SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ છે મોગલ શહેનશાહ શાહઆલમે હીજરી સને ૧૨૧૦માં યાવરઅલીખાન બહાદુરને આપેલી સનદ ઈલાહી હુવલ અઝીઝ આલીહી સાહેબે આલમ બાદશાહઝાદએ વલી એહદ મિરઝા અડબરશાહ બહાદુર મુઅલ્લા તા. ૬ રબીઉલ અવ્વલ સને ૩૮ જુલુસે વાલા ફરીથી જાહેરાત કરી ગુરુવાર તા. ૧૯ માહે શવાલે મુકરમ સને ૨૮ જુલુસે મુબારકે મુઅલા મુઆફેકે સને ૧૨૧૦ હીજરી મુતાબિક ઉરદી બેહેત મહીને. ફરસી અલકાબ- બુલન્દ જનાબ-આલમી આન મઆબ-ફરજન્ટ બજાન પૈવન્દ-સઆદતમન્દ- બરખુરદા૨– કામગાર– મનસુરે બન્યાર – વાલા નસબે આલી તબા૨– ગુલદસ્તએ બુસ્તાને સુલતનત–બાનીએ મબાનીએ માદલત-સમરએ દહએ અજમત- કુએ બાશિએસઆદત-ગુએ નાસીયએ હમત-શફએલિવાએ નુસરત-હિઝબરેબીશએ દિલાવરીવ દીલેરી-શહ સવારે જલાનગાહે શીરમરદી વ શીરી-દુર્રતુરાજે ખિલાફત –અરે બુર જે સઆદત - હામીએ દીને મતીન-મુરગ્વિજે એહકામે સૈયદુલ મુરલીન - મિસબાહે અળદ - ફરૂ જહાનાબાની – મુસિસે આસાસે ગુરગાની – ફુરૂએ દુદામાને સાહેબ કિરાની – બાદશાહઝાદએ આલમ વ આલમી આન - નૂરે હદકએ જહાન વજહાની આન- નૂરે ચમે રાહતુલ કુલુબ- રફીકલ કદર બુલન્દ મકાન -- અલમુખત બ મયામને મલિકે મનનાન - મહબતે અનવારે ઈનાયતે ઈજદે સુબહાન –પ્રતિનિધિ પાટવીકુંવરના વકીલોના પત્રવ્યવહારથી. અને આકાશના માનવાલા દરબારના કમતરીન ખાને જાદ બશિરામની વાકે નીગારી (સમાચાર નેધ)ના વખતમાં લખવામાં આવે છે કે દુનિયાના સઘળા લોકોએ માનેલો હુકમ કાઢવામાં આવ્યો કે યાવરઅલી ખાન બહાદુર પાંચ હજા૨ મુદ્દાત અને ચાર હજાર ચંચળ છેડેસવારની પદવીથી અને કાનિશાનની શિશથી ઊંચી પદવી ભેગવનાર થાય. વાકેઆ તા. ફરીથી જાહેરાત કરવી. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy