SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આધ ઉદ્યોગને ખાસ ' ' ' * * ' ', : ! ! 3 ઉલેખ આપેલું છે કે : : છે ! '' : : ] '' ' 4" ! . : 31: 5 ::: , ': ':: ]. . ઉંધા ધરે ૧૨૩ } } :J F , : 2:/" } }! * : 1 : *F . . . . . . : : : જુદા મહદ તાં. એ પછી દરેક મુસાફરા ખંભાતનાં વર્ણનમાં અકીકન ઉલ્લેખ કરે છે. વરનીઅર ખંભાતમાં અકીકના યાલા બનતા એમ લખે છે. આ હકીકત ઉપરથી એમ સમજાય છે કે અકીકના ઘાટ ઘડવાનો ઉદ્યોગ ખમીતીની હોય પણું એની આસપાસની મુલકમાં અને ખાસ કરીને રાજપીપળાનાં લિબેદિરા ગામમાં હોય કે જ્યાં એની ખાણ હતી. પરંતુ આરબ અને બીજા તેર અને ચિદમી સદીના ઉલ્લેખોના મન ઉપર એ ઉદ્યોગ ભાતમાં 'વહિં એમ કહેવું એબર નથી કે ઉપષ્ટ ઉલેખના અભાવે હતા એ પણ ચોકકસ કહી શકાય તેમ નથી એવમ સુધી ખંભાતમાં અકીકને ઉલ્લેખ નથી કે એ ખરું છે, પરંતુ એકતનાં નીલમે ( eneralá જેને એમ કહેતાં તેમાં ઉલ્લેખ કરે છે. આ ઉપરથી સમજાય છે કે કોઈપણ જાતની ખેતી પથરની ઉધરા ખભાતમાં હતી, એર ખંભાતથી એ પથ્થરીને સામે ચડતો પરતું એનું પ્રમાણ હું બધું જ હોય છે પરેશાઓનું '': :: ] } :- 9 5 - “ધ્યાન ખેંચાય. ગિઝેટીઅરના લેખકે વીલસેન મેકેન્ઝીના સંગ્રહ પ્રમાણે આ સદીમાં ગુજરાત આ જાતિના પથરના કામથી એટલું પ્રસિહં કે એને ! ' D : ' - - - - * * મસંદ છે * લો અધકક્ષેત્ર” તરીકે ઓળખતા. ટન, નોમનાં મુસાફરે સ્કીકના સામાન સારા પ્રમાણુમાં ચેડાંથાનું લખેલું છે. આ ઉપરથી એમ સમજાય છે કે મેટાં બંદરથી એ સામાન ચડતાં. ગોવામાં તે ખંભાતના જ કરે રિએ સામોને બનાવતા. એટલેં ગમે ત્યાંથી ચવા છતાં એ ઉદ્યોગ ખંભાતમાં ઘર કરીને રહ્યા. સુરત આજે અકીક માટે જરી પણ જાણીતું નથી, છેક અઢારમી સદી સુધી ખંભાતમાં અકીકને ધંધો સારા પ્રમાણમાં અને મુખ્ય ધંધા તરીકે રહ્યા ઓગણીસમી સદીના અંતમાં દર વર્ષે સરાસૂરી ઉ૦ ૦ ૦).ને અકીકનો માલ બનતો. જભાને બદલ. તેમ અકીકનાં સામાનતી વ૫રાંશ પણ ઓછી થઇ. આજે નવાઇની ચીજ તરીકે વસ્તુ, સંગ્રહાલય' (મ્યુઝયુમ )માં મૂકવાની ર્ચાિર્જ તરીકે મેત્ર એ ઉદ્યોગની વસ્તુઓ રહી છે. :/J... રવી ) == h = $ *િ ! ! = = ! = = . ' ; ' ! . . ."* * * દમાં બીજે એ ઉદ્યોગ નિંથી. ખંભાતમાં જે પણ પહેલાં કરતાં ઈંડા પ્રમાણમાં એનું કામ ચાલુ છે અને પરદેશ જાય છે. ગણીસમી સદીનાં, અંતમાં ખંભાતમાં અકીકનૈ વેપારીઓ ૧૦૦ *} } : ] \ \ | | | | | Kis six: ]:51 મરી ૨૫૦૦ થી ૩૦૦૦ હતા. કારીગરને મહિને રૂા.) થી ૬િ૦) મળતા. માલ : : : : : : : 1 ) : . . . . . . મુંબાઈ, અને ચીન બોજુ જતો. અકીક ઉપર સેંકડે ૧ટૂંકા જકાત હતી અને એમાંથી રબરને બેથી ત્રણ લાખ રૂપિયા ઉપજે હતી. આ લાંબી હકીકત ઉપરથી જણાશે કે અકીકને ૧Bom Gૉ. ME $6 ! છે એ જા. ર૬: નેટ 3. ઝેલીઅર-લેખકે પૃ૨૦-નેટ માં લખ્યું છે કે સુરત અલ્લા મુસાફર એવહુને સુરતમાં પણ અકીકને વેપાર હતો એમ ઉલેખ કર્યો છે. એટલે સત્તરમી સદ્દીમાં પણ ખંભાત સિવાય બીજે એ ઉદ્યોગ ગુજરાતમાં હશે અને દરેક બંદરે દેશાવર ચડવા માટે જ હશે !!!* *"." છે .. " " SS': ' ૮- jotihalof Indian Art Vol.kiya 1886. ઈબ્ન માં ભરાએલામાં પ્રજામાં ખંભાત સામાન ગએલો તેનું વર્ણન તેમાં કરેલું છે. આ પથ્થરે આજે નાદ, મોરબી, રતનપુર અને કપડવણજ પાસે નીકળે છે. ગઈ સદીના અંતમાં કાચા પથ્થરના ૮૦ તેવા શેરના ત્રણથી પાંસ આના થતા. એક મણ પથ્થરમાંથી આશરે ત્રણથી પાંચ શેર શુદ્ધ અકીક નીકળે છે. 3. I !' ' ' 1"s) • * * * * : : : : : ' 4 'J.. ." } } : !. E p:: } . * * *** ..*:: '''' '' . } : '''''' , ' + :: : 4 '' : , , For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy