં ભોગીશ્વર, ભગિન, ભગવત, મહોરગ, સર્પરાજ, ઉરગેશ્વર, પન્નગ, વગેરે નામો ખાસ નોંધવા જેવા છે. શિવનો નાગ સાથે સંબંધ જાણીતો છે. પણ શિવનાં નામોમાં આ સ્કંદના આ નામ તે જાણે એ નાગજાતિને કઈ વીર હોય તેવાં જ છે. તારકાસુરને માર્યાનું એને નામે પ્રસિદ્ધ થયું એ ભેદ તો ખુલે ત્યારે સમજાય, પરંતુ એમાં ભેદ છે તે એટલું તો સમજાય છે. અને ધાર્મિક યુદ્ધની કોઈ વિચિત્ર ગુંચવાએલી પરંપરા ગુજરાતના કિનારેથી દક્ષિણમાં ગઈ એમ સ્પષ્ટ થાય છે. ખંભાત આગળ તારકાસુરવધ કંદે કર્યો. એ સ્થળનું નામ કુમારિકાક્ષેત્ર, દક્ષિણમાં હિંદુસ્તાનને છેક છેડે કુમારિકાનું સ્થાન અને પ્રસિદ્ધ મંદિર. કન્યાકુમારિકાના એ સ્થળની તદ્દન પાસે તીરૂચેતૂરમાં કંદનું મોટું ધામ; અને ત્યાં સમુદ્ર કિનારે મહેન્દ્રપુર ગામ-જે દરિયામાં લુપ્ત થયું છે એમ મનાય છેત્યાં આગળ અંદે તારકાસુરને માર્યો એવી કથા દક્ષિણમાં ચાલે છે.૭૮ બંને જગ્યાએ તારકાસુરને માર્યાની જગ્યા ગુમ અથવા લુપ્ત થઈ છે એમ કહે છે. આ બધું હિંદુસ્તાનમાં જાતિઓ મિશ્રણ પછી આપેંતર જાતિઓ સરસ્વતીના કિનારા છોડી નાઠી અને વિચિત્ર રીતે મિશ્રણ થએલા રિવાજો અને પૂજાઓ સાથે લેતી ગઈ એમ બતાવે છે. હિંદુસ્તાનના ઈતિહાસમાં અનેક કારણોને લીધે અનેક ભ્રમણયુગો આવ્યા છે. એમાંના ઘણાખરા ભ્રમણયુગમાં ગૂજરાતના કિનારાએ અગત્યનો ભાગ ભજવે છે એમ માન્યા વગર ચાલે તેમ નથી.૭૯ જેવાં છે – ક્ષેન્દ્ર, રાક્ષસેન્દ્ર, પિશાચ, ભૂતરા, ગંધર્વ, કિન્નર, દેયનાયક, દાનવાધિપ. બીજી યાદીમાં –સૂર્ય, શાસ્ત, ચમ, સંખમાતૃકા, વણ, અગત્ય, નારદ, દુર્ગા વગેરે છે. ત્રીજી યાદીમાં:-હાથી, બ્રહા, અગત્ય, નારદ, વગેરે ૧૬ છે. ચોથી યાદીમાં ઉપરના ઉપરાંત ૩૨ કરવા માટે વાસુકિ, અષ્ટાવક્ર, ભૂંગી (ભૂગ ?) દક્ષ, શુક્ર, ભૂ વગેરે ઉમેરે છે. સ્કંદના આ પરિવારદેવતાઓ એને અસુર-દૈત્ય દાન; નાગ વગેરે સાથે સંબંધ વ્યક્ત કરે છે અને તેમાં અગત્ય અને નારદનાં નામ નંધવા જેવાં છે. નારદ અને અગત્યને ગુજરાતના કિનારા સાથે સંબંધ આગળ જ છે. કંદના પરિવાર દેવતાનાં નામમાં દૈત્યનાયક દાનેવા ધિપ વગેરે નામે એ જાતિને શત્રુ નહિ પણ તેમને નાયક તેમને અધિપતિ સૂચવે છે ઉપર સરસ્વતી તટે ભૂત પિશાચના રાજ્યને અધિપતિ તેને કહ્યો તે પણ સૂચક છે. આ જાતિના લોક દક્ષિણમાં જઈ પિતાના વીરની પૂજા સાથે લઈ ગયા અને ઉત્તરમાં તે પૂજા લુપ્ત થઈ. ડી. ગોપીનાથરાવ આગળ પુરાણને આધારે સૂર્ય પૂજાનું તત્વ પણ સ્કંદપૂનમાં આવી ગયું છે એમ લખે છે અને કંદની તામીલ દેશમાં થતી પૂજાની સ્તુતિઓને દાખલો ટાંકે છે. કંદના કારપાલો તરીકે રાજ્ઞ એ સૂર્ય છે અને સૈશ એ શિવ છે એમ કહે છે. દક્ષિણમાં સૂર્યપૂજા સ્વતંત્ર રીતે નથી. ગૂજરાતમાં પહેલાં બહુ હતી અને હાલ પણ કઈ કઈ સ્થળે છે. એટલે સ્કેદની સાથે આ પૂજા દક્ષિણમાં જઇ મિશ્રણ થઈ ગયું હોય એમ સંભવે. ૭૮ કુંદનાં પરાક્રમને લગતી દક્ષિણમાં આખી યે પરંપરા રકંદપુરાણના કૈમારિકાખંડ કરતાં જુદી છે. દ્રાવિડેને કહીએ છીએ કે સ્કંદે તારકાસુરને ગૂજરાતમાં ખંભાત આગળ માર્યો એમ કંદપુરાણમાં લખ્યું છે તે એ કે આશ્ચર્યથી ચકિત થઈ જાય છે. ૭૯ શૈવ-પાશુપતેને પ્રચાર ગૂજરાતના કિનારા ઉપર થયો એ જોયું. કંદે એ ધર્મના પ્રચારમાં કોઈ કાળે કોઈ જાતને ભાગ લીધે હશે એમ સમજાય છે. આ બધું દક્ષિણમાં ગયું. ધર્મશાસ્ત્ર જે સમયમાં રચાયાં તે સમયે આ ભ્રમણ અને વૈદિકે તથા શૈવોની મારામારીઓ ચાલતી હોવી જોઈએ. એટલે જ સરસ્વતી જ્યાં નાશ થઈ તે શદ્ર આભાર નિષાદ આદિ અને પાછળથી સિંધુ વીર સૌરાષ્ટ્રના તથા તિર્વાસના એ વગેરે દેશમાં જનારને ફરી સરકાર કરવો એમ શાસ્ત્રવચન છે. બ્રાહ્મણે સુદ્ધાં વૈદિક ધર્મ છોડી શૈવ ધર્મમાં ગયા, દક્ષે કરેલી શિવની નિંદા, શિવને યજ્ઞભાગ ન મળતા વગેરે કથાઓ વૈદિકે અને પાશુપતના ઝગડા વ્યક્ત કરે છે. એનું સવિસ્તર વર્ણન ડે. ગોપીનાથરાવના ગ્રંથમાં ભા. ૨. ગ્રંથ ૧લા મ પૃ. ૫૦થી ૫૫માં જેવું. For Private and Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ પરિશિષ્ટ રૂ અસુરૈશ અને દેવીપૂજા અહીં અસુરાની એક બીજી પૂજા-દેવીપુત્ર-માટે કહ્યા વગર ચાલે તેમ નથી. વૈદિક આર્યોંમાં દેવીપૂનનું સ્થાન બહુ ગૌણ છે. આર્યાં અસુરા અને દેવીપૂજને વિષય બહુ વિસ્તારથી ચર્ચવા જેવા છે પરંતુ તેને અહીં સ્થાન નથી. દેવીપૂજા મૂળથી આર્યંતર વર્ણની છે. આર્ય જનસમાજ મૂળથી પિતૃપ્રધાન છે. - Patriarchal--અસુર જનસમાજ મૂળથી માતૃપ્રધાન છે,--Matriarchal–એટલે અસુરમાં પુરુષદેવે કરતાં સ્રીદેવીનું મહત્ત્વ વધારે છે.૮૦ પશ્ચિમ એશિયાથી પશ્ચિમ હિંદુ સુધીની પ્રાચીન સંસ્કૃતિમાં આવેલી પૂનનું મહત્ત્વ સિદ્ધ થએલું છે.૮૧ એટલે હાલ શક્તિસંપ્રદાય અને દેવીપૂજા જે રીતે ચાલે છે તેનું મૂળ સ્વરૂપ અસુર લોકાની પ્રાચીન દેવીપૂજામાં હોય એમ સમન્વય છે.૮૨ આ રીતે શ્વેતાં ચંડીએ દૈત્યોને માર્યાં એ વાત તારકને સ્કંદે માર્યાં એટલી જ વિચિત્ર લાગે છે. જાતિઓના મિશ્રણ પછી જ આ વાત ઉત્પન્ન થએલી જણાય છે; અને વિસ્તારના ભયથી એ ચર્ચા અહીં થઈ શકે તેમ નથી.૮૩ દેવીપૂનનું ૮૦ Asura in India. P. P. 101થી 135 પ્રેો. બેનરજી શાસ્રીએ આ બાબત બહુ વિસ્તારથી અને મનનયેાગ્ય ચર્ચા કરી છે. આ લેખમાં એ લાંબી ચર્ચાને સ્થાન નથી. આખી યે ચર્ચા બહુ રસમય છે. વૈદિક દેવીએ અસુરાની અને પશ્ચિમ એશિયાની દેવીએ સાથે સામ્ય, વગેરે ચર્ચા પણ કરી છે. ૮૧ Marshall Mohanjo Daro. Vol. I. chapter on Religion. ૮૨ એ જ I. P. 57. ધર્મ ઉપરનું પ્રકરણ જુએ. મેહેન-જો-ડેરાની મહાર છાપે! ઉકેલવાને કેટલાક પ્રયત્ન થયા છે. એમાં સંતેાષકારક કયા પ્રયત્ન તે તેા ભવિષ્ય કહેશે. ઈ. સ. ૧૯૩૨ના Indian His. Qur. માં શ્રીયુત ૐના. પ્રાણનાથે એ લિપિ ઉકેલવા નવા પ્રયત્ન કર્યાં છે. તેના બીજો ભાગ જોવા જેવે છે. એમાં શિવ અને દેવપૂજા વિષે ઉલ્લેખા છે. એ તપાસવાનું આ સ્થાન નથી, એ લિપિમાં એ લેખકને ગૈારીશ, નાગેશ, નગેશ, શિશ્ન, હી, કલી, શ્રી. વગેરે બેસાડયુ છે અને સુમેરિયન દેવદેવી ઉપર પણ લખેલું છે. તાંત્રિકપૂજાએ ઉપર પણ પ્રકાા નાખ્યા છે. મેહેન-જો-ડેરાના લેખકા ગૂજરાત અને દ્રાવિડ દેશની દેવીપૂજનનું મૂળ સિંધુની સંસ્કૃતિની દેવીપૂજામાં જુએ છે. આ પૂજાએ પાછળની શાકતાની પૂતએથી જુદી છે, પરંતુ શાકાની પૂજાનું મૂળ એમાં હાય. આવી ગ્રામદેવતાએ ગૂજરાત અને દક્ષિણમાં ધણી છે,અને એ બધી આર્યંતર છે. કુટુંબ કુટુંબ અને ગામ ગામની જુદી દેવીએ છે. ગુજરાતમાં આવી દેવીઓનાં મંદિર ઘણાં છે. તેમનાં નામે આર્યભાષાનાં નથી પણ અનાર્ય મૂળ સૂચવે છે. સ્કંદપુરાણમાં કામારિકાખંડમાં કુમારિકાક્ષેત્ર અથવા સ્તંભતીર્થની આસપાસ એવી દેવીઓનાં નામેા આપ્યાં છે. અ, ૪૭માં ગુહે. (કંદ) સિદ્ધાંબિકાએ થાપી અને નારદે દક્ષિણમાં તારા સ્થાપી, ભાસ્કરા, ચેાગનંદિનીનાં નામે આપેલાં છે, તે પછી નારદે નવદુર્ગા થાપ્યાનું લખે છે. એમાં ત્રિપુરા અને કાલંબાનું નામ છે. કપાલેધરી સુવર્ણાક્ષીનાં નામ પણ છે. (અ. ૬૨) વટયક્ષિણી-વસૂચીની ઉત્પત્તિ પણ ત્યાં કહેલી છે. નારદે સ્થાપેલી કુલ ચાદ સિદ્ધાંખિકાએ લખી છે. . ૬૫માં લેાહાણામ્ય કેલેશ્વરી, વત્સરાજના નામ ઉપરથી વત્સેધરી; આ વત્સેધરી અટ્ટાલજ ગ્રામ પાસે વત્સરાજ અટ્ટાલયા નામની રાક્ષસીને મારશે ત્યાં છે. આ ગામ તે હાલનું અડાલજ કહેવાય છે. એટલે અહીં કામારિકાક્ષેત્રની હદ અડાલજ સુધી લીધી. આગળ મહીસાગરની પાસે ધર્મારણ્યક્ષેત્રમાં એ સ્થળ છે એમ લખ્યું છે એથી અડાલજ સિદ્ધ થાય છે. ગય નામના દૈત્યને મારવાથી ગય ત્રાડેશ્વરી થશે. આ ગત્રાડ ગામ અમદાવાદ પાસે છે ત્યાં છે. અહીં દૈત્યને મારવાની વાત રિવાજ પ્રમાણે પુરાણકારે નાખી છે. બાકી આ બધી ગ્રામ દેવતાએ છે. હાલ ખેાડિયાર, વિસત વગેરે ઘણી માતાએ ગુજરાતમાં આર્યેતર મૂળ રવરૂપમાં દેવીપૂજાનું સૂચન કરે છે. દ્રાવિડ દેશમાં આનું ઘણું સામ્ય છે. પરંતુ હિંદના બીજા પ્રાંતામાં નથી. બીજા પ્રાંતામાં પાછળથી થએલી શાસ્રાક્ત દેવીએ પૂજાય છે. જે ગુજરાતમાં પણ છે. પ્રેા. બેનરજી તેા કાલી, દુર્ગા વગેરે પણ અસુરના સંબંધની ગણે છે. પરંતુ માહેન-જો-ડેરે ના લેખકો એ દેવીએથી આ ગ્રામદેવતાઓને જુદી પાડે છે. ૮૩ પ્રા. બેનરજી લખે છે કે સ્ત્રીસન્માનની ભાવના આર્યામાં નહાતી પણ અસુરમાં હતી. કારણ અસુરજનસમાજ માતૃ For Private and Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ હું ૨૧૫ કેન્દ્ર આજે બંગાળમાં છે. પણ જે આર્યેતર જાતિઓની દેવીપૂજા હતી તેના મૂળ સ્વરૂપનાં ચિન્હ તો હાલ ગુજરાત અને પશ્ચિમ હિંદને કિનારે દ્રાવિડ દેશ અને મલબાર બાજુ જ છે.૮૪ અસુરે અને અર્જર જાતિ ગુજરાતમાં આ ચર્ચા પૂરી કરતાં પહેલાં એક બીજી વાત કહી દેવી પડે તેમ છે. એ આપણા પ્રાંતના કેટલાક ભાગમાં ચાલતી બળીઆ દેવની પૂજા અને બાધા. અંદપુરાણમાં આ પૂજાની ઉત્પત્તિ મહીસાગર સંગમે થઈ એમ કહે છે. ભીમસેન પાંડવના પુત્ર ઘટેચ હૈડિઓ જે પ્ર તિષ પુરની કામકર્ટકટા નામની રાક્ષસીને પરણ્યો હતો તેનો પુત્ર બર્બરિક થયા.૮૫ એ મહા પરાક્રમી થયો અને મહાભારત યુદ્ધ પછી શ્રીકૃષ્ણના વચનથી બાળકોના રોગ માટે એનું મસ્તક પૂજાય છે એવી કથા છે.૮૬ આપણા લોકો બળી આ થાય છે ત્યારે બળીઆ દેવની બાધા રાખે છે. બળી થાય ત્યારે સામાન્ય રીતે હિંદુસ્તાનના દરેક પ્રાંતમાં શીતલાની બાધા ૨ખાય છે. ફક્ત ગુજરાતના અમુક ભાગમાં જ આ રીતે પુરુષદેવ–બળીઆ પૂજાય છે. આ બર્બરિક એ પણ આતર વર્ણના કે ઈવીર પુરુષની પૂજા હોય અને એને પાંડવો સાથે સંબંધ જોડી દેવાયો હોય એમ સમજાય છે. પણ તે હિંબ હોવાથી અસુરના સંબંધનો તે ખરે જ. કાઠીઆવાડમાં - બાબરીઆવાડ જિ૯લો, બાબરા ગામ વગેરેને આ બર્નર જાતિ સાથે સંબંધ છે.૮૭ એ જાતિના કોઈ પ્રધાન હતા. આ બાબતના એમણે આપેલા દાખલા લંબાણના ભયથી નહિ જોઈએ. પરંતુ એક વાત નેધવા જેવી છે. રાવણને કવિએ ખરાબ ચીતર્યો છે. પરંતુ સીતા અને રામમાં દૈવી અંશ ઇતિહાસની ખાતર બાજુએ રાખી જતાં શું જણાય છે ? રાવણ ઐતિહાસિક વ્યક્તિ છે. એ બહુ બળવાન રાક્ષસ કુળને રાજા હતો. એ ધારત તો સીતાજીને અંત:પુરમાં મોકલી શકત. પણ તેમ ન કરતાં અશોકવાડીમાં રાખી. યુદ્ધ થયું તો પણ સીતાની ઇચ્છા વિરુદ્ધ કઈ જાતને જુલ્મ કર્યો નથી. એ રાવણને માટે ઓછું વખાણવાલાયક નથી. આર્ય રામચંદ્ર લોકાપવાદના ભયના બહાને પવિત્ર સીતાજીને વનમાં મેકક્ષ્યાં! પછી કવિ એ બાબત બચાવ ગમે તેમ કરે. મિશ્રણ પછી આર્યોનું જોર થતાં હિંદુસ્તાનમાં સ્ત્રી સમાજ દબાઈ ગયો. ગુજરાતમાંથી દક્ષિણ અને મલબારમાં એ સમાજ ગયો ત્યાં સ્ત્રીઓની સ્થિતિ કાંઈ જુદી રહી છે. ૮૪ આ અસુર માતૃપ્રધાન જનસમાજનાં ચિન્હો દક્ષિણ અને મલબારમાં છે. મલબારમાં તો વારસે પણ છોકરીના વંશમાં જાય છે. એ માટે ત્યાં મરૂમુકકુયમ નામને કાયદે પણ છે. મામાને વારસો ભાણેજને મળે છે, રાજાની રાણી તે તેની બહેન. તેના પુત્રને રાજ્ય મળે. અને બનેવી તે માત્ર બહેનને પરિણીત સ્વામી. રાજ તેને ભાઈ. રાજાના પુત્રને માત્ર એના મામાની જમીન ભોગવવાની. અસુરોમાં ભાઈબહેનોમાં લગ્ન થતાં એનું આ ચિન્હ છે. એ માટે અસુરલગ્નોની ચર્ચા છે. બેનરજીએ કરેલી છે. દક્ષિણમાં મામાની કરીને કોઈને છેક હકથી પરણે છે તે પણ આ રિવાજનું ચિન્હ છે. આર્યોના સંસર્ગથી મૂળ રિવાજમાં હાલ છે તે કેર થયા. મલબારમાં લમબંધન શિથિલ છે. સ્ત્રી જ મુખ્ય વ્યક્તિ છે. એક પત્નીને કાયદા પ્રમાણે બહુ પતિ કરવા એ અસુરરિવાજ હતો. દ્રૌપદીને પાચને પરણાવવા માટે એ પ્રાચીન કટુંબિક રિવાજ યુધિષ્ઠિરને યાદ હતું એ મહાભારતમાં લોક છે. આજે એ રિવાજ હિમાલયના કેટલા ભાગ અને મલબાર તથા ટોડા લોકમાં છે. ૮૫ ક. ૫. કે. ખંડ. માં આ કથા અ. ૫થી ૬૬માં આપેલી છે. ૮૬ કું. પુ.કે. ખંડ. અ. ૬૬. ૮૭ પદ્મપુરાણ ઉત્તર ખંડ. અ. ૧૦૧માં રાહુ શિવ પાસે જાય છે એવા વર્ણનના પ્રસંગમાં લો. ૩૫માં લખે છે કે રાહુર્વિમુ વર્તન સૌscતત્ વર્વર થ | અત:સવરભૂત તિ મુૌપ્રથiાતા: | એની અનુક્રમણિકામાં રા દ્રાવકથન એમ લખ્યું છે. આ બર્બર દેશ વરાહમિહિર બૃહત્સંહિતામાં હિંદની નૈ યે લખે છે. બર્બરિકનું માથું શ્રી કૃષ્ણના વચનથી પૂજાય છે તે આજે બળી આકાકાનું માથું પૂજાય છે તેથી સમજાય છે. રાહુનું પણ એકલું માર્યું છે એમ કહેવાય છે. બર્બર દેશના સાહચર્યથી રાહુ અને બર્બરિક સાથે કોઈ સંબંધ હશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. કાઠીઆ વૈ For Private and Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૬ પરિશિષ્ટ વીર પુરુષે ગુજરાતના કિનારા ઉપર ખંભાતના સ્થળે કાંઈ પરાક્રમ કર્યું હશે તેથી એની પૂજા શરૂ થઈ હોય. એ જાતિએ પછી કાઠીઆવાડમાં વાસ કર્યો એમ જણાય છે. પશ્ચિમ હિંદના આ તરફના કાંઠે બબરનું થાણુ ઈ. સ.ની શરૂઆતથી હતું એમ ગ્રીક ઉ૯લેથી જણાય છે.૮૮ બર્બર આર્યતર જાતિના હતા એ તો સ્પષ્ટ છે. એમના સ્થાનને લીધે અસુર જાતિના પણ હોય. બર્બરિક-બળીઆ દેવની પૂજા ફક્ત ગુજરાતમાં છે એ સૂચક છે. પુરાણે બર્બરિકને દેવી અને શિવપૂજક કહે છે. આ બધી ચર્ચા ઉપરથી એટલું જણાશે કે પ્રાચીન સમયમાં ગુજરાત કાઠીઆવાડથી સિંધ સુધીને કિનારો અસુર જાતિઓના તાબામાં હતો; અને શિવપૂજા-લિંગપૂજા-દેવીપૂજા-અંદપૂજા-એ બધી પૂજાઓની ચોક્કસ જન્મભૂમિ ગમે તે જગ્યા હોય પણ અસુરે દ્વારા એને ફેલાવો પશ્ચિમ હિંદના આ કિનારા ઉપરથી હિંદના બીજા ભાગોમાં થયો.૮૯ વાડમાં બાબરીઆ લકે એક વખત બળવાન હતા. બર્બરને છેલ્લા વશ કરવામાં સિદ્ધરાજ જયંસહનું નામ પ્રસિદ્ધ છે, એ વાત લોકકથામાં બાબરાભૂતને નામે જાણીતી છે. બાબરા ગામ કડીઆવાડ ગેઝટીઅર પ્રમાણે અર્જુનપુત્ર બબ્રુવાહનનું ગણાય છે. એ માત્ર અવાજ સાદ્રશ્યથી થયું હશે. બળદેવની પૂજ-બર્બરિક-રાહુ વગેરેને કેટલો ને કે સંબંધ હશે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. ૮૮ સેમી અને પિરીપ્લસ બર્બરી અને બેરીકાન કહે છે અને એને સિધુ મુખ પાસ મૂકે છે. બર્બર દેશ પંજાબની ઈશાને અને કેકણની ઉત્તરે પણ કોઈ મૂકે છે. બૃહત્સંહિતા નૈયે મૂકે છે. Bom. Gaz. I. Part I. P. 174-15માં હૈં, બુલરની લાંબી નેંધ આપેલી છે. તેમાં પણ આ માટે ચર્ચા કરેલી છે. ગમે તેમ પણ બર્બર દેશ ગમે ત્યાં મૂકાતે હોય છતાં આજે તો કાઠીઆવાડમાં બાબરીઆવાડમાં એ નામ જળવાઈ રહ્યું છે. હિંદી બર્બરેને આફ્રિકાના બર્બરે સાથે સંબંધ હશે કે નહિ એ કહી શકાય નહિ. બર્બરેને રાક્ષસ-ઑછ જાતિના સિદ્ધરાજના સમયમાં માનેલા છે. Bom.Gaz. IX.Gujarat Hindu Population. P. 266. બાબરીઆને સંબંધ આહીર સાથે છે. ૮૯ કેટલાક એમ માને છે કે પ્રાચીન કાળમાં ગૂજરાતનું ઠામઠેકાણું નહતું. પરંતુ એ ભ્રમ છે. ગુજરાત નામ ગમે ત્યારે પડવું હોય પરંતુ બીજે નામે એ ભૂમિ ઉપર શન્ય જ હતું એમ કહેવું તે સત્ય નથી. એમ કહેનારા બૌદ્ધ સાહિત્યમાં હિંદના બીજા ભાગ જેટલા આપણા આ ભાગનાં નામ આવતાં નથી એ ઉપરથી એમ માને છે આમ છતાં પણ શપરક, ભૃગુ. કચ્છ આદિને લીધે કિનારે તે પ્રાચીન કાળમાં વસવાટ વાળો હતે એમ કબલ કરે છે. ગુજરાતના ભાગમાં વરતી નહતી કે એ ભાગ પ્રસિદ્ધ નહોતો એમ કહેવાને નકારાત્મક દલીલ સિવાય બીજી દલીલ બતાવતા નથી. આપણું પ્રાચીન ભૂગોળમાં સ્થળોનાં નામ વારંવાર બદલાયાં છે. એટલે પ્રાચીન નામ કયાં હશે એ શોધ્યા વગર દેશનું ઠામઠેકાણું નહોતું એમ કહેવું વ્યાજબી નથી, “સરસ્વતીને પ્રવાહ', પાતાલ' અને “અસુરે' એ ત્રણ લેખેની ચર્ચા ઉપરથી એટલું તો જણાશે કે હિંદના કઈ પણ ભાગ કરતાં ગુજરાત, સિંધ, અને પંજાબને ભાગ-નામ ગમે તે હોય તે પણ-પહેલે સુધરેલો હતે. મહેન-જોડેરેના લેખકેએ ત્યાં નીકળેલી અદ્દભૂત સંરકૃતિનું ક્ષેત્ર નર્મદા કિનારાથી સિધુમુખની પશ્ચિમ સુધી હતું એમ સિદ્ધ કર્યું છે. એ આ વાતની ખાતરી આપે છે. For Private and Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir eramango પરિશિષ્ટ ૩ ભગવતી અને પાતાલ એની સાથે ગુજરાતના કિનારાને સંબંધ ખંભાતનું ભગવતી નામ માતનાં અનેક નામમાં એક નામ ભગવતી પણ છે. નામોની ચર્ચા આગળ “અભિધાન’ના પ્રકરણમાં છે અને પરિશિષ્ટ જમાં કરી છે. કે ટલાંક નામ કેવળ વિશેષણ માત્ર પણ છે. કેટલાંકના કારણે મળે છે, અને કેટલાંકનાં મળતાં નથી. ત્રંબાવટી નામનું કારણું ખરું અને દંતકથાનું બંને મળે છે તે આગળ જોઈ ગયા. પરંતુ ભોગવતી' નામનું કારણું મળતું નથી. તેમજ એ નામ કોઈ સ્થળે વપરાયું હોય એમ પણ જણાયું નથી. ભગવતી નામ ફક્ત ત્રંબાવટીની પેઠે લોકપરંપરામાં ચાલ્યું આવેલું છે. એ સિવાય કાંઈ મળતું નથી. ત્રંબાવટીની પેઠે કોઈ ગ્રંથમાં નામ મળતું નથી. એ નામ વિશેષણ હોય એમ પણ ચોક્કસ કહી શકાય નહિ. એટલે બહુ ભેગવિલાસ ભોગવાય એવું શહેર એમ કહેવાને આધાર નથી. ભેગવિલાસની વિપુલતાવાળાં હિંદુસ્તાનમાં ખંભાતથી મોટાં ઘણું શહેર હતાં. પરંતુ એમાંથી કોઈનું નામ ભગવતી પડેલું જણાયું નથી. તે પછી ખંભાતનું નામ વિશેષણું તરીકે ભગવતી લેવાનું કારણ નથી. ભગવતી નામ જૂની લોકપરંપરામાં ચાલ્યું આવેલું છે અને તે કાંઈ પણ મુદ્દા વગર તો નહિ કહેવાયું હોય એટલું સમજાય છે. ખંભાતની પૌરાણિક પ્રાચીનતા છે એ તે આગળ જોઈ ગયા. એટલે આ નામ જે ખરેખર પ્રાચીન હોય તો પૌરાણિક પરંપરાની દષ્ટિએ એને શોધવું પડે. પુરાણોમાં પાતાલમાં આવેલી નાગલોકની રાજધાનીને ભગવતી કહેલી છે. ખંભાતનું નામ લોકપરંપરાથી ભોગવતી કહે છે. પરંતુ કોઈ પુરાણ કે લેખ કે એવા પ્રમાણભૂત સાહિત્યમાં બંબાવટીતામ્રલેખની પેઠે ભગવતી નામ ખભાતને માટે વપરાએલું નજરે પડતું નથી. એટલે અનુમાનને આધારે પૌરાણિક પરંપરાઓનો ટેકો લઈ ભગવતીને ખંભાત સાથે અગર ગુજરાતના એ ભાગ સાથે કાંઈ સંબંધ છે કે નહિ તે ચચીએ. પાતાલ સરસ્વતીના પ્રવાહની પેઠે ભારતવર્ષની ભૂગોળની બીજી એક વિચિત્ર ઘટના તે પાતાલ. સરસ્વતીને પ્રવાહ તો ખરે હતો તે ઊડી ગયો અને તેને માટે પુરાણોએ વિચિત્ર વાત ડી. પાતાલ પુરાણ જેવું છે તેવું છે જ નહિ, છતાં પૌરાણિક ભૂગોળનો એ એક ભાગ છે એટલો ફેર એ બે ઘટનાઓમાં છે. પાતાલ જે અર્થમાં લેવાય છે તે અર્થમાં તો પૌરાણિક ભૂગળકારની એ એક વિચિત્ર કલ્પના છે. અસુરે જેમ આપણું જેવા સામાન્ય મનુષ્ય હતા છતાં પુરાણોએ એમને અર્ધ દેવી મેલી સત્તાવાળા ભયંકર ૧ ત્રંબાવતી પિણ કહિ, ખંભનગરપિણ લહિયેં. “ભગવતી’ પિણ હોય નગર લીલાવતી જોય. ભદાસ. ભરતબાહુબલિરાસ, ૨ અસુરો માટેના જુદા પરિશિષ્ટમાં આ ચર્ચા કરેલી છે. છેક અર્વાચીન સમયની વાત કેવી વિચિત્ર રીતે બદલાઈ જાય છે તેને એક વિચિત્ર દાખલો છે. મદ્રાસમાં હેપેડન નામના એક યુરોપિયના નામથી પૂલ બંધાય તે હે૫ડન બ્રિજ' કહેવાતો. તામીલ ભાષામાં બોલવામાં “હ” અને “અમાં ફેર નથી ગણતા. તેથી “આડન બ્રિજ' બલવાનું. તામીલમાં આન્ડનને અર્થ ઘાંય થાય છે. તેથી મૂળ હેપ્પડ ભૂલાઈ “આડનનું ધાંચજાને પૂલ પડવું. હાલ એ જગ્યાએ જતી ટ્રામ ગાડીઓ For Private and Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ પરિશિષ્ટ ૩ પ્રાણુ કપ્યા તેમ પાતાલ એ આપણે પૃથ્વી ઉપરને જ એક ભૂમિવિભાગ છે છતાં પુરાણોએ એને પૃથ્વીના પડની અંદરનો મુલક કર્યો. પરંપરાઓ જળવાયા છતાં એના ઉપર કેવાં ભારે પડ ચઢી ગયાં છે અને આ એક દાખલો છે. વેદમાં પાતાલ નથી. વૈદિક ભૂગોળનું કેન્દ્રસ્થળ પંજાબ અને બ્રહ્માવર્ત હોવાથી એને ઉદ્દેશીને ભૂમિવિભાગ કહેવાતા હતા. પૌરાણિક સાહિત્યમાં પાતાલ દેખાવા માંડે છે. પૌરાણિક વર્ણનમાં પાતાલ પૃથ્વીની ઉપર જ કોઈ ભાગ છે એમ વારંવાર જણાઈ આવવા છતાં એ પૃથ્વીના પડની અંદર છે અને વિવર-કાણાંમાં થઈને એમાં જવાનો રસ્તો હોય છે એમ લગભગ દરેક પુરાણાએ સ્પષ્ટ કરેલું છે. કૂવા, તળાવ, નદી, સમુદ્રના તળીઆમાંથી પણ પાતાલમાં જવાય છે એવી માન્યતા છે.* પૌરાણિક પાતાલવર્ણન લગભગ દરેક પુરાણે પાતાલને અસુરેનું રહેઠાણ માને છે.૫ વેદના સમય પછી અસુરે હારી જઈ આર્યોના ધિક્કારને પાત્ર બન્યા તે પછીના સાહિત્યમાં એમના રહેઠાણને માટે આર્ય સાહિત્યમાં હલકો અભિપ્રાય બંધાતો ગયે. આમ છતાં પણ પૌરાણિક પરંપરાએ પ્રામાણિકપણું સાચવ્યું છે, અને તેથી કરીને આવો હલકો અભિપ્રાય સર્વવ્યાપી નથી. આ હલકો અભિપ્રાયનું મૂળ છેક યજુર્વેદ જેટલું પ્રાચીન જણાય છે. યજુર્વેદમાં અસુરોના સ્થાનને અંધકારથી વ્યાસ કહ્યું છે. આ ઉપરથી વધdવધતે પુરાણોએ પાતાલની વિચિત્ર ક૯૫ના થાજી છે એમ જણાય છે. કેટલાંક પુરાણોમાં પાતાલનું સંદર વર્ણન આપેલું છે. પાતાલમાં સંદર બાગબગીચા. મહેલો. અને વિહારસ્થાને છે. સૂર્યને તાપ નથી છતાં તે જ સારું રહે છે.૮ સ્વર્ગ કરતાં એની શોભા ચઢીઆતી ઉપર Barber's Bridge એવું પાટિયું લગાડે છે. જોકે ત્યાં અમદાવાદના ઍલિસબ્રિજ પાસે બેસે છે તેમ ઘાંયજા બેસતા નથી. હાલની વાત આમ ફેરવાઈ જાય છે તે સેંકડો વર્ષની પરંપરા બદલાય તેમાં શું નવાઈ. ૩ પતિયાલામાં આવેલા સ્થાનેશ્વર સુધી મધ્ય દેશની હદ ગણાતી. તેની ઉપરને ભાગ જ ઉત્તર ગણાતો. એટલે મધ્ય દેશ ત્યાંથી સરસ્વતી અને પાછળના ભાગમાં યમુના સુધી ગણાતો. તેની પૂર્વ બધે ભાગ પ્રાશ્ય દેશ ગણાતો. ૪ નદીમાં ડૂબકી મારી પાતાલમાં ગએલાના દાખલા પુરાણની કથાઓમાં છે. નાગેના રહેઠાણ તરીકે આ બધાં સ્થાન ઉપરાંત ઝાડ વગેરે પણ ગણે છે. પણ જળ મુખ્ય છે. જુઓ J. Ph. Vogel: Indian Serpent Lore. P. 272. દક્ષિણ હિંદમાં દરેક કુવા પાતાલનાં દ્વાર કહેવાય છે. ઊંડા કુવાને ગૂજરાતમાં પણ પાતાલવા કહે છે. ૫ જુઓ મહાભારત ઉઘોગપર્વ અ. ૯૭ થી ૧૦૫ નારદનું પાતાલનું વર્ણન. વિષ્ણુપુરાણ (Quoted by Vogel P. 31) ભાગવત સ્કં. ૫. અ. ૨૪. લિંગપુરાણ અ. ૨૭. સ્કંદપુરાણ કૈ. ખં. અ. ૩૯ અને પિરાણિક કથાકે પાતાલ શબ્દ. ૬ શુ. યજુર્વેદ ૪૦–૩. (Quoted by A.Banerjee Shastri in Asura in India) કસુનામતેત્રો : પેન तमसावृताः ॥ तांस्तेप्रेत्यापिगच्छंति ये के चात्महनो जनाः ॥ ૭ જુઓ ભાગવત કં. ૫. અ. ૨૪. પાતાલમાં ગઢ, ઘર, બાગબગીચા, જળાશય મયદાનવે બાંધેલાં છે એમ લખે છે. નારદ પાતાલનું સુંદર વર્ણન કર્યું છે. જુઓ Vogel. Indian Serpent Lore. P. 31. નારદને ઈંદ્રના સ્વર્ગ કરતાં સારું લાગેલું. ૮ Vogel. Indian Serpent Lore. P. 31. કઈ પુરાણે એમ પણ કહે છે કે અજવાળું નાગોના મણિઓને લીધે રહે છે. (ભાગવત). પરંતુ સૂર્ય છે પણ તેને પ્રકાશ માત્ર છે, તાપ નથી એ વધારે ખરૂં છે. આનો અર્થ એટલો થઈ શકે કે પાતાલમાં એકદમ બહુ તાપ કે ટાઢ નથી. આ વર્ણન પંજાબ કે દક્ષિણ હિદ કે તાર્તરીમાં પાતાલ ધારનારાને ટેકે નથી આપતું. એ જગ્યાઓએ ટાઢ અતિશય છે અને તાપ પણ (તાર્તરી સિવાય) અતિશય છે. એટલે સૂર્ય છતાં તાપ ન પડે એ સમશીતોષ્ણ તો ગૂજરાત કાઠીઆવાડને દરિયાકિનારો છે. For Private and Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૩ ૨૧૯ છે એમ સ્પષ્ટ કહેલું છે. એને પૃથ્વીના પડની અંદરનું સ્વર્ગ જ કહેલું છે.૧૦ અસુરની અનેક જાતિઓ ઉપરાંત નાગલનું પણ એ રહેઠાણ છે.૧૧ આવા સુંદર વર્ણનની સાથે દેવ-આર્યોના વૈષીઓનું સ્થાન હોવાથી એની નિંદા પણ થએલી જણાય છે. પ્રશંસા કરતાં નિંદા પાછળથી થએલી હોવાથી લોકહૃદયમાં નિંદા વધારે વસેલી છે. આ કારણથી પાછળના ભાષાશાસ્ત્રીઓ પાપ કરવાથી જ્યાં પડાય છે તે પાતાલ” એવો અર્થ કરવામાં પ્રેરાયા છે.૧૨ પરંતુ એ જ ભાષાશાસ્ત્રીઓ અને નીંદનારાં પુરાણ પાતાલને ખરા સ્વરૂપમાં સમજાવવાને સહાયભૂત થઈ પડે તેમ છે તે હવે જોઈએ. ભારતવર્ષની પ્રાચીન વૈદિક સમયની ભૂગોળમાં પૌરાણિક સમયની પેઠે ભિન્નભિન્ન દેશોનાં નામ જડતાં નથી તે જોયું. વૈદિક સમયના અંત ભાગમાં એટલે કે પાણિનિના સમયમાં દેશના૧૩ નાના ભૂમિવિભાગોનાં નામ જડે છે. સદના સમયમાં તે બ્રહ્માવર્તને મધ્યસ્થ કેન્દ્ર સમજીને ફક્ત ઉત્તર, પૂર્વે, અને નીચ્ચ૧૪ એવા ભાગ પાડેલા છે. દક્ષિણને બદલે વૈદિક સમયનો આ નીચ્ય શબ્દ બહુ મહત્ત્વનો છે. વૈદિક સમયની તે પ્રદેશની લગભગ બધી મહા નદીઓ આ “ની’–અધભુવન અગર દક્ષિણ તરફ વહેતી. એટલે એ રીતે પણ નીચ શબ્દ સ્વાભાવિક છે. બ્રહ્માવર્ત એટલે સરસ્વતી અને દુશકતી નદીની વચ્ચેનો (પતિયાલાની લગભગને પ્રદેશ) ભાગ અને પંજાબને પૂર્વ ભાગ એટલું એ સમયે મધ્ય દેશ તરીકે ગણાતું. યમુનાથી પૂર્વને પૂર્વ દેશ, અને કાશ્મીર, હિમાલય વગેરે ઉદીચ્ય અથવા ઉત્તર દેશ ગણાતો. સિંધુ અને સરસ્વતીના નીચલા પ્રવાહો-બ્રહ્માવર્તથી તરત જ દક્ષિણથી શરૂ થઈ સમુદ્ર સુધીના દક્ષિણના ભાગે તે “નીએ” દેશને નામે ઓળખાતા. પાતાલ પૃથ્વી ઉપર કે પૃથ્વીની અંદર પાતાલના “અસરક,” “નાગલેક, વગેરે ૫ર્યાની સાથે “અધભુવન” એ પણ પર્યાય છે.૧૫ અસરો, નાગલોકો અને પ્રાચીન વૈદિક સમયની આખી યે ખરી પરંપરા ઘસાઈ ગઈ. અને એના પડછાયા માત્ર રહ્યા. એટલે એ જ પૃ. ૩૧. ભાગવતનું વર્ણન પણ એ જ કહે છે. ૧૦ ભાગવત કે. ૫. અ. ૨૪. “પૃથ્વીની ગુફારૂપ સ્વર્ગ' લિંગપુરાણ અ. ૪૫. લે. ૧૧. “ વસ્ટિના રૈવ ઘાતાસ્વવાસિના ' Vogel: P. 83. નારદવર્ણન. “ભગવતી અમરાવતી જેવી હતી. સ્કંદપુરાણ કે. પં. અ.૩૯. લૈ.૪. ૧૧ ઉપર જણાવેલાં તમામ પુરાણ વગેરેમાં પાતાલ, અસુરે, દૈત્ય, દાન, રાક્ષસ, નાગે, સપિ, સુરભી, સુપર્ણ ગરુડો, પણિઓ એટલાનું વાસસ્થાન છે. વાયુપુરાણમાં સાત પાતાલમાં ઉપરની જાતિઓનાં પ્રસિદ્ધ પેટાકલ કયાં ક્યાં રહે છે તેની લાંબી નામાવલિ આપેલી છે. ભાગવતના ઉપર કહેલા અધ્યાયમાં પણ મુખ્ય અસુરોનાં નામ આપ્યાં છે, અને નાગાનાં નામ પણ આપ્યાં છે. લિંગપુરાણમાં પણ ઉપર કહેલા અધ્યાયમાં નામે છે. ૧૨ વતંત્રત્રપાત I એ રીતે પાપ કરનારા પડે છે તે પાતાલ એમ પાછળથી વ્યુત્પત્તિ કરેલી છે. ૧૩ પાણિનિ ગણપાઠમાં હિંદના ઘણા દેશ અને શહેરનાં નામ આપેલાં છે. પાણિનિના ભયને વેદકાળને અંત સમય ગણે છે. માનર્ત, સૌવીર, સુરાષ્ટ્ર વગેરે દેશો, અને વસે, મીન વગેરે નગરે સૂત્રોમાં આપેલાં છે. રિએ પાછળથી ઉમરેલાં એ સમયનાં ગણતા નથી. જીઓ સી.વી. વૈધે પોતાના વૈદિક સાહિત્યના ઇતિહાસમાં પાણિનિએ આપેલાં ભાંગલિક નામની યાદી. વલભીપુર એ ઉપરથી ઘણું પ્રાચીન જણાય છે. મહાનગરની ચર્ચા કરી ગયા છીએ. ૧૪ શતપથ અને ઐતરેય બ્રાહ્મણોને આધારે શ્રી અનંતપ્રસાદ બેનરજી શાસ્ત્રીએ પોતાના Asura in India: P. 69માં લખેલું છે. હિદની પશ્ચિમની મર્યાદા બહુ પ્રાચીન ભૂગોળના ઉલ્લેખોમાં કેઈએ કહી હોય એમ જણાતું નથી એ પણ સૂચક છે. ૧૫ અમષઃ પાતાલવર્ગ. અધોમુવનપાતીઢ ત્રસદ્ધ રસતરમ્ નારોથ ઈત્યાદિ. For Private and Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૦ પરિશિષ્ટ ૩ વૈદિક “નીએ દેશના સીધા અને સરળ પર્યાય “અધભુવન”નો અર્થ પાછળના પુરાણકારો અને કષકારેએ પૃથ્વીના પડની અંદર આવેલું ભુવન અથવા લેક એ કર્યો. પરંતુ સામાન્ય વિચાર કરવાથી પણ એ અર્થ થાય નહિ. એ આ ઉપરથી સમજી શકાશે. અસુરે સિંધુ અને સરસ્વતીના મુખ આગળથી ઉત્તર તરફ આર્યો સામે લઢવાને ચઢતા એને નીચેથી ઊંચે ચઢતા એમ વેદમાં કહે છેલું.૧૬ પાતાલની પરંપરા આમ પ્રાચીન હોવા છતાં અસુરે અને નાગલોકના આ નીચ્ય અગર અધઃપ્રદેશનું નામ પાતાલ તો વૈદિક સમય પછી પુરાણાએ જ પાડયું હોય એમ લાગે છે. પરંપરા વેદ જેટલી જ જૂની પુરાણોએ સાચવેલી છતાં નામ તેટલું જૂનું છે કે નહિ એને પત્તો લાગતો નથી, તેમજ એ નામ પડવાનું ખરું કારણ પણ કેઈ ગ્રંથમાં દેખાતું નથી. “પાપ કરનારા પડે' એ સુત્પત્તિ તે પાતાલ શબ્દ વપરાશમાં આવ્યા પછીની સ્પષ્ટ લાગે છે, કારણકે એમ હોય તો એને સ્વર્ગથી પણ ઉત્તમ એમ કહે નહિ. પાતાલને સ્વર્ગથી પણ સારું કહેવામાં ખરેખરી પરંપરા પુરાણાએ સાચવી છે. એક વખત અસરોની જાહોજલાલી આ કરતાં ભારે હતી અને સ્થાપત્યાદિ કલાઓમાં આથી અસરો વધારે સુધરેલા હતા૧૭એટલે એમનું રહેઠાણ આર્યોના રહેઠાણથી ઉત્તમ હોય જ. એટલે આ અધઃ અથવા નીચ્ય પ્રદેશનું નામ પાતાલ પડવાનું કારણ એટલું જ સમજાય છે કે આ પ્રદેશ એટલે સિંધુ અને સરસ્વતીના મુખપ્રદેશ પાસે પાતાલ નામનું એક પ્રસિદ્ધ બંદર હતું.૧૮ આ નગરના પ્રદેશીઓના ઉલ્લેખના સમયને વિચાર કરતાં પુરાણે હાલના ૧૬ અન્વેદ ૨-૧૨-૧૨માં ચામોરોક્તમ્ એ શબ્દનો અર્થ ધણા આકાશમાં ચઢતો એમ કરે છે. પરંતુ લુડવીગ(Ludwig) ના આધારે છે, બેનરજી શાસ્ત્રી સિધુના મુખથી ઉપરના દેશમાં ચઢતા-ascending to the higher tracts' એવો અર્થ કરે છે. આ અર્થ વ્યાજબી લાગે છે. કારણ આખા સક્તમાં આકાશને અર્થ બંધ નથી બેસતો. શંબર આદિનાં નામો આવે છે તે પૃથ્વી ઉપર–અને સિંધુના પ્રદેશની આસપાસમાં બનેલા બનાવો વ્યક્ત કરે છે. નદીઓના પ્રવાહ પંજાબ બાજુથી આ “ની પ્રદેશમાં નીચે ઊતરતા એટલે નદીઓ મારફતે જનાર ઊંચે ચઢવાનું સમજે. ૧૭ મયદાનવ મેટો સ્થપતિ અસુર હતો. વિશ્વકર્માની પેઠે અસુરોની સ્થાપત્યસિદ્ધિ કપિત નથી. મોહન–જો–ડેરોએ એ સિદ્ધ કર્યું છે. એ ચર્ચાને અહીં સ્થાન નથી. મહાભારતના નારદના વર્ણનમાં અને ભાગવતના ઉપર લખેલા ઉલ્લેખમાં બાંધકામના ઉલેખો એ વાત સિદ્ધ કરે છે. મેહન-જો-ડેરેની આર્યેતર સંરકૃતિનું વર્ણન વાંચવા જેવું છે. અસુરેના પરિશિષ્ટમાં વધુ ચર્ચા કરી છે. ભાગવત લખે છે કે “પાતાલમાં ઘરના સ્વામીઓ દૈત્ય, દાનવ અને નાગે છે જેમની ઈચ્છા ઈશ્વરથી પણ તેડાતી નથી” (અ. ૨૪. રૂં. ૫) અને નારદ, ઇંદ્રના સુખ કરતાં અહીં વધારે સુખ છે એમ લખે છે એથી એ વાત સિદ્ધ થાય છે. ૧૮ જુઓ Nandalal De's Dictionary of Ancient Indian Geography. Conningham's Ancient Geography of Indiaમાં પાતાલ શબ્દ અને પાતાલનું વર્ણન. સિંધુના મુખ આગળ પાતાલનગર હતું તે સાથે આખા સિંધુનાDeltaને પણ પાતાલ કહેતા. આ નગર ઘણું પ્રાચીન હતું. ગ્રીક એલચી મેધાનિસ(કસ, પૂ. ૩૦૦) પાતાલનો ઉલ્લેખ સિંધના મુખ આગળ કરે છે. (Bom. Gaz. I. Part I. P. ડ૧૧). મેઘાસ્થનિસ સિંધુ પાસે તેર તિઓ ગણાવે છે જેમાં Orostraeને પાતાલના દીપ સાથે જોડે છે. ગેઝેટીઅરને લેખક St. Martinના આધારે આ પાતાલદ્વીપ'ને કાઠીઆવાડ સાથે જોડે છે. એ જ પૂ. પ૩૪) અહીં પાતાલને દીપ કહે છે એ ખાસ સૂચક છે. એટલે એ નગર તેમજ પ્રદેશ પણ હતો એમ ગ્રીક એલચી લખે છે. ઈ.સ. પૂ. ૨૫માં ગ્રીક Agatharkhides લખે છે કે હિંદમાં પાતાલ સાથે વેપાર Sabacans of Yemenના હાથમાં હતે. (એ જ પૃ. ૫૩૫). ઈ.સ. પૂ. ૧૮૦ લગભગમાં Menandros રાજાએ પૂર્વમાં યમુના સુધીનો અને કિનારામાં પાતાલથી સુરા સુધીને કિનારે જીતી લીધો હતો. અહીં પાતાલને Pattalene-lower sind એમ લખ્યું છે. એ જ પૃ. ૫૩૫) ઈ.સ. ૨૩-૭૯માં લીની (Pliny) પાતાલને ઉલ્લેખ કરે છે. (એ જ પૃ. ૫૩૬). ટૅલેમી (Ptolemy) (ઈસ. બીજી સદી) કાઠીઆવાડના કિનારા પહેલાં પાતાલનો ઉલ્લેખ કરે છે. (Mecrindles: Bengal Ed For Private and Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૩ ૨૨૧ સમયમાં ગોઠવાયા તે પહેલાં ઘણા પ્રાચીન સમયથી પાતાલ આબાદ હતું એટલે વેદના “નીઓ’ દેશને પુરાણો એ દેશના કેન્દ્રસ્થળ સાથે યોજે એ સ્વાભાવિક છે. આર્ય–અસુર–અને દાસ એ જતિઓનું મિશ્રણ ઓળખાય નહિ એવી રીતે થઈ ગયા પછી, એ ત્રણેમાં સર્વોપરી આર્ય સંસ્કૃતિનાં ગુણગાન ગાનાર પુરાણકારોને અસુરે અને નાગોનું પાતાલ મધ્ય દેશમાંથી અધઃ-નીચે લાગે. સમય જતાં આ પરંપરા એટલી બધી ઝાંખી થઈ ગઈ કે અસુરે માણસ મટી ભયંકર પ્રાણી થઈ ગયા; નાગલોક પેટે ચાલનારા તે જ નામનાં પ્રાણીઓ થઈ ગયા, એટલે એમનું રહેઠાણ પાતાલ એ રાફડા કે કાણાંનું પર્યાય બની ભૂમિના પડની નીચે જતું રહ્યું. પાતાલ સંબંધીના પૌરાણિક ઉલેખોમાં અને વર્ણનમાં “ધરાતલે,” “મહીતલે” વગેરે શબ્દો વાપરેલા છે.૧૯ એમાં “તને અર્થે પૃથ્વીના તલની અંદર એવો શા કારણથી કરાય છે તે સમજાતું નથી. ‘તલ” શબ્દનો અર્થ સપાટી ઉપર એવો કેમ ન કરો ? “કરતલે” એનો અર્થ હથેલીમાં–હથેલીની ઉપર એવો કરીએ છીએ, હથેલીની ચામડીની નીચે એવો નથી કરતા. તે પછી ધરા-કે મહી કે પૃથ્વી ‘તલે’ને અર્થ પણ પૃથ્વીના તલની ઉપર એમ સાદો ને સરળ કેમ ન થાય? બીજું એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે દરેક પુરાણ પ્રમાણે સાતે પાતાલોમાં થઈને દાનવ-દૈત્ય-અસુર, સુરભી, નાગલોક, સુપર્ણ ગરુડ પક્ષીઓ વગેરે રહે છે.૨૦ એટલે સવાલ એટલે જ થાય છે કે નાગ કાણાંમાંથી ભૂ શકે પરંતુ આ બીજા બધા શી રીતે રહ્યા ? એટલે પાતાલ ભૂમિના ગર્ભમાં નથી અને નાગક તે પેટે. ચાલનારા નાગ નથી. પાતાલ ભૂમિ ઉપરનો ભાગ છે. સાસપાતાલ પાતાલ સાત કહેલાં છે. અતલ, વિતલ, નિતલ, ગભક્તિમત, મહાતલ, સુતલ, અને રસાતલ; આ બધાં પાતાલ કહેવાય છે અને કોઈ ગ્રંથ પાતાલ નામને આ સાતમાં એક ભાગ ગણાવે છે.૨૧ પૃથ્વીના P. 16-11 & 199) એ પ્રમાણે પાતાલ નગરના ઉલ્લેખ છે. એવીઅન પણ પાતાલને ત્યાં મૂકે છે. એ નગરા હૈદરાબાદ પાસે હતું એમ કનિંગહામ આદિનું માનવું છે. પરંતુ તે માટે મતભેદ છે. સિંધુ હાલ કરતાં પૂર્વમાં વહેતી એટલે એ નગર પૂર્વમાં હેવાને સંભવ વધારે છે. કચ્છના રણના પૂર્વાવતાર સમુદ્રમાં સિંધુ રે છે. કચ્છના રણના પૂર્વાવતાર સમુદ્રમાં સિધુ મળતી તે વખતે સિંધુની એકાદ શાખા ઉપર એ નગર હેવાને સંભવ છે. Sir T. Holdich. Gates of India. P. 148માં એનું વર્ણન છે. હૈદરાબાદથી ૩૦ માઈલ દક્ષિણ પૂર્વે મૂકે છે. ૧૯ લિંગ પુ. અ. ૪૫-૨૩. (તિરુ); રકંદ. નાગર. અ. ૧. એ જ અ. ૩૧-૭. ધરત; એ જ . ૨૭ અને પછી ધતિ અને મોત; નાગરખંડ અ. ૩૧. લો. ૨૭માં તલ શબ્દ ધરાતલ અને મહતલ કહી પૃથ્વીની ઉપર અને અંદર એમ બે અર્થમાં વાપર્યો છે. ૨૦ જુઓ પાછળ નેટ ૧૧. ૨૧ કાઈ પુરાણ ગતિમાને બદલે “તલાતલ' કહે છે. અબરૂનીએ વાયુ અને આદિત્યપુરાણ પ્રમાણે પાતાલને કઠો આપે છે તે જોવા જેવો છે. પુરાણમાં વાયુનું પ્રાચીનત્વ જાણીતું છે. આદિત્યપુરાણે આદિત્યના શરીરના ભાગ મુજબ પાતાલના કમ આપ્યો છે તેને અબરની બી પુરાણે કરતાં ક્રમમાં ઠીક ગણે છે. (Sachan's Al Baruni P. 23031.) કંદ. કે. નં. અ. ૩૯માં પાતાલનું સારું વર્ણન છે. અતિવિતરું ચૈવ નિતરું = રસાતમૂ તાત જ કુતરું પાતા વા સક્ષમ છે પછી એ ભૂમિઓના રંગ આપ્યા છે. તે પછી લખે છે કે તેપુરાનવ ટંડેયના સરા: स्वर्लोकादपि रम्याणि द्रष्टानि बहुशो मया ।। आह्वादकारिणो नाना मणयो यत्र पन्नगाः ॥ दैत्यदानव कन्यामिर्महा रूपामिरन्विते ।। पाताले कस्य न प्रीति विमुक्तस्यापि जायते ॥ यत्र नाष्णं न शीतं न वर्ष दुःखमेव च ॥ भक्ष्य For Private and Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ I ૨૨૩ પડમાં આ સાત એકની નીચે એક એમ આવેલાં છે એવી પૌરાણિક કલ્પના છે. આ પાતાલેા ભૂમિના પડ નીચે તે નથી જ એ જોયું. તે પછી ભૂમિ ઉપર એ કયાં છે તે જોઇએ. વિદ્વાનોએ એને માટે ભિન્નભિન્ન તર્ક કરેલા છે. કેટલાક પાતાલને દક્ષિણ હિંદ-દ્રાવિડ દેશ-સાથે મેળવે છે. કેટલાક પાતાલના પાઁચ શબ્દ અલિસમ હેાવાથી નવા સુમાત્રા વગેરે પાસે આવેલા બિલે ટાપુને લીધે મલાયાના દ્વીપને પાતાલ ગણે છે. શ્રી નંદલાલ દેએ લાંખી ચર્ચા કરી પાતાલને અધાનિસ્તાન ખાનુ તાતૅરી અને એકસસ નદી પાસે૨૨ મૂકવા પ્રયત્ન કર્યાં છે. આ બધા પ્રયત્ને એમાં કરેલી દલીલેાની ખાતર ધ્યાનમાં લેવા જેવા છતાં એમાં આપણાં પુરાણેાની પરંપરાને બરાબર ધ્યાનમાં લીધેલી નથી. પૌરાણિક પરંપરામાં પાતાલ પૃથ્વીના પડની નીચે છે એટલી માન્યતા જ માત્ર કાઢી નાખીએ તે પાતાલ માટે કાંઈક પ્રકાશ પડી શકે છે, અને એ માન્યતા માટેની ચર્ચા આગળ કરી ગયા. એ માન્યતા વેદ સમયની અસુરી વગેરેની અને નીચ્ય ભૂમિના અર્થની પરંપરા ઘસાઈ જઈને છેક આંખી થઈ ગઈ તેથી ઉદ્ભવી છે તે પણ જોયું. એટલે પુરાણા તરફથી ખીજા ટેકા કયા મળે છે તે ોઇએ. પાતાલ નાગલેાક અને પૌરાણિક ભૂગોળ પાતાલના પર્યાય જેમ ‘અલિસદ્ભ’–અસુરેશની ભૂમિ છે તેમ ‘નાગલાક' પણ છે. પૌરાણિક ભૂંગાળમાં જંબુ દ્વીપસ્થ ભારતવર્ષના નવદ્વીપેા કહેવાય છે.૨૩ એનું સવિસ્તર વર્ણન આગળ ખાસ પ્રકરણમાં કરી ગયા. આ દ્વીપામાં દક્ષિણે તામ્રપણું અથવા સિંહલદ્વીપ મૂક્યા પછી નૈઋત્યે ગભસ્તિમત અને પશ્ચિમે નાગદ્વીપ મોન્ય મદ્દામો વાછોયત્રાપિ નાયતે। અહીં પાતાલનું સુખ, શીતેા ણની સમાનતા, સ્વર્ગ કરતાં રમ્ય વગેરે નેોંધવા જેવું છે. ૨૨ અલિસદ્ધ શબ્દ પાતાલના પર્યાય છે તેથી જાવા પાસેના બલિ ટાપુને પાતાલ ગણવા માટે આધાર નથી. આગળ ચર્ચા તે મુજબ દક્ષિણમાં અસુરી વગેરે પાછળથી—વૈદિક સમયના અંત ભાગમાં ગએલા છે. શ્રી નંદલાલ કે પેાતાના પ્રાચીન ભાગેલિક કાબમાં અને ઈન્ડીઅન હીસ્ટારીકલ કવાર્ટરલીમાં પાતાલ માટે લાંખી ચર્ચા કરે છે. હલેા Te−le કહેવાતા હતા તેનું સંસ્કૃત ‘તલ’ થયું. અતલ વિતલ આદિને જાતિઓના નામ તરીકે આ પ્રમાણે બેસાડે છેઃ A-telites (અતલ); Ab-telites (વિતલ જેનું બંગાલી બીતલ કરીને બેસાડેલું જણાય છે); Neph-thalites (નિતલ); To–Charis (તલાતલ); તલાતલને બદલે ગતિમત લઇ એના Jaxartes કહે છે; અને તલાતલને તક્ષકાનું સ્થાન કહે છે; Hai-telites (મહાતલ); Ci-darites or Su-tribes, (સુતલ); આ સુતલને Oxus નદી પાસે મૂકે છે. આ લેાકને સુરભિ અને સુપર્ણ ગડા સાથે મેળવે છે. રસાતલને પણ Jaxartes સાથે મેળવી રસા નદીના પ્રદેશ કહે છે. નાગ શબ્દ પ્રાચીન હણાનું નામ Hiung-Muને અપભ્રંશ કહે છે. શેત્રને સેાગ્ડીઆનાની Sses જાતિ, અને વાસુકિને Usuivis જાતિ કહી બીજી નાગજાતિનાં નામ બેસાડે છે. રસાતલને દાનવાનું પણ સ્થાન કહીને હિરણ્યપુર નગરને ત્યાં મૂકે છે અને કારપીઅન સમુદ્ર હિરચકાપુના નામ ઉપરથી થયાનું લખે છે. ભાગવતની હાટકી નદીને શાકદ્વીપની હિરણ્યવતી નદી સાથે મેળવે છે પણ ભાગવતનું એ આખું વર્ણન ભૂલી જાય છે. જેની ચર્ચાની અહીં જરૂર નથી. પાતાલનગરને બખની પૂર્વાંત્તરે એકસસને કાંઠે મૂકે છે. આ બધું લખ્યા છતાં હિંદુ પર ંપરા પાતાલને હિંદુસ્તાનમાં મૂકે છે એમ કલ કરે છે. આ અનુમાનેા ખરાબર નથી તેની લાંબી ચર્ચા અસ્થાને છે. પાતાલના સમુદ્ર સાથેના સહયોગ સર્વમાન્ય છે એટલે શ્રી નંદબાબુનાં અનુમાના પરંપરાની એક વિરુદ્ધ છે. પાતાલના છેવટનો ભાગ સુપર્ણ ગરુડોને લીધે ઈરાનના શિક્ષણ કિનારા સુધી જાય પરંતુ દરિયાકિનારાથી બહુ ઊંચા પાતાલને લઈ જવા માટે કાઈ આધાર નથી. રા. નંદબાબુ સૂર્ય પશ્ચિમમાં નીચેાઊતરે માટે પશ્ચિમના ભાગ એ ભૂમિના ગર્ભ અને તે પાતાલ એમ અર્થ કરે છે. २३ इंद्रद्वीपः कसेरुमान् ताम्रपणों गभस्तिमान् नागद्वीपः सौभ्यो गंधर्वो वरुणः कुमारिद्वीपश्चायं नवमः शमशेरट्टत કાવ્યમીમાંસા; પૃ. ૯૨, વળી વિષ્ણુપુરાણ અને સ્કંદપુરાણ કૈ, ખં. અ. ૩૯ જુએ. For Private and Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૩ ૨૨૩ લખેલા છે. આમાં હકક૫, તામ્રપર્ણ અને ઉત્તરનાં ગાંધર્વ એટલા દ્વીપોના સ્થળનિર્ણય થઈ ગએલા છે.૨૪ એટલે પિરાણિક ક્રમ આ તપની બાબતમાં તે ખરો છે. એટલે ગતિમત અને નાગદ્વીપ ભારતવર્ષની નેત્ર અને પશ્ચિમે છે એ વાત સિદ્ધ થાય છે. હવે પૌરાણિક ભૂગોળમાં દ્વીપનો અર્થ માત્ર ટાપુ જ થતો નથી પણ પ્રદેશના કે ભૂમિ વિભાગના સામાન્ય અર્થમાં પણ દ્વીપ શબ્દ વાપરે છે. કોઈ સ્થળે તે એ જ દ્વીપને માટે ખંડ શબ્દ વાપરેલો છે.૨૫ હવે પુરાણોમાં પાતાલની કઈ મર્યાદા નિશ્ચિત કરેલી નથી, પરંતુ એનું વર્ણન અદ્ધર જેવું જ (Vague) છે. પાતાલના સાત ભાગ પાડેલા છે તેને મર્યાદાને અર્થે કરવાનો નથી. પ્રાચીન હિંદુઓને સાતને આંકડે પસંદ હેવાથી સપ્તસિધુ, સખસારસ્વત, - સતગોદાવરની પેઠે જ સમપાતાલ સમજવાનાં છે.૨૬ કાણાંમાંથી ભૂમિના પડમાં પેસતા સાપ ઉપરથી પાતાલને ભૂમિની અંદર માનનારા પૌરાણિકને નાગ ઉપરાંત અસુરે વગેરે પાતાલમાં હોવાની પરંપરાથી ગુંચવણું ઉપન્ન થઈ, પરંતુ નિકાલ ન જડવાથી તે દરેકના સ્થાન માટે પાતાલના જ સાત ભાગ પાડવા અને દરેકને જુદાં સ્થાન આપ્યાં. પરંતુ સાત પાતાલમાં એક નામ ગભાસ્ત મત છે તે જોયું. આ ગભસ્તિમત ભારતવર્ષના નૈઋત્યે આવેલા એક દેશ-દ્વીપ તરીકે જ ગણેલું છે. એ ઉપરાંત પાતાલનો પર્યાય નાગલોક” એ પુરાણનો નાગદ્વીપ જ છે. લોક અને દ્વીપનો અર્થ અહીં દેશ-ભૂમિ વિભાગ એટલો જ સ્પષ્ટ રીતે થાય છે. એટલે ભારતવર્ષની નૈઋત્ય અને પશ્ચિમે આવેલા આ બે ખંડનો સમાવેશ પાતાલમાં થાય છે એમ માનવું પડે. નાગલોક અથવા દ્વીપની પેઠે ગતિમત પણ નેત્ર આવેલો હીપ અગર ખંડ વિશેષ છે તે સાથે એ સમપાતાલોમાંનું એક પાતાલ પણ ગણાય છે તે જોયું. આ બે નામ ભારતવર્ષના નેત્રત્ય અને પશ્ચિમની ભૂગોળમાં રહી ગયાં છે; અને સપ્ત પાતાલની પૌરાણિક કલ્પનામાં રહી ગયાં છે, તે બહુ જ સૂચક છે. અને હિંદના દક્ષિણ પશ્ચિમ કિનારાને પાતાલનો ભાગ કહેવા માટે પૂરતાં છે. પાતાલને ભૂમિના પડ નીચે ધારવાની કલ્પના કરતાં કરતાં પણ આટલી ઐતિહાસિક બારી રહી ગઈ જણાય છે. હવે આ બે વીપ કયા તે પ્રાચીન ભૂગોળના લેખકએ હજી સુધી ચોક્કસ કરેલું નથી. શ્રી સુરેન્દ્રનાથ મજમુદાર શાસ્ત્રીએ બીજા હીપના સ્થળનિર્ણય કર્યો છે તે મુજબ આ બન્નેને કચ્છ અને કાઠીઆવાડ, અને મુંબઈના કિનારા પાસેના બેટો માને છે.૨૭ વળી પુરાણો વિવ૨ અથવા કાણામાં થઈને પાતાલમાં જવાનું દ્વાર કહે છે તે સાથે પાણીમાં થઈને પણ પાતાલમાં જવાય છે૨૮ એમ કહે ૨૪ સુરેન્દ્રનાથ મજમુદાર શાસ્ત્રીનું લખેલું કનિંગહામની પ્રાચીન ભૂગોળમાં પરિશિષ્ટ પૃ. ૭૪૯–૧૪. ૨૫ ર. પુ. કૌ. ખં. અ. ૩૯. લો. ૧૧૨ થી ૧૧૬. પારિત્રાવ વંદું મારિસ્કૃતમ સત્ર ૨ સર્વવંદમૂનિ | દીપ એટલે બે બાજુ પણ તે. ચારે બાજુવાળો બેટ નહિ. દ્વિીપકલ અને દોઆબ દ્વીપ કહી શકાય. ૨૬ આ બધામાં સાતના આંકડાને ખાસ સાત એ અર્થ નથી. સતસારસ્વત કેવળ કપિત જ લાગે છે. સતગોદાવરને પો લગાડવો મુશ્કેલ છે. સપ્તસિંધુ ઉપરથી સપ્ત લગાડવાની પ્રણાલિકા થઈ હશે. સપ્તાંકણ પણ કહેવાય છે. સપ્ત પાતાલની પેઠે આકાશમાં સપ્તક પણ કહેલા છે. · 24 Appendix i to Cunningham's Ancient Geog. of India By Surendranath Majmudar PP. 553-54. ૨૮ સ્કપુ. કૌ. ખૂ. અ. ૨૩. બર્બરિક વિવરમાં થઇને નાગલોકમાં રત્નમય લિંગ પાસે જાય છે. નાગરખંડ અ. ૮માં એને મિક કહે છે. અને Indian Serpent Lore P. ૧૦.માં વદિમકને પાતાલનું દ્વાર કહેલું છે. અમરકેષ નાપાત્રોથ દરે કુરિ વિવર વિસ્ત્રમ્ | છિદ્ર નિર્ણયને ધું અર્ઝ વપશુ: છે એમ નાગલોકએટલે પાતાલ પર્યાય કહીને પછી કાણાંના પર્યાય ગણાવે છે. મેદિનીકે તારું ના ચત વિવરે જવાન છે એમ કહે છે. પાતાલને બિલ વર્ગ For Private and Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ પરિશિષ્ટ ૩ છે. વિવર અથવા કાણાંનું તે પરંપરા લુપ્ત થયા પછી પાછળથી જ જેલું સ્પષ્ટ દેખાય છે, પરંતુ પાછું મારફતે પાતાલ જવાની પરંપરા સાચી જણાય છે. વેદકાલના નીચ્ય દેશ અથવા અધભુવનમાં સિંધુ અને સરસ્વતી દ્વારા વહાણોમાં જ જવાતું. સિંધુના મુખ પાસે આવેલું પાતાલનગર પ્રાચીન ભારતનું એક અગત્યનું બંદર હતું. એના ઉ૯લેખે ઈ.સ. પૂર્વે ત્રીજી સદી પહેલાંના મળે છે.૨૯ એટલે પાતાલનું ખરું નામ કોષકારો કહે છે તેમ અધભુવન-નીચ્ય પ્રદેશ હોવા છતાં એ પ્રદેશના કેન્દ્રરૂપ પાતાલ બંદર હોવાથી પાતાલને નામે એ બધે પ્રદેશ ઓળખાવા લાગે એમ જણાય છે. સિંધુનાં મુખનો આખો પ્રદેશ (delta) પણ પાતાલ કહેવાતો હતો. આ બધી પરંપરાઓ ધ્યાનમાં લેતાં અને પાતાલના સાત ભાગ એટલે અનિશ્ચિત મર્યાદા કલ્પેલી છે તે ધ્યાનમાં લેતાં સિંધુ અને સરસ્વતીના મુખપ્રદેશ મૂળ પ્રથમ પાતાલમાં-અભુવનમાં ગણાતા હશે અને સર્વથી જૂના પુરાણાએ જ્યારે પ્રાચીન પરંપરાઓ ભેગી કરી નોંધી ત્યારે આ પ્રદેશ ઈશનના કિનારાથી હિંદના આખા પશ્ચિમ કિનારાને પાતાલમાં ગયો હશે એમ સમજાય છે.૩૦ વૈદિક સમયમાં અફઘાનિસ્તાન, બલુચિસ્તાન અને ઈરાનનો કેટલોક ભાગ પણું એક જ સમાન સંસ્કૃતિને હતો. એટલે સિંધુના મુખની પશ્ચિમે–અફઘાનિસ્તાન–બલુચિસ્તાન-ઈરાનને દક્ષિણ કિનારે પણ નીચ્ય પ્રદેશ ગણવાથી અનિશ્ચિત (Vague) રીતે પાતાલમાં ગણાઈ ગયે હશે. આ ઉપરાંત પાતાલની મર્યાદા અનિશ્ચિત હોવાથી અરબી સમુદ્રના નાશ પામેલા ટાપુઓ અને લક્ષદ્વીપ માલદ્વીપ પણ પાતાલના સામાન્ય નામમાં સમાવેશ થઈ શકે. ૩૧ સપના આંકડાને અર્થે મર્યાદાનું અનિશ્ચિતપણે એ ટલો જ કરવાનો છે. પાતાલ હાટકેશ્વર અને ગુજરાતને કિનારે હવે પાતાલના સ્થળનિર્ણય માટે બીજી અગત્યની બાબત તે હાટકેશ્વર. હાટકેશ્વરનું સ્થાન પાતાલમાં છે એમ પુરાણ કહે છે. સ્કંદપુરાણમાં તો નાગરખેડ નામનો આખો મોટો ખંડ હાટકેશ્વરક્ષેત્રના મહિમાને આપેલ છે. નાગરખંડનું આખું ચે વર્ણન હાટકેશ્વરક્ષેત્રને આનર્ત દેશ૩૨ સાથે જોડે છે. એટલે પાતાલ ભૂમિના ગર્ભમાં નહિ પણ પૃથ્વીના પટ પર છે એમ માનીએ તો હાટકેશ્વરક્ષેત્રના યોગને લીધે આનર્ત દેશ કે એને કોઈ ભાગ પાતાલમાં ગણતો હશે એમ સમજાય. નાગરખંડ અને બીજે પુરાણમાં જ્યાં એટલે કાણાં અથવા ગુફાના સ્વર્ગ કહે છે. ભાગવત એને પૃથ્વીની ગુફારૂપ સ્વર્ગો કહે છે. આ પ્રમાણે બિલ અને વિવરને પચય અભ્ર એટલે કાતર છે તે પણ સૂચક છે. સાબરમતી નદીનું નામ શ્વભ્રવતી છે અને એના વાંધાવાળા પ્રદે છે અને રુદ્રદામાં ક્ષત્રપના લેખમાં એણે એ ભ્ર દેશ જીત્યાનું લખ્યું છે. આ શ્વ દેશને વિવર પાતાલ આદિ સાથે સંબંધ હશે ? આગળની ચર્ચા ઉપરથી વાંચનાર સમજી લેશે. જોકે નક્કી કાંઈ કહેવાય તેવું નથી. ૨૯ આ ઉલ્લેખ આગળ નેટ ૧૮માં જોયા. ઍલેકઝાંડરનું આખું નૈકાસૈન્ય પાતાલ બંદરના વિશાળ ડક્કાઓમાં સમાઈ ગયું હતું. Meerindle's Ptolemy P. 147) વેપાર અને નૈકાસૈન્ય બનેની દૃષ્ટિએ એની ઉપગિતા એ સમયે હતી. એ સમયે એરિયન (Arrian) કહે છે કે પાતાલ એ ભાગમાં મોટામાં મોટું શહેર હતું. ૩૦ પાતાલ સિધુના મુખપ્રદેશમાં એટલે એની આસપાસ બધે કિનારે પાતાલ કહેવાય, એના સાત ભાગ ગમે તેમ કર્યો જણાય છે. અસુરેની ભૂમિ તરીકે પણ આ બધે ઇરાન સુધીને કિનારે પાતાલ કહી શકાય. વધારે અસુરોના લેખમાં ચર્ચા. ૩૧ ઉપર જણાવેલા મજમુદાર શાસ્ત્રીના નિર્ણયમાં ગભક્તિમતમાં લક્ષદ્વીપ માલીપને ગણે છે. આ દ્વીપ પ્રાચીન કાળમાં જોડાએલી ભૂમિ હોવાનું સંભવ છે. અરબી સમુદ્રમાં ગૂજરાત કાડીઆવાડ કચછના કિનારા પાસે પ્રાચીન કાળમાં બેટો હતા તે નાશ પામ્યાના ઉલ્લેખ મળે છે. ૩૨ ર્ક. નાગર. અ. ૧, ૪ વગેરે ઘા અધ્યાયમાં છે. For Private and Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૫ પરિશિષ્ટ ૩ જ્યાં હાટકેશ્વરને ઉલેખ છે ત્યાં ત્યાં પાતાલ ભૂમિની અંદર છે અને વિવરમાં કે વ૯મીકમાં થઈને એમાં જવાનો રસ્તો છે એમ કહેવાનું પુરાણકાર ચૂકતા નથી. ૩૩ તેમ છતાં પણ ખરી વાત તેમનાથી ઢાંકી શકાતી નથી. નાગરખંડના પહેલા જ અધ્યાયમાં લિંગપૂજાની ઉપત્તિ કહેતાં બ્રહ્માએ સ્થાપેલું હાટકેશ્વરનું લિંગ આનર્ત દેશના તાપસોના અરણ્યમાં પ્રથમ પડયું અને પાતાલમાં ગયું એમ વર્ણન છે.૩૪ તે પછી ચોથા અધ્યાયમાં ત્રિશંકુને ચાંડાલત્વથી મુક્ત કરવા આબુ પર્વત ઉપર ગએલા વિશ્વામિત્રને માર્કંડેય મુનિએ જ આબુથી નૈઋત્ય દિશામાં આવેલા હાટકેશ્વરક્ષેત્રમાં જવા કહ્યું અને ત્યાં દેવમાર્ગે પાતાલમાં જઈ પાતાલગંગામાં સ્નાન કરી હાટકેશ્વરદર્શનથી તેનો ઉદ્ધાર થ.૩૫ આ વનમાં હાટકેશ્વરક્ષેત્ર આબુથી નૈઋત્યે સ્પષ્ટ કહેવા છતાં દેવમાર્ગ કહીને પૌરાણિક રૂપ આપવા યત્ન થયો છે. આઠમા અધ્યાયમાં તે હાટકેશ્વરદર્શનથી યજ્ઞયાગાદિ કર્યા વગર સ્વર્ગપ્રાપ્તિ થતાં દેવોને ચિંતા થઈ તેથી હાટકેશ્વરતીર્થને ઉછેદ કરવા ધાર્યું એમ કહી “ધરાતલેને બદલે સ્પષ્ટ રીતે “ધરાપૃષ્ઠ ૩૭ શબ્દ વાપર્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે આબુની તૈયે હાટકેશ્વરક્ષેત્ર એટલે પાતાલ હતું. વળ બ્રહ્માએ શિવલિંગના કુદરતી આકારે સુવર્ણનું લિંગ કર્યું અને તે પ્રથમ લિંગ હતું. એને ઉછેદ કરવા દેવોએ પ્રયત્ન કર્યો. આ બધાને અર્થે ઘણા પ્રાચીન કાળમાં લિંગપૂજાની શરૂતાતમાં વૈદિક બ્રાહ્મણો સાથે લિંગપૂજક શોનો–પાશુપતોનો વિગ્રહ અને વૈદિએ હાટકેશ્વરક્ષેત્રને નાશ ક૨, એટલે જ થાય છે. આ નાશ એ ક્ષેત્રનો બે વખત થએલો જણાય છે. ૩૮ લિંગપૂજા અને પાશુપત સંપ્રદાયને આદ્ય પ્રચાર ગુજરાતના કિનારા સાથે છે એ તો જાણીતી વાત છે. એટલે હાટકેશ્વરક્ષેત્ર આનર્ત દેશ અને પાતાલના એક ભાગનું તાદામ્ય સિદ્ધ થાય છે. ૩૩ . નાગર. અ. ૮-૧૧ અને લો. ૧૨૦-૨૧. ૩૪ લિંગપૂજાની ઉત્પત્તિનાં ત્રણ કારણોમાંનું આ એક કારણ છે, અને તે આનર્ત દેશમાં બન્યું છે. ખંભાતના કુંભતીર્થનામ અને લિંગપૂજાની ઉત્પત્તિને સંબંધ છે અને નર્મદાતટ અને કાયાવરોહણમાં પાશુપત મતને પ્રથમ સંચાર થયાનું પણ આગળ જોયું છે. એટલે પ્રથમ લિંગપૂજામાં હાટકેશ્વર લિંગ થયું એ સૂચક છે. બ્રહાએ | તતો હટકનાર વાદપિતાદ: | कृत्वालिंगं स्वयं तत्र स्थापयामास हर्षितः ॥ ६३ ॥ मयाह्याद्यं त्विदं लिंग हाटकेन विनिर्मितम् ॥ ख्यातिं यास्यति સર્વત્ર પતા શ્વરમ્ ૬૧. આમાં તદાકાર શબ્દ તો લિંગપૂજાને શિશ્નપૂના સાથેનો સંબંધ પણ વ્યક્ત કરે છે. નાગરખંડમાં અનેક જગ્યાએ હાટકેશ્વરક્ષેત્ર આનર્ત દેશમાં અને હાટકેશ્વર પાતાલમાં એમ લખી આખી વાતને પિરાણિક વેશ પહેરાવી વિવરમાં પેસવાની વાત કરે છે. પરંતુ એ વિધામાં હાટકેશ્વર અને તેમનું ક્ષેત્ર આનર્તમાં જ છે એ દેખાઈ આવ્યા વગર રહેતું નથી, ૩૫ એ જ અ. ૪થોતમાતાક્ષેત્રે વેશ્વર ફિતમાં અસ્તિ નવરચંદ્રિમાને ફેશે વાનર્તવંશ પર તે તત્ર રજિત ઢિાં ફુટેન કુત્તમૈઃ | ચત્તલંકીત્યંત ઢોરે પાતાલેશ્વરમ્ II કરૂ છે આ પિરાણિક રૂપ મળવા છતાં આનર્ત દેશ એ પાતાલ એમ બતાવે છે. હાટકનું લિંગ એ આવલિંગ હતું અથર્વવેદના કુંભને મૂળ લિંગપૂજા સાથેનો સંબંધ જોતાં કંબને હિરણ્યાસ કરેલ છે અને વેતસને અર્થ ૨૫ષ્ટ રીતે શિશ્ન કરેલો છે તે જોતાં આ આલિંગ હાટકેશ્વરને અને કુંભને સંબંધ હશે ? ૩૬ એ જ અધ્યાય ૮. . પપ થી ૫૯. ૩૭ એ જ અધ્યાય ૮. લો. ૧૮. તીર્થમેતરપરાકૃષ્ટ શ્વિર શિવમ્ . ૩૮ એ જ અધ્યાય ૮. ઈન્દ્ર બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા પ્રથમ પૂરેલું વિવર પાછું ઊઘડીને ત્યાં વ૯મીક થયો હતો. નાગ તે માગે આવતા, ત્યાંથી પાતાલમાં પિસીને હાટકેશ્વરદર્શનથી પાપમુક્ત થશે. અને તીર્થને આ મહિમા જોઈ એને ફરી પાંશુથી પૂરવા કહ્યું. For Private and Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૬ પરિશિષ્ટ ૩ અસલ હાટકેશ્વરક્ષેત્ર કયાં? અહીં એક વાત સ્પષ્ટ કરવી જોઇએ. હાટકેશ્વ૨ નાગરાના ઈષ્ટદેવ છે અને એમનું મૂળ સ્થાન વડનગ૨ હાટકેશ્વક્ષેત્ર ગણાય છે. નાગરત્તિ માટે અનેક અનુમાન થયાં છે, અને એ બધાં દયાનમાં લેતાં અને હમણાં શ્રીદેવદત્ત ભાંડારકરે નાગરો માટે નવી વાતો જાહેર કરી છે૩૯ તે જોતાં આ અતિ વિવાદગ્રસ્ત વિષયમાં આ સ્થળે ઊતરવું યોગ્ય નથી. તે સાથે નાગરખંડમાં હાટકેશ્વરક્ષેત્ર વડનગરને ઉદ્દેશીને વર્ણવેલું હોવા છતાં એના ઉલેખામાં એવા વિરધો માલુમ પડે છે કે અસલ હાટકેશ્વરક્ષેત્ર વડનગરમાં નહિ એમ સ્પષ્ટ સમજાય છે. એ બધી ચર્ચા વિસ્તારના ભયથી અહીં છોડી દઈશું. વડનગરને હાટકેશ્વરક્ષેત્ર માનનારા શ્રીમાનશંકરભાઈએ પણ હાટકેશ્વર મૂળ પાતાલમાંથી આવ્યા અને વડનગરમાં પછી સ્થાપન થયા એમ તો કબૂલે કરે છે.૪૦ એટલે મૂળ પાતાલના હાટકેશ્વર તે વડનગરવાળા નહિ એ આપણા મતને હાનિ થતી નથી. વડનગર પ્રાચીન શહેર હોવા છતાં એ મૂળ હાટકેશ્વરક્ષેત્ર નહોતું અને પાછળથી થયું એ સ્કંદપુરાણના તમામ વર્ણન ઉપરથી સ્પષ્ટ થાય છે. એક ખાસ સ્પષ્ટ વાત તો એ છે કે આબુથી નૈઋત્યે તે કચ્છ ને કાઠીઆવાડ આવે વડનગર નહિ. વડનગર દક્ષિણે છે. વળી કામીરના ઇતિહાસના એક ઉલેખથી પંજાબમાં ચંદ્રભાગા નદી પાસે પાતાલ છે એમ પણ મનાવવા યત્ન થએલો છે.૪૧ પરંતુ એમાં ચંદ્રભાગાને રસ્તે પાતાલમાં જવાનો માત્ર ઉલેખ છે. એટલે ચંદ્રભાગાને રસ્તે સિધુમાં થઈને પાતાલનગર-સિધુમુખ આગળ અવાતું એટલો જ અર્થ છે. પંજાબમાં પાતાલ નહિ. પાતાલ હાટકેશ્વરક્ષેત્ર અને ગુજરાતના કિનારાના સંબંધની પરચુરણ વિગતે નાગરખંડમાં સોમનાથના એક ઉલ્લેખમાં સેમિનાથ પણ હાટકેશ્વરક્ષેત્રમાં હોવાનું લખે છે. એ ઉપરાંત ૩૯ Ind. Ant. March-April. 1932. એમાં પહેલાંના વિચાર બદલી બંગાળના કાયસ્થને નાગર માની, નાગર કઈ વિશિષ્ટ જાતિ માની હાટક દેશ હિમાચલ પાર સાથે જોડે છે. હાટકેશ્વરનો ખુલાસે કરતા નથી. ભાંડારકરે હાટકને દેશ ઠરાવે તો હાટકેશ્વરને કેમ વિસાય ૪૦ માનશંકર પીતાંબરદાસ કૃત નાગરોત્પત્તિ લેખઃ ૬ઠી ગુ. સાહિત્ય પરિષદને રિપોર્ટ. પૃ. ૧૧૪. એઓશ્રી લખે છે કે હાટકેશ્વર પાતાલમાં મૂળ નાગલોકોના દેવ પણ નાગરોએ પછીથી લીધા અને આગળ લખે છે કે પાતાલને સુવર્ણ લિગ-હાટકેશ્વરને ચમત્કારપુર-જે એમના મત પ્રમાણે વડનગર છે-માં ચિત્રશર્મા નામના બ્રાહાણે થાપન કર્યું. આ બધી બાબતમાં રસ. માનશંકરભાઈની વિવાદગ્રસ્ત બીજી વાતો સાથે અહીં સંબંધ નથી. ફક્ત વડનગર મૂળ હાટકેશ્વરક્ષેત્ર નહિ પણ પાછળથી ત્યાં સ્થાપન થએલું એ વાત બરાબર છે. સાંભળ્યા પ્રમાણે છે. માનશંકરભાઈએ આ લેખ પછી હમણાં પિતાના વિચાર બદલ્યા છે અને વડનગર આનંદપુર તે ગુજરાતનું નહિ પણ કાઠીઆવાડમાં બીજું છે તે એવી મતલબનો લેખ મુંબાઇના"ગુજરાતી પત્રમાં લખે છે. એથી પણ વડનગર અસલ હાટકેશ્વરક્ષેત્ર નહિ એમ સિદ્ધ થાય છે, અને કાઠીઆવાડ બાજુ એ ક્ષેત્રને ખોળવામાં તદ્દન નહિ તો કાંઈક ખરે રસ્તો જડે છે એમ સમજાય છે. ૪૧ એ જ પૃ. ૧૧૬. ૪ર ર. પુ. નાગર, અ. ૬૩. માં સોમનાથત્પત્તિ હાટકેશ્વક્ષેત્રમાં કહી છે અને લે. ૪૬માં પ્રભાસમાં લખ્યું છે. ખંભાતનું કુમારિકા ક્ષેત્ર અને સોમનાથનું પ્રભાસક્ષેત્ર એ બધું કેાઈ વખતે આનર્ત અગર હાટકેશ્વરક્ષેત્રમાં ગણાતું હશે. હાટકેશ્વરક્ષેત્ર વિસ્તૃત હોવું જોઈએ. અને એ બધાં ઘણાં પાસે પાસે હોવાં જોઇએ. આનર્તની એક વખતની રાજધાની દ્વારકાં કહેલી છે. છે એ જોતાં આનર્તની હદ મૂળ દ્વારકાં અને પ્રભાસ સુધી મનાતી હેવી જોઈએ. આ પ્રદેશનાં નામે અને હદે કાળે કાળે કરેલાં છે. વડનગર જેટલે છેટે હાટકેશ્વરક્ષેત્ર મૂકવાનું કોઈ કારણ મળતું નથી, પિરાણિક દષ્ટિએ એ ભાગ ધર્મારણ્ય (મારા) અને અબુંદની વધારે પાસે ગણાય, એ વિભાગ આનર્તથી જુદા છે. For Private and Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૩ ૨૨૭ સ્કંદપુરાણ કૌમારિકાખંડમાં બ્રહ્માએ મહીસાગરસંગમ ઉપર પહેલું હાટકેશ્વરનું સુવર્ણ લિંગ સ્થાપ્યું એમ લખે છે.૪૩ એ જ ખંડમાં આગળ બર્બરક તપભંગ થવાથી દૈત્યની પાછળ વિવરને રસ્તે પાતાલમાં પેઠે ત્યાં રન-સુવર્ણમય લિંગ જોયું. ત્યાંથી ચાર રસ્તા જતા હતા. એક દક્ષિણને પરક-સોપારા તરફ, બીજે પૂર્વને શ્રી પર્વત તરફ, ત્રીજે પશ્ચિમનો પ્રભાસ તરફ અને ચોથે ગુપ્તક્ષેત્ર અથવા ખંભાત તરફ. આ વર્ણન પાતાલ અને હાટકેશ્વરને ગૂજરાત કાઠીઆવાડના કિનારા સાથે જોડે છે.૪૪ નાગરખંડમાં અજપાલ રાજ ઉપર પ્રસન્ન થએલા હાટકેશ્વર એને પોતાની સાથે પાતાલમાં લઈ ગયા. ત્યાં એણે અજપાલેશ્વરી અથવા પરમેશ્વરી દેવીનું સ્થાપન કર્યું. આ પરમેશ્વરીનું પીઠ પાતાલમાં કહેવાય છે. આજે ગુજરાતની એક જ્ઞાતિની એ કુલદેવી છે. એટલે પરમેશ્વરીના પીઠવાળું ગુજરાતનું સ્થળ પાતાલનો સંબંધ સ્પષ્ટ કરે છે.૪૫ અગત્યાશ્રમ પુરાણે ઘણી જગ્યાએ મૂકે છે.૪૬ એમાં સ્કંદપુરાણાંતર્ગત પ્રભાસખંડ અગત્ય સમુદ્ર પી ગયા એ બનાવ પ્રભાસ આગળ લાવે છે. ખરી રીતે મહાભારત અને દરેક પુરાણના અગત્યના ઉલ્લેખ જોતાં દક્ષિણમાં જતા પહેલાં અગત્યાશ્રમને સંબંધ સરસ્વતીના નીચલા તટ ઉપર કોઈ જગ્યાએ હોવાનું સ્પષ્ટ થાય છે. એટલે નાગર, પ્રભાસ, મહાભારતાદિ ઉલેખાથી સરસ્વતી મારફતે અગત્યનું સમુદ્રયાન સ્પષ્ટ થાય છે. પ્રભાસખંડમાં લખે છે કે પ્રસન્ન થએલા દેવો પાસે અગત્યે માગ્યું કે લોકો આ પ્રભાસક્ષેત્રમાં હાટકેશ્વરના પાતાલવિંગનું હમેશાં પૂજન કરે.૪૭ આગળ કંદપુરાણ કૌમારિકા ખંડના હાટકેશ્વર ખંભાત પાસે જ છે એ ઉલેખ અને આ પ્રભાસ ક્ષેત્રવાળો ઉલેખ, સરસ્વતીનો પ્રવાહ ગુજરાત કાઠીઆવાડની વચ્ચે થઈ ખંભાતના અખાત રૂપે પ્રભાસની લગભગ પાસે સમુદ્રને મળતો એ ચર્ચા કરી ૪૩ રક. પુ. કૌ. ખૂ. અ. ૪૮. ગ્લૅ. ૨૦-૨૧. બ્રહ્નાત્ર સ્થાપવા તું દૃશ્વર શિતમ્ | મહીનાર છે ત્રિ પાતરા મનોરમ્ | અહીં પણ ત્રેતાયુગમાં ચાલ દેશમાંથી સોમનાથ જવા માટે આવેલા બે બ્રાહ્મણોને ગુપ્તક્ષેત્ર મહીસાગર તીર્થમાં સોમનાથ ઉત્પન્ન થયા એમ કહી અહીં હાટકેશ્વર બ્રહ્માએ સ્થાપેલા એમ કહે છે. ૪૪ & ૫. કો. ખં. અ. ૬૩. શ્લો, પ૯ થી ૬૩. અહીં બર્બરિક જે દૈત્યની પાછળ પાતાલમાં જાય છે તેને અહિંસા ધર્મવાળો જૈન કે બદ્ધ કહ્યો છે. એટલે ઈ.સ. ની શરૂઆતના સૈકાઓમાં શૈવ અને શ્રદ્ધા તથા જેનેની લડાઈ વ્યક્ત કરે છે. બર્બરિક પલાશી દેયને હરાવે છે ત્યારે વાસુકિ વગેરે નાગે તેને આશ્વાસન આપી કહે છે કે આ દૈયે અમને પાતાલથી પણ નીચે કાઢયા. આ ઉલ્લેખ શો ગૃજરાતના કિનારાની પણ દક્ષિણે ગયા હશે એમ બતાવે છે. ૪૫ પરમેશ્વરીનું પીઠ પાતાલમાં છે તે માટે જુઓ ન દે. મહેતા કા “શાકત સંપ્રદાયમાં આપેલી પીઠની યાદી. પરમેશ્વરી દેવી, સાળવી લોકેન કશ્યપ ગોત્રના તુલા નામના કુળની કુળદેવી છે. ૪૬ કું. પુ. પ્રભાસખંડ પ્રભાસક્ષેત્રમાં અગરયાશ્રમ કહે છે. નાગરખંડ હાટકેશ્વરક્ષેત્રમાં કહે છે (અ. ૩૩). મહાભારત વનપર્વ (નિર્ણસાગર)માં અ. ૮૦માં પુષ્કરમાં અગરત્યાશ્રમ છે. અ. ૮૫માં પ્રયાગમાં કહે છે. અ. ૮૬માં પાંડવ દેશમાં હાલ છે ત્યાં કહે છે. એ જ અધ્યાયમાં આગળ વૈર્ય પર્વત પાસે અગત્ય અને એમના શિષ્યોને આશ્રમ કહે છે. વૈર્ય પર્વત વિશ્વના પશ્ચિમ છેડે ગુજરાતને લગતો છે એ મહાભારત આગળ કહે છે કારણ તે પછી તુરત સોરાષ્ટ્ર લખે છે. વર્ષ પર્વત કે જેમાંથી ખંભાતમાં પ્રસિદ્ધ એવા અકીકના અમુક જાતના પથ્થર નીકળે છે અને જેને લીધે ગુજરાતને એ આખો ભાગ વૈર્ચ દેશ કહેવાત તે છે. આમ અગરત્યાશ્રમની ખેંચતાણ છે પરંતુ અગત્ય સરસ્વતીના તટ સાથે વધુ સંબંધ ધરાવે છે. સિંધુતીર્થમાં અગત્ય પામુદ્રાને પરણ્યા. એ સિંધુસાગરનું તીર્થ કે સિંધુને અર્થ સમુદ્ર લઇએ તે સરરવતી સાગરસંગમ એમ થાય છે. આ તીર્થને મહતતીર્થ કહ્યું છે. વનપર્વ. અ. ૧૩૨૬. ૪૭ કે. પુ. પ્રભાસખંડ. અ. ૭૫. ગૃજરાતને કિનારેથી અગત્ય દક્ષિણમાં ગયા એ કથા દ્રાવિડ દેશમાં પણ છે. 3. કણસ્વામી આયંગર લખે છે કે અગરત્ય દ્વારકાથી વૃષીઓનાં ૧૮ કુટુંબો દક્ષિણમાં લાવ્યા. For Private and Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ પરિશિષ્ટ ૩ છે તે ધ્યાનમાં લેતાં, હાટકેશ્વરક્ષેત્ર સરસ્વતી-સમુદ્રસંગમની આસપાસ કોઈ સ્થળે હોવાનું સ્પષ્ટ થાય છે; અને દેએ બે વખત એનો નાશ કર્યાનું આગળ જોયું. એમ એ ક્ષેત્રના મૂળ સ્થાનને નાશ થયો અને સરસ્વતીના મુખની ખરી પરંપરા ભૂલાઈ પ્રભાસને અડોઅડ મુકાઈ, તે સાથે હાટકેશ્વરક્ષેત્ર પણ પુરાણકારોએ અનેક જગ્યાએ મૂકયું એમ સંભવે છે.૪૮ ગમેતેમ પણ આ ઉલેખે હાટકેશ્વરક્ષેત્રને વડનગર પાસે નહિ પણ ગૂજરાતના કિનારા પાસે હતું એટલે તે બતાવે છે. એને એક બીજો આડકતરે પુરાવા મળે છે. પુરાણકારો પાતાલ ભૂમિ ઉપર છે છતાં એને એની અંદર નાખે છે તેમ વડવામુખ પણ સમુદ્રમાં ઘણે છેટે મૂકે છે. પરંતુ પરંપરાને ખરા રૂપમાં જનાર ખાળવે ના વરાહમિહિર વડવામુખને ભારતની નૈઋત્યનો દેશ વિશેષ કહે છે.૪૯ સરસ્વતી વડવાનલને લઈને આવી અને સમુદ્રમાં નાખે એમ કથા છે; અને તે જગ્યાએ વડવામુખ એ વાત વરાહમિહિરના વડવામુખ સાથે બરાબર બંધ બેસે છે. હવે વડવાનલનો પર્યાય ઔર્વાનલ છે અને ઔર્વાનલ સાથે પણ સરસ્વતીની એ જાતની જ કથા છે.૫૦ આ ઑનલને પર્યાય પાતાલ છે. કોઈ કોષ તો વડવાનલને જ પર્યાય પાતાલ આપે છે.૫૧ એ રીતે પણુ વડવામુખ એ પાતાલ એમ ઠરે છે. એટલે હાટકેશ્વરક્ષેત્ર, આનર્ત દેશ, વડવામુખ એ બધા યોગથી પાતાલ અથવા એને ભાગ ગૂજરાત કાઠીઆવાડ-કચ્છના કિનારે કહી શકાય. વિશેષમાં પાતાલવાસી નાગનાં નવ કુલ કેષકારો ગણાવે છે તેમ વિષના પણ નવ પ્રકાર ગણાવે છે. આમાં કેટલાંકનાં નામ સમજાતાં નથી. પરંતુ એમાં બે જાતનાં વિષનાં નામ પ્રદેશને લગતાં છે. એક સૌરાષ્ટ્રિક અને બીજું દરદ, સૌરાષ્ટ્રિક એટલે સૌરાષ્ટ્રનું અને દારદ એ દક્ષિણ બલુચિસ્તાનને ભાગ છે. નાગની પેઠે વિષ પણુ પાતાલનાં ગણવાનો રિવાજ છે. એટલે આ નામો પણ બલુચિસ્તાનથી ગુજરાતને કિનારે નિર્દેશ કરે છે.પર વધારામાં સિદ્ધ નાગાર્જુને રસસિદ્ધિને માટે પાતાલમાં વાસ કરેલો અને વાસુકિ નાગે માળા આપેલી એવી કથા છે. જૈન કથા પ્રમાણે નાગાજીને પાદલિપ્તાચાર્યને સમકાલિન અને રસસિદ્ધિ માટે એમની પાસે રહ્યાનો ઉલ્લેખ છે. એટલે શત્રુંજય-પાલિતાણુ પાસે એ રહેલો હોવો જોઇએ. તંભનપાર્શ્વનાથની કથામાં નાગાર્જુન સ્તંભનપુર–શેઢી નદીને કિનારે રસનું સ્તંભન કરે છે એમ લખેલું છે. એટલે રસસિદ્ધિ માટે નાગાર્જુન પાતાલમાં આવ્યું તે ગુજરાતને કિનારે આવ્યો એમ કહી શકાય.૫૩ સાત પાતાલમાં હાટકેશ્વરક્ષેત્રનું માત્ર એક વિતલ પાતાલ કહેલું છે.પ૪ એટલે ગુજરાતને કિનારે અગર ૪૮ એક વડનગર પાસે,બીજું ગુપ્તક્ષેત્ર ખંભાતમાં, ત્રીજું પ્રભાસક્ષેત્રમાં, કેઈ એ ક્ષેત્રને દક્ષિણમાં પણ લઈ જાય છે. મૂળ હાટકે શ્વક્ષેત્ર જેકે કિનારાના ભાગમાં હશે એમ સ્પષ્ટ થવા છતાં તદ્દન ચોક્કસ સ્થળનિર્ણય થઈ શકતો નથી. ખંભાતના અખાતના મૂળ પાસે ગોપનાથ કે એવી જગ્યાના કિનારા પાસે મૂળ એ ક્ષેત્ર હોય કે અખાતના કિનારા ઉપર પણ હોય. ૪૯ વરાહમિહિર-બૃહતસંહિતા, અ. ૧૪. નક્ષત્ર કૂર્મ વિભાગ. ૫૦ વડવાનલ અને આનલ સરસ્વતીને લગતી કથા માટે જુઓ રકં. પુ. પ્રભાસખંડ. ૫૧ અમરકેષનાનાર્થ વર્ગ. વન પાતારમ્ . એને વડવાનલ સાથે સંબંધ છે. મેદિનીમાં કહે છે કે તારું નાદ્દિવરે વરવાન | આમ પાતાલ નાગલોક વિવર વડવાનલ બધા પર્યાય છે. પર અમરકેષ: પાતાલવર્ગ. દારદને માટે ટીકામાં લખે છે કે તારો વિષમે – વાવે હિંગુ ઘુમાન એટલે પારત અગર હિગુલ દેશ-દક્ષિણ બલુચિસ્તાનને કિનારે વ્યક્ત થાય છે. પ૩ આ કથા આગળ “અભિધાન’ પ્રકરણમાં જોઈ ગયા છીએ. પ્રભાવક ચરિત્ર અભયદેવ પ્રબંધ. અને તીર્થક૫માં એ વિષે હકીકત મળે છે અને બીજું જૈન લખાણમાં પણ મળે છે. ૫૪ જુઓ ભાગવતને ઉપરોક્ત ઉલ્લેખ, અને પૈરાણિક કથાકેષમાં હાટકેશ્વર શબ્દ. આ ઉપરથી સમજાશે કે પાતાલના મોટા અને અનિશ્ચિત (Vague) વિસ્તારમાં હાટકેશ્વક્ષેત્ર અથવા ગુજરાતને કિનારે એ એક માત્ર ભાગ છે. For Private and Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૩ ૨૨૯ ' એનો એક ભાગ સાતમાંથી એક પાતાલ ગણાતું હતું એમ સમજાય છે. આ ઉપરથી સાતે પાતાલ સાથે લેતાં ઈરાનના કિનારાથી હિંદના પશ્ચિમ કિનારાના અમુક ભાગ સુધી પાતાલની અનિશ્ચિત મર્યાદા હોવાનું સ્પષ્ટ થાય છે. વૈદિક સમયનું અધભુવન અથવા નીચ્ચ દેશ તો સિંધુ અને સરસ્વતીના મુખપ્રદેશ, એટલે સિંધથી ગુજરાતના કિનારાને પ્રદેશ એમ જ સિદ્ધ થાય. પાછળથી પુરાણાએ મર્યાદા અનિશ્ચિત વધારી. આર્યો (દેવો) અને અસુરોના યુદ્ધમાં અસુરે નદીઓ-સિંધુ-સરસ્વતી-દ્વારા ઉત્તરમાંથી દક્ષિણમાં નાઠા અને આર્યો વહાણવટામાં અસુર જેટલા કુશલ ન હોવાથી પાછળ ન જઈ શક્યા૫૫ એટલે સિંધુ 'સરસ્વતી નદીનાં-મુખોના પ્રદેશને અધ, નીચ, અંધકારમય પ્રદેશ ગણી એને અસુરોના વાસ તરીકે અને અસુર જાતિના એક ભાગ નાગલોકના વાસ તરીકે ગણે. સિંધુમુખના પાતાલનગર ઉપરથી પુરાણેએ એને પાતાલ નામ આપ્યું. પાતાલ, નાગલોક અને સમુદ્ર હવે પાતાલને નાગજાતિ સાથે અને તે બન્નેનો સમુદ્ર સાથે જે સંબંધ તે જોઈએ. પાતાલ અને નાગલોકનું તાદામ્ય આગળ સિદ્ધ કરેલું છે. એ બન્નેનો સમુદ્ર સાથે ગપાતાલને પંજાબમાં કે તારી માં કે એવી બીજી કોઈ જગ્યાએ ન મૂકવા માટે પૂરતો છે. નાગલોક એટલે નાગદ્વીપ. એને પૌરાણિક સ્થળનિર્ણય ભારતવર્ષની મૈત્રત્યે થયો છે. બીજા એક ઉલેખમાં નાગદ્વીપ ને લંકાની ઉત્તર પશ્ચિમે-વાયવ્ય ખૂણામાં–મૂકેલો છે એ પણ એ વાતને ટેકો આપે છે.૫૬ મહાભારતમાં સમુદ્રને નાનાં ગાય કહેલો છે. મહાવંશમાં સમુદ્રના રાજા વરુણને અને સાગરને બન્નેને નાગરાજ કહ્યા છે, અને એમને સંબંધ નાગદ્વીપ સાથે યોજે છે.પ૭ બૌદ્ધો પશ્ચિમને સ્વામી આપણું વરુણની પેઠે વિરૂપાક્ષ નામના નાગને માને છે.૫૮ નાગદ્વીપ અને સમુદ્રમાં નાગો, અસુરો અને ગંધ રહે છે એમ બૌદ્ધ પરંપરા છે. હિંદુ અને બૌદ્ધ પરંપરાઓ (traditions) નાગને મુખ્યત્વે સમુદ્ર, તળાવ, સરોવર, નદી, ઝરા, વગેરે જળની જગ્યાઓને અધિષ્ઠાતા ગણે છે.૫૯ આ બધું નાગજાતિનો ખાસ કરીને સમુદ્ર અને નૌયાન સાથેનો સંબંધ વ્યક્ત કરે છે. અસુરજાતિના પેટા ભાગ રૂપે આ નાગતિના હાથમાં વૈદિક સમયમાં, આર્ય-અસરોની લઢાઈએ વખતે, અસુરેનું વહાણવટું અને નૌકાસૈન્ય હતાં. ૨૦ નાગજાતિનું જોર વૈદિક સમયમાં કાશમીરથી ગૂજરાતના કિનારા 44 Asura in India: By A. Banerji Shastri P. 54. "Of set purpose the Aryan in Yajur. veda ingnores the Asura. Except as refugees in outer darkness. The nether regions under the sea, thought those who could not follow them across the water." 45 Vogel: Indian Serpent Lore: P. 119. - ૫૭ મહા. આદિ. અ. ૨૧-૬ અને અ. ૨૫-૪, બોદ્ધ પરંપરામાં પણ એ પ્રમાણે છે. જુઓ Vogel: Indian Serpent Lore. P. 32. સ્કં. પુ. કે. . અ. ૧૬માં તારક સાથે દેવા લઢવા આવ્યા એમાં જલેશ વરુણ નાગ ઉપર બેસીને આ એમ લખ્યું છે. (લે. પ૬). એ યુદ્ધ પુરાણ પ્રમાણે ખંભાત આગળ થયું તે જોયું. ૫૮ એ જ પૃ. ૩૨. સમુદ્ર અને નાગ તથા વણને આ સંબંધ સુચક છે. He Vogel: Indian Serpent Lore. P. 3. “Their power over the element of water, Nagas are essentially water spirits.” પર્વતવાસી નાગ એ નાગલેની એક ખાસ પેટાજાતિ છે. વૃત્ર-અહિ પર્વતવાસી હોવાને ઉલ્લેખ છે તે ઉપરથી પર્વત નાગનો નિવાસ એમ થયું હશે. અને નગ-પર્વત ઉપરથી પણ થયું જણાય છે. પરંતુ નાગ મોટે ભાગે સમુદ્ર-જળ સાથે જ સંબંધ ધરાવે છે. ૬૦ Asura in India: P.P. 92.93. નાગે અસુરોને એક ભાગ હતા. શ્રી બેનરજી શાસ્ત્રીએ ધણા આધારે આપી આ ચર્ચા કરી છે. કેટલીક ગુંચવણ પણ ઊભી કરી છે. પરંતુ મુખ્ય વાત બરોબર છે. For Private and Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૦ પરિશિષ્ટ ૩ સુધી હતું. અસુર-નાગોની હાર થતી ગઈ તેમ તેમ તેઓ ઉત્તરના આર્યસત્તાના મુલકો છોડી એમની પિતાની સત્તાનાં અને જળને રસ્તે જ જઈ શકાય તેવાં સ્થળે-પાતાલ–ગુજરાતથી સિંધના કિનારાઓએ આવીને વસ્યા અને આર્યો અનેક સદીઓ પછી જેમ દક્ષિણમાં વધતા ગયા તેમ તેમ નાગ–અસુરો દૃક્ષિણ હિંદમાં આગળ ચાલ્યા ગયા. દક્ષિણ હિંદમાં નાગજાતિની સત્તા વખતે એમની એક શાખા બળવાન વહાણવટી તરીકે પ્રસિદ્ધ હતી.૧૧ એટલે નાગોની વધેલી સત્તા વખતે કાશ્મીર સુધી તેમનો વાસ છતાં, અને પડતી વખતે છેક દક્ષિણમાં ગયા છતાં, વૈદિક સમયમાં અને દક્ષિણમાં જતાં પહેલાં તેમનાં મુખ્ય થાણું સિંધુ અને સરસ્વતીના મુખપ્રદેશ-ગુજરાતથી સિંધના કિનારા સુધીના પ્રદેશ–ઉપર હતાં. એટલે નાગો-અસુરે ગૂજરાત કાઠીઆવાડ કચ્છના પ્રદેશમાં એક સમયે–હાલની હિંદુ વર્ણમાં ન ઓળખી શકાય તેવી રીતે તેમનું મિશ્રણ થઈ જતાં પહેલાં-રહેતા હતા એમ માનવામાં વાંધો નથી. એમનું રહેઠાણું તે બધું પાતાલ. ગજરાતમાં નાગપૂજા પૌરાણિક પરંપરા–જેમ દરેક દેશમાં બન્યું છે તેમ–બદલાઈ ગઈ ત્યારે અસુર ભયંકર પ્રાણીઓ થઈ ગયા અને નાગ પેટે ચાલનાર સાપ- થઈ ગયા ત્યારે એમની પૂજા થવા લાગી. આ નાગપૂજા હાલ દક્ષિણમાં હૈસૂર–મલબાર બાજુ ઘણી છે. પરંતુ ગુજરાત કાઠીઆવાડમાં તો નાગદેવનાં જુદાં મંદિર છે. પંજાબ અને કાશ્મીરમાં નાગપૂજા છે એમ કહેવાય છે. પરંતુ જુદાં મંદિરો છે કે નહિ તે જાણવામાં નથી. ઉત્તર ગુજરાતમાં થરાદ પાસે ધીમા ગામમાં ધરણિધર-શેલનું મોટું મંદિર છે જ્યાં હિંદુસ્તાનમાંથી લોકે બાધા મકવા આવે છે.૬૩ કાઠીઆવાડમાં ચરમાલીઆઇ નાગનું મોટું મંદિર ચોકડી ગામ પાસે , છે. ગગા અથવા ગોગા નામથી નાગપૂજા ઉત્તર-પશ્ચિમ હિંદમાં ઘણી છે. પરંતુ ગુજરાતમાં કાસવા ગામમાં ગોગાનું મંદિર છે. સર્પપૂજા ઉપર મોટે ગ્રંથ લખનાર 3. વૅજેલ લખે છે કે ગોગા અથવા ગુગા પંજાબ બાજુને કોઈ પૂજાતો વીર હશે. પરંતુ લોકકથા એનો વાસુકિ નાગ સાથે સંબંધ જોડે છે. વળી ડૅ. વૈોજેલ ગોગા કયારે થઈ ગયા તે બાબતમાં બેત્રણ લોકમાન્યતાઓ આપે છે. તેમાં એક કથા એને પૃથ્વીરાજના વખતમાં ચોહાણ જાતિનો હતો એમ કહે છે. બીજામાં મહમૂદ ગઝનીના સમયમાં મૂકે છે. ત્રીજામાં ઔરંગઝેબના સમયમાં મૂકે છે. બધા એને વાસુકિ સાથે જોડે છે. ૧૪ જે એ દેવત્વ પામેલો વીર હોય $1 Racial Synthesis in Hindu Culture: S. V. Viswanath (Trubner-London) Datej ai. P.P. 77-81. દક્ષિણમાં માંડલ (ચાલમંડલ) કિનારા ઉપર નાગજાતિનું એક વખત બહુ જોર હતું. તામીલમાં નાગની પેટા જાતિનાં નામ આપેલાં છે. તેમાં એળિયાર નામની જાત વહાણવટીઓ તરીકે જાણીતી છે. આ ગ્રંથના લેખક શ્રી વિશ્વનાથે નાગેને દક્ષિણના વતની મૂળથી ગણ્યા છે. પરંતુ એ ભ્રમ છે. નાગ દક્ષિણમાં પાછળથી પ્રસરેલા છે. દક્ષિણના ખરા વતની દાસ અગર દક્ષ્ય છે. અસુરે ના લેખમાં એની ચર્ચા કરી છે. શીલપદી કારમ નામના તામીલ ગ્રંથમાં ઉત્તરના નાગોની એક જાતિને ઉત્તમ વણકરજાતિ કહેલી છે. એ ગ્રંથમાં નાગલેક ચાર જન કહે છે અને તે વર્ણન મનુષ્યજાતિનું છે. કલ્પિત નાગ અને કલ્પિત પાતાલનું નથી. એ લેાક સમુદ્રમાં નાશ પામશે એમ લખ્યું છે. પણ નાગને પર્વતવારસી પણ કહ્યું છે જે પાછળના નાગોનું વર્ણન સમજી શકાય. ૬૨ vowel: Indian Serpent Lore. P. 272. મલબારમાં દરેક હિંદુના બાગમાં એક ખૂણામાં એક ઝાડને વધવા ! દે છે. તેને નાગ તરીકે પૂજે છે. તામીલ દેશમાં નાગપૂજા બહુ છે. પશ્ચિમ ઘાટના એક ઊંચામાં ઊંચા શિખર ઉપર નાગ મંદિર છે. તેનું નામ સુબ્રમણ્ય છે. પર્વતનું નામ પુષ્પગિરિ છે. ૬૩ એ જ પૃ. ૨૬૮. ૬૪ એ જ પૃ. ૨૬૪. For Private and Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૩ ૨૩૧ તો તે વાસુકિ સર્ષ કુલને હોય એમ સમજાય છે. વળી દરેક કથા એને વાગડના મૂળ વતની કહે છે, એટલે કચ્છ-ગૂજરાત-કાઠીઆવાડમાં એનું વતન ઠરે છે.૬૫ કાઠીઆવાડમાં વાસુકિ નાગ વાસંગજી નામથી પૂજાય છે. કચ્છ-કાઠીઆવાડ-ઉત્તર ગૂજરાતમાં નાગપૂજા અને નાગનાં સ્થાને ઘણું છે. દક્ષિણ હિંદમાં નાગપટ્ટણ કે નાગરકેઈલ જેવાં સ્થાને છે પરંતુ તે ઉત્તરમાંથી નાગલોક ત્યાં ગયા પછીનાં છે. ગુજરાત કાઠીઆવાડ વગેરે પ્રદેશમાં એવાં નાગ નામ ધરાવતાં ઘણાં સ્થળો છે. કથાસરિતસાગરમાં વાસુકિનું મેટું તીર્થ લાટ દેશમાં છે અને ત્યાં ઘણું લોક ભરાય છે. તીર્થ પાસે મોટું સરોવર છે એમ લખ્યું છે. ગૂજરાત કાઠીઆવાડમાં આહીર-રબારી-કાઠી વગેરે મૂળ નાગજાતિના ગણાય છે. ૧૮ આહીર જાતિ ગૂજરાતમાં એક વખત લડાયક જાતિ હોવાનું જણાય છે. ૨૯ રબારીઓ મૂળ આ જાતિઓમાં પૂજારી હોય એમ સમજાય છે. આજે પણ ગોગના પૂજારીઓ રબારીઓ છે. દાહોદ પાસેથી જડેલા એક લેખમાં સેલિંક સમયમાં ગુજરાતના એક પ્રધાને ગેગનારાયણનું મંદિર બંધાવ્યાનો ઉલેખ છે.૭૦ એટલે અગીઆ૨મી-બારમી સદીમાં જુદું મંદિર બંધાય એટલે નાગપૂજાનો મહિમા હોવો જોઈએ એમ સિદ્ધ થાય છે, અને . વૈજેલ ધારે છે તે કરતાં ગુજરાતમાં એ પૂજા જૂની હોવી જોઈએ અને ગોગ નામ પણ હત્વનું હોવું જોઈએ એમ સમજાય છે. ગોગના વાગડના સંબંધ અને ગૂજરાતમાં પ્રાચીન સમયથી પૂજા થતી તેથી ગોગ-વાસુકિ કુલના નાગનું પણ કોઈવાર ગુજરાતમાં ઘણું મહત્વ હોવાનું જણાય છે. નાગાર્જુનને વાસુકિ નાગે માળા આપી એ જૈનકથા આગળ જોઈ ગયા તે પણ અહીં ધ્યાનમાં લેવા જેવી છે. ” એટલે નાગલોકમાં પણ ભોગવતી નગરીના સ્વામી વાસુકિ કુલના સર્પરાજેનું જોર આ ભાગમાં એક ૬૫ એ જ પૃ. ૨૬૪. ગુગા, ગોગ અથવા ગોગા બાપજીના નામથી ઉત્તર ગુજરાતમાં સર્ષપૂજા બહુ થાય છે, અને રબારીમાં Vગુગાનો “વાયર’ આવે છે અને સર્પદંશ એ લોક ઉતારે છે. કાસવાના ગગનું મંદિર મેટું ગણાય છે. નવાઇની વાત એ છે કે ડૅ. વૈજલે ગુગા અથવા ગોગ ઉપર લંબાણથી લખ્યા છતાં અને ગેગ વાગડને વતની કહ્યા છતાં ગૂજરાતમાં એની પૂજા સંબંધી એક અક્ષરે લખે નથી જ્યારે પંજાબ આદિમાં બહુ પૂજાય છે એમ લખ્યું છે. પંજાબમાં ગુગાને મુસલમાને પણ ગુગાપીરને નામે માને છે. ગુગાને વાયરો રબારીને આવે છે, અને એ લોકને આહીર સાથે સંબંધ પણ સૂચક છે. $9 Vogel: Indian Serpent Lore P. 268. Mr. Watsonal Places of Snake Worship in Kathiawar એ લેખનો ઉલ્લેખ કરે છે. થાનમાં નાગ મંદિર છે. ત્યાં વાસુકિની મૂર્તિ ત્રણ માથાંની છે. તલસાણામાં પ્રતિક છે નાગનું મંદિર છે; ચડામાં ચેકડી ગામમાં દેવાનિક ચરમાલીઆનું મંદિર છેઃ નાગધન્વન (નાગધનિબા) નાગસીરી જેનું નામ નાગપત્તન છે તે પણ નાગને સંબધ વ્યક્ત કરે છે. ભૂજ ભુજંગમપુર-કચ્છ નાગ સાથે સંબંધ ધરાવે છે. નાગપત્તન પૂર્વ પત્તન શબ્દ ઉપરથી મેઢ હશે. એ મેટું બંદર હતું એમ મિરાતે અહમદી કહે છે. એને “બારા' કહેલું છે તે ઉપરથી એ સાચું લાગે છે. મેવાડમાં નાગદા ગામ છે તે પૂર્વે મેટું નગર હતું. નાગદા એ નાગહુદનું અપભ્રંશ રૂપ છે. નાગની કથાનાં બીજે ગામ કાઠીઆવાડમાં છે. ૬૭V opel: Indian Serpent Lore: 202. લાટમાં આ સ્થળ કયું તે પત્તે લાગતું નથી. ૬૮ Bom. Gaz.: Gujarat Population? Hindus P. 26.. આહીર શબ્દ. P. ૪૫૦માં લખે છે કે નાગેને રજપૂત ગયા છે. વળી કાડી અને બાબરીઆને આહીરના સંબંધી કહે છે. કા. ગેઝેટીઅર P.ss7માં કાડી, બાબરીઆ, આહીર અને મેર વચ્ચે ભેદ નથી. જેઠવા તે માત્ર એમનું પેઝ મેટું કુટુંબ છે. આઇને અકબરીમાં કાઠીને આહીર કહ્યા - છે આહીર ને આભીર એક છે. ૬૯ ભાવનગર પ્રાચીન લેખસંગ્રહ-૧. નવાનગર ગુંદાગામ આગળ રૂદ્ધસિંહ ક્ષત્રપના સેનાપતિ આભીર બાહકને લેખ. ૭૦ આ લેખ હૈં. હ. હ. ધ્રુવને જડેલો. તેમણે બુદ્ધિપ્રકાશમાં છપાવેલો એમ યાદ છે. આ લખતી વખતે બુદ્ધિપ્રકાશ ન મળી શકવાથી ચોક્કસ અંકને આધાર નથી આપી શકતે. For Private and Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ પરિશિષ્ટ ૩ વાર સારું હશે એમ જણાય છે. આ બધા વિચાર સાથે કરતાં અને ઉપરની તમામ લોકકથાઓ અને પૌરાણિક ઉલલેખોની ચર્ચા ધ્યાનમાં લેતાં ગુજરાત કાઠીઆવાડ કચ્છના પ્રદેશો-ખાસ કરીને કિનારા, નાગ અને અસુરનાં વતન એક વખત હતાં અને પૌરાણિક પાતાલના ભાગ ગતિમત અને નાગદ્વીપ એ બંને હિંદના આ કિનારા સાથે ઘણો નિકટને સંબંધ હતો તે પણ વ્યક્ત થાય છે. ભગવતી આ નાગની પાતાલમાં આવેલી નગરી-વાસુકિની રાજધાની તે ભોગવતી. નારદે કરેલા ભોગવતીના વર્ણનમાં એને અમરાવતી જેવી કહેલી છે.૭૧ સ્વર્ગ કરતાં ત્યાં વધારે સુખ હતું. મહાભારતમાં પોતાની કન્યા માટે વર શોધવા જતા ઈન્દ્રના સારથી માતલી સાથે ના૨દ પાતાલમાં ગયા તેનું વર્ણન છે. પૃથ્વી ઉપર ઊતરી વરુણ જલરાજ પહેલો આવ્યા પછી નાગલોકમાં આવ્યા.૭૨ આને અર્થ ઉત્તર હિંદમાંથી સિંધુને માર્ગે પાતાલમાં આવતાં પાતાલનગર અથવા સિંધુ મુખ આગળથી સમુદ્ર શરૂ થયો તે વરુણલોક. સિંધુમુખ આગળ વરુણ અથવા સલિલરાજ૭૩ તીર્થે પ્રસિદ્ધ છે. ત્યાંથી પાતાલની મર્યાદા શરૂ થઈ એમ સમજવાનું. આગળ જતાં સાતમાંથી એક પાતાલમાં આવેલી ભગવતી નગરીમાં એ બને આવ્યા. એટલે સિંધુના મુખથી સમુદ્ર મારફતે કાઠીઆવાડ ગુજરાતને કિનારે અવાતું તેનું એ સૂચન છે. ભગવતીને કેટલાક દક્ષિણમાં પર્વત ઉપર ગણે છે.૭૪ કેટલાક પ્રયાગ પાસે કહે છે પરંતુ એ માન્યતા પરંપરાથી અવળી છે. પાતાલ અને ભાગવતીને સમુદ્રની સાથે જ સંબંધ છે. અહીં એક બીજી વાત વિચારવા જેવી છે. ભગવતી નામ સરસ્વતી નદીનું છે.૭૬ અને એને નાગલોકની એક નદી કહેલી છે.૭૭ હાટકેશ્વર વર્ણનમાં ૭૧ Vogel: Indian Serpent Lore P. 83. ૭૨ એ જ પૃ. ૮૨. અહીં નાગલોકમાં માતલી અને નારદ ફર્યા એમ લખતાં કહે છે. ત્યાં વરણના રાજ્યની સત્તા ચાલે છે એમ લખ્યું છે. એ રીતે વરૂણનું રાજ્ય એટલે સમુદ્રનો સંબંધ નાગલોક અથવા પાતાલ સાથે જોડે છે. ત્યાંથી દેન હિરણ્યપુરમાં થઈ સુપર્ણ ગરડોના દેશમાં ગયા એમ લખે છે. સુપર્ણ ગરુડ સ્વભાવે ક્રર હેવાથી ક્ષત્રીય જ રહે છે. બ્રાહ્મણ થઈ શકતા નથી એમ કહે છે. આ વર્ણન આ નાગો, ગરુડે, અસુર- દત્ય વગેરે પ્રાણુંઓ હાલ માનીએ છીએ તેવાં નહિ પણ મનુષ્ય જાતિના હતા એમ બતાવે છે. આ બધું વરુણના રાજ્યમાં-પાતાલમાં છે. ૭૩ જુઓ નંદલાલ દે કૃત Dictionary of ancient Indian Geography. પાતાલ શબદ. ૭૪ રા. બા. ડે. કૃષ્ણસ્વામી આયંગર એમના “South Indian Culture' અને એણે હિદને આપેલ ફાળો એ ગ્રંથમાં જાવાનું શ્રી ભજનગર તે ટોલેમીનું Argyre અને એ ઉરગપુર અને એનું Alternative ભગવતીપુરમ હોય કે જે ઉપરથી શ્રી ભોજપુરમ થયું હેય વગેરે દલીલો કરે છે તે નિરાધાર છે. એ દલીલો લાટને બંગાળામાં મૂકવા માટે મહાવંશમાં સપારગ આવે છે તે પ્રસિદ્ધ સોપારાને બદલે સુ-પાર સારો કિનારે અર્થ લઈ જાવા-સુમાત્રામાં મૂકે છે તેના જેવું નિરાધાર છે. એમના ઉપરોક્ત ગ્રંથનું પૃ. ૩૭૪-૫ જુઓ. Vogele Indian Serpent Lore P. 20-2. રામાયણ કિષ્કિધાકાંડને આધારે લખે છે. આ પર્વત ઉપરની ભગવતીનગરી અન્ય પુરાણોની સમુદ્રની નગરથી જુદી અને નાગ કે દક્ષિણમાં ગયા પછી બેસાડેલી છે. ૭૫ મહાભારત વનપર્વ (નિર્ણસાગર) અ. ૮૩. કો. ૭૭ અને ૮૬ ભગવતી વાસુકિનું તીર્થ અને પ્રજાપતિની વેદી એમ લખે છે. આ માન્યતાને સમુદ્રમાં ભગવતી છે એ માન્યતા સાથે વિરોધ છે અને વાસુકિતીર્થ સરસ્વતીતીરે નાગધન્વનમાં છે એમ મહાભારતને પિતાને (શલ્ય પર્વ) વિરોધ છે. એટલે પ્રયાગ પાસે ભેગવતી મૂકીને મહાભારતે પિતાને જ વિરોધ કરી સરસ્વતી નાશ થયા પછી ઘણે વખતે એ વાત ઉમેરી લાગે છે. ૭૬ જુઓ શ્રી દેરાસરી કત પિરાણિક કથાઓષ અને Vogel: Indian Serpent Lore 201-2. ૭૭ પિરાણિક સ્થાષ, ભગવતી શબ્દ. નાગલોકની નદી ઉપરાંત સ્વધુનીને ત્રીજો ઓધ પણ એને કહે છે અને રવધુનીના For Private and Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૩ ૨૩૩ વિતલ પાતાલમાં ભોગવતી નદીને તીરે હાટકેશ્વર આવેલા છે એમ લખેલું છે.૭૮ હાટકેશ્વર મૂળ નાગલોકેના દેવ છે એમ પણ પુરાણ કહે છે.૭૯ પાતાલ, હાટકેશ્વરક્ષેત્ર, પ્રભાસક્ષેત્ર ગુરૂક્ષેત્ર-ખંભાત, નાગલોક અથવા નાગદ્વીપ અને આનર્ત દેશ એ બધું એક જ અથવા એક બીજાનાં અત્યંત સાહચર્યમાં છે એ આગળ જેયું. અસલ હાટકેશ્વરક્ષેત્ર જે નાશ પામ્યું છે એમ પુરાણ લખે છે તે સરસ્વતીના મુખપ્રદેશની લગભગમાં ગૂજરાત કાઠીઆવાડના કિનારાના સાંનિધ્યમાં લેવું જોઈએ એ પણ આગળ જોયું. તો એ બધાના સાહચર્યવાળી નાગલોકના દેશની રાજધાની પણ એ જ પ્રદેશમાં હોય એમ માનવાને વાંધો નથી. જે નામની નદી હોય તે નામનું શહેર તેને કિનારે હોય એવા દાખલા હોય છે.૮૦ ભોગવતી વાસુકિની નગરી અને નાગલોકની રાજધાની. ભોગવતી નાગલોકની નદી. ભગવતી એ સરસ્વતીનું–ખાસ કરીને તેના નીચલા પ્રવાહનું નામ, અને એને નીચલો પ્રવાહ ખંભાતના અખાતમાં થઈને હતો એ ચર્ચા આગળ કરી. કાઠીઆવાડમાંથી નળ અને ખંભાતના રણને મળતી ભેગાવા નદી ભેગવતી નામનું અવશેષ હોઈ શકે. એ ભેગાવાને બિલગા એટલે પાતાળગંગા પણ કહે છે.૮૧ વળી મહાભારત એક જગ્યાએ ભગવતી વાસુકિની નગરી પ્રયાગ પાસે મૂકે છે. એ સમુદ્રથી દૂર હોવાને લીધે પૌરાણિક પરંપરાથી ઊલટી છે. પણ એ જ મહાભારત બીજી જગ્યાએ નાગધન્વન જે સરસ્વતીને તીરે છે તેને વાસુકિની નગરી કહે છે. નાગધન્વનને પ ન લાગવાથી વૈજેલ એ તીર્થ કુરુક્ષેત્રમાં સરસ્વતીતીરે હશે એમ નિરાધાર વાત કરે છે. નાગધન્વન કેઈ પણ જગ્યાએ હોય તો તે ખંભાતના અખાતને કિનારે હોવાનો સંભવ છે તે સરસ્વતીના પ્રવાહના લેખમાં જોયું. આ બધું એમ બતાવે છે કે ખંભાતના અખાતની લગભગમાં ભોગવતી નગરી હોવી જોઈએ. કે. પુ.માં તંભતીર્થંમાં નારદીયસર (હાલનું ખંભાતનું નારેસર) ઉપ૨ નાગલોકેએ પહેલાં (પુરા) તપ કરેલું–કદ્રુના શાપને છુટકારો કરવા માટે અને ત્યાં નાગેશ્વરલિંગ તળાવના ઉત્તર તટે સ્થાપેલું એમ લખ્યું છે. એ ખંભાતના સ્થળને નાગ સાથે સંબંધ બતાવે છે. ખંભાતનું એક પ્રાચીન નામ ભગવતી છે એ આ વાતને ટેકે આપે છે; જોકે એ નામ કેટલા પ્રાચીન સમયથી ચાલ્યું આવે છે તે કહી શકાય તેમ નથી. પરંતુ ખંભાત એટલું પ્રાચીન છે કે ભગવતી નામ ઉ૫૨ લખી તે નાગલોક અને પાતાલની ચર્ચાને આધારે ખંભાતનું જ અગર એની આસપાસના કેઈ પ્રાચીન નગરનું હોવાને ખાસ સંભવ છે. અસલ હાટકેશ્વરક્ષેત્ર લુપ્ત થયું છે અને ખંભાતની ભૂમિને ગુસક્ષેત્ર કહે છે. ખંભાત નામને સાત ઓઘમાં ત્રીજે ઓઘ સરસ્વતી છે એટલે ભગવતી તે સરસ્વતી ગણાય. ૭૮ એ જ હાટકેશ્વર શબ્દ જુએ. ૭૯ સ્ક. ૫ ક. નં. અ. ૩૯. શ્લો. ૭ થી ૯ઃ પતા સને રાતિ ઢિ શ્રી ઇ શ્વરમ્ ત્ર સ્થાપિત્ત પાર્થ सहस्र योजनोछूितम् ॥ हाटकस्य तु लिंगस्य प्रासादो योजनायुतः ॥ सर्व रत्नमयो दिव्यो नानाश्चर्य विभूषितः॥ તસાર્વત્તિ તઢિાં નાનાનાને કર્તમાઃ અ. ૬૩માં બર્બરિક પાતાલમાં જાય છે ત્યાં પણ રત્નમય લિંગનું નાગલોક સેવન કરે છે એમ લખ્યું છે. ૮૦ પહેલાં આ રિવાજ હતો. કંદપુરાણમાં ખંભાતનું જ નામ મહાનગર આપેલું છે. દક્ષિણમાં કવેરીપત્તન છે વગેરે. વારાણસી, શક્તિમતી એ પણ નદી ઉપરથી નગરીને દાખલા છે. (Geo. Dic. of An Ind). ૮૧ બિલગ માટે જુઓ કાઠીઆવાડ સર્વસંગ્રહ. પૃ. ૨૯૮. સરસ્વતીના પ્રવાહના લેખમાં સરસ્વતીના નીચલા પ્રવાહની અને તે ઉપરનાં તીર્થોની પરંપરાના કેવી રીતે ટુકડા થઈ ગયા છે તે ચર્ચા કરી છે. પાટણ સિદ્ધપુર પાસેની સરસ્વતી અને સાબરમતી વગેરે એ પ્રવાહના ટુકડા ઉપરાંત એ બને નદીઓએ તીર્થો પણ વહેંચી લીધાં છે, તેમ એ પ્રવાહને રીતે બીજી બાજુ ભોગાવા નદીએ ભગવતી નામ જાળવી રાખ્યું છે. જોગાવા નદી નળ અને ખંભાતના રણને હાલ મળે છે. For Private and Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ I ૨૩૪ સ્તંભતીર્થ સાથે સંબંધ અને સ્તંભ એ હાટકેશ્વરની પેઠે આદિ લિંગ-સુવર્ણનું લિંગ એ બધું પણ સૂચક છે.૮૨ અને એ બધાંનું સાંનિધ્ય પણ સૂચક છે. વૈદિક કાલની પરંપરા ઝાંખી ધ્યાનમાં લઈ મધ્ય દેશમાં બેસી ભૂગોળ લખનાર પુરાણકારને સિંધુ અને સરસ્વતીના મુખપ્રદેશે અને તેની આસપાસના મુલકા, સમ્રપાતાલ અને એની નગરી ભાગવતી, વગેરે સમુદ્રના ગર્ભમાં લાગે એ શક્ય છે. તે સમયે સમુદ્ર જેવી મેટી નદીઓ મારફતે જ ઉત્તરમાંથી દક્ષિણમાં જવાતું એ ોઈ ગયા. પાતાલ અને પણિ પણિ જાતિના લોકને પુરાણાએ પાછળથી દૈત્ય એટલે યાતુધાન વર્ગના ગણ્યા છે. વેદમાં એ લેાક એક વેપારી વર્ગ જેવા સામાન્ય માણસો છે તે સ્પષ્ટ છે. વૈદિક યજ્ઞયાગાદિ ન કરનારા અને બ્રાહ્મણાનેન સંતેાનારા અને સખ્તાઇથી વ્યાજ લેનારા હોવાથી દૈત્ય વર્ગમાં ગણાઈ નિંદાયા. આ પણિ એ ફનિશિયન જાતિના વેપારી, એ જેમાંથી વિષ્ણુજ અને હાલના વાણીઆ શબ્દ આવેલા છે તે, એમ વિદ્વાનો માને છે. આ ફિનિશિયનેાનું વતન કયું તે બહુ વાદગ્રસ્ત વિષય હાઈ અહીં ચર્ચાને સ્થાન નથી. પરંતુ વતન તરીકે નિહ તેા વસવાટ તરીકે પણ સિંધુ અને સરસ્વતીના તટ પ્રદેરોા ઉપર એ લેાક રહેતા અને આર્યોંના ૮૨ આગળ લિંગપૂજન અને કુંભતીર્થના પશિષ્ટમાં આ બાબત કેટલીક ચર્ચા કરી છે. નાગરખંડ હાટકદરને બ્રહ્માએ તદાકારમાં પૂજેલું પ્રથમ સુવર્ણલિંગ કહે છે. આનર્તના અરણ્યમાં શંકરનું લિંગ પડી ગયાની જે કથાછેતે અક્ષરશ: પ્રભાસખંડમાં પ્રભાસક્ષેત્રમાં પંચપ્રભાસમાં આદ્ય પ્રભાસતીર્થનું વર્ણન કરતાં આપેલી છે; અને નાગરખંડની પેઠે જ લખ્યું છેકેઆ લિંગના પૂજનથી સ્વર્ગપ્રાપ્તિ થવાના ભયથી ઇન્દ્રે પ્રભાસમાં આવી લિંગને વજ્રથી આચ્છાદિત કર્યું, એટલે નાગર મને પ્રભાસ અને ખંડની કથા પ્રમાણે બ્રહ્માએ સ્થાપેલું આદિલિંગ (એટલે હાટકેશ્વર-પ્રભાસખંડમાં એ નામ સ્પષ્ટ નથી લખ્યું) નાશ પામ્યું છે, એ તા સ્પષ્ટ છે. ખંભાતમાં શાવિક-શૈવતીર્થ નાશ પામી ગુપ્ત થવાનું કારણ બહુ મોટા માહાત્મ્યથી ગર્વ આવ્યા તેથી ગુપ્ત થયું એમ લખ્યું છે. આદ્ય વગેરે પાંચ પ્રભાસ જોકે હાલ પ્રભાસની પાસે બતાવવામાં આવે છે પરંતુ આદ્ય શબ્દ જ પછીનું પ્રભાસ હાવાનું વ્યક્ત કરે છે. પરંપરાએની આ બધી ગુંચવણ સરસ્વતીનું મુખ જે અદ્ધર (Vague) રીતે પ્રભાસ પાસે મૂક્યું છે તેની લગભગમાં કાઈ મોઢું આદ્ય શૈવતીર્થ નાશ પામી ગુપ્ત થયાનું સૂચવે છે. અને એ કારણથી એની પરંપરાએ જુદી જુદી જગ્યાએ વહેંચાઈ ગઈ. આગળ ચાલતાં પ્રભાસખંડમાં લખે છે કે રૂરૂ દૈત્યને મારવા કુમારિકા દેવી પાતાલમાં ગઈ તેનું તીર્થ પ્રભાસક્ષેત્રમાં છે અને ખલદેવજી નાગનું સ્વરૂપ લઈ પ્રભાસ પાસે આવેલા પાતાલના વિવરમાં ગયા એમ પણ લખ્યું છે. કુમારિકાક્ષેત્ર ખંભાતના સ્થળમાં છે તે તેા જાણીતું છે. અને ત્યાં પણ પાતાલનું વિવર હોવાનું કૌમારિકાખંડમાં લખ્યું છે. નાગરખંડમાં ઈંદ્રધુમ્ર રાજાની લાંબી કથા આપી છે અને તે હાટકેશ્વરક્ષેત્રમાં આવી રહ્યા અને ભતૃયજ્ઞ પાસે આવ્યા એમ લખ્યું છે. એ કથાતે જ વિગતથી કૌમારિકાખંડમાં આપી છે અને દ્રિધુમ્નેશ્વર મહીસાગર ઉપર છે એમ લખ્યું છે. ભતૃયજ્ઞ પણ સ્તંભતીર્થમાં પાશુપત દીક્ષા લઈ રહેવાનું લખ્યું છે. આ ગુંચવણ પણ હાટકેશ્ર્વરક્ષેત્ર, પ્રભાસક્ષેત્ર અને સ્તંભતીર્થની પર પરાએ મૂળ એક પર ંપરામાં નીકળી છે અને એ બધુ એક જ અથવા એકમાંથી કોઇ કાળે ભિન્ન થએલું એમ સૂચવે છે. હાટકેશ્વરક્ષેત્રમાં ઈંદ્રઘુન્ન જે ભાગ ભજવે છે તેવા કે તેથી વધારે સ્તંભતીર્થમાં ભજવે છે. મહી નદીનું નામ ઈંદ્રઘુન્નતનયા અને ખંભાતમાં ઈદ્રદ્યુમ્નેશ્વર એ વાત ખાસ નોંધવા જેવી છે. એ કથા બન્ને ખંડમાં સરખી હાવાથી હાટકેશ્વરક્ષેત્ર સ્તંભતીર્થના પરમ સાંનિધ્યમાં આવે એવું સૂચન છે. ભાગવતમાં વિતલ પાતાલના હાટકેશ્વર પાર્વતી સાથે ોડું બની રહેલા છે અને એમાંથી હાટકી નદી નીકળે છેઆદિ વર્ણન, કુંભ ને હિરણ્યવેતસ અને સલિલની મધ્ય રહેલું, ગુહ્ય પ્રજાપતિ વગેરેને બંધબેસતું લાગે છે. ઋગ્વેદમાં ધૃતની નદીમાં રહેલું હિરણ્યવતસ ભાગવતની હાટકી નદી અને હાટકેશ્વરને મળતું કહી શકાય. શિવ અને તેમના લિંગના સંબંધ ન બંધા કરતાં જળ સાથે વધારે લાગે છે. શિવલિંગને તે જળ ઘણું પ્રિય છે. આ બધાના સાથે વિચાર કરતાં શિવનાં મહાભારતમાં કહેલાં નામે માં આ નામેા વિચારવા જેવાં છે, સુવર્ણરેતમ્, સમુદ્ર, વડવામુખ, ઊર્ધ્વલિંગ, મેનૂજ, તરંગવિ, વિકભિન, For Private and Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૩ ૨૩૫ સંસર્ગમાં આવેલા હતા એ વેદ ઉપરથી સ્પષ્ટ થાય છે. ભાગવત પુરાણમાં એમને પાતાલના વાસી કહ્યા છે; અને અસુરાદિ જાતિઓ પણ ત્યાં રહે છે એમ કહ્યું છે.૮૩ ઉપરની તમામ ચર્ચા અને પાતલ વાસની અસુરોની ચર્ચા ધ્યાનમાં લેતાં પણ પાતાલ હિંદને પશ્ચિમ કિનારે એમ કરે છે. એ પાતાલ સાત છે. એમાંનાં મુખ્ય નગરમાંનું એક નગર ભગવતી, તે જ નામની નદીને તીરે વિતલ પાતાલના હાટકેશ્વર સાથે બંધ બેસવાથી, નાગલોકના અને સરસ્વતીના સાહચર્યથી, ખંભાતના અખાતને કિનારે હેચ એમાં બહુ શંકા રહેતી નથી. હાલ કોઈ બીજા નગરનું બીજું નામ ભેગવતી જાણ્યામાં નથી. દંતકથા ખરી હોય તે ખંભાતની પ્રાચીનતાનો વિચાર કરતાં ખંભાતનું નામ ભગવતી તે આ પ્રાચીન ભેગવતી હોઈ શકે. ભગવતીપુ૨ અને પાતાલને ગૂજરાત-કાઠીઆવાડ-કચ્છના કિનારા સાથે સંબંધ છે એ આગલી ચર્ચામાં જોયું. અહીં એક ખુલાસો કરવાની જરૂર છે. પૌરાણિક ભૂગોળ હાલ જે રૂપમાં લખેલી મળે. મહાલિંગ, ગુધ, મહાર્ણવનિપાતવિદ્દ, ગભસ્તિ, નીરજ, અહિર્મુન્ય. આ નામને અર્થ સમજાય તેવું છે. અહિબુદી નામ તે બહુ સૂચક છે. એ નામ અગિયાર રુદ્રમાં પણ ગણે છે. એમાંને અહિ શબ્દ સૂચક છે. વેદમાં વિના સુતોમાં અહિબુન્ય નામ વારંવાર આવે છે (એકપાદની સાથે) અને ત્યાં એને સંબંધ સમુદ્ર-જળ સાથે છે. એને અર્થ Dragon (અહિ) of the deep એ કરેલો છે. લિંગપૂજા ઘણી પ્રાચીન છે એ તે સિદ્ધ થએલી વાત છે. લિંગ અને શિવનું પર્વ થી થયું છે. (ક. ૫. કેદારખંડ અ.૩૧.પર્વતલિંગ)બાકી મળ તે શિવને, રૂદ્રનો અને લિંગને સંબંધ જળ સાથે છે. એટલે ઠંભતીર્થ, હાટકેશ્વર, નાગક, વડવામુખ, સરસ્વતીનું મુખ વગેરેનું અત્યન્ત સાન્નિધ્ય જણાય છે. અહી એટલું પણ ઉમેરવાની જરૂર છે કે કૈમારિકાખંડમાં તંભતીર્થમાં કંદે તારકાસુરને હરાવ્યું. નાગરખંડમાં એ વાત ટૂંકમાં કહીને એ બનાવ હાટકેશ્વરક્ષેત્રમાં બન્યો હોય એવો દેખાવ (અ. ૭૦)માં કર્યો છે. અને અ. ૭૧ માં એ દૈત્ય પડો તેથી ભૂકંપ થયો અને ચમત્કારપુર (હાટકેશ્વરક્ષેત્રમાં આવેલું)નાં ઘર પડી ગયાં. આખરે બ્રાહા ઉપર પ્રસન્ન થએલા કંદે એ નગરનું નામ રકંદપુર રાખવા કહ્યું. આગળ અ. ૨૬૪ માં કંદે તારકાસુરને હરાવવા તૈયારી કરી તામ્રવતી નગરીમાં રાખ વગાડયો. (લો. ૮) એમ લખ્યું છે. તે નાગરખંડનું સ્કંદપુર કયું? તામ્રવતી એ ખંભાત એ તે આગળ સિદ્ધ કરેલું છે. તે હાટકેશ્વરક્ષેત્રનું સાન્નિધ્ય કયાં? બીજું લિંગપુરાણમાં બ્રહ્મા વિષ્ણુ શિવના મહાલિંગ-(કુંભ)જેને પાર પામી શકાયું નથી તેની સ્તુતિ કરતાં એક કાળે આ પ્રમાણે કહે છે. હેમલિંગની સ્તુતિ બોલી પછી પંચતત્વનાં લિંગ બલી પછી કહે છે કે “સારસ્વતાર એવાય મેઘવનિલેનમઃ ના મતે અન્ય નાનાં પતયે નમઃ | આમ શિવલિંગ સ્તુતિમાં હેમલિગ, સારરવત અને નાગોનાપતિ એ બધું ખાસ સચક છે. અને હેમલિંગ તે ઠંભ તેમજ હાટકેશ્વર તે સ્પષ્ટ સમજાય છે. તેને માટે અહીં વાપરેલ સારસ્વત શબ્દ અને ઉપર લખ્યો તે વડવાનલ શબ્દ પણ નોંધવા જેવો છે. વડવાસુખ શંકરનું નામ અને સરસ્વતીના મુખ પાસે તેનું ભેગેલિક સ્થળ તે પણ આગળ જોયું. એ રકંભ હાટકેશ્વર, ખંભાતના અખાત રૂપે સરસ્વતીનું મુખ અને વડવામુખ એ બધાનું અત્યન્ત સાહચર્ય કે સાન્નિધ્ય વ્યક્ત કરે છે. (લિગ. પુ.અ.૧૮ . ૨૪) આગળ અધ્યાય ૫૧ માં મંદાકિની નદી જ્યાં શિવ સગણ વાસ કરી રહેલા છે તેનાં વિશેષણે આપેલાં છે. શિવને સેમ કહ્યા છે ને સેમિનાથ ગણવા કે નહિ તે સ્પષ્ટ નથી કહેલું. મંદાકિનીનાં કનકનંદા અને નંદા એવાં નામ આપ્યાં છે. અને ત્યાં હજાર બ્રાહ્મણોનું વન છે એમ કહ્યું છે. આ વર્ણન અને મંદાકિની તથા નંદા નામ સરસ્વતીનાં છે. (સરસ્વતીના પ્રવાહને લેખ જુઓ) એને પશ્ચિમ તીરે કાંઈક દક્ષિણમાં રુદ્રપુરી છે એમ કહે છે. ત્યાં જગદંબા સાથે કર હમેશાં ક્રીડા કરી રહેલા છે. આ પ્રમાણે શંકરનાં તીર્થો દરેક દ્વીપમાં પર્વત, વન, નદી અને અર્ણવ સંધિમાં આવેલાં છે એમ કહ્યું છે. આ વર્ણન હાટકેશ્વર સરસ્વતીના નીચલા પ્રવાહ ઉપર ગમે ત્યાં હશે તેને લાગુ પડે છે, અર્ણવ સંધિ શબ્દ ખાસ સૂચક છે. ટીકાકાર અર્ણવ સંધિને સમુદ્ર અને નદીના સંગમ કહે છે. આમ અર્ણવ સંધિ ઉપર ખંભાતની જગ્યાએ શૈવતીર્થં હતું તે, અગર સેમિનાથ, અગર લુપ્ત થએલા હાટકેશ્વર જ આવી શકે. આ અને રામેશ્વર સિવાય બીજું શૈવતીર્ય અર્ણવ સંધિ ઉપર નથી. ૮૩ ભાગવત કે પુ. અ. ૨૪ અને મૅકડોનલની Vedic Index માં પાણિ શબ્દ. For Private and Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૩ છે તેમાં સાગરસંવતખંડ-કુમારિકાખંડ એ ભારત વર્ષના નવ ખડેમાંને મુખ્ય અને વર્ણાશ્રમ ધર્મના લોકથી વસાએલો છે. એટલે હાલને ભરતખંડ એમ વિદ્વાનોએ સિદ્ધ કર્યું છે. ખંભાતના પ્રદેશનું નામ કુમારિકા ક્ષેત્ર એમ એક પુરાણું કહે છે. એ સ્થળ ભરતખંડની મધ્યમાં નથી પણ પશ્ચિમને ખૂણે છે. છતાં ખંડનું નામ ના રૂપે એણે ધારણ કરી ભરતખંડમાં મુખ્ય હોય એમ દેખાવ કર્યો છે. એ જ ભારતવર્ષના નવ ખંડમાંના બીજા બે ખંડ ગભક્તિમત અને નાગદ્વીપ જે એની પશ્ચિમ અને નૈત્યમાં આવેલા છે તે નામ સસપાતાલના બે ભાગ તરીકે પણ પુરાણેએ ગણેલા છે; અને એની દિશા ઉપરથી કુમારિકાક્ષેત્રની નજીકમાં એ દ્વીપ આવે છે. તે કઈ શંકા કરે કે ભારતવર્ષીય ભરતખંડના મુખ્ય ભાગ જેવું કુમારિકા ક્ષેત્ર તે તેની સીમાની પાર આવેલા અન્ય દ્વીપોમાં શી રીતે ગણ્ય અને પાતાલમાં પણ શી રીતે ગણાય. એમ ગણીએ તો પુરાણુને પોતે લખેલી ભૂગોળ સાથે વિરોધ આવે. સમયના મોટા અને લાંબા વિસ્તાર ઉપર છૂટી ફેલાએલી પરંપરાઓને ભેગી કરી ગોઠવનાર પુરાણકારને આ બાબતમાં દેષ કાઢવો ઠીક નથી. જે કીપોને ભારતવર્ષના અન્ય લીપ ગણી મુખ્ય ભરતખંડથી જુદા પાડીએ છીએ તેમાંના કેટલાક આજે ભરતખંડના પોતાના જ ભાગ બની ગયા છે. દ્વીપ એટલે પણ બે બાજુએ પાણ-ચાર બાજુએ નહિ એ આગળ જોયું છે. ગાંધાર અને બ્રહ્મદેશ આદિ દ્વીપમાં જ દે નામે ગણાતા તે જુદે જુદે સમયે ભરતખંડથી જુદા પડી ગયા અને ભારતવર્ષની પોતાની પૌરાણિક મર્યાદા લુપ્ત થઈ. મધ્ય દેશમાં બેસી પૌરાણિક ભૂગોળ લખનાર આ બધી મર્યાદાઓમાં અને ઝાંખી થએલી પરંપરાઓને ગોઠવવામાં ખલન કરે તે સ્વાભાવિક છે. કુમારિકા ક્ષેત્ર ભરતખંડ-કુમારિકા ખંડની મધ્યમાં નથી, પશ્ચિમ ખૂણે છે છતાં તેને ખંડનું નામ આપી અગત્ય બતાવી છે તે સિદ્ધ કરે છે કે એ અગત્ય ખેડની મધ્યસ્થતાની નથી પણ વર્ષની મધ્યસ્થતાની અને એક વખતે ખંડના અને વર્ષના મુખ્ય વેપારના કેન્દ્ર તરીકેની છે. જેમ પાછળથી ગુજરાત અને હિદને ખંભાતને નામે ઓળખતા તેમ. એટલે એ વાત તે લાક્ષણિક જ ગણવાની. પરંતુ ગભસ્તિમત અને નાપદ્વીપ ભારતવર્ષના જ દ્વીપ છે અને પાતાલના પણ ભાગ છે તે બાબતની અને તેમના સ્થળની ચર્ચા આગળ કરી તે જોતાં ભરતખંડની પશ્ચિમ છેડે આવેલું ખંભાત-કુમારિકા ક્ષેત્ર આ દ્વીપોની તદ્દન પાસે ઠરે. વચ્ચે થઈ વહેતી સરસ્વતી નદી જ ભારતવર્ષના બે દ્વીપોને જુદા પાડતી હોય એમ ગાંધાર બ્રહ્મદેશ વગેરે ઉપરથી આપણા પશ્ચિમ કિનારાના પ્રદેશને માટે કહી શકાય. એટલે પાતાલ ક૯પનામય થઈ ગયું અને તેના ભાગ દ્વીપો તરીકે વહેંચાઈ ગયા તે લાંબા સમયના ગાળામાં મર્યાદાની ચોક્કસતા પાછળથી ભૂળ લખનાર જાળવી શકે નહિ. પુરાણોમાં એક બીજા સાથે જ આવા વિરોધો આવે છે અને અનેક દેશોની મર્યાદાઓનાં ઠેકાણાં રહેલાં નથી. આપણા લાટ દેશની મર્યાદા જ કેટલી વિશાળ થઈ કેટલી સંકોચાઈ છે તે ઉપરથી આ વાત સમજાય. એટલે ખંભાતક્ષેત્રનું નામ કુમારિકા ક્ષેત્ર હોવા છતાં પણ તે છેડા ઉપર હોવાથી ઘણું પ્રાચીન સમયમાં તેની મર્યાદા અત્યન્ત સાનિધ્યના કપમાં ગણાય અને દૂર રહી પાછળથી ભૂળ લખનાર ગોટાળા ઉત્પન્ન કરે તેવું લખે તેમાં નવાઈ નથી. ભારતની ભૂગોળમાં આવા નાના ગોટાળા અને પાછળથી ક૯૫નામય થઈ ભૂમિના પડમાં ગએલું આખું યે પાતાલ આ વાતને ટેકો આપે છે. ઉપસંહાર આ લેખમાં ઘણી બાબતોની ચર્ચા થઈ છે. એ બધી ચર્ચા અને નીચેની ટિપ્પણીઓમાં કરેલી ચર્ચા અને ખાસ કરીને ટિપ્પણ ૮૨ માં કરેલી આક્રિલિંગ સ્તંભ, હાટકેશ્વર, પ્રભાસક્ષેત્ર, ગુપ્તક્ષેત્ર ઈન્દ્રઘુમ્નની વાત વગેરેની ચર્ચા, અને આગળનાં કુંભ અને લિંગપૂજા, અસુરે, અને સરસ્વતીને પ્રવાહ એ ત્રણ પરિશિષ્ટોમાં કરેલી ચર્ચાઓ એ બધું ધ્યાનમાં લેતાં જે જે ફલિત થાય છે તે ટૂંકામાં સ્પષ્ટ રીતે For Private and Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ I ફ્રી નોંધવાની જરૂર છે તે આ પ્રમાણેઃ— (૧) વેદકાલનું અધેાભુવન અગર નીચ્ચ દેશ તે સિંધુ અને સરસ્વતીના મુખના પ્રદેશ. (૨) એ પ્રદેશે। અસુર નતિના હાથમાં હતા અને અસુરા આર્યોંની સાથે લડનારી એક જાતિ વિશેષ હતી. (૩) નાગલેાકા આ અસુરોના એક ભાગ-પેટા નિત હતી અને જલપ્રવાહ તથા વહાણવટું એમના હાથમાં હતું. (૪) તેથી નદીમુખા તેમને તાબે હાઈ ત્યાં તેમનાં ખાસ થાણાં હતાં. (૫) આ મુખ્ય વૈદિક નદીએ ઉત્તરથી દક્ષિણ-ઉપરથી નીચે વહેવાથી પણ નીચેના ભાગ અધભુવન અગર નીચ્ય દેશ કહેવાતા અને અસુરના વાસને લીધે આર્યંને અગમ્ય અને નિંદ્ય હતા. (૬) એ સ્થળ ઉપર ઈ.સ. પૂર્વે પાતાલ નામનું નગર હતું તેની કેન્દ્રસ્થ ઉપયેાગિતાને લીધે આ નીચ્ચ દેશનું પાતાલ નામ પડયું અને અસુરે અત્યન્ત નિંદ્ય થઈ આર્યશત્રુ થયા પછી આર્યાંના રંગથી રંગાએલા પૌરાણિકાએ પાતાલને ભૂમિના પડમાં ધકેલી કાઢયું, અને અસુરના ભયંકર પ્રાણીવિશેષ બની ગયા. (૭) અથર્વવેદના ભદેવ આદિ લિંગ અને પૌરાણિક લિંગાદ્ભવમૂર્તિ-શિવ—કહી શકાય. (૮) અથર્વંવેદની આર્યંતરતા અને લિંગપૂજાની મૂળ આર્યંતરતા અને પશ્ચિમ એશિયાના કિનારાથી હિંદના કિનારા સુધીની તેની વ્યાપકતાથી લિંગપૂર્જા અસુરોની હાય એમ ગણી શકાય, અને કુંભ લિંગરૂપે સ્તંભરૂપે અગર બંનેરૂપે એક વખત પશ્ચિમ હિંદમાં પૂજાતા હતા એમ ગણી શકાય. (૯) હાટકેશ્વર મૂળ નાગલેાકના દેવ, પુરાણા પ્રમાણે શ્રદ્રાએ પૂજેલું આદિલિંગ અને સુવર્ણનું લિંગ, અને નાગલાક અસુરોની પેટા જાતિ, એ નાગન્નતિ સ્તંભ અને હાટકેશ્વરના કોઈ સંબંધ વ્યક્ત કરે છે. નોંધ ૮૨માં આપેલાં શિવનાં નામ ખાસ વિચારવા જેવાં છે. (૧૦) કુંભને ગુહ્યુપ્રાપતિ હિરણ્યમય કહ્યો છે. હાટકેશ્વર પ્રથમ બ્રહ્માએ તદાકાર’ સુવર્ણમાં બનાવી પૂછ્યું (Realistic Linga) એ પણ સૂચક છે. (૧૧) માહેન-જો-ડેરામાંથી ત્રિમુખ શિવ અને ‘તદ્દાકાર’ લિંગની મૂર્તિએ આ વાતની પ્રાચીનતા અને ભૌગોલિક વ્યાપતા બતાવે છે, અને પાશુપત મતને ગુજરાતના કિનારા સાથે સંબંધ શ્વેતાં લિંગપૂજાના આદ્ય પ્રચારમાં આ કિનરાએ જે ભાગ ભજવેલે તે સિદ્ધ કરી તેની પ્રાચીનતા મનાય છે તેથી વધારે છે એમ પણ વ્યક્ત કરે છે. (૧૨) સરસ્વતીનેા પ્રવાહ ખંભાતના અખાતમાં થઈ પ્રભાસના સાન્નિધ્યમાં સમુદ્રને મળતે ત્યાં વડવામુખ નામના દેશ હતેા; આ સરસ્વતીના નીચલા પ્રવાહનું નામ ભાગવતી હતું, તે વિતલ પાતાલની નદી ગણાતી અને હાટકેશ્વરનું ત્યાં સાન્નિધ્ય હતું. (૧૩) આ બધા ઉપરથી હાટકેશ્વર જે વિતલ પાતાલમાં ગણાતા અને આનર્ત દેશમાં પણ ગણાતા તે સરસ્વતીના મુખ પ્રદેશ પાસે હોવા જોઇએ, સ્તંભ સાથેના મળતાપણાથી ખંભાતના સ્થળની લગભગ પણ હાઈ શકે; એ એક કરતાં વધારે વાર લુપ્ત થયા-એટલે એ પૂનના વૈદિકાએ નાશ કર્યાં-અને કુંભક્ષેત્ર પણ ગુક્ષેત્ર થયું. (૧૪) આમ થવાથી પાછળના પૌરાણિકાએ આખી પરંપરાના ટુકડા કરી દરેક ક્ષેત્રો જુદાં કર્યા. આ ટુકડા થએલી પરંપરાએ મૂળ એક મેાટી બીના વ્યક્ત કરતી હાય તે! સ્તંભતીર્થ સામનાથ અને હાટકેશ્વર ક્ષેત્ર એ બધાને એક કરતું કાઈ મે ટું રોવતીર્થ ગૂજરાતને કિનારે સરસ્વતીના મુખના પ્રદેશમાં હોવું ોઇએ. (૧૫) પાછળ અસુરાના પરિશિષ્ટમાં કરેલી સ્કંદ વિશેની ચર્ચા ધ્યાનમાં લઈ કંદના ખંભાતના સ્થળ સાથેના સંબંધ ખાસ નોંધવા જેવા છે. નાગરખંડના કંદપુર અને તામ્રવતીના ઉલ્લેખા પણ નોંધવા જેવા છે. સ્કંદે માહેશ્વર ધર્માંના ઉપદેશ કર્યાં એમ પુરાણ પાતે કહે છે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે કંદની માટા દેવ તરીકે પૂજન દક્ષિણ હિંદમાં છે. એ દેશમાં પેરીય પુરાણ (મેાટું પુરાણુ) નામનાં તામીલ ગ્રંથમાં કહ્યું છે કે ઔદ્ધ અને જૈન મતાનું એર હિંદમાં બહુ હતું તે દક્ષિણ હિંદમાં બંદે તાડયું અને ઉત્તર હિંદમાં કુમારિલ ભટે તાડશું. કંદ દેવ તરીકે પૂજવા છતાં આટલી ઐતિહાસિકતા રહી ગઈ છે. એ પાછળ કરેલાં અનુમાનને ટેકો આપે છે. સ્કંદની ઐતિહાસકતા For Private and Personal Use Only ૨૩૭ Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮ પરિશિષ્ટ ૩ કરે તો પણ તેનો સમય ઠરાવો બહુ મુશ્કેલ છે પણ તે બહુ પ્રાચીન છે એટલું તો ખરું. શિવમતને આદ્ય પ્રચાર ગુજરાતના કિનારા ઉપર થયે એ વાતને આ હકીકતને પણ ટેકે મળી શકે. અને ખંભાતના અખાતના સાન્નિધ્યમાં ઘણા પ્રાચીન કાળમાં કોઈ મોટું શિવતીર્થ હતું અને હાલના સ્વરૂપમાં નહિ તે કોઈ જુદા સ્વરૂપમાં શિવ અને લિંગપૂજા વેદકાળ જેટલી જ જૂની હતી અને વૈદિક તથા પાછળથી જૈન, બૌદ્ધા ને વળી પાછા વૈદિક એમ બધાના એ લોક સાથે ઝઘડા થતા એ બધું વ્યક્ત થાય છે. આ પ્રમાણે મુદ્દા આગલી ચર્ચામાંથી નીકળે છે. અને પૌરાણિક પરંપરાઓના આધારે કરેલાં આ અનુમાનો જે ખરાં હોય અગર ખરો રસ્તો બતાવનારાં હોય તો એ ઉપરથી એટલું તો જણાય છે કે ગુજરાતને કિનારે ઘણા પ્રાચીન સમયથી વસ્તીવાળા અને સુધારેલા ઉદ્યોગ અને વેપારી વર્ગના વસવાટવાળો હોવો જોઇએ. ખંભાતનું સ્થળ અસલથી સમૃદ્ધ, કેન્દ્રરૂપ, અને ધાર્મિક સ્થાનરૂપ હેવું જોઈએ અને આદ્ય લિંગપૂજાના સ્થાનરૂપ પણ હોવું જોઈએ. હિંદના આ પશ્ચિમ કિનારા પાસે બીજા બેટ પણ હોવા જોઇએ અને એ પ્રદેશની ભૂગોળ આજ છે તેથી કાંઈક જુદી પણ હેવી જોઇએ. આ અનુમાને હિંદના કોઈ પણ સ્થળ કરતાં આ પશ્ચિમ કિનારે વધારે જૂની સંસ્કૃતિવાળો અને પાછળથી ભ્રમણયુગમાં એ સંસ્કૃતિને ચારે તરફ વહેંચનારે હવે જોઈએ અને ખંભાત અગર એ સ્થળે જે નામે જે શહેર હોય તેણે એક વખત આ બધી બાબતોમાં ઘણો ઉપયોગી ભાગ ભજવેલો હોવો જોઈએ. For Private and Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ wanymMSMO પરિશિષ્ટ , ખંભાતના રાજવંશની વંશાવળી Shri Mahavir Jain Aradhana Kendra (૧) મિરને જાફર નજમુદ્દૌલા મોમીનખાન = લગ્નસંબંધ અલીઆબેગમ સાથે-અલીઆબેગમતે મિર અબ્દુલહુસેન પહેલા (બેહિતનશીન થયા ઈ. સ. ૧૭૪૩માં) | દેહલામી મોમીનખાન, ગુજરાતના દીવાન (૧૭૨૩-૨૮)નાં પુત્રી (૨) મુફતીઆરખાનનુરૂદીન મહમ્મદખાન મામીનખાન બીજા (બેહિતનશીન ૧૭૮૩) For Private and Personal Use Only (૩) એમણે દત્તક લીધેલા તે મહમ્મદ કુલીખાન (મિયાં મન્ન) તે ઈ.૧૭૪૩-૪૮માં ખંભાતના સુબા કૈનુલ આબેદીન નજમખાન (બેહિતનશીન ૧૭૮૯)ના પુત્ર-લગ્નસંબંધ જોગની ખાનુમ (તેમણે તથા તેમનાં પત્ની બુઝર્ગ ખાનુએ-મોમીનખાન બીજાનાં બહેને—ઉછરી મોટા કરેલા તમામીનખાનની પુત્રી સાથે www.kobatirth.org (૪) ફતેહઅલીખાન-નજમુદૌલા, મુમતાઝુમુક મોમીનખાન ત્રીજા (બેહિતનશીન ઈ. ૧૮૨૩) (૫) બંદેઅલી ખાન–મોમીન ખાન ચોથા (બેહિશ્તનશીન ઈ. ૧૮૪૧) યાવરઅલીખાન (૬) હુસેન યાવરખાન–મોમીનખાન પાંચમા (બહિર્તનશીન ઈ. ૧૮૮૦) (૭) જફરઅલીખાન સાહેબ-મોમીનખાન નજુમખાન ગુરૂદીન મુહમ્મદખાન ફતેહઅલીખાન બાકરઅલીખાન બંદેઅલીખાન અલીયાવરખાન છઠ્ઠી (બેહિતનશીન ઈ. ૧૯૧૫)=લગ્નસંબંધ થયો સિકંદરજહાં બેગમ સાહેબ સાથે. (પહેલું લગ્ન મછલીપટ્ટણના મૌલવીસાહેબનાં પુત્રી સાથે થએલું.) (૮) નેક નામદાર નજમુદ્દૌલા, મુમતાઝુમુલ્ક, મોમીનખાન બહાદુર, દિલાવરજંગ હુસેનયાવર ખાનસાહેબ બહાદુર, મોમીનખાન સાતમા–હાલના નવાબ સાહેબ તખ્તનશીન ઈ.સ. ૧૯૩૦. Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ છે ખંભાત રાજ્યનાં ગામોની યાદી ૧ તારાપુર ૩૦ કળમસર ૫૯ ખાકસર ૨ નગરા ૩૧ ખડધી ૬૦ જાફરાબાદ ૩ નેજા ૩૨ ધુવારણ ૬૧ પાદરા ૪ જાલાપુર ૩૩ હરિપુરા ૬૨ રહેલ ૫ નવાગામ વાંટા ૩૪ કાંધરોટી ૬૩ વલી ૬ મોતીપુરા ૩પ ઉંદેલી ૬૪ મીતલી ૭ ગોકુલપુરા ૩૬ નંદેલી ૬૫ ગોલાણું હેદરપુરા સાથે ૮ રંગપુર ૩૭ શાહપુર ૬૬ આણંદપુર ૯ જીણુજ ૩૮ ફાંગણી ૬૭ ગલિયાણું ૧૦ બુધેજ ૩૯ શકરપુર ૬૮ ફતેહપુરા ૧૧ આમલી આરા ૪૦ મહેતપુર ૬૯ રામપુરા ૧૨ માલપુર ૪૧ લુણેજ ૭૦ વાધા તલાવ ૧૩ આદરૂજ ૪૨ દહેડા ૭૧ ઈસનપુર ૧૪ ટેલ ૪૩ પાલડી ૭૨ વરસડા ૧૫ મહીયારી ૪૪ સોખડા ૭૩ કસારા ૧૬ ઈસરવાડા ૪૫ માલાની ૭૪ પચેગામ ૧૭ ઉટવાડા ૪૬ ભાટતલાવડી ૭૫ ખડા ૧૮ જ૯લા ૪૭ ભીમતળાવ ૭૬ મોટા કલોદરા ૧૯ મોભા ૪૮ જુની આ ખેલ ૭૭ જાફરગજ ૨૦ હરિયાણ ૪૯ નવી આખેલ ૭૮ નધાનપુર ૨૧ સાયમાં ૫૦ નવાગામ બહાર ૭૯ મહેમદાવાદ ૨૨ કાળી તળાવડી ૫૧ તામસા ૮૦ વસ્તાણું ૨૩ છતરડી પર હસનપુરા ૮૧ કાનાવાડા ૨૪ કંસારી ૫૩ ગુડેલ ૮૨ રસાલપુર ૨૫ નાના કળદરા ૫૪ વરણેજ ૮૩ ઇંદરવરણું ૨૬ પોપટવાવ ૫૫ વડગામ ૮૪ દલોલ ૨૭ વાલા ૫૬ તરકપુર ૮૫ વાકતળાળ ૨૮ ઊંદેલ ૫૭ પાંદડ ૮૬ ચાંગડા ૨૯ વાસણ ૫૮ રેહોણું ૮૭ ઈદરણેજ આ ગામોમાં તારાપુર, નગરા, જીણજ, સાયમા, ઊંદેલ, કળસર, શકરપુર, વડગામ, ગોલાણા, વરસડા વગેરે ડાં ગામ એક હજારની ઉપર અને પાંચ હજારની અંદરની વસ્તીનાં ગણાય છે. તારાપુર સારું ગામ છે. ત્યાં દેત્યને ટેકરો બતાવવામાં આવે છે તે તારકાસુરનું સ્થાન મનાય છે. તારકાસુર ઉપરથી તારાપુર નામ પડવાનું કહેવાય છે. નગરા એ વ નું ખંભાત છે. નગરક મહાસ્થાન એનું જૂનું નામ છે. For Private and Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંબેટીક ટાવંs લાલપુર તાનસડ વારસાઈ મેજ ગરમાળા ૦ ° પાર " અંધાર વૌઠા ) (હરે મલાતજ હા / 7/ 22 ciet zinelo D. ) મધ્ય છે ખડતાલાપર 60 પલાણ : ૧ કાઠીપુર /. / Aજ હેરેજ ) વસો ' , પાલડા વીરપુ૨૦ ૯ તી કલાયાતજ હ ) | માળીયલ લી, નર પીસવાન ( ! ખડી | હાજી જવા , પેરામ અસલાલી ખાલી Eી , ૦. છે. બારી - કોલનિલપાવાગામ૧યા, ઇંગોલી જગ') વલીંબારા જણાતુર ! વહેeગ. d’ | '' ગાને રર, ગાસતિ ગાબ - Aતારગાણોલ \ : » Sભાઉ 1 ખપર frીચાણાંલ. ધોતીપુરતું સાપ દરવયણ અહેવા ! મલાતજ મહેલાવE મ નભોઈ , ભલા મગળપર ગાનારા લોકોને વિનામું માલીવાડ , મલાતજ | ચાંગા ! , માંગરોલ નાણી વિર વીયા બાલતા “લ્હીબારી કોઈ ભાવ દલો) નિ ઈ હસોજીત્રા સણાવ, * OXY છે યાંગડ ગડા ! પીપંળાવ બિામણગામ મછવાઇ ૦પળો | વારો પાક | 9. વાતાવ નિર)*લાખાપરે તે મોદી ! નિરવા, વટામS # કમ્બારા માટલાડુ વાતંદપુરા 1°Eશજ %ફતેપુરા રામપુર લાખાણાં 3 - i છે મથાશે "- વરસંગ ) વાઘાતળાવ હેરાનપુJખાનપુર . \ મોદ | - દરપુર 'ચીખલીયા લાગપં ના કે E ટલો કનેવાળ બાવાજીનેકી, નાની બોર મોર બોર, Jપટલનને તારાપુર “આ દેજ વલલી પોલીસ દમ, diવાણા મારા ખપાક ખાખસર અસલીઆ હવા ધારે ગૌરવ મુરાર, 0 "g૦ તલી 1 ૨વા વસાહ : મમરાણીયા \ ધરમ' 6મીતલી રોણી જરૂરી બાદ ભીમતળાવ Vાયા યાણા ૦ oણાય છે - ગુલે જ | ખાનપુર સજપને જલદ 16ીતવાવડી ત્રાલ, 1/૦નવાગામ (Cછારા * જાપટવાવ - વડલા , લોહઉદ્ધ નાનો ભા આખોdજુની ) R : ! 0 ભવે T \નારેશ્વર માત વડગામ માધુર વાણ, માથાનાઅમર છે. લ૦ કલમએફ મમતા 51ણાં ગવી. 0 , બાજીપર 15 ISIAU ખડોલ, જલપુર [ G Hપરે, ગ ૨ ન ક દી TI, કાવી = દેગામ નાહાર // ગંગવા_ 8 525 ખંભાત રાજયને નકશે - આવી ઘેરી લીટીથી રાજ્યની હદ બતાવી છે) &લ • ૧ ઇંચ =૪ માઈલ For Private and Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ - ૩ ભેટ ી, અંબે જ // ખMાબાપર શક પલાણા - વાલધૈરા નાલા વારસંગ વીરાશ 2 ટાવતનડ અંધાર - ગરમાવા૦ જ ° અલીદ- વિસો જ મલાયાત જપીજ વૉel & Shri Mahavir Jain Aradhana Kendra વીરપુ૨૦ ૦પાવી | માછીયલ ૦ અરવલાલી = પીળા અમરેલી નજ નાવલી જીદંડ ( પૉા o ખાલી૦ પીપાવાગ ખરાંટ ઉપગઢ. ૦ ખારેટી -કલવાલે | - વેશમલે આખડોલ૦ સામલી બટવા ઇંૉલી2 બોલી પેટ્રા ડેલ ગાણોલ લોટા બોલી વૈરાણા ધોતીપુરતું ? સાલા એકતા ભૂમલી 'નભોઈ મંગળપુર , For Private and Personal Use Only o || અલગ www.kobatirth.org Exરવાર અનુરા અગ / સીમજ “ | નગમ ! દેવાતલપ વીરડવું M. (લીંબાસ/મંા વાતલપદ નવાગામ°ા . aહપુર લેક , ગાનેરા૩૦ -કણસર ૦ દેહાલી . A. મહેશદાવાદ , \ પલીવલેટવા - 8માલીવાળ” .. મલાતજ | ન ચાંગાય પાડગોલ મલાતજ રિવયાણ એડોના | અડવાવ -- મહેલાવો ભવાડ - મુંગળપુર # ૧ -નાવડા )વહોતર વીરાજ - બિલીતા” “pલીંબાલી છે બાંધણી 6 દવો) જ વાતજ 6 સોજીત્રા સણાવો. - ૬ વટામણ ઘચાંડા - બારા - ઝફતેપુરા વાલંદપુરા રામપુરા ગલાપાણી આપ્યા વાઘાતળાવ XJ" ૦૨૨૫૨ ચીખલીધી તરાપ - 13 અમોદ મણી. ૭નેવાળ તળાવ તારાપુર - લોણા દરજ .? - પન્ડલી દલપર ગામ ખાખરા ગોરાડ-f“અલીસરા 'જાનાર 9 વાડાક - બુધજ પાદેશ બરબાદ 6મીતલી | એ બાલંકી બોચાસણ ભીમતળાવ ગાડા જ . TVS પીપંળાવ સુણાઉં " બામણગામ વસીજીવા પળો | વરીબ , પાલજ વાર જવાનરૂણજ , જો કઢેલા છે જ ! વર્ગ o મણી ૨ાનપુ - નાની બાંa. પ્રોજ મોટા બોરે - મyબરડું- તૈલી, 1 EY Acharya Shri Kailassagarsuri Gyanmandir \ ધરમજ' અલંગની ‘ ગુડલ »ર્ટ જવરાણી 0 oણાવ જરાયાણ, તામરચા, ઝાલાશની માલ ની " ધમાકાણીપ્રા નદી -----વીરર૧૬ , Tબામણવા & રણોલી પીપળોઈ જ F\ |ખાનપુર યુવા લેડા Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir परिशिष्ट ओ આ સંકૃત લેખો (१) स्तंभनपुरस्थलेखाः। ओं अर्ह ॥ संवत् १३६६ वर्षे प्रतापाक्रांतभूतलश्रीअलावदीन सुरत्राणप्रतिशरीरश्रीअल्पखानविजयराज्ये श्रीस्तम्भतीर्थे श्रीसुधर्मास्वामिसंताननभोनभोमणिसुविहितचूडामणिप्रभुश्रीजिनेश्वरसूरिपट्टालङ्कारप्रभुश्रीजिनप्रबोधसूरिशिष्यचूडामीणयुगप्रधानप्रभुश्रीजिनचन्द्रसूरिसुगुरूपदेशेन उकेशवंशीयसाहजिनदेव साहसहदेवकुलमण्डनस्य श्रीजेसलमेरौ श्रीपार्श्वनाथविधिचैत्यकारितश्रीसम्मेतशिखरप्रासादस्य साहकेसवस्य पुत्ररत्नेन श्रीस्तम्भतीर्थे निर्मापितसकलस्वपक्षपरपक्षचमत्कारिनानाविधमार्गणलोकदारिद्रयमुद्रापहारिगुणरत्नाकरस्य गुरुगुरुतरपुरप्रवेशकमहोत्सवेन संपादितश्रीशत्रुजयोज्जयंतमहातीर्थयात्रासमुपार्जितपुण्यप्राग्भारेण श्रीपत्तनसंस्थापितकोइडिकालङ्कारश्रीशान्तिनाथविधिचैत्यालय श्रीश्रावकपौषधशालाकारापणोपचितपसमरयशःसंभारेण भ्रातृसाहराजुदेव साहबोलिय साहजेहड साहलषपति साहगुणधर पुत्ररत्न साह जयसिंह साहजगधर साहसलषण साहरत्नसिंह प्रमुखपरिवारसारेण श्रीजिनशासनप्रभावकेण सकलसाधर्मिवत्सलेन साहजेसलसुश्रावकेण कोइडिकास्थापनपूर्व श्रीश्रावकपोषधशालासहितः सकलविधिलक्ष्मीविलासालयः श्रीअजितस्वामिदेवविधिचैत्यालयः कारितआचन्द्रार्कं यावन्नन्दतात् ॥ शुभमस्तु । श्रीभूर्यात् श्रमणसंघस्य । श्रीः । ૧આ લેખ ખંભાતના તંભન પાશ્વનાથના મંદિરમાંની એક શિલા ઉપરથી લીધેલ છે. એ અલાઉદ્દીન ખિલજીના વખતને છે. અહીં આપેલા ખંભાતના આ સંસ્કૃત લેખમાંના પહેલા ચાર મુનિશ્રી જિનવિજયજી સંપાદિત “પ્રાચીન જૈન લેખસંગ્રહમાંથી ઉતાર્યા છે. જિજ્ઞાસુએ વધુ વિગત માટે એ ગ્રંથ જો. પાંચમે વડવાની વાવને લેખ “બુદ્ધિપ્રકાશ'ના ૧૯૩૦ના જાન્યુઆરી અંકમાંના ખંભાતના ભદ્રશંકર શાસ્ત્રીના લેખ ઉપરથી ઉતાર્યો છે. For Private and Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४२ परिशिष्ट ओ ॥०॥ अर्ह ॥ श्रेयांसि प्रतनोतु वः प्रतिदिनं श्रीनाभिजन्मा जिनो __ यस्यांकस्थलसीम्नि केशपटली भिन्नेंद्रनीलप्रभा। सोत्कंठं परिरंभसंभ्रमजुषः साम्राज्यलक्ष्म्या . . . . . . __ • • • • • • विटं(*)कंकणकिणश्रेणीव संभाव्यते ॥१॥ सेव्या पार्श्वविभुर्नतौ फणिपतेः सप्तास्य चूडामणि संक्रान्तः किल योऽष्टमूर्तिरजनि स्पष्टाष्टकर्मच्छिदे। यद्भक्तं दशदिगजनवजमभित्रातुं तथा(*)सेवितुं यं यत्पादनखाविशत्तनुरभूदेकादशांगोऽपि सः ॥२॥ त्र्यैलोक्यालयसप्तनिर्भयभयप्रध्वंसलीलाजय स्तम्भा दुस्तरसप्तदुर्गतिपुरद्वारावरोधार्गलाः । प्रीतिप्रोक्षितस(*)प्ततत्त्वविटपिप्रोद्भतरत्नाङ्कराः शीर्षे सप्तभुजङ्गपुङ्गवफणाः पार्श्वप्रभोः पान्तु वः ॥३॥ लोकालोकलसद्विचारविदुरा विस्पष्टनिःश्रेयस द्वारः सारगुणालयस्त्रिभुवनस्तुत्याङ्ग्रिपङ्केरुहः । श()श्वद्विश्वजनीनधर्मविभवो विस्तीर्णकल्याणमा आद्योऽन्येऽपि मुदं जनस्य ददतां श्रीतीर्थराजः सदा ॥४॥ दैत्यारिर्नियतावतारनिरतस्तत्रापि कालं मितं त्रातार्केन्दु भवान्ववाय(*)पुरुषास्तेऽपि त्रुटत्पौरुषाः । ૨ લેખ ખંડિત છે. ખંભાતમાં કુંથુનાથના મંદિરમાંથી એ મળી આવેલો. ૩૧૮૧૬ ઈચના ઘળા પથ્થર ઉપર એ છે. આખો હશે ત્યારે આ લેખ લાંબો અને ઉપરી લેવો જોઈએ For Private and Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra परिशिष्ट ओ www.kobatirth.org कः कर्ता दितिसृनुसूदनमिति ध्यातुर्विधातुः पुरा सन्ध्याम्भश्चुलुकाद्भटो भवदसिं दैत्यैः समं कम्पयन् ॥ ५ ॥ चौलुक्यादमुतः समुद्ररसनोद्धारैकधौरेयता दुद्ध (*)र्षादुदभृद्वदंचदभयश्चौलुक्यनामान्वयः । जातास्तत्र न के जगत्त्रयजयप्रारम्भनिर्दम्भदो स्तम्भस्तम्भितविश्वविक्रमचमत्कारोज्जिता भृभुजः ॥ ६ ॥ तेषामुद्दामधाम्नामसमतममहः संपदां सम्प्रदायै वीरश्रीदर्पणानां दिवसपतिरिव द्योतकोऽभूत् राजार्णोराजनामा रणरुधिरनदीशोणमणधिमरणो Acharya Shri Kailassagarsuri Gyanmandir भारैर्द्विट्त्रैणसांद्रांजननयनभवैः श्यामतामानयद्यः (*)॥७॥ यस्यासिः समराम्बरे बुधरवद्वारा प्रपातै रिपुस्त्रीगण्डस्तनभित्तिचित्ररचनाः स्मर्तव्यमात्राः सृजन् । तेने कामपि तां प्रतापतडितं यस्याद्युतियतते ऽद्यापि स्थाणुललाटलोचनदिनस्वाम्यौर्व्ववह्निच्छ(*)लात्॥ ८ ॥ अङ्गचङ्गीमतरङ्गितरङ्गा रङ्गदुल्वणांगुणप्रगुणश्रीः राजनीतिरिव यस्य नरेन्दोर्वल्लभाऽजनि सलक्षणदेवी ॥ ९ ॥ तस्मिन्निन्दुकलोपदंशकसुधा कल्पद्रुदत्तासव स्वादेभ्यो द्युतधूजनाधरर(*)सं सम्बुध्यमानेऽधिकम् । तत्पुत्रो लवणाब्धितीरविलसद्वीरप्रणादो जय प्रासादो लवणप्रसादनृपतिः पृथ्व्याः प्रपेदे पतिः ॥ १०॥ रणप्रणुन्नारिमनःप्रसादः सधर्म्मकर्म्माप्तशिवप्रसादः (*)। दानप्रता नक्षतविप्रसादः कस्यानमस्यो लवणप्रसादः ॥ ११ ॥ For Private and Personal Use Only ૨૪૩ Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૪૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir खेदी चेदीश्वरोभृदुरुभयतरलः कुन्तलः कामरूपः कामं निष्कामरुपः कलहकलहयच्छेदशीर्णो दशार्णः । काम्बोजस्त्र (*) टयदोजः स्थितिरतिसरलः केरल: सूरसेनस्वामी निःशूरसेनः प्रसरति परितो यत्र दिग्जैत्रयात्रे ॥ १२॥ रम्य सर्वविषयाद्भुतलक्ष्मीकानना शिखरिजातिमनोन्या (ज्ञा) । प्रेयसी मदनदेवीर मन्दं त ( ) स्य संमदमदत्त महीव ॥ १३ ॥ किं नो स्वप्नतयाथ निर्जरतया मृत्युंजयत्वेन वा नित्यं दैत्यजयोद्यमेन नयतः प्राणप्रियाकेलयः । इत्यर्ति सदा रणैर्दनुजनुर्निर्धारणैर्द्वारुणै लुम्पत्यत्र (*)सुतोऽस्य वीरधवलो भारं बभार क्षितेः ॥ १४ ॥ श्रीदेव्या नव्यनीलोत्पलदलपटली कल्पिता केलिशय्या स्फुर्जबाहूष्मवह्नोर्निखिलरिपुवनप्रोषिणो धूमपंक्तिः । वीरत्वे दृष्टिदोषोच्छु ( )यविलयकृते कज्जलस्यांकलेषा (खा) पाणौ कृष्टारिलक्ष्म्याः श्लथतरकबरी यस्य रेजेऽसियष्टिः ॥ १५ ॥ भूपस्यास्य प्रतापं भुवनमभिभविष्यन्तमत्यन्ततापं जाने ज्ञानेन मत्वा पृथुदवथुभिया पूर्वमेव प्रतेने । (*) वह्निर्वेश्माग्रभाले शशिकर शिशिरस्वर्धुनीसन्निधाने वार्द्धावौव निवासं पुनरिह मिहिरो मज्जनोन्मञ्जनानि ॥ १६ ॥ गौरीभृतभृजङ्गमरुचिरा रुचिपीतकालकूटघटाः । अकलङ्कितविधृत्यविधुर्यत्की(*)र्त्तिर्जयति शिवमृर्त्तिः ॥ १७॥ For Private and Personal Use Only परिशिष्ट ओ Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४५ परिशिष्ट ओ बहुविग्रहसङ्गरचितमहसा धनपरमहेलया श्रितया। जयलक्ष्म्येव सदेव्या वयजलदेव्या दिदेव नरदेवः॥१८॥ तस्मिन् शम्भुसभासदां विदधति प्रौढप्रभावप्रभा प्राग्भारैः परमेश(*) दर्शनपरानन्दस्पृशां विस्मयम् । तजन्मा जगतीपतिविजयते विश्वत्रयीविश्रुतः श्रीमान विश्वलदेव इत्यरिबलस्वान्तेषु शल्यं क्षिपन ॥१९॥ यं युद्धसजमिव चापधरं निरीक्ष्य स्वप्ने विपक्षनृपतिः प्रति . . . . (1) .... .... .... । ..... .... .... तो जातं विघ्नविध्वंसदैवतं ॥१॥ शठ दलकमठेन ग्रावसङ्घातमुक्तं प्रशमकुलिशवढेः (2) .... .... .... .... .... .... .... .... श्रियं वः ॥२॥औदा सिन्येन येनेह विजितारातिवाहिनी।पार्श्वनाथजिनं नौमि कौमारं मारसंस्तुतम् ॥३॥ (3) .... .... .... .... .... .... .... .... दिनोदयं स चक्रे गुरु गगनाभ्युदितः सहस्रकीर्तिः॥४॥ संवत् ११६५ वर्षे ज्येष्ट वदि ७ सोमे सजय(ति) (4) .... .... .... .... .... .... पाति जगन्ति ॥५॥दिव्ये गर्जरमण्डले ऽतिविपुले वंशोऽतिदीप्तद्युतिश्चौलुक्यो विदितः परैरकलितः श्वेतातपत्रोज्ज्वलः ॥मा કુ આ લેખ ખંડિત છે અને ખંભાતમાં ચિતામણપાર્શ્વનાથના મંદિરમાંથી મળી આવેલો છે. ૩૨૪૧૯ ઈચનું કદ છે. For Private and Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४६ परिशिष्ट ओ (5) ..... .... .... .... पागतोनिजभुजोपालुं च राज्यश्रियम् ॥६॥ श्रीमान् लूणिगदेव एव विजयिशम्भुप्रसादोदितस्तस्माद्विररसैकवीरधवलः पुत्रः प्रजापालकः (6) .............. जयी येनाधीशमुदस्य कन्दमिव तं कीर्तेः पुना रोपितं ॥७॥ रिपुमलप्रमर्दी यः प्रतापमल्ल ईडितः ।। तत्सूनुरर्जुनो राजा राज्येऽजन्यर्जुनो परः ॥८॥ऊ (7) ......... .... क्ति विजयी परेषां। तन्नन्दनोऽनिन्दितकीर्तिरस्ति ज्येष्टोऽपि रामः किमु कामदेवः ॥९॥ उभौ धुरं धारयतः प्रजानां पितुः पदस्यास्य च धुर्यकल्पौ । कल्पद्रुमौ (8) ..... ......... णौभुवि रामकृष्णौ ॥१०॥ श्रीस्तम्भतीर्थं तिलकं पुराणां स्तम्भं जयश्रीमहितं महद्भिः । आस्ते पुरं प्रौढिममोढवंशे सुभूषिते भूपतिवर्णनीये ॥११॥ निदर्शनं साधुसुसत्यसन्धौ वं (9) .............. कीर्तिरामः । खलाख्यया यो विदितो महद्धिर्वृद्धिं गतो धर्मधनी विनीतः ॥१२॥ रूपलक्षणसौभाग्यधर्मादाननिदर्शनं जाता या प्रौढनारीषु सातोऽस्य बादडा ... ॥१३॥ सं . . . (10) .... .... .... देशात्साध्वी ह्यकाजिनपार्श्वचैत्यं यन्मण्डलं नागपतेः फणाग्ररत्नं नु किं पुण्यमूर्त्तमस्याः॥१४॥ अविकलगुणलक्ष्मीविकलःसूनुराजः समभवदिह पुण्यः शीलसत्या स (11) .... .... .... लमुदयस्थं ह्येतयोर्येन चक्रे रविरिव भुवनं यो मानितः सर्व लोकैः ॥१५॥ सवितृचैत्यस्य पुरः सुमण्डपं योऽकारयत्पूज्यसुधर्ममण्डनं । स्वसा च तस्याजनि रत्नसज्ञिका सुरत्नसूर्या धनसिंहगेहिनी For Private and Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir परिशिष्ट ओ २४७ (12) ॥१६॥ भीमडजाल्हणकाकलवयजलखीमडगुणिमाद्याः। तयोर्बभूवुस्तनया निजवंशो द्धरणधौरेयाः॥१७॥ पितृव्यकसुतैः सार्द्ध यशोवीरो यशोधनः। पालयन्नस्ति पुण्यात्मा शैवं धर्म जिनस्य च (13)॥१८॥ आस्वडपुत्रौ · · · सुमदनपालाभिधौ धन्यौ वृत्तानन्दितलोकौ प्रीत्या राम लक्ष्मणसदृक्षौ (शौ)॥१९॥ जाया जाल्हणदेवीत्ति स्वजनकैरवकौमुदी। तस्य पुत्रौ तया प्रसुतौ शब्दार्थाविव भारतीदेव्या ॥२०॥ (खे) तलः क्षितिपति (14) गुणिगण्यो योऽच्छलकलियुगं सुविवेकात सिंहशाववदभीविजयादिसिंहविश्रुत इलेन्दुरयं किं ॥२१॥ दिवं गते भ्रातरि तस्य सूनौ लालाभिधे धर्मधुरीणमुख्ये श्रेयोर्थमस्यैव जिनेन्द्रचैत्यै येनेह जी (15) र्णोद्धरणं कृतं तु ॥२२॥ जयताद्विजयसिंहः कलिकुम्भैकविदारणैककृतयत्नः। निज कुलमण्डनमानुर्गुणी दीनोद्धरणकल्पतरुः॥२३॥सवृत्तविमलकीर्तिस्तस्यासीगुणवंशभूः पुण्यपटोदयक्ष्माभूत पठप • • • (16) पदीधिति ॥२४॥ अनूपमा नाम सुवृत्ततोऽपि श्रियादिदेवीत्युभये तु जाये। पुरोग बन्धोरभवश्व तस्य कान्ता वरा सहवी धर्मशीला ॥२५॥ देवसिंहः सुतोऽप्यस्य मेरुवन्महिमास्पदं दीपवद द्योतितं येन कुलं चार्थीयमा . . . . (17) ॥२६॥ गुरुपट्टे बुधैर्यो यशःकीर्तियशोनिधिः । तद्बोधादर्हतः पूजां यः करोति त्रिकालजां ॥ २७ ॥ हुङ्कारवंशजमहर्धमणीयमानः श्रीसाणः प्रगुणपुण्यकृतावतारः । तारेशसन्निभयशोजिनशा(18) सना) निःशेषकल्मषविनाशनमव्यवर्णः ॥२८॥ सिंहपुरवंशजन्मा जयताख्यो विजित एनसःपक्षः। शुभधर्ममार्गचारी जिनभूमौ ननु च कल्पतरुः ॥२९॥ प्रल्हादनो महाभव्यो जिनपूजापरायणः । पात्रदानामृतेनैव क्षालितं वसुधात For Private and Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ परिशिष्ट ओ (19) लम् ॥३०॥ अपरं च अत्राऽगमन्मालवदेशतोऽमीसपादलक्षादथ चित्रकूटात् । आ भानुजेनैव समं हि साधुर्यः शाम्भदेवो विदितोऽथ जैनः ॥३१॥धान्धुर्बुधः साधुकल्हूः प्रबुद्धो धन्यो धरित्र्यां धरणीधरोऽपि । श्रीसङ्घभ . . . . (20) मुनिमानसाधुल्लिस्तथा राहड इष्टदर्शी ॥३२॥ साधुर्गजपतिर्मान्यो भूपवेश्मसु सर्वदा। राजकार्यविधौ दक्षो जिनश्रीस्कन्धधारकः ॥३३॥ नरवेषेण धर्मोऽयं धामा नामा स्वयं भुवि । सुतोत्तमो विनीतोऽस्य जिनचिन्तामणिप्रभुः (21) ॥३४॥ नाम्ना नभोपतिरिहाधिपमाननीयः साधुः सुभक्तः सुहृदः प्रसिद्धः । नोडेकितः साधुमदात्कदापि यो दानशौण्डः सुभसौ (शौ)ण्डनामा ॥३५॥ धेहडोऽपि सुधर्मस्यः साधुः सोमश्च सौम्यधीः । दानमण्डनसौभाग्य ........ (22) कः सतां मतः ॥३६॥ अजयदेव इह प्रकटो जने तदनु खेतहरिः कुशलो जयी। अनुजपूनहरिर्हरिविक्रमः सुजननाम इहापि परिश्रुतः ॥३७॥ सलक्षणो बापण नामधेयो देदो विदां श्रेयतरश्च साधुः । सना.........." (23) पुरेन्द्रो जिनपूजनोद्यतो रत्नोऽपि रत्नत्रयमावनारतः ॥३८॥ छाजुः सुधीः पण्डित मानमर्दनः साधुः सदादानरतश्च जैनः । एते जिनाभ्यर्चनपात्रभक्ताः श्रीपार्श्वनाथस्य विलोक्य पूर्जा ॥३९॥ सम्भ्य सर्वैर्विधिवत्सु(24) भव्यपूजाविधानाय विवेकदक्षैः । श्रीधर्मवृद्धः प्रभवाय शश्वत्कीर्तिस्थितिः सुस्थितकं महद्भिः ॥४०॥ वस्त्रखण्डतथा कुष्टमुरुमांसीसटंकणा। चर्मरङ्गाद्यसद्व्यमालत्या वृषभं प्रति ॥४१॥ एको द्रम्मस्तथा । . . . . . (25) मालतीलघुवस्तुतः। गुडकम्बलतैलाद्यतङडादिवृष प्रति॥४२॥श्रीपार्श्वनाथचैत्येऽस्मिन् द्रमार्दू स्थितके कृतं । भव्यलोकस्य कामानां चिन्तामणिफलप्रदे ॥४३॥ संवत् १३५२ वर्षे श्रीविक्रमसमतीतवर्षेषु For Private and Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir परिशिष्ट ओ ૨૪૯ (26) त्रिशता समं द्विपञ्चाशद्विनैरेवं कालेऽस्मिन रोपितं ध्रुवं ॥४४॥ यावत्तिष्ठन्ति सर्वज्ञाः शाश्वतप्रतिमामयाः । तावन्नन्यादिमे भव्याः स्थितकं चात्रमङ्गलम् ॥४५॥ श्रीमान सारङ्गदेवः पुरवरमहितः स्तम्बतीर्थं सुतीर्थ नं(27) द्याचैत्यं जिनानामनघगुरुकुलं श्रावका दानधन्याः। नानातेजाधनाद्याः सुकृतपथपुषो मोषनामाहराव्हदेवो राजादिदेवो जिनभवनविधौ मुख्यतां ये गतास्ते ॥ ४६॥ भावाढयो भावभूपस्व(28) जनपरिवृतो भोजदेवोऽपि दाता जैने धर्मेऽनुरक्ताः श्रुतिगुणसहिताः साल्हरनौ वदान्यौ । अन्ये केऽपि सन्तः स्थितकमिह सदा पालयन्त्यत्र वृद्धिं पुष्णन्तस्तेषु पार्थों विदधतु विपुलां ' . . . . (29) ती तामहाश्रीः ४७ ॥छ॥६४॥ प्रशस्तिरियं लिखिता ठ० सोमेन उत्कीर्णा मूत्र० पाल्हाकेन ॥ (४) ॥ओं ॥ श्रेयः सन्ततिधाम कामितमनः कामद्रुमांभोधरः पार्थः प्रीतिपयोजिनीदिनमणिश्चिन्तामणिः पातु वः । ज्योतिःपतिरिवाब्जिनीप्रणयिनं पद्मोत्करोल्लासिनं सम्पत्तिर्न जहाति यच्चरणयोः सेवां सृजन्तं जनम् ॥१॥ આ લેખચિતામણ પાર્શ્વનાથના મંદિરને હશે એમ ધારવામાં આવે છે. આ મંદિર બીજું ચિતામણજીનું મંદિર હોવું જોઇએ. કર્યું એ નક્કી થઇ શકયું નથી. આ લેખમાં ખંભાતના પ્રસિદ્ધ વેપારી વહાણવટી અને કાવીના વતની પરીખ વજઆ અને રાજી નામના અકબરના વખતમાં થઈ ગએલા ભાઈઓને ઉલેખ છે. વધુ વિગત માટે લેખને ગ્રંથ વિ. લેખને છેડાને ગદ્ય ભાગ બીજા કઈ રવતંત્ર લેખને લગતું હોય એમ શ્રી જિનવિજયજીનું માનવું છે. For Private and Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ परिशि ओ श्रीसिद्धार्थनरेशवंशसरसीजन्माब्जिनीवलभः पायाद्वः परमप्रभावभवनं श्रीवर्द्धमानः प्रभुः। उत्पत्तिस्थितिसंहृतिप्रकृतिवाग् यद्गीर्जगत्पावनी स्वर्वापीव महाव्रतिप्रणयभूरासीद् रसोल्लासिनी ॥२॥ आसीद्वासववृन्दवन्दितपदद्वन्द्वः पदं सम्पदा तत्पट्टांबुधिचन्द्रमा गणधरः श्रीमान सुधर्माभिधः । यस्यौदार्ययुता प्रहृष्टसुमना अद्यापि विद्यावनी धत्ते सन्ततिरुन्नतिं भगवतो वीरप्रभोर्गौरिव ॥३॥ बभुवुः क्रमतस्तत्र श्रीजगच्चन्द्रसूरयः। यैस्तपाबिरुदं लेभे बाणसिद्धयर्कवत्सरे (१२८५)॥४॥ क्रमेणास्मिन् गणे हेमविमलाः सूरयोऽभवन् । तत्पट्टे सूरयोऽभवन्नानन्दविमलाभिधाः ॥५॥ साध्वाचारविधिपथः शिथिलतः सम्यक्श्रियां धाम यै रुद्दधे स्तनसिद्धिसायकसुधारोचिम्मिते (१५८२) वत्सरे । जीमृतैरिव यैर्जगत्पुनरिदं तापं हरद्भिभृशं सश्रीकं विदधे गवां शुचितमैः स्तोमैरसोल्लासिभिः॥६॥ पद्माश्रयैरलमलं क्रियते स्म तेषां प्रीणन्मनांसि जगतां कमलोदयेन । पट्टः प्रवाह इव निर्जरनिर्झरिण्याः शुद्धात्मभिर्विजयदानमुनीशहंसैः ॥७॥ तत्पट्टपूर्वपर्वतपयोजिनीप्राणवल्लभप्रतिमाः । श्रीहीरविजयसरिप्रभवः श्रीधाम शोभन्ते ॥८॥ For Private and Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir परिशिष्ट ओ ૨૫૧ ये श्रीफतेपुरं प्राप्ताः श्रीअकबरशाहिना। आहूता वत्सरे नन्दानल शशभृन्मिते (१६३९) ॥९॥ निजाशेषेषु देशेषु शाहिना तेन घोषितः । पाण्मासिको यदुक्त्योचैरमारिपटहः पटुः ॥१०॥ स श्रीशाहिः स्वकीयेवु मण्डलेष्वखिलेष्वपि । मृतस्वं जीजिआख्यं च करं यद्वचनै हौ ॥११॥ दुस्त्यजं तत्करं हित्वा तीर्थ शत्रुजयाभिधम् । जैनसाद्यगिरा चक्रे माशक्रेणामुना पुनः ॥१२॥ ऋषीश्रीमेघजीमुख्या लुम्पाका मतमात्मनः । हित्वा यचरणद्वन्द्वं भेजुर्मुडा इवाम्बुजम् ॥१३॥ तत्पट्टमब्धिमिवरम्यतमं सृजन्तः स्तोमैर्गवां सकलसन्तमसं हरन्तः । कामोलसत्कुवलयप्रणया जयन्ति स्फूर्जत्कला विजयसेनमुनीन्द्रचन्द्राः ॥१४॥ यत्प्रतापस्य माहाल्यं वर्ण्यते किमितः परम् । अस्वप्नाश्चक्रिरे येन जीवन्तोऽपि हि वादिनः ॥१५॥ सुन्दरादरमाहूतैः श्रीअकबरभूभुजा । द्राग् यैरलंकृतं लाभपुरं पद्ममिवालिभिः ॥१६॥ श्रीअकब्बरभूपस्य सभासीमंतिनीहृदि । यत्कीर्तिमौक्तिकीभूता वादिवृन्दजयाब्धिजा ॥१७॥ For Private and Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૫૨ www.kobatirth.org इतश्च श्रीहीरविजयाह्वानसूरीणां शाहिना पुरा । अमारिमुख्यं यद्दत्तं यत्सात्तत्सकलं कृतं ॥ १८ ॥ अर्हन्तं परमेश्वरत्वकलितं संस्थाप्य विश्वोत्तमं साक्षात् शाहिअकब्बरस्य सदसि स्तोमैर्गदामुद्यतैः । यैः संमीलितलोचना विदधिरे प्रत्यक्षशरैः श्रिया वादोन्मादभृतोद्विजातिपतयो भट्टा निशाटा इव ॥ १९ ॥ सैरभी सौरभेयी च सौरभेयश्च सैरभः । न हन्तव्या न च ग्राह्या बन्दिनः केऽपि कर्हिचित् ॥ २० ॥ येषामेष विशेषोक्तिविलासः शाहिनाऽमुना । ग्रीष्म तप्तभुवे वाब्दपयः पूरः प्रतिश्रुतः ॥ २१ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir उच्चैरुच्छलिताभिरूर्मिततिभिर्वारांनिधे बन्धुरे श्रीगन्धारपुरे पुरन्दरपुरप्रख्ये श्रिया सुन्दरे । श्रीश्रीमालिकूले शशाङ्कविमले पुण्यात्मनामग्रणी युग्मम् । जित्वा विप्रान् पुरः शाहेः कैलास इव मूर्त्तिमान् । यैरुदीच्यां यशः स्तम्भः स्वो निचख्ने सुधोज्ज्वलः ॥ २२ ॥ परिशिष्ट ओ रासीदाहणसी परीक्षक मणिर्नित्यास्पदं सम्पदाम् ॥ २३॥ आसीद्देल्हणसीति तस्य तनुजो जज्ञे धनस्तत्सुतस्तस्योदारमनाः सनामुहलसी संज्ञोऽभवन्नन्दनः । For Private and Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૩ परिशिष्ट ओ तस्याभूत्समराभिधश्च तनयस्तस्यापि पुत्रोर्जुन स्तस्यासीत्तनयो नयोर्जितमतिर्मीमाभिधानः सुधी॥२४॥ लालूरित्यजनिष्ट तस्य गृहिणी पद्मेव पद्मापते रिभ्योऽभूत्तनयोऽनयोश्च जसिआसंज्ञः सुपर्वप्रियः । पौलोमीसुरराजयोखि जयः पित्रोर्मनःप्रीतिकृद् विष्णोः सिन्धुसुतेव तस्य जसमादेवीतिभार्याऽभवत्॥२५॥ सद्धर्म सृजतोस्तयोः प्रतिदिनं पुत्रावभूतामुभा वस्येको वजिआभिधः सदभिधोऽन्यो राजिआह्वः सुधीः । पित्रोः प्रेमपरायणौ सुमनसां वृन्देषु वृन्दारको शर्वाणीस्मरवैरिणोरिव महासेनैकदन्ताविमौ ॥२६॥ आद्यस्य विमलादेवी देवीव शुभगाकृतिः । परस्य कमलादेवी कमलेव मनोहरा ॥२७॥ इत्यभूतामुभे भार्ये द्वयोर्बान्धवयोस्तयोः ज्यायसो मेघजीत्यासीत्सनुः कामो हरेरिव ॥२८॥ युग्मम् । सुस्निग्धौ मधुमन्मथाविव मिथो दस्राविव प्रोलस द्रूपो ख्यातिभृतौ धनाधिपसतीनाथाविव प्रत्यहम् । अन्येधुर्वृहदिभ्यसभ्यसुभगं श्रीस्तम्भतीर्थं पुरं प्राप्तौ पुण्यपरम्पराप्रणयिनौ तौ द्वावपि भ्रातरौ ॥२९॥ तत्र तौ धर्मकर्माणि कुर्बाणौ स्वभुजार्जिताम् । श्रीयं फलवतीं कृत्वा प्रसिद्धि प्रापतुः पराम् ॥३०॥ For Private and Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૫૪ www.kobatirth.org का बिलदिक्पतिरकब्बरसार्वभौमः स्वामी पुनः परतकालनृपः पयोधेः कामं तयोरपि पुरः प्रथिताविमौस्तस्तत्तद्दिशोरसदृशोरनयोः प्रसिद्धिः ॥ ३१ ॥ तेषां च हीरविजयप्रतिसिन्धुराणां तेषां पुनर्विजयसेनमुनीश्वराणाम् । वाग्भिर्मुधाकृतसुधाभिरिमौ सहोदरौ द्राग् द्वावपि प्रमुदितौ सुकृते बभूवतुः ॥ ३२ ॥ श्रीपार्श्वनाथस्य च वर्द्धमान प्रभोः प्रतिष्ठां जगतामभीष्टाम् । घनैर्धनैः कारयतः स्म बन्धू तौ वार्द्धिपाथोब्धिकलामितेऽब्दे १६४४ ॥ ३३ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीविजयसेन रिर्निर्ममे निर्ममेश्वरः । इमां प्रतिष्ठां श्रीसङ्घकैरवाकरकौमुदीम् ॥ ३४ ॥ चिन्तामणेरिवात्यर्थं चिन्तितार्थविधायिनः । नामास्य पार्श्वनाथस्य श्रीचिन्तामणिरित्यभूत् ॥ ३५ ॥ अङ्गुलैरेकचत्वारिंशता चिन्तामणेः प्रभोः । संमिता शोभते मूर्तिरेषा शेषाहिसेविता ॥ ३६ ॥ सदैव विध्यापयितुं प्रचण्ड भयप्रदीपानिव सप्तसप्पन् । योऽवस्थितः सप्त फणान् दधानो विभाति चिन्तामणिपार्श्वनाथः ॥ ३७ ॥ For Private and Personal Use Only परिशिष्ट ओ Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra परिशिष्ट ओ www.kobatirth.org लोकेषु सतस्वपि सुप्रकाशं किं दीप्रदीपा युगपद्विधातुम् । रेजुः फणाः सप्त यदीयमूर्ध्नि मणित्विषा ध्वस्ततमः समूहाः ॥ ३८ ॥ सहोदराभ्यां सुकृतादराभ्यामाभ्यामिदं दत्तबहुप्रमोदम् । व्यधायि चिन्तामणिपार्श्वचैत्य मपत्यमुर्व्वीघरभित्सभायाः ॥ ३९ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir निकामं कामितं कामं दत्ते कल्पलतेव यत् । चैत्यं कामदनामैतत् सुचिरं श्रियमश्नुताम् ॥ ४० ॥ उत्तम्भा द्वादश स्तम्भा भान्ति यत्रार्हतो गृहे । प्रभूपास्त्यै किमऽभ्येयुः स्तम्भरूपभृतोंशवः ॥४१॥ यत्र प्रदत्तदृक्शैत्ये चैत्ये द्वाराणि भान्ति षट् । षण्णां प्राणभृतां रक्षार्थिनां मार्गा इवागतेः ॥ ४२ ॥ शोभन्ते देवकुलिकाः सप्त चैत्येऽत्र शोभनाः । सप्तर्षीणां प्रभुपास्त्यै सद्विमाना इवेयुषाम् ॥ ४३ ॥ द्वारपाल यत्रौचैः शोभेते जिनवेश्मनि । सौधर्मेशानयोः पार्श्वसेवार्थं किमितौ पती ॥ ४४ ॥ पञ्चविंशतिरुतङ्का भान्ति मङ्गलमूर्तयः । प्रभुपार्श्वे स्थिताः पञ्चवतानां भावाना इव ॥ ४५ ॥ For Private and Personal Use Only ૨૫૫ Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૬ www.kobatirth.org भृशं भूमिगृहं भाति यत्र चैत्ये महत्तरम् । किं चैत्यश्रीदिदृक्षार्थमितं भवनमासुरम् ॥४६॥ यत्र भूमिगृहे भाति सौपानी पञ्चविंशतिः । मार्गालिखि दुरितक्रियातिक्रान्तिहेतवे ॥ ४७ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir संमुखो भाति सोपानोत्तारद्वा रिद्विपाननः । अन्तः प्रविशतां विनविध्वंसाय किमीयवान् ॥ ४८ ॥ यद्वाति दशहस्तोचं चतुरस्रं महीगृहम् । दशदिकूसम्पदां स्वैरोपवेशायेव मण्डपः ॥ ४९ ॥ षड्विंशतिर्विबुधवृन्दवितीर्ष्णहर्षा राजन्ति देवकुलिका इह भूमिधानि । आद्यद्वितीयदिवनाधरवीन्दुदेव्यः । श्रीवाग्युताः प्रभुनमस्कृतये किमेताः ॥ ५० ॥ द्वाराणि पञ्चानि पञ्च भान्तीह नगृहे । जिघत्सवोऽहोहरिणान् धर्म्मसिंहमुखा इव ॥ ५१॥ start द्वादेशौ राजतो भ्रमिधामनि । मूर्तिमन्तौ चमरेन्द्रधरणेन्द्राविव स्थितौ ॥ ५२ ॥ चत्वारश्चमरधरा राजन्ते यत्र भूगृहे । प्रभुपार्श्वे समायाता धर्म्मास्त्यागादयः किमु ॥ ५३ ॥ भाति भूमिगृहे मूलगर्भागारेऽतिसुन्दरे । मूर्त्तिरादिप्रभोः सप्तत्रिंशदंगुलसंमिता ॥ ५४ ॥ For Private and Personal Use Only परिशिष्ट ओ Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir परिशिष्ट ओ ૨૫૭ श्रीवीरस्य त्रयस्त्रिंशदङ्गुला मूर्तिरुत्तमा। श्रीशान्तेश्च सप्तविंशत्यङ्गुला भाति भूगृहे ॥५५॥ यत्रोद्धता धराधाम्नि शोभन्ते दश दन्तिनः । युगपजिनसेवायै दिशामीशा इवाययुः ॥५६॥ यत्र भूमिगृहे भान्ति स्पष्टमष्ट मृगारयः । भक्तिभाजामष्टकर्मगजान् हन्तुमिवोत्सुकाः ॥५७॥ श्रीस्तम्भतीर्थपूर्भूमिभामिनीभालभूषणम् । चैत्यं चिन्तामणेर्विक्ष्य विस्मयः कस्य नाभवत् ॥५८॥ एतौ नितांतमतनु तनुतः प्रकाशं यावत् स्वयं सुमनसां पथि पुष्पदन्तौ। .. श्रीस्तम्भतीर्थधरणीरमणीललामं तावचिरं जयति चैत्यमिदं मनोज्ञम् ॥५९॥ श्रीलाभविजयपण्डिततिलकैः समशोधि बुद्धिधनधुर्यैः । लिखिता च कीर्तिविजयाभिधेन गुरुबान्धवेन मुदा ॥६॥ वणिनीव गुणाकीर्णा सदलङ्कृतिवृत्तिभाग् । एषा प्रशस्तिरुत्कीर्णा श्रीधरेण सुशिल्पिना ॥६१॥ श्रीकमलविजयकोविदशिशुना विबुधेन हेमविजयेन । रचिता प्रशस्तिरेषा कनीव सदलङ्कृतिर्जयति ॥६२॥ इति श्रीपरीक्षक प्रधान प० वजिआ प० राजिआनामसहोदरनिर्मापितश्रीचिन्तामणिपार्थजिनपुङ्गवप्रासादप्रशस्तिः सम्पूर्णा । भद्रभूयात् ॥ For Private and Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮ परिशिष्ट ओ ____ओं नमः । श्रीमद्विक्रमातीत संवत् १६४४ वर्षे प्रवर्त्तमानशाके १५०९ गंधारीय प० जसिआ तद्भार्या बाई जसमादे सम्प्रति श्रीरतम्भतीर्थवास्तव्य तत्पुत्र प० वजिआ प० राजिआभ्यां वृद्धभ्रातृभार्याविमलादे लघुभ्रातृभार्याकमलादे वृद्धभ्रातृपुत्रमेघजी तद्भार्यामयगलदेप्रमुखनिजपरिवारयुताभ्यां श्रीचिन्तामणिपार्श्वनाथ श्रीमहावीर प्रतिष्ठा कारिता। श्रीचिन्तामणिपार्श्वचैत्यं च कारितं । कृता च प्रतिष्ठा सकलमण्डलाखण्डलशाहिश्रीअकबरसन्मानितश्रीहीरविजयसूरीशपट्टालङ्कारहारसदृशैः शाहिश्रीअकब्बरपर्षदि प्राप्तवर्णवादैः श्रीविजयसेनसृरिभिः॥ વડવાની વાવને લેખ श्री श्री श्री श्री श्री श्री श्रीपातशाहश्रीमहम्मृदशाहनसीरदीनविजयराज्ये। श्रीमान् वीरः श्रीमहम्मृदशाहो जम्बूद्वीपक्षोणिपालैरुपास्यः । येन त्राता दक्षिणाशानृपश्रीः सोऽयं जीयाच्छश्वदानन्दसिन्धुः ॥१॥ श्रीपादशाहमहमृदनराधिपेन्द्रः श्रीमन्नहम्मदनृवीरसुतोऽतिधीरः । शूरावधिविजयते जितमालवेशः संग्रामभूमिषु धनुर्धतिमात्रयत्नात् ॥२॥ स जयति जगतः कर्ता जातो यन्नाभिपङ्कजाद्ब्रह्मा । सृजति प्रजाः समस्ता मुनिसुरनरदैत्यभेदतः सततम् ॥३॥ मरीचिरिति तस्य सुतः सूनुस्तस्येह कश्यपो जयति । सकलसुरासुरमानवजनकस्तपसां स राशिरिख मृतः ॥४॥ For Private and Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૯ परिशिष्ट ओ तस्मात् स कश्यपमुनेर्जगदेकचक्षुराविर्बभूव भगवानदितौ सुपल्याम् । तेजोनिधिग्रहपतिस्तमसां निहन्ता चण्डांशुभानुमिहिराभिधया प्रसिद्धः ॥५॥ तेन प्रसादातिशयेन वंशःप्रष्ठापितः श्रीमिहिरेण भूमौ । तद्वंशजाः ख्यातिमगुत्रिलोक्यां ते मैहिरा इत्यतिपुण्यवन्तः ॥६॥ वंशे तस्मिन्नजनि रजनीकान्तविद्योतमानो वित्तेशादप्यधिकविभवो वैजल्याख्यः प्रसिद्धः। आसीदस्याप्यथ सुतनयः सोहडः सर्वमान्यो नान्यो यस्य व्रजति तुलनां सद्गुणैः कोऽपि लोके ॥७॥ चत्वारोऽमुष्य पुत्राः समजनिषत ते वानराद्या वदान्याः द्वैतीयीकोऽय रामस्तदनु च विजयी श्रीमुकुन्दो महौजाः । सन्माणकानुयायी विविधगुणनिधिः श्रीमुरारिश्चतुर्थों माता रूडीति नाम्ना समभवदुचिता काशिपुर्येकवासा ॥८॥ मुकुन्द इति नामा योऽजनिष्ठास्य सुनन्दनः । पली तस्याऽभवद्राजू नाम्नी श्रीधनदाम्बिका ॥९॥ पुत्रस्तस्याऽथ धन्यः सकलगुणनिधिः श्रीधनानामधेयो भामादेवीति भार्या समभवदपरा पूरिनामाऽस्ति यस्य। वापी चन्द्राश्मनद्धां सरसि वडुवकेऽचीकरद्विष्णुतृप्त्यै शश्वत्सञ्चित्तहंसो जगति विजयते श्रीमति स्तम्भतीर्थे ॥१०॥ वापीकूपतडागसत्रविविधप्रसादविप्रस्थितिमाधान्योदकविप्रपूर्वहुविधाऽऽरामादिदानानि च धन्यस्य द्विजवल्लभस्य सुतरां सुश्रद्धया कुर्वतस्तृप्तिं याति मनो न यस्य स धनो जीयात् सतां सम्मतः ॥११॥ For Private and Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २१० परिशिष्ट ओ भ्राताऽस्य जगतीमान्यः साईयाह्वो गुणाकरः । पुत्रपौत्रैर्युतो धन्यः कामं जीयाज्छतं समाः ॥१२॥ धनदसुतो बलराजो लीलादेव्यास्तु जीवनं जयतात। यं दधती निजगर्भे शोभननामा रमासमा जगति ॥१३॥ नप्तारो विजयन्तां गुणनिधयः श्रीनृसिंहदासाद्याः। अवरः सुखदासाह्वो जनिष्यमाणाः परे पुत्राः ॥१४॥ श्रीमन्नृपविक्रमार्कसमयातीतसंवत् १५३९ वर्षे भाद्रपदसुदि ८ गुरौ मेहरश्रीमुकुन्दसुतमेहरश्रीधनाकेन सकललोकहितार्थं इयं वापी कारिता, श्रीरस्तु। प्रशस्तिकारकवाचकेभ्यः ॥श्रीः॥ तथा सूत्रधारराजासुतवना सूत्रधारदेवदाससुतपेता, एताभ्यां रचिता। याक्चेन्द्रशशाङ्को यावन्मेमहागिरिः स्थायी। अचला यावद्वसुधा तावन्नन्दन्त्वियं वापी ॥१५॥ ॥ॐ॥ श्रीगणेशाय नमः ॥ दत्तेऽश्वगजश्रेणिसम्पत्तिं श्रीगजाननः । सन्तुष्टः सिद्धिकामान् वः करोतु करुणानिधिः ॥१॥ लक्ष्मीजानिपदाम्भोजं नत्वाऽभीष्टार्थसिद्धिदम् । प्रशस्तिरचनां कुर्वे वाप्याः श्रीधनदस्य च ॥२॥ जगन्मङलरूपेह नागवल्लीति विश्रुता। तदाराधनतो वर्णस्ताम्बूलीति प्रथामगात् ॥३॥ तत्र प्रादुर्भवद्वंशे सोहडाविजलात्मजः। मुक्ता मुक्तिपुरी येन काशिका कारिका धनैः ॥४॥ For Private and Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra परिशिष्ट ओ www.kobatirth.org प्रासादाः शिवशक्तिचण्डमहसां लक्ष्मीपतेर्नैकधा. नागास्यस्य च वेदवेदशशभृत्संख्यान्विता रक्षिताः तीर्थे स्तम्भपुराभिधेऽत्र सततं श्रीसोहडेनोच्चकैस्तत्पुण्यं किल वेद चेत् स भगवान् सर्वज्ञमृर्त्तिः शिवः ॥ ५ ॥ अथाऽजनि सुतस्तस्य मुकुन्द इति नामतः । श्रीमुकुन्दपशम्भोजजातपट्चरणस्थितिः ॥ ६ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir अस्ति तस्यात्मजः पुण्यकृतामग्रेसरो महान् । विख्यातः श्रीधनानामा वदान्योऽवनिमण्डनम् ॥ ७॥ यो मासानृतुसम्मितान् हरिपुरीमध्यास्य चक्राङ्कितं । कृत्वा स्वीयकलेवरं द्विजगणैर्युक्तश्च सबन्धुभिः । लोकान् दुर्गृहपाशतः कतिपयान् दत्वा धनं भूरिशो | धन्योऽमोचयदन्नदः सुधनदो जीयाद्दयावारिधिः ॥ ८ ॥ योऽयजलक्षहोमेन नीलं च उदवाहयत् । तुलापुरुषदानाद्यैर्भूय हरिमपुजत् ॥ १० ॥ वापीकूपतडागसत्रविविधप्रासादविप्रस्थितिक्ष्माधान्योदकविप्रपूर्बहुविधाऽऽरामादिदानानि च । धन्यस्य द्विजवल्लभस्य सुतरां सुश्रद्धया कुर्वत - तृतिं याति मनो न यस्य स धनो जीयात् सतां सम्मतः ॥ ९ ॥ प्रबन्धवलितां वासश्रेणीं ब्रह्मपुरीं नवाम् । अन्नपूर्णां द्विजेम्योऽदात् यः स जीयाद्धनामिव ॥ ११ ॥ For Private and Personal Use Only ૨૬૧ Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૬૨ www.kobatirth.org दयापरिवृढेनेयं वापिका कारिता ढा । पूर्णा क्षीरोपमैनीरैः स जीवतु शतं समाः ॥ १२ ॥ साधुस्वादुरसोपेतैः रदसीयैर्जलैर्विभुः । धनदस्य हृदम्भोजस्थायी प्रीणातु माधवः ॥ १३ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir गृहाग्निभूतेन्दुमिते वर्षे (१५३९) श्रीनृपविक्रमात् । नभस्ये सितपञ्चम्यामिन्दौ वापी सुनिर्मिता ॥ १४ ॥ दुर्भिक्षे दारुणे काले वर्षे साधारणाऽभिधे । अनन्नामजलप्रायां वीक्ष्य सर्वां वसुन्धराम् ॥१५॥ कामस्याङ्कनकामेन धनदेव महीयसा । कारिता जीवलोकस्य जीवनाय सुवापिका ॥ १६ ॥ धनदो बलराजेन युक्तः पुत्रेण धीमता । पौत्रैश्च भातृभिर्वश्यैः सहितो जयताच्चिरम् ॥१७॥ श्रीरस्तु ॥५॥ द्विजांघ्रिपद्मपीयूषसेवनाप्तसुखोदयः । प्रशस्तिमकरोद्रम्यां हलाख्यो नागरो द्विजः ॥ १८ ॥ यावद्दशदिशां पालाः यावत्क्षीराम्बुधिः स्थिरः तावद्राजतु वापीयं श्रीमद्धनदकारिता ॥ १९॥ For Private and Personal Use Only परिशिष्ट ओ शुभमस्तु । श्रीतम्बोलीयज्ञातीयमिहिरश्रीमुकुन्दसुतमिहिरश्रीधनाकेन सकललोकजीवनाय इयं सुमत्तवारणजालगवाक्ष प्रदेशशोभिता कारिता, सूत्रधारराजासुतवनाकेन सूत्रधारदेवदाससुतषेताकेन कृता । अस्तु कल्याणं प्रशस्तिवाचक श्रावकजनानाम् ॥ श्रीः ॥ Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir परिशिष्ट ओ २१३ નગરામાં જાદિત્યના મંદિરના લેખ श्री संवत् १२९२ वर्षे आषाढ सुदि ७ रवौ श्रीनारदमुनिविनिवासित श्रीनगरकमहास्थाने संवत् ९० वर्षीय अतिवर्षाकालवशादतिपुराणतया च आकस्मिक श्रीजयादित्यदेवमहाप्रासादपतनविनष्टायां श्रीरनादेवीमृतौ पश्चात् श्रीमत्पत्तन वास्तव्य प्राग्वाट् ठ० श्रीचंदपा(मा)त्मज ठ० श्रीचंडप्रसादांगज ठ० श्रीसोमतनुज ठ० आशराजनंदनेन ठ० कुमारदेवीकुक्षिसंभूतेन महामात्य श्रीवस्तुपालेन स्वभार्यामहं श्रीसोमपुत्र . . . मिदेव श्रीजयादित्यदेवपल्या श्रीराजलदेच्या मृर्तिरियं कारिता शुभमस्तु॥ श्री संवत् १२९२ वर्षे आषाढ सुदि ७ रवौ श्रीनारदमुनिविनिवासित श्रीनगरकमहास्थाने संवत् ९० वर्षीय अतिवर्षाकालवशादतिपुराणतया च आकस्मिक श्रीजयादित्यदेवमहाप्रासादपतनविनष्टायां श्रीरनादेवीमूतौ पश्चात् श्रीमत्पत्तन वास्तव्य प्राग्वाट् ठ० श्रीचंदपा(मा)त्मज ठ० श्रीचंडप्रसादांगज ठ० सोमतनुज ठ० श्रीआशराजनंदनेन ठ० श्रीकुमारदेवीकुक्षिसंभूतेन महामात्य श्रीवस्तुपालेन स्वभार्यायाः ठ० काञ्चकमत्याः राजकुक्षिभवा श्रीललितादेवी पृण्यार्थमिति... दित्यदेव कीर्तिः श्रीरन्नादेवीमूर्तिरियं कारिता।शुभमस्तु॥ (श्री माशं३२ शास्त्रीमे यापेक्षा न ७५२था) मातने साने नारे भावना पातीर्थ सेममा मातनु स्तंभतीर्थ मने बंबावती એમ એક જ કલાકમાં બે નામવાળો ઉલ્લેખ – श्रीस्तंभनाधीशजिनेशपार्थप्रसादसंपादितसर्वसौख्यम् । त्रंबावतीति प्रति नामधेयं श्रीस्तम्भतीर्थ नगरं प्रसिद्धम् ॥ (या सेम २५३०१२ । यातना छे.) પ્રાચીન જૈન લેખસંગ્રહ, કાવીતીર્થ લેખ. For Private and Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ વ ફારસી લેખો મસીદના ઉત્તરના બારણા ઉપર લેખ જે અલાહને માટે વકફ કર્યું છે તેમાંથી આ છે. જાણે કે આ મુબારક તુમ્મા મરિજદ અને તેની ઈમારત કુલ જમાતને માટે તેના પિતાના ખાસમાંથી છે. જે અલ્લાહે તેના ફેજલ અને બશિશથી આપ્યું એ માત્ર અલાહ તઆલાને માટે છે. વિદ્વાન અને આદિલ સુલતાન મહમદશાહ બીન તઘલખશાહ સુલતાનના રાજયના વખતમાં અલ્લાહ તઆલાની દયાની આશા રાખનાર નબળા બંદા દાલતશાહ મહેમદ આબરને અલ્લાહે તેની તેની મારત અપાવ્યું. આ બીના થઈ તા. ૧૮ મહોર્રમ સને ૨૫ હજરી. વજુ કરવાના હેજ ઉપરને લેખ મુસલમાન લોકોની કોશિશથી આ જૂનું હે જ સારી છત સહિત તાપીર કરવામાં આવ્યું. બતાવવા માટે મને તારીફ કહી કે આ પાક કરવા માટે ઘણે ચશો (હોજ) છે. (૩) જુમા મસ્જિદના ટાંકા ઉપરને લેખ આ પાણીના ટાંકાના અને હોજમાં પાણી નાહી કરવાના કામમાંથી સને ૧૦૩૦ હાજરીમાં ફુરસદ મળી. સારા કામની પ્રેરણા કરનાર અલ્લાહને સૌથી કમતરીન દરજજાને બંદે અલી બીન અબન્નબી બગદાદી. (૪) જુમા મસ્જિદની દક્ષિણ તરફ આવેલી માટી કબર ઉપરને લેખ મુબારક શહીદ, ખુદાએ દયા કરેલા અને ગુનાહ માફ કરેલા નબળા બંદા, મહાન ઈજજતવાળા, આખી દુનિયામાં પ્રખ્યાતી પામેલા જકીઉદ્દૌલા વદ્દીન મલેક પીરૂજ નામે બેલાવવામાં આવતા, ઉમર ઈગ્ન અહમદ હાજરૂની આ કબર છે. અલ્લાહ તઆલા તેના ઉપર દયા કરે, અને તેને માફી આપે, અને તેને સ્વર્ગવાડીમાં મુકામ આપે. ઈશ્વર તેને ઉપર દયા કરે. તે બુધવારે સને ૭૩૪ હીજરીના સફર મહીનાની ૧૫મી તરીકે ગુજરી ગયે. જુમા મસ્જિદની દક્ષિણ તરફ આવેલી નાની કબરને લેખ ખુદાએ દયા કરેલી અને ગુનાહ માફ કરેલી બાઈ, સ્ત્રીઓને માટે અભિમાનનું કારણ અને કન્યાએને માટે મુગટ, મરહુમ ખાજા હુસેન શૈલાનીની દીકરી અને મરહુમ મલેક પર જ બીન નુર કહી બોલાવવામાં આવતા જકાઉદ્દીન ઉમર કાજરૂની ધણીઆણી બીબી ફાતેમાની આ કબર છે. તા. ૨૦ સવાલ સને ૭૮૩ હીજરીમાં ગુજરી ગઈ. * આ લેખેના તરજામા ગહરઅલી ડેસુભાઈ શેખે કરેલા તે ઉપરથી નકલ કરી છે. For Private and Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ છે ૨૬૫ મૅજિસ્ટ્રેટ કોર્ટની પૂર્વ આવેલી નાની જૂની (પહેલી) કબર ઉપરને લેખ અલ્લાહે દયા કરેલા અને ગુનાહ માફ કરેલા, અલ્લાહ તઆલાની દવાની આશા રાખનારા, વેપારીએને માટે અભિમાનનું કારણ, સૌથી મહાન શેઠ, ખાજા જલાલુદ્દીન બીન મહમદ બીન અલી મખું ગેલાનીની આ કબર છે. શુક્રવારની રાત્રે સને ૨૮ હજરીના રમજન મહીનાની પાંચમી તરીકે તે ગુજરી ગયા. મેજિસ્ટ્રેટ કોર્ટની પૂર્વે આવેલી બીજી કબર ઉપરને લેખ અલ્લાહે દયા કરેલા ખાન જલાલુદ્દીન બીન અલી સુલતાન ગેલાનીની આ કબર છે. બુધવારને દિવસે સને ૯૭૯ હીજરીના મહેરમ મહીનાની બાવીસમી તારીકે તે ગુજરી ગયા, ત્રણ દરવાજા ઉપરને જૂને લેખ અકબરશાહના વખતમાં આ સારા પાયાવાળો મને હર બજાર પૂરેપૂરો તૈયાર થયો તે મનગમતું છે; તેથી ‘ઈસતબરફ અને ખા” નામનાં લૂગડાંથી તેને શણગારવાની જરૂર નથી. ખીરદે (કવિનું નામ) તેના પૂરા થયાની તારીખ લખી કે “ઇમારતો ખુશકારક છે અને બજાર ખૂબસૂરત છે. સને ૯૯૨ હીજરી. લાલબાગને લેખ મિરઝાં બાકરને બાગ (વાવ) ઘણે સારો છે જે મનોહરતામાં ઈરમની વાડી જેવો છે. આ મુબારક વાડી બનાવવાનો વરસ વિચારતાં “સ્વર્ગવાડી” થાય છે. સને ૧૧૦૭ હજરી. ઈદગાહને લેખ આ લેખ બરોબર વંચાતા નથી. For Private and Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૪ ખંભાત સંસ્થાનની બાદશાહી સનદો મોગલ શહેનશાહ શાહઆલમે હીજરી સને ૧૨૧૦માં નજમનખાન બહાદુરને આપેલી સનદ ઈલાહી હુવલ અઝીઝ આલીશાહી સાહેબે આલમ બાદશાહઝાદએ વલીએહદ મિરઝા અકબરશાહ બહાદુર મુઅલ્લા તા. ૬ રબીઉલ અવલ સને ૩૮ જુલુસે વાલા ફરીથી જાહેરાત કરી ગુરુવાર તા. ૧૯ માહે શવાલે મુકરમ સને ૩૮ જુલુસે મુબારક મુઅલ્લા મુઆફેકે સને ૧૨૧૦ હીજરી મુતાબિક ઉરદી બેહેત મહીને. કુદસી અલકાબ- બુલન્દ જનાબ-આલમી આન મઆબ - ફરજન્દ બજાન પૈવન્દ-સઆદતમન્દ- બરખુરદા૨ – કામગાર - મનસુરે અત્યારવાલા નસબે આલી તબા૨– ગુલદસ્તએ બુસ્તાને સુલતનત–બાનીએ માનીએ માદલત – સમરએ દહએ અજમત - કુએ બાશિએ સઆદત – ગુરએ નાસીયએ હશમત-શફલિવાએ નુસરત-હિઝબબીશએ દિલાવરીવ દીલેરી-શહ સવારે જાલાનગાહે શીરમરદી વશીરી – દુર્રતુરાજે ખિલાફત—અખ્તરે બુર જે સઆદત - હામીએ દિને મતીન-મુરગ્વિજે એહકામે સૈયદુલ મુસલીન -મિસબાહે અબદ-સુરગે જહાનાબાની–મુઅલ્સિસે આસાસે ગુરગાનીકરશે દદમાને સાહેબ કિરાની – બાદશાહઝાદએ આલમ વ આલમીન – નૂરે હદકએ જહાન વ જહાની આન- નૂરે ચમે રાહતુલ કુલુબ-રફીઉલ કદર બુલન્દ મકાન - અલમુખતસ બ મયામને મલકે મનનાન -મેહબતે અનવાર ઈનાયતે ઈજદે સુબહાન – પ્રતિનિધિ પાટવીકુંવરના વકીલના પત્રવ્યવહારથી. અને આકાશના માનવાલા દરબારના કમતરીન ખાને જદ બશિરામની વાકે નગારી (સમાચાર નોંધ)ના વખતમાં લખવામાં આવે છે કે દુનિયાના સઘળા લોકોએ માનેલો હુકમ કાઢવામાં આવ્યો કે નજમખાન બહાદર છ હજા૨ મુદત અને પાંચ હજાર ચંચળ સવારે તેમજ દિલેરરંગના ફરીથી જાહેરાત કરવી For Private and Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૭ પરિશિષ્ટ છે ખિતાબ (પ્રતિષ્ઠા નામ)થી અને કાનિશાનની બગ્નેિશની પદવીથી ઊચી પદવી ભોગવનાર થાય. વાકેઆ તારીખ અગીઆર માહે શવાલ સને ૩૮ની યાદીની સનદ મુજબ લખ્યું. કુદસી અલકાબ - બુલન્દ જનાબ – આલમીન મઆબ-ફરજન્દા બજાન પૈવન્દ-સઆદતમન્દ– બરખુરદાર – કામગાર – મન્સુરે અત્યાર - વાલાન બે આલી તબાર–ગુલદસ્તએ બુસ્તાને સુલતનત - બનીએ માનીએ માદલત- સમરએ દહએ અજમત- કર્યએ બાસિરએ સઆદત – ગુએ નાસીયએ હશ્મત -રાફએ લવાએ નુસરત - હિઝબરે બીશએ દિલાવરી વ દિલેરી - શહ સવારે જલાનગાહે શીમરદી વ શીરી - દુર્રતુરાજે ખિલાફ્ટઅખ્તરે બુરજે સઆદત – હામીએ દીને મતીન – મુરવિએ એહકામે સૈયદુલ મુરલીન -મિસબાહે અળદ - Yરૂગે જહાનાબાની – મુઅલ્સિસે આસાસે ગુરગાની –કુરૂગે કદમાને સાહેબ કિરાની – બાદશાહઝાદએ આલમ વ આલમીન -નરે હદએ જહાન વ જહાની આન-નૂરે ચમે રાહતુલ કુલુબ-- રફીકલ કદર બુલન્દ મકાન-અલમુખતસ બમયામને મલિકે મનનાન-મહાતે અનવારે ઈનાયતે ઇજદે સુબહાન – આલાહી સાહેબે આલમ બાદશાહઝાદા પાટવી કુંવર મિરઝા અકબરશાહ બહાદુરના વકીલોના દક્ત (પત્રવ્યવહાર)ની સમજતી એ કેવાકએ નગારી (સમાચારને ધબુક)માં દાખલ કરવામાં આવે. કરવામાં આવે. સમતી કે સાદ (મજૂરી) મુજબ અમલ મીરઝા અકબરશાહ બહાદુરના દતના શેરાની પાટવી કુંવર બાદશાહઝાદા સાહેબે આલમ ઊંચી પદવીથી ઊંચી પદવી ભોગવનાર થાય. (પ્રતિષ્ઠાનામ) અને ટંકાનિશાનની બષ્ણિશની હજાર ચંચળ સારા અને દિલેર જંગના ખિતાબ કરનાર નજમખાન છ હજાર મુદાત અને પાંચ મહેરબાની અને બેમ્બ્રિશથી આશા છે કે વકીલ સહી સાથે ઓફિસમાં આવી કે બાદશાહી નજમખાન બહાદુરના વકીલની અરજી ખાસ સાદ (મારીની સહી) નકલે ખતે અનવર (પાદશાહના લેખની નકલ) @ he અને નિશાન છ હજાર મુદ્દાત અને ખિતાબ પાંચ હજાર ચંચળ સવાર ૫૦૦૦ relTk w લખ્યું તારીખ મહીનો સદર સને મજકુર જુલુસે વાલા For Private and Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૮ પરિશિષ્ટ સનદની પૂઠે શેર વાકેઆ સાથે મુબિલ કરો પહેલી રબીઉલ અવ્વલ સને ૩૮ સ્વાહા (હકીકતની ધબુક)માં લખવામાં આવ્યું. સાદઅરજી લખવામાં આવી ૭ રબીઉલ અવલ સને ૩૮ સ્યાહાનામા સાથે ફરીથી અરજી મુકાબિલ કરી. શાહે આલમ બાદશાહે ગાઝી બહાદુરખાને ઝાદે મીર એહમદઅલીખાન મુઅજજ ફેટુરીસ્તમાં દાખલ છે. તા. ૬ રબીઉલ અવ્વલ સને ૩૮ સ્વાહામાં દાખલ કરી ચાહે પહેાંચતાં હજૂરના ત્યાહા મુજબ છે. ૧૧ શવાલ ૩૮ મુકાબિલ થઈ અને હરીતમાં છે. શાહ આલમ બાદશાહે ગાઝી ફીઇવીએ બગ્નિ રામ મીમ બાદશાહે ગાઝી બિન હજરતે શાહ આલમ મીરઝા મહોમ્મદ અકબરશાહ બહાદુરનૂરે દદ સાહેબ કિરાની ખુલાસાએ ઔલાદે ગુરગાની નૂરે દીકએ ખિલાફત કુરેએ બસેરએ સુલતનત એન તા. ૨૨ બાવીસમી માહે જીકાદ સને ૩૮ જુલુસે વાલા નકલ લાકએ કુલની ઓફિસમાં પહોંચી. વાવ તા. ૨૨ બાવીસમી જીકાદ સને ૧૮ જુલુસે વાલા વાકએ કુલની નેધબુકમાં દાખલ કરવામાં આવી. વાવ For Private and Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra For Private and Personal Use Only www.kobatirth.org - - બાદશાહી સનદો ડાબી બાજુથી : (૧) માંગલ શહેનશાહ શાહ આલમે હીજરી સને ૧૨૧ ૦માં નજમખાન બહાદુરને આપેલી સનદ તથા તેને પાછળના ભાગ (૨) એ જ સાલમાં શહેનશાહ શાહ આલમે ચાવલીખાન બહાદુરને આપેલી સનદ તથા તેને પાછળના ભાગ Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ છે મોગલ શહેનશાહ શાહઆલમે હીજરી સને ૧૨૧૦માં યાવરઅલીખાન બહાદુરને આપેલી સનદ ઈલાહી હુવલ અઝીઝ આલીહી સાહેબે આલમ બાદશાહઝાદએ વલી એહદ મિરઝા અડબરશાહ બહાદુર મુઅલ્લા તા. ૬ રબીઉલ અવ્વલ સને ૩૮ જુલુસે વાલા ફરીથી જાહેરાત કરી ગુરુવાર તા. ૧૯ માહે શવાલે મુકરમ સને ૨૮ જુલુસે મુબારકે મુઅલા મુઆફેકે સને ૧૨૧૦ હીજરી મુતાબિક ઉરદી બેહેત મહીને. ફરસી અલકાબ- બુલન્દ જનાબ-આલમી આન મઆબ-ફરજન્ટ બજાન પૈવન્દ-સઆદતમન્દ- બરખુરદા૨– કામગાર– મનસુરે બન્યાર – વાલા નસબે આલી તબા૨– ગુલદસ્તએ બુસ્તાને સુલતનત–બાનીએ મબાનીએ માદલત-સમરએ દહએ અજમત- કુએ બાશિએસઆદત-ગુએ નાસીયએ હમત-શફએલિવાએ નુસરત-હિઝબરેબીશએ દિલાવરીવ દીલેરી-શહ સવારે જલાનગાહે શીરમરદી વ શીરી-દુર્રતુરાજે ખિલાફત –અરે બુર જે સઆદત - હામીએ દીને મતીન-મુરગ્વિજે એહકામે સૈયદુલ મુરલીન - મિસબાહે અળદ - ફરૂ જહાનાબાની – મુસિસે આસાસે ગુરગાની – ફુરૂએ દુદામાને સાહેબ કિરાની – બાદશાહઝાદએ આલમ વ આલમી આન - નૂરે હદકએ જહાન વજહાની આન- નૂરે ચમે રાહતુલ કુલુબ- રફીકલ કદર બુલન્દ મકાન -- અલમુખત બ મયામને મલિકે મનનાન - મહબતે અનવારે ઈનાયતે ઈજદે સુબહાન –પ્રતિનિધિ પાટવીકુંવરના વકીલોના પત્રવ્યવહારથી. અને આકાશના માનવાલા દરબારના કમતરીન ખાને જાદ બશિરામની વાકે નીગારી (સમાચાર નેધ)ના વખતમાં લખવામાં આવે છે કે દુનિયાના સઘળા લોકોએ માનેલો હુકમ કાઢવામાં આવ્યો કે યાવરઅલી ખાન બહાદુર પાંચ હજા૨ મુદ્દાત અને ચાર હજાર ચંચળ છેડેસવારની પદવીથી અને કાનિશાનની શિશથી ઊંચી પદવી ભેગવનાર થાય. વાકેઆ તા. ફરીથી જાહેરાત કરવી. For Private and Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૭૭ અગીઆર માહે રાવ્વાલ સને ૭૮ની યાદીની સનદ મુજબ લખ્યું. - કુદૃસી અલકાબ–બુલન્દુ જનાબ – આલમીન મગ-દ્રજન્દ મુન્દ્રન જૈવન્દ-સઆદતમંદ – બરખુરદ્વાર –કામગાર - મન્સુરે અત્યાર– વાલા નસબે આલી તખાર – ગુલદસ્તએ ખુસ્તાને સુલતનત–બાનીએ મબાનીએ માદલત–સમરએ દૌડુએ અજમત – કુર્રએ ખાસિરએ સઆદત – ગુર્રએ નાસિયએ હસ્મત – રાએ લિવાએ નુસરત – હિઝારે બીશએ દિલાવરી વ દિલેરી – શહસવારે વ્હેલાનગાહે શીરમરદી ન શારી-દુર્રતુત્તા૨ે ખિલાફત – અખ્તરે બુરજે સઆદત – હામીએ દીને મતીન – મુરન્વિજે એહકામે સૈયદુલ મુરસલીન “મિસાહે અખદ – જુગે જહાનખાની–મુઅસિસે આસાસે ગુરગાની –જુગે કૂદમાને સાહેબ કિરાની-ખાદશાહઝાદએ આલમ ૧ આલમીઆન – નૂરે હદકએ જહાન ૧ જહાનીઞાન – નૂરે ચમે રાહતુલ કુલુબરફીકલ કદર બુલન્દ મકાન–અલમુખતસ ! મયામને મિલકે મનનાન – મહુબતે અનવારે ઈનાયતે ઇજદે સુખહાન –આલીનહી સાહેબે આલમ બાદશાહઝાદા પાટવી કુંવર મિર્ઝા અકબરશાહ બહાદુરના વકીલેાના દકત (પત્રવ્યવહાર)ની સમજુતી એ વાકએ નીગારી (સમાચાર નેધબુક)માં દાખલ કરવામાં આવે. કે www.kobatirth.org અમલ કરવામાં આવે. ના શેરાની સમજૂતી કે સાદ (મંન્ત્રી), મુજબ આલમ મિરઝા અકબરશાહ બહાદુરના દસ્કૃતવનાર થાય. પાટવી કુંવર પાદશાહઝાદા સાહેબે ડંકાનિશાનની અષ્ચિરાથી ઊંચી પદવી ભાગઅને ચાર હન્તર ચંચળ સવારાની પદવીથી અને કરનાર (યાવરઅલીખાન) પાંચ હન્તર મુદ્દાત મહેરબાની અને અમ્બ્રિશથી આશા છે કે વકીલ ખાસ સહી સાથે આફિસમાં આવી કે બાદશાહી યાવરઅલીખાન બહાદુરના વકીલની અરજી સાદ (મંજૂરીની સહી) નકલે ખતે અનવર (પાદશાહના લેખની નકલ) કાનિશાન પાંચ હન્તર મુદ્દાત ચાર હન્તર ચંચળ સવારો ૪૦૦૦ લખ્યું તારીખ મહીના સદર સને મજકુરન્તુલુસે વાલા For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ઓ *છું . lelk× a? Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ગો ૨૭૧ સનદની પૂઠે શેર વાઓ સાથે મુકાબિલ કરે પહેલી રબી ઉલ અવલ સને ૩૮ સ્વાહા (હકીકતની ઘબુક)માં લખવામાં આવ્યું. સાદ– અરજી લખવામાં આવી ૭ રબીઉલ અવલ સને ૩૮ સ્યાહાનામા સાથે ફરીથી અરજી મુકાબિલ કરી. શાહે આલમ બાદશાહે ગાઝી બહાદુરખાને ઝાદે મીર એહમદઅલીખાન મુઅજજ મુદે લા તા. ૬ રબીઉલ અવ્વલ સને ૩૮ સ્વાહામાં દાખલ કરી સ્થાહે પહોંચતાં હજારના સ્વાહા મુજબ છે. ૧૧ સવાલ ૩૮ મુકાબિલ થઈ અને ફેહરીસ્તમાં છે. ફેરોસ્તમાં દાખલ છે. શાહ આલમ અદશાહે ગાઝી ફીદવીએ બશ રામ મીમ બાદશાહે ગાઝી બિન હજરતે શાહ આલમ મીરઝા મહોમ્મદ અકબરશાહ બહાદુરનૂરે દીદએ સાહેબ કિરાની ખુલાસાએ ઔલાદે ગુરગાની નૂરે હદાએ ખિલાત કરીએ બાસેરએ સુલતનત એન તા. ૨૨ બાવીસમી માહે જીકાદ સને ૩૮ જુલુસે વાલા નકલ વાકએ કુલની ઑફિસમાં પહોંચી. વાવ તા. ૨૨ બાવીસમી જીકાદ સને ૩૮ જુલુસે વાલા વાકએ કુલની ધબુકમાં દાખલ કરવામાં આવી. વાવ For Private and Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir परिशिष्ट औ આધારભૂત ગ્રંથોની યાદી સંસ્કૃત ऋग्वेद संहिता-सायण भाष्योपेता. अमरकोष (निर्णयसागर). अथर्ववेद संहिता. महास्कंदपुराण-कौमारिकाखंड (व्यंकटेश प्रेस). केदारखंड नागरखंड रेवाखंड प्रभासखंड पद्मपुराण (आनंदआश्रम). लिङ्गपुराण (व्यंकटेश प्रेस). भागवतपुराण. महाभारत-आदिपर्व (भांडारकर रीसर्च इन्स्टीटयूट आवृत्ति अने निर्णयसागर आवृत्ति). , सभापर्व उद्योगपर्व वनपर्व सभापर्व अनुशासनपर्व , शतपथब्राह्मण. प्राचीन जैन लेखसंग्रह (आचार्य जिनविजयजी). श्रीप्रभावकचरित (चंद्रप्रेमसूरि). तीर्थकल्प (जैन) (जिनप्रेमसूरि). प्रबंधचिन्तामणि (मेरुतुङ्ग). , चतुर्विंशति. सुकृतसंकीर्तन (अरिसिंह). हीरसौभाग्य महाकाव्य (देवविमल गणि). कीर्तिकौमुदी (सोमेश्वरदेव). काव्यमीमांसा (राजशेखर) (Baroda Oriental Series), हम्मीरमदमर्दन नाटक (जयसिंहसूरि) For Private and Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પરિશિષ્ટ ઔ વસંતવિાસ (વાજચંદ્રસૂરિ) (Baroda Oriental Series). વસ્તુવારિત (બિનÉનિ). નાસ્મિનંદ્રોદ્વાર પ્રબંધ (મ્નસૂરિ) (પંડિત ભગવાનદાસ હરખચંદ સંપાદિત). વૃસંહિતા (વરામિવિર). 23 ગૂજરાતી - મિરાતે સિકંદરી (ગુ. વ. સા.). આનંદકાવ્યમહાદધિ-મૌક્તિક ૫થી૮ (મુનિ સંષતવિજય). નાગરાત્પત્તિ નિબંધ (૬ઠ્ઠી ગૂજરાતી સાહિત્ય પરિષદના રિપોર્ટ) માર પી. મહેતા કૃત. પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ (પ્રાકૃત) (Baroda Oriental Series). કાઠિયાવાડ સર્વસંગ્રહ. પૌરાણિક કથાકાષ ભા. ૧ થી ૫ (ડાહ્યાભાઇ દેરાસરી—ગુ. વ. સા.). મિરાતે અહમદી યા. ૨ (હસ્તલિખિત દી. બ. કૃ, મેા. ઝવેરી), ભા. ૧ અને ૨ નિઝામુદ્દીન ચિશ્તી સાહેબ. ભૂસ્તરવિજ્ઞાન ભા. ૨ (ડાહ્યાભાઈ દેરાસરી—ગુ. વ. રોા.). પ્રાકૃત વ્યાકરણ (પંડિત બહેચરદાસભાઇ) રશૈવ ધર્મના ઇતિહાસ (દુ. કે. શાસ્ત્રી). શાક્ત સંપ્રદાય (દી. બ. ન. દે. મહેતા, બી. એ.). પ્રાચીન લેખસંગ્રહ (ભાવનગર), વસંત (માસિક) રાં. ૧૯૬૯-૭૦નું વર્ષ. ખંભાતના ઇતિહારા, ખંભાત જૈન ચૈત્ય પરિપાટી. .. ,, અંગ્રેજી Imperial Gazetteer Vol. I. Bombay Gazetteer Vol. I Part I (History of Gujarat). Vol. VI (Cambay). Vol. IV (Ahmedabad), (Kaira), 01 P www.kobatirth.org * # ܕܙ Acharya Shri Kailassagarsuri Gyanmandir Cutch, ' Baroda Gazetteer Vol. I. Vol. I. Mysore Gazetteer Vishnu Puran Vol. II by Wilson. Rig Veda Vol, I & II tr. by Griffitê. Original Sanskrit Texts : Vol. V by Mir, Vol. IX (Gujarat Population: IHindus). Kathiawar Gazetteer. For Private and Personal Use Only ૨૭૩ Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir flag it Dr. Peterson's search for Sanskrit Mss. J.B.B.R.A.S. No. XLV 1884-86. (in two vols.) Elements of Hindu Iconography Vol. I Parts I & II by Gopinath Rao. , Vol. II Parts I & II. Ancient Indian Historical Tradition by Pargiter. Racial Synthesis in Hindu Culture by Vishwanath (Trubner's Series). Asura in India by Prof. Ananta Prasad Banerjee Shastri. History of Sanskrit Literature (Vedic Period) by C.V. Vaidya. Watter's Yuan Chevang Vol. II (R.A. Society London). India & Jambu Island by Amarnath Das. Indian Antiquery. Epigraphia Indica. Indian Historical Quarterly. Mohenjo Daro & Indus Valley Vol. I by Sir J. Marshall. Some Contributions of South India to Indian Culture by Dr. Krishnaswamy Iyengar. Indo-Sumerian Seals Deciphered by Weddel. Gates of India by Sir T. Holdich. Indian Serpant Lore by Vogel. Vedic Index : Vol. I & II by Macdonell & Keith. Cambridge History of India : Vol. I by Rapson. Ancient Symbol Worship: Importance of Phallic Idea in the Religions of Antiquity by Hodder M. Westeropp & C. Staniland. Indishe Studien Vol. XV by Weber. Vaishnavism & Shaivism by Sir R.G. Bhandar kar. Religions of India by Barth. Encyclopaedia Britannica (for Cambay & Phoenicia). Rasmala by A.K. Forbes. History of Important Towns & Cities in Gujarat & Kathiawar by Alteker. Oxford Survey of British Empire: Asia (Geology) by Herberton & Howarth. Geographical Dictionary of Ancient India by Nandalal De. Cunninghams' Ancient Geography of India by S.N. Mazumdar Shastri. Ptolemy's Ancient India by Me Crindle (S.N. Mazumdar). Travels of Durante Barbosa by Stanley. 1 of Ludovico De Verthema. of Tavernier. Embassey of Sir Thomas Roe by W. Foster. For Private and Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir RO પરિશિષ્ટ ગ Article on Syrians or Armenians: Enc. of Religion & Ethics Vol. XII. . on Stones (General : Indian : Semitic : Greek--by Hartland, Crooke, Barton & Gardener) Enc. of Religion & Ethics Vol. XI. Article on Hinduism by W. Crooke. Enc. of Rel. & Ethics Vol. VI. on Massebhal ... on Poles & Posts by G.A. Barton Enc. of Religion & Ethics Vol. X. on Phallism by E.S. Hartland , Vol. IX. on Saivism by R.W. Frazer Vol. XI. , on Arabs (Ancient) Vol. I. .. on River Systems of the Punjab. Ethical Conception of the Gathas by Chatterjee. Administration Report of Cambay State 1931. Records of the Government of Bombay (Bom. Govt. Record Office). For Private and Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Serving JinShasan 093957 gyanmandir@kobatisth.org For Private and Personal Use Only