SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૭૭ અગીઆર માહે રાવ્વાલ સને ૭૮ની યાદીની સનદ મુજબ લખ્યું. - કુદૃસી અલકાબ–બુલન્દુ જનાબ – આલમીન મગ-દ્રજન્દ મુન્દ્રન જૈવન્દ-સઆદતમંદ – બરખુરદ્વાર –કામગાર - મન્સુરે અત્યાર– વાલા નસબે આલી તખાર – ગુલદસ્તએ ખુસ્તાને સુલતનત–બાનીએ મબાનીએ માદલત–સમરએ દૌડુએ અજમત – કુર્રએ ખાસિરએ સઆદત – ગુર્રએ નાસિયએ હસ્મત – રાએ લિવાએ નુસરત – હિઝારે બીશએ દિલાવરી વ દિલેરી – શહસવારે વ્હેલાનગાહે શીરમરદી ન શારી-દુર્રતુત્તા૨ે ખિલાફત – અખ્તરે બુરજે સઆદત – હામીએ દીને મતીન – મુરન્વિજે એહકામે સૈયદુલ મુરસલીન “મિસાહે અખદ – જુગે જહાનખાની–મુઅસિસે આસાસે ગુરગાની –જુગે કૂદમાને સાહેબ કિરાની-ખાદશાહઝાદએ આલમ ૧ આલમીઆન – નૂરે હદકએ જહાન ૧ જહાનીઞાન – નૂરે ચમે રાહતુલ કુલુબરફીકલ કદર બુલન્દ મકાન–અલમુખતસ ! મયામને મિલકે મનનાન – મહુબતે અનવારે ઈનાયતે ઇજદે સુખહાન –આલીનહી સાહેબે આલમ બાદશાહઝાદા પાટવી કુંવર મિર્ઝા અકબરશાહ બહાદુરના વકીલેાના દકત (પત્રવ્યવહાર)ની સમજુતી એ વાકએ નીગારી (સમાચાર નેધબુક)માં દાખલ કરવામાં આવે. કે www.kobatirth.org અમલ કરવામાં આવે. ના શેરાની સમજૂતી કે સાદ (મંન્ત્રી), મુજબ આલમ મિરઝા અકબરશાહ બહાદુરના દસ્કૃતવનાર થાય. પાટવી કુંવર પાદશાહઝાદા સાહેબે ડંકાનિશાનની અષ્ચિરાથી ઊંચી પદવી ભાગઅને ચાર હન્તર ચંચળ સવારાની પદવીથી અને કરનાર (યાવરઅલીખાન) પાંચ હન્તર મુદ્દાત મહેરબાની અને અમ્બ્રિશથી આશા છે કે વકીલ ખાસ સહી સાથે આફિસમાં આવી કે બાદશાહી યાવરઅલીખાન બહાદુરના વકીલની અરજી સાદ (મંજૂરીની સહી) નકલે ખતે અનવર (પાદશાહના લેખની નકલ) કાનિશાન પાંચ હન્તર મુદ્દાત ચાર હન્તર ચંચળ સવારો ૪૦૦૦ લખ્યું તારીખ મહીના સદર સને મજકુરન્તુલુસે વાલા For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ઓ *છું . lelk× a?
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy