Book Title: Jain Yug 1958
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference
Catalog link: https://jainqq.org/explore/536282/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र जैज युग ................................................. . . . तंत्री मोहनलाल म. कोठारी बी.ए., बी.कॉम.(लंडन),ए.सी.ए.(इंग्लंड) जयंतीलाल र. शाह बी.ए., बी.कॉम. (लंडन) नवम्बर १९५८ मूल्य : २५ नये पैसे Page #2 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र जैन युग व्यवस्थापक मंडल श्री चंदुलाल वर्द्धमान शाह, जे. पी. श्री सौभाग्यचंद्र सिंगी, एम. ए. श्री कांतिलाल डी. कोरा, एम. ए. श्री सोहनलाल म. कोठारी-तंत्री बी. ए., बी. कॉम. (लंडन), ए.सी.ए. (इंग्लंड) श्री जयंतिलाल रतनचंद शाह-तंत्री बी. ए., बी. कॉम. (लंडन) प्रकाशन प्रतिमासनी ली तारीखे थशे छूटक नकल २५ नया पैसा . वार्षिक लवाजम देश : रूपै २) बे विदेश : रूपै ३) त्रण जनयुग 卐 जैनधर्म, तत्त्वज्ञान, साहित्य, कळा, स्थापत्य, इतिहास, जीवनचरित्र ने समाजप्रगतिने लगता विषयोनु उत्तम जैन मासिक. 5 अभ्यासपूर्ण गद्यपद्य लेखो तेमा आवशे. म श्री जैन श्वे. कॉन्फरन्स (परिषद् ) संबंधी वर्तमानकार्यवाहीनो अहेवाल साथेसाथे अपाशे. दरेक सुज्ञ आ पत्रना ग्राहक बनी पोताना मित्रोने पण ग्राहक बनावशे अने संघसेवाना कार्यमां पुष्टि आपशे. ___ आ मासिक बहोळा प्रमाणमां फेलावो पामवानी खात्री राखे छे तो जाहेरखबर आपनाराओने माटे ते उपयोगी पत्र छे; तो तेओने नीचेना सरनामे लखवा के मळवा भलामण छे. लेखको वगेरेने सूचनाओ १. अभ्यास, मनन अने संशोधनना परिणामे लखायेला लेखो, वार्ताओ ने निबंधोने प्रथम स्थान मळशे. २. आ पत्रमा प्रकट थता लेखो माटे ते लेखना लेखको ज सर्व रीते जोखमदार रहेशे. ३. कोई पण लेख पूर्वे जाते के बीजाए अन्य स्थळे प्रसिद्ध को होय तो ते कृपा करी न मोकलवो. ४. दरेक लेख तेमज मोकलेल ग्रंथनी समालोचना के समाचार समय स्थळ विचारीने जेम बने तेम त्वराए प्रकट करवानी काळजी लेवाशे. बचना वांचकोने सूचना -जेओए पोतानां नाम ग्राहक तरीके नोधाव्यां न होय तेमणे पूरा ठेकाणा साथे वार्षिक लवाजमना बे स्पीआ मोकली आपवा विनंती छे. श्री जैन श्वे. कॉन्फरन्स ऑफिस. गोडीजी बिल्डिंग, २०, पायधूनी, कालबादेवी, मुंबई नं. २ Page #3 -------------------------------------------------------------------------- ________________ अजितनाथ भगवान कायोत्सर्ग मुद्रामां. नीचे स. ११७६नो लेख छे. आ भव्य मूर्ति कुंभारीआजिना पार्श्वनाथ भगवानना मन्दिरमां छे. [ श्री महावीर जैन विद्यालयना सौजन्यथी ] Page #4 -------------------------------------------------------------------------- ________________ चित्र नं. १ सं. १९०५नी साध्वीजीनी प्रतिमा [मुनिश्री यशोविजयजी महाराजना संग्रहांथी ] (चित्रपरिचय माटे जुओ पा. २१-२२ ) जैन साध्वीजीओनी पाषाण-प्रतिमाओ चित्र नं. २ वि. सं. १२५५नी साध्वीजीनी प्रतिमा [पाटण-अष्टापदजीना मन्दिरमांधी ] चित्र नं. ३ वि. सं १२९८नी साध्वीजीनी प्रतिमा [ मातरना मन्दिरमांथी ] Page #5 -------------------------------------------------------------------------- ________________ जैन युग श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र વર્ષ: જૂનું ૨૦, નવું ૨ ક વીરાત સં. ૨૪૮૪, વિક્રમાકે ર૦૧૪ તા.૧ નવેમ્બર ૧૯૫૮ અંક ૧ મ મ તા – સ મ તા ચેતન મમતા છાંડ પીરી, છાંડ પરીરી દર પરીરી; ચેતન પર રમણીશું પ્રેમ ન કીજે, આદરી સમતા આપ વરીરી ચેતન- ૧ મમતા મોહ ચંડાલકી બેટી, સમતા સંયમનુપકુવરીરી; મમતા મુખ દુર્ગધ અસત્ય, સમતા સત્ય સુગંધી ભરી રી; ચેતન૦ ૨ ચેતન ૩ મમતા તરતે દિન જાવે, સમતા નહિ કોઉ સાથ શરીરી; મમતા હેતુ બહુત હૈ દુશમન, સમતા કે કોઉ ન અરિરી મમતા કી દુર્મતિ હે આલી, ડાકિની જગત અનર્થ કરીરી; સમતાકી શુભ મતિ હે આલી, પરઉપકાર ગુણે સમીરી ચેતન૦ ૪ મમતા પુર ભયે કુલપંપન, શોક વિયોગ મહામત્સરીરી; સમતા સુત હોવેગો કેવલ, રહે દિવ્ય નિશાન ધુરીરી. ચેતન ૫ સમતા મગ્ન રહે ને ચેતન, જે એ ધારે શિખ ખરીરી; સુજસ વિલાસ લહેશો તો તું, ચિદાનંદઘન પદવી વરીરી. 'ચેતન ૬ –ઉપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ Page #6 -------------------------------------------------------------------------- ________________ जैन युग વર્ષ ૨ ૧ નવેમ્બર ૧૯૫૮ અંક ૧ અર્થ-સાગરમાં જેમ મારી उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ दृष्टयः। न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥ અર્થ–સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ હે નાથ ! તારામાં સર્વ દષ્ટિઓ સમાય છે. પણ જેમ પૃથક્ પૃથક્ સરિતાઓમાં સાગર નથી દેખાતો તેમ પૃથક્ પૃથફ દૃષ્ટિમાં તારું દર્શન થતું નથી. -श्री सिद्धसेन दिवाकर દ્વિતીય વર્ષની ઉષાએ જેન યુગનું પુનઃ પ્રકાશન શરૂ કર્યાને છેલ્લા આ અંકે એક વર્ષ પૂરું થયું, અને આ અંકથી એના બીજા વર્ષનો પ્રારંભ થાય છે. તે પ્રસંગે આ માસિકને માટે જે જે મહાનુભાવોએ લેખ કે ચિત્ર-સામગ્રી મોકલીને અમને સક્રિય સહાય અને સહકાર આપ્યો છે તેમનો અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ; સાથે સાથે આ પત્રના ગ્રાહક મિત્રો, શુભેચ્છકો અને જાહેર ખબર આપનાર બંધુઓ પ્રત્યે પણ અમારી આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. જૈન ધર્મનાં વિવિધ અંગો—જેવાં કે ધર્મ, સંસ્કૃતિ, તત્વજ્ઞાન, ઇતિહાસ, કળા, સાહિત્ય વગેરે–નો વ્યાપક, તલસ્પર્શી, તુલનાત્મક અને ઐતિહાસિક પરિચય આપી શકે એવા સામયિકની ખામી સૌ કોઈને લાગ્યા જ કરે છે. આ કાર્ય જેટલું શ્રમસાધ્ય અને ખર્ચાળ છે, એટલું જ એ ઉપયોગી અને મહત્વનું છે. એક રીતે વિચાર કરીએ તો પુસ્તકોના પ્રકાર કરતાં સામયિકનો પ્રકાર જુદો જ પડે છે. બન્ને છે તો અમુક પ્રકારનાં લખાણો દ્વારા અમુક પ્રકારની માહિતી પૂરી પાડનારાં સાહિત્યિક સાધનો; છતાં બન્નેની રૂપરેખા અને પદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર રહેલો છે. અત્યારના સમયમાં ઈતિહાસ, તત્વજ્ઞાન, કળા, સાહિત્ય કે ધર્મસંસ્કૃતિ જેવા વિષયોનું કેવળ આંતર પ્રાંતીય, આંતર જાતીય કે આંતર ધાર્મિક ધોરણે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ધોરણે પણ જે ખેડાણ થઈ રહ્યું છે તેને લઈને નવી નવી બાબતો પ્રકાશમાં આવવા લાગી છે. જે બાબતો એક કાળે ગૂઢ કે કોયડારૂપ લાગતી હતી તે આજે સ્પષ્ટ અને નિશ્ચિત રીતે પ્રગટ થવા લાગી છે, અને જે અર્થ કે જે ઉકેલો આપણે પહેલાં નક્કી માની લીધાં હતા એમાં પણ ફેરફાર કે પરિમાર્જન કરવું જરૂરી થઈ પડયું છે. આ સ્થિતિમાં કોઈ પણ અણખેડાયેલા કે અર્ધખેડાયેલા વિષય સંબંધી ગ્રંથ તૈયાર કરવામાં આવે તે પહેલાં એ વિષયને લગતી બાબતો અંગે ચર્ચાવિચારણા કરવામાં આવે એ બહુ જરૂરી છે. આ દૃષ્ટિએ વિચારતાં વિવિધ વિષયોને લગતી લેખનસામગ્રીથી સમૃદ્ધ એવાં સામયિકો (અઠવાડિકો, પાક્ષિકો, માસિકો, દ્વિમાસિકો, ત્રિમાસિકો કે અર્ધવાર્ષિકો) આ કાર્ય બહુ જ સારી રીતે કરી શકે, એમાં શક નથી. મતલબ કે કોઈ પણ વિષયનું પુસ્તક તૈયાર કરવામાં, તે વિષયને લગતી વિવિધ માહિતી તેમજ એ વિષયને લગતા વિચારણીય મુદ્દાઓ રજૂ કરતાં સામયિકો એ પુસ્તકને વિશેષ આધારભૂત, વિશેષ આદરણીય અને વિશેષ માહિતી પૂર્ણ બનાવવામાં બહુ અગત્યનો ફાળો આપી શકે. કદાચ એમ કહી શકાય કે પુસ્તક તૈયાર કરવાની કાચી સામગ્રી વિપુલ પ્રમાણમાં આવાં સામયિકો પણ પૂરી પાડી શકે. આ દષ્ટિએ વિચારતાં આપણી પાસે એક ઉચ્ચકોટિનું સામયિક હોય એ ખાસ જરૂરનું છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ નવેમ્બર ૧૯૫૮ વળી, અત્યારના ઝડપી, દોડધામવાળા અને સમયની તંગીવાળા સમયમાં તે તે વિષયને લગતાં પુસ્તકો વસાવવાં અને વાંચવાં, એ મોટા ભાગની જનતાને માટે શક્ય હોય એમ નથી લાગતું. એટલે સામાન્ય જન. સમૂહના હાથમાં, જુદા જુદા વિષયોને લગતી સામગ્રી સરળ, સુંદર અને સુવ્યવસ્થિત રૂપમાં ટૂંકાણમાં રજૂ કરી શકે એવાં સામયિકો નિયમિત રીતે આવતાં રહે એ ખૂબ જ ઈચ્છવા યોગ્ય છે. જનતા તો આજે ગાગરમાં સાગરનાં દર્શન કરાવી શકે એવી જ સામગ્રી ઝંખી રહી છે. અને આ કામ સામયિકો સિવાય બીજું કોણ વિશેષ સફળતાપૂર્વક કરી શકે એમ છે ? આ જ વાત એક બીજી રીતે પણ વિચારવા જેવી લાગે છે. સામાન્ય જનસમૂહની રુચિ કોઈપણ વિષયને લગતાં પુસ્તકો વાંચવા તરફ એકાએક જાગે અને એમની જિજ્ઞાસા એમ ને એમ તીવ્ર બને, એ વાત પણ બનવા જોગ નથી. આ માટે તો એમની સમક્ષ જુદાજુદા વિષયોને સ્પર્શતી સામગ્રી સંક્ષિપ્ત રૂપમાં અને રોચક શૈલીમાં રજૂ થાય, એ જ ખરો ઉપાય છે. એટલે જે એકવાર સામયિકોની સંક્ષિપ્ત અને મુદ્દાસરની સામગ્રી દ્વારા એમની જિજ્ઞાસાને જાગ્રત કરવામાં આવે તો સંભવ છે કે આગળ જતાં એમની એ જિજ્ઞાસા ગ્રંથવાચન તરફ આગળ વધે; અને તેઓ રસપૂર્વક જુદાજુદા વિષયોનું ચિંતન-મનન કરવા પ્રેરાય. હોવાની સાથોસાથ એની પ્રતિષ્ઠા અને મહત્તાનાં પણ સૂચક બને છે.” અત્યારના સમયમાં સામયિકોની આટલી ઉપયોગિતા અને મહત્તા સ્વીકારાયેલી હોવા છતાં, આપણે ખેદપૂર્વક એ કટુ સત્યનો સ્વીકાર કર્યા વિના ચાલે એમ નથી કે અખૂટ સાધનસામગ્રી હોવા છતાંય આ ક્ષેત્રમાં આપણે ખરેખર દરિદ્ર છીએ; અને એ દરિદ્રતાને દૂર કરવા માટેનો સમર્થ પ્રયત્ન થવો હજુ બાકી છે. અને આ બાબતમાં વિશેષ ખેદ તો એટલા માટે થાય છે કે એક બાજુ જનતાના મનનું આકર્ષણ કરે, એની જિજ્ઞાસાને જાગ્રત કરે અને એના ચિત્તને આલાદ આનંદ આપે અને સાથેસાથે જૈન સંસ્કૃતિની ગરિમાનો ખ્યાલ આપી શકે એવી ધર્મ, તત્વજ્ઞાન, શિલ્પ, સ્થાપત્ય, કળા, ઈતિહાસ કે સાહિત્ય જેવા વિષયોને લગતી વિપુલ સામગ્રી આપણે ત્યાં ભરી પડી છે, ફક્ત એને સરળ અને રોચક શૈલીમાં જનતા સમક્ષ રજૂ કરવાની જરૂર છે. સાહિત્યના ક્ષેત્રે પિસો પણ આપણે પુષ્કળ ખરચીએ છીએ; છતાં આવી અનિવાર્ય જરૂરિયાતને ન્યાય આપવામાં થોડા ઉદાસીન છીએ. આ તો તે સાધને અને છતી શક્તિએ આપણે નિષ્ક્રિય બનીને બેઠા હોઈએ એવું લાગે છે! અમને લાગે છે કે જૈનસંઘે એની આ ઉદાસીનતા અને નિષ્ક્રિયતા વિના વિલંબે દૂર કરવી જોઈએ; અને વહેલામાં વહેલી તકે જૈન સંસ્કૃતિનાં વિવિધ અંગોનો સમયે સમયે પરિચય કરાવી શકે એવાં સમૃદ્ધ બે–ત્રણ, અરે, છેવટે એકાદ પણ સામયિક પ્રગટ થાય એ માટે જરૂરી બધી સગવડ ઊભી કરવી જોઈએ. આશરે દોઢેક વર્ષ પહેલાં કોન્ફરન્સના મુખપત્ર તરીકે “ જૈન યુગના પુનઃ પ્રકાશનનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે એની પાછળ કોન્ફરન્સના પ્રચારની સાથોસાથ મુખ્યત્વે આ દૃષ્ટિ જ રહેલી હતી. જૈન સંરકૃતિનો સર્વાગીણ ખ્યાલ આપી શકે એવું સમૃદ્ધ અને આધારભૂત માસિક પત્ર જે કૉન્ફરન્સ તરફથી પ્રગટ કરવામાં આવે તો તે કૉન્ફરન્સને માટે શોભારૂપ અને જૈન સંઘને માટે સર્વથા ઉચિત લેખી શકાય. છેલ્લા બાર મહિનાથી કૉન્ફરન્સ તરફથી પ્રગટ કરવામાં આવતા “જૈન યુગ”ના સંપાદનની પાછળ અમારી મુખ્યત્વે એ જ દૃષ્ટિ રહી છે કે “જૈન યુગ” ઉપરાંત ધર્મ, સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાન, કળા, ઇતિહાસ કે સાહિત્ય જેવા વિષયોને લગતો કોઈપણ નવો મુદ્દો કોઈ વિદ્વાન કે વિચારકના ખ્યાલમાં આવે તો એટલામાત્રથી એને ગ્રંથસ્થ કરી લેવો બરાબર ન ગણાય; એને ગ્રંથસ્થ કરતાં પહેલાં એ મુદ્દા પ્રત્યે તે તે વિષયના જાણકાર વિદ્વાનોનું તેમજ એમાં રસવૃત્તિ ધરાવતા વિચારકોનું ધ્યાન જાય એ જરૂરી છે. અને આ કાર્ય કરવા માટે પણ પ્રતિહાસંપન્ન સામયિકો અનિવાર્ય થઈ પડે છે. આમ અનેક દૃષ્ટિએ વિચારતાં આજના યુગમાં કોઈપણ ધર્મ, સમાજ કે રાષ્ટ્રને માટે સામયિકો એ અનિવાર્ય અંગરૂપ બની ગયાં છે. લોકમાનસની કેળવણી માટે તેમ જ કોઈપણ વિચારના પ્રચારને માટે પણ સામયિકો એટલાં જ અગત્યનાં છે. એટલે એમ કહી શકાય કે સમૃદ્ધ સામયિકો એ તો કોઈ પણ ધર્મ, રાષ્ટ્ર કે સમાજની સાહિત્યરૂચિ અને સંસ્કારિતાનાં સૂચક Page #8 -------------------------------------------------------------------------- ________________ જેન યુગ નવેમ્બર ૧૯૫૮ જેને સંસ્કૃતિનો સામાન્ય જનસમૂહને પરિચય કરાવે એવું લોકપ્રિય માસિક બને અને એ હેતુ લક્ષ્યમાં રાખી અમે ગયા વર્ષ દરમ્યાન યથાશક્ય સામગ્રી રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે. અમારો આ પ્રયત્ન કેટલો અલ્પ અને અધુરો છે, અને આપણે જે આદર્શ કાર્ય કરવા ધારીએ છીએ તે કેટલું મોટું અને મુશ્કેલ છે એ ખ્યાલ બહાર નથી. પરંતુ અમારી શક્તિ, મર્યાદા અને સાધન-સામગ્રીનો વિચાર કરતાં અમારાથી બની શક્યું તેટલે અંશે અમે એ દિશામાં પ્રયાણ શરૂ કર્યું છે. કોઈ પણ સામયિકની જીવાદોરી છે એનો ગ્રાહકવર્ગ. ગ્રાહકો એની આર્થિક ચિંતાને દૂર કરીને એને ચિરંજીવી અને ચિત્તાકર્ષક બનાવવાની બધી અનુકૂળતા કરી આપે છે. અને કોઈ પણ સામયિકની આંતરિક સમદ્ધિ છે એનો લેખકવર્ગ. લેખકવર્ગ જેટલો સમદ્ધ અને વિવિધતાલક્ષી તેટલું જ તે સામયિક વધારે સમૃદ્ધ બનીને જનતાની સમક્ષ રસપૂર્ણ સામગ્રી રજૂ કરી શકવાનું. અમારે અહીં કબૂલ કરવું જોઈએ કે “જૈનયુગ” અત્યારે તો ગ્રાહકવર્ગ અને લેખકવર્ગ, એ બન્ને દૃષ્ટિએ જોઈએ તેટલું સબળ નથી. આ દિશામાં અમારા પ્રયાસો તો ચાલુ જ છે, પણ એ પ્રયાસોને સફળ બનાવવા એ શ્રીસંઘના અને વિદ્વાનોના હાથની વાત છે. બીજા વર્ષના આરંભ સમયે સમાજના સજજનો અને વિદ્વાનો પાસેથી અમે આશા રાખીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે “જેનયુગ” આર્થિક રીતે નચિંત બને એટલી એની ગ્રાહસંખ્યા થાય; અને જૈનયુગ” અમારી ઉમેદપ્રમાણે વિવિધ પ્રકારની રસપૂર્ણ વાચન તેમજ ચિત્રકલા સામગ્રી પીરસી શકે એવું સમૃદ્ધ માસિક બને. “જૈનયુગ'ને એક ઉચ્ચ કોટિનું સામયિક બનાવવાના અમારા મનોરથોને સફળ બનાવવામાં અમને સૌનો સક્રિય સાથ અને સહકાર પ્રાપ્ત થાય એ જ અભ્યર્થના! Page #9 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ નવેમ્બર ૧૯૫૮ શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ કાર્યાલય પ્રવૃત્તિની ટૂંક નોંધ (કોન્ફરન્સ કાર્યાલય દ્વારા) કાર્યવાહી સમિતિની સભા શ્રી કાન્તિલાલ ડા. કોરાએ બજાવેલ સેવાની અત્યંત કાર્યવાહી સમિતિની સભા ગુરુવાર, તા. ૨-૧-૧૯૫૮ આભારસહિત નોંધ લેવામાં આવી હતી. ના રોજ મુંબઈમાં કોન્ફરન્સ કાર્યાલયમાં સંસ્થાના તદુપરાંત આ માસિકપત્ર પ્રકાશનાર્થે કૉન્ફરન્સ પ્રમુખ શ્રી મોહનલાલ લલ્લચંદ શાહના પ્રમુખસ્થાને તરફથી માસિક રૂ. ૨૦૦૭ ની એક વર્ષ માટે મંજૂરી મળી હતી. સાત સભ્યો ઉપસ્થિત હતા. આપી તેની સંપૂર્ણ વ્યવસ્થા તા. ૨૦ જુલાઈ ૧૯૫૭ની (૧) આ સભામાં તા. ૧૮ ઑગસ્ટ ૧૯૫૮ ની કાર્યવાહી સમિતિની સભામાં નિમાયેલ સમિતિને પુનઃ કાર્યવાહી સમિતિના કામકાજની મિનીટસ્ બહાલ સોંપવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. રાખવામાં આવ્યા બાદ (૨) સંવત ૨૦૧૩ના વર્ષનો કાર્યવાહી સમિતિએ ઉપરોક્ત રિપોર્ટ સ્વીકારવા ઓડિટેડ હિસાબ અને સરવૈયું રજૂ કરવામાં આવતાં અને હાલમાં લવાજમ રૂ. ૨) રાખવા ઠરાવ્યું હતું. ઑડિટરના પત્ર ઉપરથી (અ) સંસ્થાની જામીનગીરીઓ ગ્રાહક સંખ્યા વધારવા તેમજ આ કામ માટે સહાય અંગે ઈન્કમટેકેસ એકઝમ્પશન સર્ટિફિકેટ તુરત મેળવવાની મેળવવા અંગે અ. ભા. જૈન છે. ક. સ્થાયી સમિતિમાં તજવીજ કરવા અને (બ) સંસ્થાની જામીનગીરીઓ અપીલ કરવી. ચાલુ ટ્રસ્ટીઓના નામે ચઢાવવા અંગે નિર્ણય કરી વિશેષમાં આ કાર્ય બદલ શ્રી કાન્તિલાલ ડી. કોરાની શ્રી ચીનુભાઈ એલ. શેઠની દરખાસ્ત અને શ્રી શાંતિલાલ મગનલાલ શાહના ટેકાથી તે હિસાબ સર્વાનુમતે પસાર વિશિષ્ટ સેવાઓ જોતાં કોન્ફરન્સ તરફથી આગામી અ. કરવા ઠરાવ્યું હતું. ભા. જૈન છે. કો. સ્થાયી સમિતિસભામાં સુવર્ણચંદ્રક આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. (૩) સંવત ૨૦૧૪ ના વર્ષના તા. ૩૦-૯-૧૯૫૮ આગામી અ.ભા. જૈન છે. કૉન્ફરન્સ સ્થાયી સમિતિના સુધીના કાચા સરવૈયાની રજૂઆત થતાં તેની નોંધ લેવાઈ કાર્યક્રમ વિષે મુખ્ય મંત્રીઓને માર્ગદર્શન અપાયું (૪) સંવત ૨૦૧૪ના વર્ષ માટે શ્રી શ્રાવક શ્રાવિકા અને શ્રી જૈન છે. કોન્ફરન્સ શ્રાવક શ્રા. ઉ. મુંબઈ ક્ષેત્ર ઉત્કર્ષ ફંડમાંથી નીચે મુજબ મદદ અપાઈ તેને સમિતિના મંત્રીના મકાનના લીઝ અંગેના પત્ર બાબત બહાલી આપી આ વર્ષમાં બીજી કોઈ સમિતિને મદદ નિર્ણય કરવામાં આવ્યા બાદ પ્રમુખશ્રીનો આભાર મંજુર કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થાના ઉપ-પ્રમુખ અને માની સભા વિસર્જન થઈ હતી. મુખ્ય મંત્રીઓને આપવામાં આવી હતી. જુદી જુદી ૧૫ સમિતિઓને મદદ રૂ. ૧૮,૬૪૦.૦૦ કાર્યવાહી સમિતિની તાકીદની સભા ગુરૂવાર, ૪૪ સ્થળોના ૪૫૦ વિદ્યાર્થીઓને મદદ તા. ૯-૧૦-૧૯૫૮ના રોજ મુંબઈ કોન્ફરન્સ કાર્યાલયમાં રૂ. ૬,૬૪૫ ૦૦ શ્રી. મોહનલાલ લલ્લચંદ શાહના પ્રમુખપદે મળી હતી. શ્રી જૈન છે. કૉ. શ્રા. શા. ઉ. મુંબઈ સમિતિને નવ સભ્યો ઉપસ્થિત હતા. રૂ. ૧૦,૦૦૦ * ૦૦ છેલ્લી કાર્યવાહી સમિતિની મિનીટસ બહાલ રાખવામાં કુલ રૂ. ૩૫,૨૮૫૦૦ આવ્યા બાદ અખિલ ભારત જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ (૫) “જૈન યુગ” વ્યવસ્થાપક મંડળ તરફથી આવેલ સ્થાયી સમિતિની મુંબઈમાં તા. ૪-૫ ઓક્ટોબર, તા. ૧૯-૯-૧૯૫૮ નો રિપોર્ટ રજૂ કરવામાં આવતાં ૧૯૫૮ના રોજ મળેલ બેઠકમાં સંસ્થાની પ્રવૃત્તિને સર્વાનુમતે તે સમિતિએ અને ખાસ કરીને શ્રી ચંદુલાલ વિસ્તૃત કરવા અંગેના વિવિધ પ્રશ્નો અંગે કેટલીક વર્ધમાન શાહ, શ્રી સૌભાગ્યચંદ્ર સિંગી, અને વિચારણા કરવામાં આવ્યા બાદ એ અંગેની વધુ Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ વિચાર કાર્યવાહી સમિતિની બીજી કરવા રાખ્યું. ખીજી સભામાં ه ه કાર્યવાહી સમિતિની સલા રવિવાર, તા. ૧૯-૧૦૧૯૫૮ ના રોજ મુંબઈમાં શ્રી મોહનલાલ કુચંદ યાદના નિવાસસ્થાને (ભારતી જીવન, તેના મુખ્ય રોડ-મુંબઈ) મળી હતી. નવ સભ્યો ઉપસ્થિત હતા. સંસ્થાના પ્રમુખ શ્રી મોહનલાલ લલ્લુચંદ શાહ પ્રમુખરયાને બિરાજ્ન્મ દતા. બાદ (૧) ઠેલી કાર્યવાહી સમિતિની સભાની કાર્ય નોંધ બહાલ રાખવામાં આવી અને નીચે પ્રમાણે કામકાજ થયું હતુંઃ— (૨) કાર્યવાહી સમિતિના સભામાં ત્રીના શ્રી ખીમા એમ. ગુપુરીઆ અને શ્રી શાંતિલ મગનલાલ શાહના રાજીનામા અત્યંત દિલગીરીપૂર્વક સ્વીકારી તેઓની વાઓની સાભાર નોંધ લેવામાં આવ. ખાલી પડેલી જગ્યાનો ઉપર કાર્યવાહી શિનિના સભ્યો તરીકે શ્રી વાડીલાલ ચમુજ ગાંધી, જે. પી. અને શ્રી લીલાધરબાઈ પાસભાઈ સાદ, જે. પી. ની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી. (૩) કૉમૅન્સ નિભાવ ફંડ એકત્ર કરવા માટે વિચારણા કરવામાં આવી અને તે અંગે કાર્ય કરવાની રૂપરેખા દોરવામાં આવી. (૪) કૉન્ફરન્સની પ્રવૃત્તિઓ માટે નીચે પ્રમાણેની સમિતિઓ યોજવા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું સાહિત્ય પ્રચાર યોજના સમિતિ સાહિત્ય પ્રારને અનુગૉનનાં વીસમા અપિધેશનમાં થયેલ દાને ધ્યાનમાં રાખી કાર્યવાહી સિનિને યોજના રજૂ કરવા માટે નીચે જણાવેલ સભ્યોની સમિતિ પૈતાની સંખ્યામાં વધારો કરવાની સત્તા સાથે નીમવામાં આવે છેઃ (૧) શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી (૨) શ્રી ભાઈચંદ નગીનભાઈ ઝવેરી (૩) શ્રી પ્રાણજીવનદાસ હૈં. ગાંધી (૪) શ્રી ફતેચંદ ઝવેરભાઈ શા. (પ) શ્રી મોહનલાલ દીપચંદ્ર ચોકસી (૬) શ્રી રૂપચંદજી સુરાણા (ક) શ્રી સૌભાગ્યચંદ્રજી સિંગી (૯) શ્રી સોહનલાલ એમ. કોારી (૯) શ્રી જયંતિલાલ રતનચંદ દ અને (૧૦) શ્રી ધીરજલાલ ટોકરસી શાહ, સમિતિના કન્વીનર, ૬ નવેમ્બર ૧૯૫૮ જેસલમેર જ્ઞાન ભંડાર સૂચિપત્ર પ્રકાશન સમિતિ શ્રી જૈસલમેર જ્ઞાનભંડારના સચિપત્ર પ્રાયનની વ્યવસ્થા અને ફંડ એકત્ર કરવાની સત્તા સાથે નીચે ષ્ણાવેલ સભ્યોની સમિતિ સોંપવામાં આવે છે, આ સમિતિ પોતાની સંખ્યામાં વધારો કરી શકો અને પ્રતિ ત્રણ ગામે કામકાજનો રિપોર્ટ કાર્યવાહી સમિતિને મોકલશે. (૧) શ્રી નભાવ કાલીદાસ દોશી (૨) આ કુલમા શામજી (૩) શ્રી ભોગીલાલ લેહેરચંદ ઝવેરી (૪) શ્રી જીવતલાલ પ્રતાપસી (૫) શ્રી રતનચંદ ચુનીલાલ દાલીઆ (૬) શ્રી ભાઈચંદ નગીનભાઈ ઝવેરી (છ) શ્રી જેસીંગલાલ લલ્લુભાઈ શાહ (૮) શ્રી કેશવલાલ Yીલાચંદ (૯) શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી (૧૦) શ્રી રગુલાલ નગીનદાસ પરીખ (૧૧) શ્રી નનચંદ રાયચ ઝવેરી (૧૨) શ્રી ધીરજલાલ ટોકરશી શાહ (૧૩) શ્રી સોહનલાલજી ના કોઠારી (૧૪) શ્રી જયંતિલાલ રતનમાં શાહ અને (૧૫) શ્રી મોહનલાલ દીપચંદ ચોક્સી સમિતિના કન્વીનર. પ્રવાસ અને પ્રચાર સમિતિ પ્રવાસ દ્વારા કૉન્ફરન્સનો પ્રચાર કરવા નીચે જણાવેલ સર્પાની સમિતિ પોતાની સંખ્યામાં ધારો કરવાની સત્તા સાથે યોજના નક્કી કરવામાં આવ્યું. આ સમિતિ પોતાની કાર્યવાહીનો રિપોર્ટ વખતો વખત કાર્યવાહી સમિતિને મોકલી આપવો. - (૧) શ્રી મોહનલાલ લાચંદ્ર શાબ્દ (૨) શ્રી ચંદ શામજી (૩) શ્રી પોપટલાલ રામચં ચા (૪) શ્રી ગાલચંદક રા (પ) શ્રી મોનલાલ દીપક ચોકમી (ક) શ્રી હીરાલાલ મા સાત (૭) શ્રી મોતીલાલ વીરચંદ શાક (૮) શ્રી સવાઈલાલ કેશવલાલ (૯) શ્રી મોંદનલાલ ગુલાબચંદ ઝવેરી (૧૦) શ્રી વાડીલાલ ચૈત્રભુજ ગાંધી (૧૧) શ્રી સોહનલાલજી મ. કોઠારી અને (૧૨) શ્રી તિલાલ રતનચંદ શાહ-પીનરી. શ્રી મોદનકાલ કાર્યન દેસાઈ સ્મારક તેની યોજના નક્કી થયા મુજબનું કાર્ય મુખ્ય મંત્રીઓએ સંભાળવા રાજ્યું. શ્રી ‘જૈનયુગ’ વ્યવસ્થાપક મંડળ અંગે તા. ૨-૧૦-૧૮ ની કાર્યવાહી સમિતિના નિર્ણયાનુસાર કાર્ય કરવા રાવ્યું. Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ (૫) શ્રી શ્રાવક શ્રાવિકાક્ષેત્ર ઉત્કર્ષ ફંડની પ્રવૃત્તિ ઉપ-પ્રમુખ અને મુખ્યમંત્રીઓએ કાર્યવાહી સમિતિની અગાઉની સભાના નિર્ણયાનુસાર કરવી. (૬) ‘જૈનયુગ 'ના ગ્રાહકો વધારવા વગેરે વિષે વિચારણા થતાં કાર્યવાહી સમિતિમાં ઉપસ્થિત સભ્યોએ સારી સંખ્યામાં ગ્રાહકો નોંધાવવા વચન આપ્યાં. તદુપરાંત સ્થાયી સમિતિના સભ્યોને ગ્રાહકો નોંધવા વગેરે માટે વિનંતીપત્ર પાઠવવા મંત્રીઓને સૂચવાયું હતું. (૭) કૉન્ફરન્સનું આગામી અધિવેશન માર્ચ, ૧૯૫૯ સુધીમાં મેળવવા રાવ્યું અને તે માટે કેટલીક પ્રવૃત્તિ કલકત્તામાં કરવા પ્રમુખશ્રીએ કહ્યું હતું. (૮) પ્રવાસ દ્વારા પ્રચાર અને પ્રાંતિક સમિતિઓ રચવા વિગેરે અંગે કેટલીક વિચારણા થઈ હતી. સાહિત્ય પ્રચાર યોજના સમિતિ કાર્યવાહી સમિતિની તા. ૧૯-૧-૫૮ની સભામાં નિમાયેલી સાહિત્ય પ્રચાર યોજના સમિતિની સભા તા. ૨૫-૧૦-૧૯૫૮ના રોજ કૉન્ફરન્સ કાર્યાલયમાં શ્રી ધીરજલાલ ટોકરશી શાહ (કન્વીનર) દ્વારા બોલાવવામાં આવી હતી જે વખતે પાંચ સભ્યો ઉપસ્થિત હતા. સમિતિએ કૉન્ફરન્સના વીસમાં અધિવેશનના ચોથા ઠરાવ ઉપર પૂરતી ચર્ચા વિચારણા કરી હાલના સંયોગોમાં કૉન્ફરન્સ માટે કેવું સાહિત્ય પ્રકાશન યોગ્ય છે. તેનો પૂરતો પરામર્શ કરી તાત્કાલિક અમલમાં આવી શકે એવી યોજના કરી કાર્યવાહી સમિતિ ઉપર તા. ૨૭–૧૦૫૮ના રોજ એક રિપોર્ટ મોકલેલ છે. ધાર્મિક શિક્ષણ અંગે મુંબઈ સરકારના શિક્ષણપ્રધાનને મળેલું પ્રતિનિધિ મંડળ શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના વીસમા અધિવેશનમાં ધાર્મિક શિક્ષણ અને સરકારી નીતિ વિષે એક ઠરાવ થયો હતો તે અંગે મુંબઈ સરકારનાં શિક્ષણ ખાતા સાથે શ્રી જૈન શ્વેતાંમ્બર કૉન્ફરન્સ તરફથી પત્રવ્યવહાર થતાં પ્રતિનિધિ મંડળને મળવાનો સમય આપવામાં આવ્યો હતો તે અનુસાર કૉન્ફરન્સ તરફથી એક પ્રતિનિધિ મંડળ તા. ૧૩-૧૦-૫૮ ના રોજ શિક્ષણપ્રધાન શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ ને મળ્યું હતું. આ પ્રતિનિધિમંડળમાં નીચેના આ સભ્યો હતા— (૧) શ્રી હિરાલાલ હાલચંદ દલાલ, ખાર. એટ. લૉ (૨),, ચીનુભાઈ લાલભાઈ શેઠ, સોલીસીટર ૭ શ્રી જીવરાજ ભાણજી શાહ, જે. પી. મોહનલાલ દીપચંદ ચોકસી 33 (પ),, (૬) "3 નવેમ્બર ૧૯૫૮ 23 પ્રાણજીવનદાસ હ. ગાંધી સોહનલાલ મ. કોઠારી (કૉન્ફરન્સના મૈત્રી) આ પ્રતિનિધિમંડળે ગ્રાન્ટને લગતા જે નિયમો ધડેલ છે તેથી ધાર્મિક શિક્ષણમાં ઉત્પન્ન થતી અગવડો વગેરે ઉપર ચર્ચા કરી હતી અને શિક્ષણપ્રધાને તે ધ્યાનથી સાંભળી યોગ્ય કરવા આશ્વાસન આપ્યું હતું. આ સંબંધમાં કાર્યવાહી આગળ ચાલુ છે. 22 ધીરજલાલ ટોકરસી શાહ ફતેહચંદ ઝવેરભાઈ શાહ શ્રી કૉન્ફરન્સના નવા પેટૂનો (૧) શ્રી વીપીનચંદ્ર મેધજીભાઈ શાહ, નૈરોબી (ર) શ્રી અનંતકુમાર મેઘજીભાઈ શાહ, નૈરોખી (૩) શ્રી વાધજીભાઈ પેથરાજ શાહ, મોમ્બાસા સ્થાયી સમિતિના સભ્યોની અવિધિસર સભા કૉન્ફરન્સની પ્રવૃત્તિઓ અંગે વિચારવિનિમય કરવા વગેરે માટે રવિવાર, તા. ૨૬-૧૦-૧૯૫૮ના રોજ બપોરના ત્રણ વાગે કૉન્ફરન્સ કાર્યાલયમાં મુંબઈના અખિલ ભારત જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ. સ્થાયી સમિતિના સભ્યોની એક અવિધિસરની સભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી. મોહનલાલ લલ્લુચંદ શાહ (પ્રમુખ) અને શ્રી ફુલચંદ શામજી (ઉપ-પ્રમુખ) હાજર હતા. પ્રારંભમાં શ્રી મોહનલાલ લલ્લુચંદ શાહે જણાવ્યું કે અખિલ ભારત સ્થાયી સમિતિ પ્રસંગે સભ્યોએ દર્શાવેલ ઈચ્છા અનુસાર આ સભા યોજવામાં આવી છે અને તે સમિતિ મળ્યા બાદ થયેલા કામકાજની માહિતી મુખ્યમંત્રી આપરો. શ્રી જયંતિલાલ રતનચંદ શાહ (મુખ્યમંત્રી) એ અખિલ ભારત સ્થાયી સમિતિની મુંબઈની એક ખાદ કાર્યવાહી સમિતિની એકમાં થયેલ કામકાજની વિગતો (જે આ અંકમાં કૉન્ફરન્સ કાર્યાલયની પ્રવૃત્તિ નોંધમાં અપાયેલી છે) રજૂ કરી હતી, જેમાં જૂદી જૂદી સમિતિઓ, કાર્યવાહી સમિતિના નવા નિમાયેલ સભ્યો, નવા પેટ્રન, એજ્યુ. મિનિસ્ટરને મળેલ પ્રતિનિધિમંડળ, પ્રવાસ અને પ્રચારની યોજના વિગેરે વિગેરે બાબતોનો સમાવેશ થતો હતો. બાદ શ્રી હિરાલાલ Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ નવેમ્બર ૧૯૫૮ એચ. દલાલ, બાર ઍટ-લૉ એ મુંબઈના શિક્ષણ પ્રધાનને કોન્ફરન્સનું પ્રતિનિધિ મંડળ ધાર્મિક શિક્ષણની બાબતમાં મળ્યું તેની વિગતો દર્શાવી હતી. શ્રી મોહનલાલ દીપચંદ ચોકસીએ સાહિત્ય પ્રચાર અંગે નિમાયેલી સમિતિની સભાની કાર્યવાહી અંગે વિગતો રજૂ કરી તાત્કાલિક એકાદ-બે પ્રકાશનો હાથ ધરવા સૂચવ્યું. શ્રી પ્રાણજીવનદાસ હ ગાંધીએ સાહિત્ય પ્રચારની બાબત પર વિશેષ પ્રકાશ પાડી કોન્ફરન્સને એ દિશાની પ્રવૃત્તિ અંગે કાયમી યોજના કરવા વિનંતિ કરી. બાદ શ્રી મોહનલાલ દી. ચોકસીએ મુંબઈમાં અન્યત્ર શ્રાવક શ્રાવિકા ઉત્કર્ષના કાર્ય અંગે એશ્લોયમેન્ટ બૂરો આદિ યોજવાની જે હિલચાલ ચાલુ છે તે તરફ ધ્યાન ખેંચ્યું. તે ઉપરથી એ બાબત કાર્યવાહી સમિતિમાં વિચારવા પ્રમુખશ્રીએ કહ્યું. બાદ પ્રમુખશ્રી મોહનલાલભાઈ એ જણાવ્યું હતું કે કૉન્ફરન્સ કાર્યાલયમાં મુખ્ય મંત્રી નીચેના દિવસે અને સમયે જનતા અને સ્થાયી સમિતિના સંપર્કમાં રહેવાના હેતુથી હાજર રહેશે. બુધવાર : બપોરના ૨ થી ૩ વાગ્યા સુધી શનિવાર : બપોરના ૩ થી ૫ વાગ્યા સુધી બાદ શ્રી કેશરીચંદ જેસંગલાલ શાહે જણાવ્યું કે કાર્યવાહી સમિતિએ પોતાના આગામી કાર્યક્રમની યોજના રજૂ કરવી ઇષ્ટ થઈ પડશે. તેથી જનતાને સંતોષ થશે. શ્રી નવીનચંદ્ર ભોગીલાલ ઝવેરીએ સાધર્મિક વાત્સલ્ય અંગે ન્હાનું-મોટું નવીન કાર્ય શરૂ કરવાની સૂચના કરી. શ્રી ભગુભાઈ પોપટલાલ શાહે મુંબઈમાં સોળ ભાઈઓએ લીધેલી પ્રતિજ્ઞા વિષે ઉલ્લેખ કરી કોન્ફરન્સ એ કાર્યમાં સહાયભૂત થવા જણાવ્યું હતું. બાદ શ્રી છોટુભાઈ એન. શાહે મુંબઈમાં ચાલતી ઉદ્યોગગૃહની પ્રવૃત્તિ વિષે કેટલીક સ્પષ્ટતા કરવા જણાવ્યું. પ્રમુખ શ્રી મોહનલાલભાઈએ કહ્યું કે તેની પ્રવૃત્તિ સ્વતંત્ર સમિતિ દ્વારા ચાલુ છે. શ્રી મોહનલાલ દી. ચોકસીએ અગાઉ આ અંગે કોન્ફરન્સ દ્વારા થયેલ કાર્યવાહીની કેટલીક હકીકતો પેશ કરી હતી. બાદ પ્રમુખશ્રીએ કોન્ફરન્સની તા. ૬-૭-૧૯૫૬ની સ્થાયી સમિતિમાં થયેલ ઠરાવ મિનિટબુકમાંથી વાંચી સંભળાવ્યો હતો. શ્રી પુંજાલાલ એન. શાહે આ પ્રશ્ન અંગે કૉન્ફરન્સની પરિસ્થિતિની સ્પષ્ટતા કરી હતી. શ્રી રમણલાલભાઈ એન. પરીખે બંધારણની પરિસ્થિતિ વિચારવા સૂચવ્યું. બાદ શ્રી લીલાવતીબહેન દેવીદાસે કહ્યું કે ઉદ્યોગગૃહનું વાર્ષિક ખર્ચ ૪૫ હજાર ઉપર થવા જાય છે અને કૉન્ફરન્સ સર્વ સ્થિતિ તપાસી રૂા. દસહજારની ગ્રાંટ આપવા નિર્ણય કરેલ છે. બાકીની જવાબદારી ઉદ્યોગગૃહની સમિતિની છે અને તે જે વિશાળ દષ્ટિકોણથી કાર્ય કરે છે તેથી પરિચિત રહી એમાં સૌ સહાયભૂત અને પ્રયત્નશીલ થવા આગ્રહભરી વિનંતિ કરી હતી. શ્રી છોટુભાઈ શાહ અને શ્રી ભગુભાઈએ કેટલીક બાબતોનો નિર્દેશ કર્યા બાદ પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે ઉધોગગૃહની પ્રવૃત્તિ અંગે બંધારણીય પ્રશ્ન કાર્યવાહી સમિતિની આગામી સભામાં વિચારીશું. બાદ શ્રી ફુલચંદ શામજીએ કહ્યું હતું કે કૉન્ફરન્સ એક ખ્યાતિ પામેલી સંસ્થા છે અને એનાં કાર્યને વિક્સાવવા આપણે સર્વ દષ્ટિએ વિચારવાનું રહ્યું. બાદ શ્રી રતિલાલ દીપચંદ દોશીએ ઉદ્યોગગૃહના બંધારણની નકલો બની શકે તો સભ્યોને આપવા સૂચના કરી હતી. છેવટે શ્રી મોહનલાલ લલ્લચંદ શાહે જણાવ્યું હતું કે આપ સર્વે અને કોન્ફરન્સના કાર્યને વેગ આપવાના શુભ આશયથી એકત્ર થયા છો. આપના દિલમાં જે પવિત્ર ભાવના વસી રહી છે તેને અનુરૂપ કાર્યવાહી કરવા આપણે પ્રયત્નશીલ છીએ પરંતુ કેટલાક વખતે અમુકવ્યક્તિઓ પાસેથી હોટ ફંડની આશા રાખવામાં આવે છે તે દિશામાં અમોએ કેટલાક પ્રયત્નો કર્યા છે અને જુદા જુદા પ્રવાસ દ્વારા ફંડ એકત્ર કરવાની યોજના પણ વિચારી છે. કોન્ફરન્સનું કાર્ય વિશેષ સુવ્યવસ્થિત કરી અધિવેશન તુરત મેળવવા કાર્યવાહી સમિતિ ઉત્સુકજ નહિ પણ પૂર્ણ પ્રયત્નશીલ છે પણ મહારા અંગત મંતવ્યાનુસાર એકલા મુંબઈ ઉપરજ કૉન્ફરન્સના કામનો બોજો રહે તે ક્યાં સુધી ઠીક છે તે આપ વિચારશો. એની પ્રવૃતિ ભારતવર્ષના દરેક દરેકે મોટા શહેર કે ગામડામાં પ્રચાર પામવી જોઈએ. એક એક જૈન ભાઈબહેન એનાં કાર્યમાં રસ લેવા ઉપરાંત ઉત્સાહ પ્રગટાવે એવી યોજના આપણે કરવી ઘટે. અમુક જ વ્યક્તિઓ કે અમુકજ શહેર ઉપર કૉન્ફરન્સનું કાર્ય અવલબે એ આજના લોકશાસનના યુગમાં સુસંગત જણાતું નથી. કોન્ફરન્સને ભારતના જૈનોની અગ્રગણ્ય માર્ગદર્શક સંસ્થા બનાવવી છે. એક રૂપીઆથી માંડી હજારો રૂપીઆ આપનાર એમાં જોડાય તે જોવાનું છે. જૂના અનુભવી કાર્યશીલ કાર્યકરો અને ખાસ કરી શ્રી મોહનલાલભાઈ ચોકસીની પણ એ ભાવના છે કે સંસ્થા સમસ્ત સમાજની બને. કોઈ પણ પ્રસંગે ગ્રુપ પાડવા ન Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ નવેમ્બર ૧૯૫૮ નાકા જોઈએ. ટીકા વ્યક્તિગત નહિં હોવી જોઈએ અને એ એય લક્ષમાં રાખી જ્યારે દરેક જૈન કે સભાસદ કામ કરવા લાગશે ત્યારે સંસ્થાની સ્થિતિ કેટલી સંગીન અને સુંદર હશે તે આપ સ્વયં ક૯પી લ્યો. મતભેદો અને મનભેદો મૂકી દઈ માત્ર સંસ્થાને આપણું કેન્દ્રબિન્દુ સમાન માનો અને આપ સૌ જે એ પ્રમાણે સહકાર આપતા રહેશો તો સંસ્થાને વધુ પ્રતિષિત બનાવવાનું આપણું ધ્યેય જરૂર પાર પડશેજ. હું અવારનવાર તમારા સંપર્કમાં આવીશ. અધિવેશન બાદ તમારામાંનો એક હું થઈશ. અત્યારે આપના વધુમાં વધુ સહકારની ખાસ જરૂર છે. કદાચ સમય લાગે તો દરગુજર | કરશો. પણ કોન્ફરન્સ આપણી છે અને તેને તન, મન, ધનથી સહાય આપી સમૃદ્ધ બનાવવા કટિબદ્ધ થશો તો ધ્યેયને વિજય અવશ્ય સાંપડશેજ. શ્રી પુંજાલાલ એન. શાહે કહ્યું કે હાની સરખી શરૂઆત પણ સુંદર ગણાય.બાદ સૌ ઉલ્લાસમય વાતાવરણ વચ્ચે વિખેરાયા હતા. મુંબઈમાં મળેલી અખિલ ભારત જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ સ્થાયી સમિતિ કાર્યવાહી સમિતિના આદેશાનુસાર અખિલ ભારત જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ સ્થાયી સમિતિની સભા મુંબઈમાં તા. ૪, ૫ ઑક્ટોબર, ૧૯૫૮ના દિવસોએ શ્રી શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ જૈન ગર્લ્સ હાઈસ્કૂલના સભાગૃહમાં (૩૮, કવીન્સ રોડ-મુંબઈ) મળી હતી. આ સભામાં ૮૦ સભ્યો હાજર હતા. પ્રથમ દિવસની બેઠક શનિવાર તા. ૪-૧૦-૧૯૫૮ના રોજ બપોરના ૩-૩૦ વાગે શરૂ થઈ હતી. શ્રી મોહનલાલ લલ્લચંદ શાહ (સંસ્થાના પ્રમુખ) પ્રમુખસ્થાને બિરાજયા હતા. સંસ્થાના મુખ્યમંત્રી શ્રી સોહનલાલ એમ. કોઠારીએ પરિપત્ર વાંચ્યા બાદ અખિલ ભારત જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ મહાસમિતિની મુંબઈમાં તા. ૧૪-૧૫, જુલાઈ, ૧૯૫૬ના રોજ મળેલ બેઠકની મિનીટસ શ્રી માણેકલાલ ડી. મોદી (એસિ. સેક્રેટરી) એ રજૂ કરી હતી તે બહાલ રાખવામાં આવતાં પ્રમુખશ્રીએ તે ઉપર સહી કરી હતી. પ્રારંભમાં પ્રમુખશ્રીએ જણાવ્યું કે સ્થાયી સમિતિ અધિવેશન બાદ લગભગ સોળ મહીને મળે છે અને તે સમય દરમ્યાન કોન્ફરન્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેટલાક આગેવાનો સ્વર્ગસ્થ થયા તેઓને અંજલી સ્વરૂપ ઠરાવ આપ સમક્ષ રજુ કરવા ધારણું છે. તદુપરાંત કેટલાક વર્ષોથી સમાજમાં પ્રવૃત્તિ રહેલ “તિથિના મતભેદ અંગે આપણી સમાજના અગ્રણી શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ જે સફળ નિરાકરણ લાવ્યા છે તે અભિનંદનીય છે. તે અંગે આપ સમક્ષ એક ઠરાવ રજુ કરવામાં આવશે તે વિચારી યોગ્ય કરશો. અત્રે કૉન્ફરન્સના બંધારણ અંગે શ્રીયુત રતિલાલ સી. કોઠારીએ કેટલીક વિગતો જાણવા ઈચ્છા વ્યક્ત કરી જે અંગે ખુલાસા અને સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું. બાદ પ્રમુખસ્થાનેથી નીચેનો ઠરાવ રજુ થતાં તે સર્વાનુમતે પસાર થયો હતા :૧ શો ક પ્રસ્તા વ કોન્ફરન્સ પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ ધરાવનાર તેમજ ધર્મ અને સમાજના કાર્યોમાં ઉત્સાહથી સેવા આપનાર શ્રી ચત્રભુજ મોતીલાલ ગાંધી (ભાવનગર), શ્રી કકલભાઈ બી. વકીલ (રાધનપૂર), શ્રી ભગવાનદાસ હરખચંદ શાહ (લિંબડી), શ્રી ગુલાબચંદ આણંદજી કાપડીઆ (ભાવનગર), શ્રી ચીમનલાલ મંગળચંદ શાહ (કલકત્તા), શ્રી પુંજાભાઈ દીપચંદ શાહ (અમદાવાદ), લાલા મંગતરામજી જૈન (અંબાલા), શ્રી પનાલાલ માણેકલાલ સોનાવાલા (પાટણ), જગતશેઠ ફતેહચદજી (બરહમપુર–મુર્શિદાબાદ), શ્રી સિદ્ધરાજ ધારીવાલ (લશ્કર), મહારાજ બહાદુરસિંહજી દુગ્ગડ (કલકત્તા), શ્રી જગમોહનદાસ ડાહ્યાભાઈ કોરા (ખેડા), શ્રી ફતેહચંદ લલ્લુભાઈ (પાટણ), શ્રી મંગલદાસ નથુભાઈ ખરીદીઆ (અમદાવાદ), શ્રી મગનલાલ ભુખણદાસ (અમલનેર)ના સ્વર્ગવાસ બદલ અખિલ ભારત જૈન વેતામ્બર કૉન્ફરન્સ સ્થાયી સમિતિની આ સભા અત્યંત દુઃખ પ્રદર્શિત કરે છે અને તેમના આત્માને પરમશાંતિ ઇચ્છે છે. આ ઠરાવની નકલ સ્વર્ગસ્થના કુટુમ્બીજનોને મોકલવાનું ઠરાવવામાં આવે છે. -પ્રમુખસ્થાનેથી રજૂઃ ઠરાવ સર્વાનુમતે પસાર. શ્રી કસ્તુરભાઈ લાલભાઈને અભિનંદન સમગ્ર જૈન વેતામ્બર મૂર્તિપૂજક સમાજમાં કેટલાક વર્ષોથી પ્રવર્તી રહેલ ‘તિથિ’ના ઉગ્ર મતભેદ અંગે પૂજય આચાર્ય દેવો તથા મુનિવર્યોનો સંપર્ક સાધી જે સફળ નિરાકરણ લાવવા માટે અથાગ પ્રયત્ન આપણા સમાજના અગ્રણી શ્રીમાન શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ કરી શ્રીસંઘમાં શાંતિ અને ઐક્ય સ્થાપેલ છે તે બદલ શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સની સ્થાયી સમિતિની આ સભા તેઓશ્રીને અભિનંદન આપે છે અને બાકી રહેલ " Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ ૧૦. નવેમ્બર ૧૯૫૮ પ્રશ્નનું પણ પૂજ્ય આચાર્યાદિના સહકારથી બને તેટલું જલદી નિરાકરણ લાવવા વિનંતિ કરે છે. ભવિષ્યમાં તેઓશ્રી સમાજશ્રેયના આવા અનેક કાર્યો પાર પાડવા માટે સવિશેષ શક્તિશાળી અને દીર્ધાયુથી થાઓ એવી શાસનદેવને પ્રાર્થના કરે છે. સમાજના અન્ય ગૃહસ્થોએ શ્રીમાન શેઠ કસ્તુરભાઈને આ પરત્વે જે સહકાર આપ્યો છે તેની પણ આ સભા સહર્ષ નોંધ લે છે. -પ્રમુખસ્થાનેથી રજુ: હરાવ સર્વાનુમતે પસાર બાદ સંસ્થાના મુખ્યમંત્રી શ્રી જયંતિલાલ રતનચંદ શાહે જુન-જુલાઈ, ૧૯૫૭માં મળેલ કૉન્ફરન્સના વીસમા અધિવેશનથી અત્યારપર્યન્ત કોન્ફરન્સના ઠરાવો અને અન્ય કાર્યો અંગે થયેલ કાર્યવાહી દિગ્દર્શક મંત્રીઓનું નિવેદન વાંચી સંભળાવ્યું હતું તેમજ ઑડિટ થએલ હિસાબ રજૂ કર્યો. શ્રી કાંતિલાલ કોરાને સુવર્ણચંદ્રક અને સંસ્થાના મુખ્યમંત્રી શ્રી જયંતિલાલ રતનચંદ શાહે જણાવ્યું કે કોન્ફરન્સની કાર્યવાહી સમિતિમાં શ્રીયુત કાંતીલાલ ડા. કોરા, એમ. એ. ને “જૈનયુગ”ને વિવિધ પ્રકારે સમદ્ધ બનાવવાની વિશિષ્ટ સેવાઓ બદલ સુવર્ણચંદ્રકા એનાયત કરવા નિર્ણય કરવામાં આવેલ છે તે નિવેદન કરતાં મને હર્ષ થાય છે. આપ સે તે વાતને અનુમોદન આપશો. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા એક વર્ષથી શ્રીયુત કોરા જે રીતે કોન્ફરન્સના આ કાર્ય માટે અમૂલ્ય સેવાઓ અપ રહ્યા છે તે અભિનંદનીય છે. “જૈનયુગ” વ્યવસ્થાપક મંડળના સભ્યો શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, જે. પી. અમોને ઉત્સાહ અને માર્ગદર્શન આપી રહ્યા છે તે ખરેખર અભિનંદનીય છે. એમનો સર્વદેશીય સહકાર આ પ્રવૃત્તિને વેગ આપવામાં ખૂબ નિમિત્તરૂપ છે. તદુપરાંત શ્રી સૌભાગ્યચંદ્રજી સિંગી, એમ. એ. પણ આ કાર્યને વિકસાવવા માટે જે સુંદર સહકાર આપી રહ્યા છે તેની આભાર સહ નોંધ લેવી ધટે છે. પ્રમુખ શ્રી મોહનલાલ લલ્લચંદ શાહે જણાવ્યું કે જેનયુગ”ની સાહિત્યાદિ વિષયક રસથાળ સમગ્ર ભારતમાં એકી અવાજે પ્રસંશા પાત્ર બનેલ છે. શ્રી કાંતિલાલ કોરાએ આ કાર્ય માટે જે રીતે સેવા આપે છે તે અભિનંદનીય હોઈ કાર્યવાહી સમિતિના નિર્ણયાનુસાર આજે સુવર્ણ ચંદ્રક અર્પણ કરવા જે સુઅવસર પ્રાપ્ત થયેલ છે તેને સી વધાવી લેશો. શ્રી મોહનલાલ દીપચંદ ચોકસીએ પણ શ્રી કોરા જેવા મુંગાસેવકની કદર થાય તે યોગ્ય જ છે એમ જણાવ્યું. શ્રી સોહનલાલજી એમ. કોઠારી પણ સમર્થનનો સૂર પુરાવ્યા. અત્રે શ્રી કાંતિલાલ ડા. કોરાને પ્રમુખ શ્રી મોહનલાલ લલ્લચંદ શાહના શુભહસ્તે સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. | બાદ શ્રી રૂઘનાથભાઈ જીવણભાઈએ પાટણવાવમાં નિકળેલ પ્રતિમાજી વિગેરે અંગે કાર્યવાહી ચાલુ રાખવા સૂચના કરી હતી. સંસ્થાના ઉપ-પ્રમુખ શ્રી ફુલચંદ શામજીએ એ અંગે કોન્ફરન્સ દ્વારા ચાલતી કાર્યવાહી વિસ્તૃતપણે દર્શાવી હતી. બાદ પ્રમુખ શ્રી મોહનલાલ લલ્લચંદ શાહે કોન્ફરન્સના કાર્ય અંગે વિધાયક પદ્ધતિ સ્વીકારી તેને સર્વ વ્યાપી સંસ્થા બનાવવા વિજ્ઞપ્તિ કરી હતી. સભ્યોને વિચારણાર્થે મંત્રીનું નિવેદન છપાવીને મળે તે સૂચન શ્રી જીવરાજ ભાણજી શાહ અને બીજા કેટલાક સભ્યો તરફથી મળતાં પ્રમુખશ્રીએ તે સાઈકલૉસ્ટાઈલ કરી આપવા અનુમતિ દર્શાવી હતી. વિશેષમાં ભવિષ્યમાં મંત્રીનું નિવેદન છપાવી સભામાં સભ્યોને આપવાની પદ્ધતિ રાખવા મંત્રીઓને સૂચન થયું હતું. બાદ સભા રવિવાર તા. ૫-૧૦-૧૯૫૮ ઉપર મુલતવી રહી હતી. અખિલ ભારત જૈન . કોન્ફરન્સ સ્થાયી સમિતિની બીજા દિવસની બેઠક રવિવાર તા. ૫-૧૦-૧૯૫૮ ના રોજ સવારના ૯ વાગે શ્રી મોહનલાલ લલ્લચંદ શાહના પ્રમુખપદે શ્રી શકુંતલા કાંતિલાલ જૈન ગર્લ્સ હાઈસ્કૂલના સભાગૃહમાં મળી હતી. પ્રારંભમાં સભ્યોને મુખ્યમંત્રીના નિવેદનની સાઈકલોસ્ટાઈલ કરેલી નકલો વહેંચવામાં આવી હતી. બાદ શ્રી કેશરીચંદ જેસંગલાલ શાહે જણાવ્યું કે અધિવેશન બાદ ઘણા લાંબા સમયે સ્થાયી સમિતિ મળે છે. કોન્ફરન્સના કાર્ય અંગે મુખ્યમંત્રીઓએ રજુ કરેલ નિવેદન ઘણી વિચારણું માંગી લે છે. સંસ્થા માટે જેણે અનેક ભોગો આપ્યા તેઓને સ્થાન રહ્યું નથી એથી પરિસ્થિતિ વિકટ બની લાગે છે. સમાજ વધુ નક્કર કાર્યવાહીની આશા રાખે છે અને તે માટે સર્વ પ્રકારે સહકાર આપશે એવી ખાત્રી અસ્થાને નથી. અત્રે શ્રી પુંજાલાલ એન. શાહે નિવેદનમાં દર્શાવેલ કેટલીક બાબતો અંગે ખુલાસો પૂછ્યા હતા જે મુખ્યમંત્રીએ આપ્યા હતા. બાદ શ્રી જેઠાલાલ લક્ષ્મીચંદ, શ્રી રતિલાલ રામચંદ્ર દોશી, શ્રી નવીનચંદ્ર ભોગીલાલ ઝવેરી, શ્ર સૌભાગ્યચંદ્રજી સિંગી અને શ્રી ભગુભાઈ આદિ સંગીન યોજના રજુ કરવા જણાવ્યું હતું. Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ નવેમ્બર ૧૯૫૮ બાદ શ્રી મોતીલાલ વીરચંદ શાહે કહ્યું કે કાર્યવાહી સમિતિમાં લગભગ બધા પ્રદેશોનું પ્રતિનિધિત્વ આવી જાય એવી રીતે સભ્યો લેવાયા છે અને થોડા સમયમાં જુદા જુદા પ્રદેશમાં પ્રચાર માટે યોજના કરવાની ધારણા રખાઈ છે. આપ સૌ કાર્ય કરવાની મુશ્કેલીઓ વિચારશો તો જણાશે કે સૂચન કરવા કરતાં અમલ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે. છતાં આપણે તો કૉન્ફરન્સને કાર્યક્ષમ બનાવવી છે અને આપ સૌના સહકારથી તે દિશામાં સફળતા મળશે. શ્રી છોટુભાઈ એન. શાહ કોન્ફરન્સની કાર્યવાહી ઉપર દષ્ટિપાત કરી મુંબઈમાં ચાલતા ઉદ્યોગગૃહ અંગે કેટલીક હકીકત રજુ કરી અને તે અંગે બંધારણીય દૃષ્ટિએ સ્પષ્ટતા કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો. બાદ શ્રી મોહનલાલ દીપચંદ ચોકસીએ જણાવ્યું કે જુદી જુદી સમિતિઓ દ્વારા જે કાર્ય થયું છે તેથી સંતોષ ન માનતાં વધુ સંગીન કાર્ય તરફ પ્રયાણ કરવાની આવશ્યકતા છે. જનતા સહકાર આપવા હંમેશા તૈયાર છે. શ્રી છોટાલાલ કાલિદાસ શાહ, શ્રી કાંતિલાલ ઉજમલાલ,શ્રી શાંતિલાલ રતનચંદ, શ્રી પ્રાણજીવનદાસ હ. ગાંધી, શ્રી વાડીલાલ જીવરાજ શાહ અને શ્રી રાયચંદ ગુલાબચંદ (અચ્છારી), આદિ એ ફંડ એકત્ર કરી કાર્ય વિસ્તારવા અંગેના મંતવ્યો રજૂ કર્યો. બાદ નીચે મુજબનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતા. મુખ્ય મંત્રીઓનું નિવેદન શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના મુખ્ય મંત્રીઓએ તા. ૪-૧૦-૧૯૫૮ના રોજ અખિલ ભારત જેન વે. કૉન્ફરન્સ સ્થાયી સમિતિ સમક્ષ જે નિવેદન અને હિસાબ રજુ કરેલ છે તેની નોંધ લેવામાં આવે છે. દરખાસ્ત ઃ શ્રી ધીરજલાલ ટોકરશી શાહ ટેકો : શ્રી રતિલાલ છોટાલાલ શાહ ઠરાવઃ સર્વાનુમતે પસાર રવિવાર, તા. પ-૧૦-૧૯૫૮ના રોજ રાત્રીના આઠ વાગે સ્થાયી સમિતિની મોકુફ રહેલી બેઠક શ્રી મોહનલાલ લલ્લચંદ શાહના પ્રમુખપદે મળી હતી. પ્રારંભમાં મુખ્ય મંત્રી શ્રી જયંતિલાલ રતનચંદ શાહે સવારે મળેલ સભામાં રચનાત્મક શિલીએ જે માર્ગદર્શન અને સૂચનાઓ થઈ તેને આવકારી હતી. બાદ શ્રી છોટુભાઈ એન. શાહે ઉદ્યોગગૃહ અંગે મુંબઈમાં આલતી પ્રવૃત્તિ વિષે કેટલીક વિચારણીય હકીકતો (બંધારણાદિને સ્પર્શતી) રજૂ કરી. શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆએ ઉદ્યોગગૃહની વિવિધ પ્રવૃત્તિઓ વિષે વિવેચન કરી તેને સહાય અને સહકાર આપવા અપીલ કરી. આ અંગે કેટલીક ચર્ચા ઉપસ્થિત થતાં પ્રમુખશ્રીએ સર્વ વિગતો તપાસી જવા કહ્યું હતું. અત્રે કોન્ફરન્સના બંધારણ ફેરફાર (કલમ ૫ ની નોંધ નં. ૬) વિષે મુખ્ય મંત્રી શ્રી સોહનલાલ એમ. કોઠારીએ ભૂમિકા રજૂ કરી. કાર્યવાહી સમિતિએ સુચવેલ સુધારો સ્વીકારવા અપીલ કરી. આ અંગે શ્રી પુંજાલાલ એન. શાહ, શ્રી શાંતિલાલ રતનચંદ દોશી, શ્રી પ્રાણજીવનદાસ હ. ગાંધી, શ્રી નવીનચંદ્ર ભોગીલાલ ઝવેરી, શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી, શ્રી પ્રવીણચંદ્ર શિવજી શાહ, અને શ્રી ફુલચંદ શામજી એ પોતાના દૃષ્ટિબિંદુઓ રજૂ કર્યા હતા. બાદ નીચે મુજબ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો – ૪ બંધારણમાં ફેરફાર શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના બંધારણની “સભાસદો” શિર્ષક કલમ નં. ૫ ના નીચેની નોંધ નં. ૬ નીચે પ્રમાણે રાખવી – (૬) મુરબી તથા સભાસદો તરફથી મળેલો લવાજમાં કાયમી નિભાવ ફંડમાં જમા કરવામાં આવશે અને તે રીતે જમા થયેલી રકમના વ્યાજનો જ ઉપયોગ થઈ શકશે.” દરખાસ્ત ઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆ ટેકો : શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ ઠરાવ : ૧ વિરુદ્ધ બહુમતે પસાર બાદ શ્રી હિરાલાલ એચ. દલાલે કૉન્ફરન્સના આત્મ સંશોધન સ્વરૂપ વિવેચન કરી અધિવેશન વખતે માત્ર ઉર્મિશીલ બનવાને બદલે કાર્ય કરવાની તમન્ના સેવવા, દરેકે દરેકે જૈનના શ્વાસોચ્છવાસમાં કૉન્ફરન્સનું કાર્ય વહે તેવી યોજના કરવા, પૂર્વગ્રહો તજી દેવા, અહમભાવ છોડવા, લોકશાહીમાં બહુમતિને માન આપવા, પરસ્પર વિશ્વાસ રાખી કાર્ય કરવા, સહિષ્ણુતા, પ્રેમ અને મમતાથી એક બીજાના હૃદયને જીતવા, માત્ર ઠરાવો કરવા કરતાં અલ્પ પણ યોજનાપૂર્વક કાર્ય ઉપાડવા, સર્વ પક્ષોને સાથે રાખી કાર્ય કરવા, સેવકની ભાષા બોલી શેઠપણાનું માનસ રાખવાની વૃત્તિને તિલાંજલી આપવા વગેરે અનેક મહત્વપૂર્ણ મુદ્દા રજુ કર્યા હતા. શ્રી રતિલાલ સી. કોઠારીએ જણાવ્યું કે સમાજમાં કામ કરનાર સાચી વ્યક્તિઓને શોધવા પ્રયત્ન કરવા Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ નવેમ્બર ૧૫૮ જોઈએ અને સમાજના કાર્યમાં બધા સમાન કક્ષાએ છે એમ મનાવું જોઈએ. તેમણે રતલામ પ્રકરણ અંગે કેટલીક ઉપયોગી વિગતો રજુ કરી હતી. તદુપરાંત રાજકારણમાં જેનોએ ખાસ ભાગ લેવા સૂચના કરી હતી. બાદ નીચેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો – ૫ રતલામ જિનાલય પ્રકરણ રતલામના જિનાલય પ્રકરણ અંગે મધ્યપ્રદેશ સરકારે મુનિ શ્રી મનકવિજયજી ઉપર જે વૅરન્ટ અયોગ્યરીતે બજાવેલ છે તે પ્રત્યે શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ વિરોધ દર્શાવે છે અને એ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરવા કાર્યવાહી સમિતિને સૂચવે છે. –પ્રમુખસ્થાનેથી રજૂઃ ઠરાવ સર્વાનુમતે પસાર બાદ શ્રી કેશરીચંદ જેસંગલાલ, શ્રી પુંજાલાલ એન. શાહ, શ્રી રતિલાલ છોટાલાલ શાહ, શ્રી છોટુભાઈ એન. શાહ, શ્રી કાંતિલાલ વીરચદ (માલેગામ) આદિએ પિટાસમિતિઓની પુનરરચના વગેરે અંગે વિધવિધ સૂચનાઓ કરી હતી. શ્રી ધીરજલાલ ટોકરશી શાહે એને અનુમોદન આપી સંસ્થાને વેગ આપવા સૂચના કરી. શ્રી વરધીલાલ વમળશા શેઠ, શ્રી વાડીલાલ જીવરાજ શાહ, શ્રી મગનલાલ ભગવાનજી શાહ, શ્રી દીપચંદ મગનલાલ શાહ, શ્રી શાંતિલાલ રતનચંદ દોશી અને શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી આદિ સભ્યોએ કાર્યવાહી એક જ સ્થળે કેન્દ્રિત કરવા કરતાં તેની જૂદા જુદા સ્થળોએ વહેંચણી કરવા સૂચવ્યું. બાદ શ્રી મોહનલાલ લલ્લચંદ શાહે સભ્યોની સૂચનાઓ ઉપર કાર્યવાહી સમિતિમાં વિચાર કરવા જણાવ્યું હતું. આજના રાજનૈતિક ક્ષેત્રમાં કૉન્ફરન્સની જરૂરીઆત વિષે બે મત નથી અને તેથી તેને પુષ્ટ બનાવવા માટે સૌના સહકારની અપેક્ષા રહે છે તે દષ્ટિએ વખતોવખત સર્વ સભ્યોના સંપર્કમાં રહેવા પ્રયત્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાદ શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, બહારગામથી આવેલા સભ્યોનો મુખ્યમંત્રી શ્રી જયંતિલાલ રતનચંદ શાહે આભાર માન્યો. પ્રમુખશ્રીનો આભાર માનવાની દરખાસ્ત શ્રી કશરીચંદ જેસંગલાલે કરી જેને શ્રી છોટુભાઈ એન. શાહે ટેકો આપ્યો. તે મંજુર કરી “પ્રભુ શ્રી મહાવીરની જય” ધ્વની વચ્ચે બેઠકની પૂર્ણાહુતિ થઈ. ધાર્મિક અભ્યાસ એકીકરણ શ્રી જૈન શ્વેતામ્બર ધાર્મિક એકીકરણ સમિતિ દ્વારા તા. ૧૮ અને ૧૯, ઓકટોબર, ૧૯૫૮ શનિ-રવિવારના દિવસોએ શ્રી. જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ કાર્યાલયમાં શ્રી. પ્રસન્નમુખભાઈ સુરચંદ બદામી, બાર-ઍટલોના પ્રમુખપદે એક સંમેલન યોજાયું હતું જે વખતે શ્રી જૈન તાઅર એજ્યુકેશન બોર્ડ, મુંબઈ, શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા, શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, મુંબઈ શ્રી જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ, પુના શ્રી રાજનગર જેન . મુ. ધા. ઈ પરીક્ષાલય, અમદાવાદ અને અન્ય શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમ જ આ વિષયમાં રસ લેનાર કેટલાક ગૃહસ્થો ઉપસ્થિત હતા. આ સમેલનમાં નીચે પ્રમાણેના ઠરાવો થયા છે – ઠરાવો ૧લો : ધાર્મિક શિક્ષણના અભ્યાસ અને પ્રચારના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા ધાર્મિક શિક્ષણમાં રસ લેતા સજજનોની આ સભા એવો ઠરાવ કરે છે કે-જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજની દરેક ધાર્મિક શિક્ષણ સંસ્થાઓમાં એક સરખો ધાર્મિક અભ્યાસક્રમ હોવો જોઈએ તેમ સ્વીકારે છે. ઠરાવ રોઃ ધાર્મિક અભ્યાસક્રમ એકીકરણ સંમેલનની આ સભા કરાવે છે કે જૈન કવે. મૂર્તિ. સમાજની શિક્ષણ સંસ્થા ઓમાં સરખો ધાર્મિક અભ્યાસ કરાવી શકાય તે માટેની રૂપરેખા તૈયાર કરવા તથા પાઠ્ય પુસ્તકોનું સૂચન કરવા અને તે અંગેનું તમામ કામકાજ કરવા નીચેના ૨૧ સભ્યોની એક સમિતિ વધારાના સાત સભ્યો નીમવાની સત્તા સાથે નીમવામાં આવે છે. આ સમિતિએ મોડામાં મોડા એક વર્ષમાં ધાર્મિક અભ્યાસની રૂપરેખા તૈયાર કરવી. શ્રી જૈન . એજયુકેશન બોર્ડ, જૈન શ્રેયસ્કર મંડળ, જૈન ધાર્મિક શિક્ષણ સંધ, જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ, રાજનગર ધા. ઈ. પરીક્ષા સંસ્થા આ પાંચે સંસ્થાઓને દરેકના ત્રણ ત્રણ પ્રતિનિધિ (૧૬) શ્રી પ્રસન્નમુખભાઈ સુરચંદ બદામી, (૧૭) શ્રી અમૃતલાલ કાલિદાસ દોશી (૧૮) શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા (૧૯) શ્રી અમૃતલાલ કાલિદાસ (૨૦) શ્રી રતીલાલ દીપચંદ દેસાઈ (૨૧) શ્રી મોતીલાલ વીરચંદ ઃ (કન્વીનર) શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી. તદુપરાંત ઠરાવ નં. ૩ અને ૪ સમિતિની ભવિષ્યની કાર્યવાહીની રૂપરેખાને લગતા છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ ૧૩ નવેમ્બર ૧૯૫૮ સજન સંબંધી દુહા સંપાદક : પ્રા. મંજુલાલ ર, મજમુદાર એમ.એ., પીએચ. ડી. [‘સજન સંબંધ પ્રકાશ' નામે સજન (સં. વનન)ના તે સબંધી ૧૨૩ દૂહાઓનો નાનકડો ગ્રંથ શીનોરના કિહાં કોઈલ? કિહાં અંબવન કિહાં ચાતકિ? કિહાં મેહ?? જ્ઞાનભંડારમાં પોથીરૂપે છે. તેમાંથી કેટલાક દૂહા અહીં દૂર ગયાં નવિ વીસરઈ ગિરુઆતણ સનેહ. પરિચયરૂપે ઊતાર્યા છે. દૂહાની ભાષા સં ૧૫૦૦–૧૬૦૦ ની આસપાસની છે. કેટલાક દૂહા સજન ને પણ લાગુ સજન કિમઈ ન વિસઈ દેસવિદેશ ગયાઈ ? પડે છે પરંતુ તેનો પ્રધાન સૂર પ્રેમીઓના પ્રેમને સ્પર્શ જિમ જિમ સજન સંભાઈ તિમ તિમ નયણ ઝરાઈ છેઃ “સજન” ઉપરથી બનેલો “સાજન' શબ્દ પણ વપરાશમાં છેઃ દરેક દૂહાની છાયા આપતાં લંબાણ સ્તઉ દિgયર ઉગમઈ સ્તઉ દાડમ-કુલ : થવાના ભયથી માત્ર મૂળ દૂહા જ અહીં આપ્યા છે; તે રસઉ જઉ મિલઈ કવણ કરિશ્યઈ મૂલ! મોટા ભાગના તો સહેજે સમજાય તેવી છે. – સંપાદક] ૧૨ કમલિની જલમ્મિ વસઈ ચંદા વસઈ આકાસ: જે જેન્તિ ચિત્તઈ વસઈ તે છઈ તેન્ડિ પાસ. સજન! તુહ વિયોગડઈ જે મુજ ભનિ અતિ દુ:ખ : તે દુઃખ જગદીશ્વર લહઈ મઈ ન કહાઈ મુખ. આડા ડુંગર અતિ ઘણા, વિચિ વાહલી અસંખઃ મન જાણઈ ઊડી મલું : દેવઈ ન દીધી પંખ! જિણિ દીઈ મન ઉલસઈ, જિણિ દીઠઈ સુખ હોઈ: ૧૪ તે સજન દીસઈ નહીં : અવર ઘણેરા હોઈ મન તોલા, તનું તાકડી : નેહ કેતા મણ દૂઈ? લાગઈ તો લેખ નહીં : ત્રટઉ ટાંક ન દૂઈ? સરવર દીઠઉ હંસલઈ જાણ્યઉ પૂગી આસ : જઉ સર બગલઈ બોટિઉ, તઉ કિમ કરઈ વિલાસ ? જવ ઊંધું તવ જગવઈ જવ જાણું તવ ભાઈ: ચિત્તિ વસીલ વલ્લહા : ઈણિપરિ રયણિ વિહાઈ! અંબ ભણી મઈ સેવિઉં, કાયર હુઉ કરીરઃ ૧૬ આસન પુહુતી મનાણી, તેણિ દુખિ દઈ શરીર . પ્રીતિ ભલી પંખેર, જે ઉડિનિ મિલંતિ : પંખવિઘણાં માણસાં, અલગા-થાં વિલવંતિ ! ૧૭ કારણ કિમપિ ન જાણિઈ સજન હુવા સરોસ : કાલી પણિ કોઈલ ભલી, જેહનિ હૃદય વિવેક : કઈ દુર્જન ભરિઆ? કઈ અારો દોસ? અંબ-વિહૂણ અવરયું, બોલ ન બોલઈ એક. સજન! તેહવા મિત્ત કરિ, જેદ્દા, ફોફલ ચંગ : સજન તણા સંદેસડા, સુણતાં હુઈ અપાર : આપ કહાવઈ કટકડા, પરહ ચઢાવઈ રંગ. જિમ જિમ વલિલિ પૂછીઈ તિમ તિમ ના'વઈ પાર. સાજન-સરિસી ગોઠડી. સાજણ-સિહું સંયોગ : પુર્ણ વિણુ નવિ પામીઈ કેતઉ કીજઈ સોગ? ભમર જાણઈ રસ-વિરસ, જે સેવઈ વણરાય ? ધુણ હું જાણુઈ બાપડો, જે સૂકુ, લાકડ ખાય ? ઘડી હુઈ માસ–સમી, વરિ-સમા દિન જાઈ: તુ વિયોગ જવ સંભાઈ તવ ભોજન વિષ થાઈ મ મ જાણિસિ એ નેહડો ઈ ગામિ ગયાઈ: બિમણો વાધઈ સર્ણ ઃ તુચ્છો હુઈ ખલાઈ. Page #18 -------------------------------------------------------------------------- ________________ જેન યુગ નવેમ્બર ૧૯૫૮ જે ન સાહિત્ય શ્રી દલસુખભાઈ માલવણિયા શત્રુઓનો સંહાર કરો. શત્રુઓ ઉપર વિજય કરતી અને આગળ ધપતી પ્રજાનું તાદશ ચિત્ર વેદો પૂરું પાડે છે. મુનિઓ અને યતિઓનો સંહારક ઈદ્ધ અને નગરોનો નાશ કરનાર ઈદ્ર એ પ્રજાનો માન્ય મોટો દેવ છે. એ ધુમકકડ પ્રજાને ભૌતિક સંપત્તિમાં રસ છે. સ્થિર થયેલી પ્રજાની જેમ તેને આધ્યાત્મિક સંપત્તિની કલ્પના પણ નથી. વેદો એ એક કાવ્યનો રસાસ્વાદ કરાવી શકે છે પણ તે સ્કૂલ રસાસ્વાદ જ આપી શકે છે. સૂક્ષ્મ અને સ્થાયી આનંદ કે આસ્વાદ તેમાંથી મળી શકે તેમ છે નહિ. સાહિત્યના સંપ્રદાયદષ્ટિએ વિભાગો કરવા એ ક્યાં સુધી ઉચિત છે એ પ્રશ્ન બાજુએ રાખી જૈન અને જૈનેતર સાહિત્યનો ભેદ કઈ બાબતોમાં છે તેનો આપણે વિચાર કરીએ. પ્રાચીનતાનો વિચાર કરીએ તો જૈન સાહિત્ય કાલની દૃષ્ટિએ વૈદિક સાહિત્યની અપેક્ષાએ નવું છે. પણ જેમ વૈદિકોએ વેદોને અપૌરુષેય માની અનાદિ સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે તેમ જૈનોએ પણ કહ્યું છે કે મૃત દ્રવ્ય દષ્ટિએ અનાદિ છે; કેવળ પર્યાય દૃષ્ટિએ તે તે કાળના તીર્થકરોએ નવું નવું રૂપ આપ્યું છે. દેશની દૃષ્ટિએ વિચારીએ તો વેદોની રચના ઉત્તરમાં થઈ છે અને જૈનાગમોનો ઉપદેશ પૂર્વ ભારતમાં બિહારમાં થયો છે. પણ તેની અંતિમ ઉપલબ્ધ સંકલના અને લેખનમાં પશ્ચિમ ભારતે મહત્વનો ભાગ ભજવ્યો છે. વૈદિક સાહિત્ય એ કૃતિ છે અને જૈન સાહિત્ય શ્રત છે. આ દૃષ્ટિએ બમાં લેખની પ્રધાનતા નથી પણ ઉપદેશની પ્રધાનતા છે. વેદોની સંકલના એ એક ઋષિનો ઉપદેશ નથી પણ અનેક કવિઓ અથવા ઋષિઓની રચનાઓનો સમાવેશ તેમાં છે; જ્યારે આગમના મૌલિક અંગગ્રંથો કેવળ એક ભગવાન મહાવીરના ઉપદેશોની સંકલના મનાય છે. આ દૃષ્ટિએ તેની વિશેષ સમાનતા બૌદ્ધ ત્રિપિટક સાથે છે. તે પણ એક ભગવાન બુદ્ધના જ ઉપદેશની સંકલનાનું ફળ છે. જૈન આગમ પ્રાકૃત ભાષામાં છે, ત્યારે વૈદિક મૃતિ સંસ્કૃત ભાષામાં નિબદ્ધ છે. વૈદિક ઋતિ અધિકાંશ દેવોની સ્તુતિરૂપ છે જ્યારે જૈન શ્રત વિશે તેમ નથી. તેમાં તે આચરણ સંબંધી ઉપદેશને મુખ્ય સ્થાન છે. વેદોની જેમ જૈન શ્રત પણ ગદ્યપદ્ય ઉયરૂપે ઉપલબ્ધ છે. આ બધી તુલના તો જેનજેનેતરની બાહ્ય દષ્ટિએ થઈ. વેદ વાંચતાં એક વસ્તુ જે સામે તરી આવે છે તે એ છે કે જીવનમાં તરવરાટ અનુભવતી એક ઉત્સાહી પ્રજાનું તે સાહિત્ય છે. જીવનસાંસારિક જીવનથી દૂર ભાગતી પ્રજાનું ચિત્ર વેદમાં નહિ મળે, પણ ભૌતિક સંપત્તિની પાછળ પડેલી પ્રજાનું દર્શન તેમાં થાય છે. ઋષિઓએ દેવોની સ્તુતિ કરી છે કે અમને ગાયો આપો, સંતાન આપો, જમીન આપો, ધન-ધાન્ય આપો, અમારા એ જ વેદોના પરિશિષ્ટ રૂપે રચાયેલ સાહિત્ય જે વેદાંત કે ઉપનિષદોના નામે પ્રસિદ્ધ છે તે વાંચતાં એક જુદી જ જાતનું ચિત્ર આપણી સમક્ષ ખડું થાય છે. તેમાં ભૌતિક સંપત્તિના આગ્રહને બદલે વિરતિનો નવો સૂર સંભળાય છે. વૈદિક યજ્ઞયાગોને ફૂટી નૌકાની ઉપમા આપવામાં આવી છે અને સ્પષ્ટ જાહેર કરવામાં આવ્યું છે કે એ કાંઈ તારી શકશે નહિ. તરવા માટે તો કોઈ બીજો જ ઉપાય લેવો જોઈએ અને તે આત્માની ઓળખ છે. વિદ્વાનોને પ્રશ્ન થયો છે કે અચાનક આ નવો મોડે ક્યાંથી એ વૈદિક સાહિત્યમાં આવ્યો? આ પ્રશ્નનું સમાધાન શ્રમણોની વિચારપરંપરામાં મળી રહે છે એમ તેમણે નક્કી કર્યું છે. શ્રમણોની પરંપરાનું અસ્તિત્વ વેદગત યતિ મુનિ આદિ શબ્દો દ્વારા તો સિદ્ધ થાય જ છે ઉપરાંત વૈદિક આર્યોના આગમન પહેલાંની ભારતની જે સભ્યતા સિંધુ સભ્યતાને નામે ઓળખાય છે તેના અવશેષોમાં મળી આવતી ધ્યાનમુદ્રાવાળી મૂતિઓથી પણ સિદ્ધ થાય છે. એટલે વિદ્વાનોનું માનવું છે કે બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાના સમન્વયકાળમાં ઉપનિષદો રચાયા; એટલે તેમાં નવી વિચારધારા પ્રવિષ્ટ થાય એ સંભવિત છે. તે જ પ્રમાણે એ જ કાળના શ્રમણ સાહિત્ય-જૈન અને બૌદ્ધ સાહિત્યમાં–પણ એ સમન્વયનાં પ્રમાણ મળી આવે છે. આદર્શ ત્યાગીની સંજ્ઞા સાચો બ્રાહ્મણ અને આદર્શ ધાર્મિક પુરુષની સંજ્ઞા આર્ય, યજ્ઞની આધ્યાત્મિક વ્યાખ્યા-એ બધું બ્રાહ્મણ-શ્રમણના સમન્વયની સૂચના આપી જાય છે, એટલે એ વસ્તુ Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ નવેમ્બર ૧૯૫૮ નિશ્ચિતપણે કહી શકાય કે જે આધ્યાત્મિક ઝોક વેદોમાં ન હતો તે તેના અંતિમ પરિશિષ્ટમાં દાખલ થયો તેનું મૂળ અન્યત્ર શોધવું જોઈએ અને તેની શોધ કરીએ તો તે વખતનું જૈન અને બૌદ્ધ સાહિત્ય તેનું પ્રમાણુ ઉપસ્થિત કરે છે. આ રીતે જોતાં શ્રમણ સાહિત્યની એક શાખા જૈન સાહિત્યની જે એક મુખ્ય વિશેષતા છે તે બીજી કોઈ નહિ પણ તેની આધ્યાત્મિકતા છે. વેદોમાં તત્ત્વદષ્ટિએ જોઈએ તો અનેક દેવોનો સમન્વય છેવટે એક દેવમાં કરવામાં આવ્યો છે અને તે દેવને વિવિધ નામે પોકારી શકાય છે એમ કહેવામાં આવ્યું છે અને એ પણ નિષ્કર્ષ છે કે જગતના મૂળમાં કોઈ એક જ વસ્તુ છે. આ વસ્તુ તે ઉપનિષત્કાળમાં બ્રહ્મ અથવા આત્માને નામે ઓળખાઈ. બ્રહ્મ તો ઠીક પણ એ વસ્તુ તે આત્મા છે એવી માન્યતાનું મૂળ પણ અધ્યાત્મવાદમાં શોધવું જોઈએ. અર્થાત વિવિધ દેવો અને બ્રહ્મનું સ્થાન આત્માએ લીધું અને આત્માને જ ઉપાસો, એનું જ શ્રવણમનન કરો આદિ કહેવામાં આવ્યું. આ વસ્તુ અધ્યાત્મવાદની સૂચના જ નથી આપતી પણ તેનું તે કાળે કેટલું મહત્ત્વ હતું એ પણ સિદ્ધ કરી આપે છે. શ્રમણ સાહિત્યની વિશેષતા એ છે કે તેમાં તત્વદષ્ટિએ એક નહિ પણ અનેક અને તે પણ આત્મા અને જડ અથવા ચેતન અને અચેતન એમ બે વસ્તુઓ માનવામાં આવી છે. વેદ અને વેદાંતમાં અદ્વૈત છે તે આમાં દૈત છે; અને દૈતમાં જે આત્મા છે તેનું જ મહત્ત્વ છે. આ હકીકત જૈન સાહિત્યના પાને પાને સિદ્ધ કરી શકાય છે. આત્માના આ મહત્વના કારણે જ શ્રમણ સાહિત્ય એ આધ્યાત્મિક સાહિત્ય છે અને એ અધ્યાત્મની અસરનું પરિણામ ઉપનિષદોની વિલક્ષણ રચનામાં રપષ્ટ થાય છે. એટલે જૈન સાહિ. ત્યની પ્રાથમિક વિશેષતા તેના અધ્યાત્મવાદમાં છે એમ કહી શકાય. એ અધ્યાત્મવાદની આસપાસ જ જૈન સાહિત્યમાં વિવિધ વિષયોના ગ્રંથો રચાયા છે. જીવશાસ્ત્ર, ભૂગોળ કે ખગોળનો આધ્યાત્મિકતા સાથે શો સંબંધ છે એમ કોઈ પૂછી શકે છે; પણ એ જીવશાસ્ત્ર હોય કે ભૂગોળ યા ખગોળ શાસ્ત્ર હોય પરંતુ તેના નિરૂપણનો પ્રસંગ કે અવસર સમગ્રભાવે જીવ અથવા આત્માની જે વિવિધ સાંસારિક અવસ્થાઓ છે તેના ભલાબૂરા કર્મને અંગે થાય છે અને જીવ ઉત્તરોત્તર વિકાસ કરતો યાં ક્યાં કેવી રીતે ઉત્પન્ન થાય છે અને એ સ્થળો માં કેવાં છે એ પ્રસંગને લઈને જ જીવશાસ્ત્ર, ભૂગોળ કે ખગોળ જેવા વિષયો જેને દેખીતી રીતે અધ્યાત્મશાસ્ત્ર સાથે કશો જ સંબંધ ન દેખાય છતાં વ્યવસ્થિત રૂપે નિરૂપવામાં આવ્યા છે, અને જૈનદષ્ટિકોણથી સમગ્ર ભાવે વિશ્વરચનાનું વર્ણન કરવામાં આવ્યું છે. ગમે તે વિષયનું શાસ્ત્ર હોય પણ છેવટે તેનો સંબંધ જીવના-આત્માના મોક્ષશાસ્ત્ર સાથે સ્વતઃ જોડાઈ જાય એવી એકસૂત્રતા સમગ્રભાવે જૈન સાહિત્યમાં છે. જીવનો બંધ અને મોક્ષ, સંસાર અને નિર્વાણ—એનું ચિત્ર રજૂ કરી જીવની રુચિ સંસારથી હટાવી મોક્ષાભિમુખ કે નિર્વાણાભિમુખ કરવી એ જૈન સાહિત્યની નાનીમોટી કૃતિનું ધ્યેય છે. એ ધ્યેયથી જે બહાર હોય તેને જૈન સાહિત્યની કોટિમાં સ્થાન ન હોઈ શકે–પછી ભલે તે જૈન આચાર્યની કૃતિ હોય. જૈન આચાર્ય લખે એટલે તે જૈન સાહિત્યમાં સમાવિષ્ટ ન થઈ શકે, પણ જૈન ધર્મ અને દર્શનને અનુકૂળ પદ્ધતિથી જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તો જ તે ગ્રંથ જૈન સાહિત્યની સંતાન પ્રાપ્ત કરી શકે છે. આ દૃષ્ટિએ જોતાં જેન આચાર્યોએ રચેલા ચરિતગ્રંથો એ જૈન પુરાણુની સંજ્ઞા પામ્યા, અને તેમાં વૈદિકોના રામાયણ-મહાભારત અને બીજાં અનેક કથાનકો આવ્યાં છે, છતાં તે ગ્રંથો વૈદિક એટલા માટે જ ન કહેવાય કે તેમાં કથાતંતુમાં થોડું કે અધિક સામ્ય હોવા છતાં તેની દાર્શનિક કે ધાર્મિક પૃષ્ઠભૂમિ એ વૈદિક રહી નથી પણ શ્રમણ અથવા તેની એક દશન કે ધર્મની પૃષ્ટભૂમિ પર રચવામાં આવી છે. આ કારણે જ જૈન રામાયણ એ રામચરિત છતાં તે વામી.કે રામાયણની જેમ સમાનભાવે વેદિકોને માન્ય થઈ ન શકે એ સ્વાભાવિક છે અને એ જ કારણે તે જૈન રામાયણ એવા નામથી પ્રસિદ્ધ થાય છે. આ જ વસ્તુ વિવિધ કાવ્યો કે મહાકાવ્યો વિશે પણ કહી શકાય. એટલે કે કથા કે કાવ્યવસ્તુ એકનું એક હોવા છતાં પૃષ્ઠભૂમિના ભેદને કારણે તેના જૈન-જૈનેતર એવા ભેદ પડી ગયા. આવી જૈન પૃષ્ઠભૂમિના આધારે રચાયેલ સાહિત્ય તે જૈન સાહિત્ય છે અને તેની વિશાળતા અને વિવિધતાનો ખ્યાલ હજી વિદ્વાનોને પણ આવ્યો નથી. પરિચય જ જયાં નથી ત્યાં તે વિશેના અભ્યાસગ્રંથો કે મનનદ્વારા નિષ્પન્ન સ્વતંત્ર ગ્રંથો આધુનિક કાળને અનુરૂપ ક્યાંથી Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ હોય? ભાણા જૈનાચાર્યો પોતાના કાળમાં નેક કામ કરી ગયા. તેને પ્રકાશમાં શાવવાનું કાર્ય નવી પેઢીનું છે, પશુ ખેદ છે કે નવી પેઢી એ તરફ ઉદાસીન છે. એ સાહિત્યમાં જે જીવનમૂલ્યો છે તે આજની પ્રજાને અનુપયોગી હોય અને તે અંધારામાં રહે તો તો કાંઈ આ 卐 નવેમ્બર ૧૯૫૮ વાંધો નહિ, પણ ખેદ એટલા માટે છે કે આજે ગાંધીઇના યુગ પછી હિંસાને જે વિષ મહત્ત્વ કોંક ક્ષેત્ર મળ્યું છે તે અહિંથી જ અનુપ્રણિત એ સાહિત્ય છે. અને તેથી તેની ઉપેક્ષા એ માનવસમાજ માટે હાનિકર છૅ. મ ભોગે અહિંસા સ્વર્ગમાં દર્દીની સભા બેકી છે. ઈંદ્રે ભાષણ કરવા ઉભા થાય છે. “જગતમાં-મૃત્યુલોકમાં આજે એક જૈન અતિ ધરાવે છે કે જેને જીવ કરતાં પણ અહિંસા વ્હાથી દેશ કરતાં દયા પ્યારી છે ! " " “ હાફ ” એકાદ બે વૃંદર, દેવ છંણી ઉંડયા. તેઓ પડકારી બોલ્ધા “ એવી તે ક્રષ્ણુ છે? અમે તેની ટેક ડોળાયમાન કરવા તૈયાર છીએ. ” .. k હિં ખોલે છે “ તે મહાનુભાવ જૈન ધર્મના ભાવી સોળમા તીર્થંકર શાંતિનાથ ભગવાન છે—દ્રાલમાં તે રાજા છે. સમજ્યા કે ? ” વ્યંતર દેવતા એટલાથી શાંત ન થયાં. તેનાં અંગો થથરી ઉઠ્યાં અને તેમાંના બે જણાએ તુરતમાં જ એ કે ખાજ તે ખીજાએ પારેવાનું સ્વરૂપ લીધું. ફાડ કરતાં પાંખ દશાવતાં મૃત્યુલોકમાં ક્યાથી તે પારવું ઉપાયમાં પોંસબાને ખીલ રાન્તના હાથમાં બાવી કરગરી દાળ્યું, “ બચાવો રાજા ! આપના ચરણે હું બેઠો છું. મને મારો વા તારો, મારા જન્મ અને મરણની ગાંઠ આપને જ ોથી યા બાંધવાની છે. "3 ત્રણેક મિનિટમાં બાજ પક્ષીગ્સે વિકરાળ રે રાજા સમક્ષ ખાવી પોતાના ભક્ષાની યાચના કરી. રાજા કહે છે ‘’ ઓ ખાજ પક્ષી, તું શું માગે છે? મને કંઈ સમજ પડતી નથી કે આ રાજા પાસે તું મા. છે “ મારૂં ભક્ષ્ય ! પાકો માલ પચાવી પાડનાર રાજા ! હું આપની પાસે મારા ભઠ્યાપી નિર્માણુ થયેલ આ પાર્ટીનું માગું છું " ભારું કર્યુ * ક્ષમા કરો, શરણે આવેલું પારેવું હું તને નહિ સોંપી શકું ” રાજા ખોલ્યા. 33 !! તે બહુ જ ભૂખ્યો થયો છું, પારેવું નહિં તો પછી તારૂં માંસ, પશુ બેમાંથી એક તો જરૂર આપ બાજ ખોલ્યો. રાનએ પ્રસન્ન વદને ત્રાજવાં મંગાવી એક પળામાં પારેવું ને બીનમાં પોતાના શરીરનાં એક પછી એક અંગ કાપી મૂકતા ગયા. એક વ આખી કપાઈ ગઈ નાં પતું પોતાનું પલ્લું હર્યુ લૉ છે. દેવતાઓએ જાલી કરી1 બીજી ઝાંધ પણ કપાઈ ગઈ, છતાંય ઉંચું ! એ પારેવાના વજનથી પણ હલકું! આગળ કાપવા જાય છે ત્યાં " બન્ને દેવતાઓ પ્રગટ થયા · સન્નુર, રાજાજી, બસ થયું. માગો માગી લ્યો વરદાન; અમોને માફ કરો. ” " માફી શાનીકે મારો ધર્મ મેં ખો " રાએ કહ્યું. * દેવતાઓએ પ્રસન્ન થઈ ઈંદ્રની આગળ જઈ તે રાજાની મુક્તકંઠે પ્રશંસા કરી. ઈંદ્ર પણ વિસ્મય પામ્યા. ભભોગે અહિં પાળનાર-તને વંદના. બંસી Page #21 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ નવેમ્બર ૧૯૫૮ હું ગર્વ અ ને આ નં દ ર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ દીન-દલિતો તો ઠીક પણ રાજા-મહારાજાઓ, રાજરાણીઓ અને રાજકુમારો, શ્રીમંતો અને ઋષિપુત્રો, વિલાસીઓ અને સત્તાધારીઓ તેમજ પંડિતો અને અહંમન્યો સુધ્ધાંને એ જાદુ સ્પર્શી ગયો હતો. અને એ જાદુ પણ કેવો?–ભોગનો નહીં પણ તપનો, સંપત્તિનો નહીં પણ ત્યાગનો, વિલાસનો નહીં પણ તિતિક્ષાનો, વાસનાનો નહીં પણ સંયમનો અને સ્વાર્થનો નહીં પણ સમર્પણનો ! સંસારનો ગર્વ તજીને આત્માનો આનંદ એ જ જાણે માનવીનું ધ્યેય બન્યું હતું. આવો હતો પચીસસો વર્ષ પહેલાંનો એ બડભાગી યુગ. એ બડભાગી યુગની આ પચીસસો વર્ષ પહેલાંનો એ સમય. સૈકાઓથી બંધિયાર થઈ ગયેલાં ધર્મતીર્થનાં નીર શ્રમણસંસ્કૃતિના અભ્યદયે લોકજીવનમાં વહેતાં કર્યો હતાં. ધર્મમંદિરના દ્વારે પહોંચીને કોઈપણ માનવી એ તીર્થસલિલમાં સ્નાન કરી પાવન થઈ શકતો. માનવજીવનમાં નવચેતનાનો સંચાર થયો હતો. વેરાન બનેલા ધર્મક્ષેત્રમાં ઠેર ઠેર નવવસંત ખીલી ઊઠી હતી. પવન, પાણી અને પ્રકાશની જેમ ધર્મનો માર્ગ સૌ કોઈને માટે મોકળો બન્યો હતો. જન્મ મોટાઈનો યુગ સંકેલાવા લાગ્યો હતો. સત્કાર્ય કરે તે મોટો અને જે કરે તે પામે ના નવયુગની ઉષા પ્રગટવા લાગી હતી. તરછોડાયેલી માનવતા આજે નવસ્વરૂપ પામીને આશા અને અભ્યદયના નાદથી નાચી ઊઠી હતી. દીનદુઃખીઓ, દલિતો, પતિતો, તિરસ્કૃત અને સ્ત્રીઓ તો જાણે પુનઃપ્રતિષ્ઠા, પુનઃસંસ્કાર અને પુનર્જીવનનો આનંદ માણવા લાગ્યાં હતાં, માનવી અધમ લેખાતો મટી ગયો હતો. અધમતાનાં કૃત્યો કરે એ અધમ–ભલે પછી એ રાજા હોય કે ક–એ નવાં મૂલ્યોની પ્રતિષ્ઠા થઈ હતી.. લોકજીવનનાં આદર વધી ગયાં હતાં. લોકભાષાનાં આદર સ્થપાતાં જતાં હતાં. ધર્મોપદેશો અને ધર્મશાસ્ત્રો દેવભાષાને બદલે લોકભાષાની પાંખે ચડીને ચારેકોર પ્રસરી ગયાં હતાં અને ભાનવયોને અજવાળતાં હતાં. ધર્મોના વાદવિવાદને બદલે ધર્મના આચરણનાં મૂલ્ય વધી ગયાં હતાં. “પાળે તેનો ધર્મ” એ મંત્ર સૌને મુગ્ધ બનાવતો હતો. ન બનવાનું બની ગયું હતું ! ન કલ્પેલું આજે સાચું કર્યું હતું! માનવજીવન મુકિતનો આનંદ અનુભવતું હતું. ગવિતા અને અભિમાનીઓને પોતાનું અંતર તપાસવાનું મન થાય એવું વાતાવરણ સર્જતું હતું. ઘડીભર તો માનવને થતું : “આથી મુક્તિ! આવો આનંદ ! આવું જીવન! આ તે સ્વપ્ન કે સત્ય? અને એ સત્ય માનવસમૂહો ઉપર જાણે જાદુ કરી જતું. એ જાદુથી કોણ બચે અને કોણ ન બચે? અરે, દશાર્ણ દેશનો રાજા દશાર્ણભદ્ર ન્યાયી, પ્રજાવત્સલ, શીલસંપન્ન અને ધર્મપ્રેમી હતો. લોકકલ્યાણ માટે પ્રજાનું પાલન અને આત્મકલ્યાણ માટે ધર્મનું પાલન-એ બે ચક્રો ઉપર એનો જીવનરથ ચાલતો હતો. એ સંતોષી હતો, સુખી હતો અને શાંતિનો ચાહક હતો. ભગવાન મહાવીરના ધર્મોદ્ધારને મંત્ર એને પણ કામણ કરી ગયો. એ ભગવાન મહાવીરનો પરમ ઉપાસક અને પરમ ભક્ત બની ગયો. ભગવાનના ધર્મ પ્રત્યે એ અંતરની આસ્થા ધરાવતો; અને ભગવાનના જીવનની, એમના ઉપદેશની અને એમના ધર્મોદ્ધારની વાતો તે ખૂબ ભક્તિપૂર્વક સાંભળી રહેતો. કોઈ શ્રદ્ધાળુ ભગવાનનાં દર્શન કર્યાની કે એમના શ્રીમુખે ધર્મશ્રવણ કર્યાની વાત કરતું અને રાજા દશાર્ણભદ્રનું હૃદય ગગદિત થઈ જતું, લાગણીના ભારથી દ્રવી જતું–જાણે માખણનો પિંડ જ જોઈ લ્યો! રાજાને અહોનિશ થયા કરતું : “જ્યારે ભાગ્ય જાગે અને જ્યારે ભગવાનનાં પવિત્ર ચરણોથી આ ભૂમિ પાવન થાય, એમનાં દર્શનથી આ નેત્રો કૃતાર્થ થાય, એમની વાણીથી આ કર્ણ ધન્ય બને અને એમના ચરણરજથી આ જીવન કૃતકૃત્ય થાય!” ચાતક મેઘની રાહ જુએ એમ રાજા દશાર્ણભદ્રનું અંતર ભગવાનના આગમનની Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ ૧૮ નવેમ્બર ૧૯૫૮ રાહ જોઈ રહ્યું હતું; ભગવાનના દર્શન માટે ઝંખી રહ્યું હતું. એ મધુરી આશામાં ને આશામાં દિવસો વીતતા જતા હતા. અને એક દિવસ એ આશાના છોડને સફળતાનાં પુષ્પો ખીલી ઊડ્યાં. રાજકાજમાં ગૂંથાયેલા રાજવીને એક દિવસ વનપાલે વધામણી આપીઃ “સ્વામી ! આપના રાજ્યમાં દશાર્ણટિ ગિરિ ઉપર શ્રમણ ભગવાન મહાવીર સમોસર્યા છે.” રાજાનું અંતર આનંદથી નાચી ઉઠયું. એ ત્યાં રહ્યા રહ્યા ભગવાનને ભાવપૂર્વક વંદી રહ્યા. એમને લાગ્યું કે આજે તો મારે માગ્યા મેહ વરસ્યા! ભગવાન મહાવીર ત્યારે ચંપાનગરીથી વિહાર કરીને દશાર્ણદેશમાં પધાર્યા હતા. રાજા દશાર્ણભદ્ર વિચારે છેઃ “જીવનના આ મહધન્ય અવસરે હું શું કરું ? સ્વામી તો ત્રિલોકના નાથ છે. એમનું સ્વાગત હું શી શી રીતે કરું ?” રાજાના અંતરમાં ભક્તિનાં પૂર ઊમટયાં છે. એ પૂર ખાવ્યાં ખાળી શકાય એમ નથી. એ રાજમંત્રીને અને રાજકર્મચારીઓને સત્વર બોલાવે છે. એને થાય છે કે આવા પરમ આનંદના અવસરે આખી નગરી આનંદમાં તરબોળ બને તો કેવું સારું ? અને એ નિશ્ચય કરે છે ? “મારા રાજ્યની સર્વ પ્રજા અને શોભા સાથે હું આવતી કાલે પ્રાતઃકાળે ભગવાનને વંદના કરવા જઈશ.” રાજાએ મંત્રીઓને સૂચના આપી : “મંત્રી રાજ, જેજે; પ્રભુના સ્વાગતમાં કશી વાતની ઊણપ, કશી વાતની ખામી કે કશી વાતની ખોડ ન રહે. આજે આવ્યો છે એવો અવસર વારેવારે આવતો નથી આજ તો આપણી જાતને અને આપણી સર્વ સંપત્તિને ધન્ય બનાવવાની ઘડી મળી છે. એટલે આપણુ રાજયની અને પ્રજાની સર્વ શોભા ત્યાં હાજર થાય અને આપણે એ મહાપ્રભુનું એવું સ્વાગત કરીએ કે એના મધુર સ્મરણોમાં આપણાં અંતર ચિરકાળ સુધી આનંદ અનુભવ્યા કરે. ભારે આનંદનો આ અવસર છે! ભારે આનંદથી એ ઊજવવાનો છે. સર્વત્ર આનંદ આનંદ પ્રસરી રહે એટલે આપણે કૃતાર્થ થયા.” સૂર્યાસ્ત થયો અને આડી માત્ર રાત જ રહી. પણ અંતરની ઉત્સુકતા અને આનંદની હેલીમાં એ રાત જાણે અમાપ બની ગઈ! આનંદમગ્ન રાજાજીનું અંતર તો માત્ર એક જ ચિંતવન કરી રહ્યું છે: “ક્યારે પ્રાતઃકાળ થાય અને ક્યારે સર્વ શોભા અને આઇબર સાથે હું પ્રભુના ચરણોમાં ઉપસ્થિત થાઉં!” રાત પણ વીતી ગઈ. પ્રભુદર્શને જવાનો મહોત્સવ સજજ થઈ ગયો છે. રાજ્યની તમામ સામગ્રી એમાં હાજર થઈ ગઈ છે. ગજદળ, હયદળ, રથદળ અને પાયદળ એ ચતુરંગી સેના ભારે ભભકભર્યો સાજ સજીને ત્યાં ખડી છે. રાજમંત્રીઓ, નગરશ્રેણીઓ, રાજરાણીઓ, નગરવધૂઓ અને પ્રજાજનો વૈભવશાળી વેષભૂષા સજીને આવી પહોંચ્યાં છે. જાણે ધરતીએ સ્વર્ગની શોભા ધારણ કરી છે! રાજમાર્ગો અબિલ-ગુલાલ અને પુષ્પોના પુજેથી મઘમઘી ઊઠ્યા છે. ગગનમંડળ ધજાપતાકા અને તોરણોથી દેદીપ્યમાન બની ગયું છે. વાજિંત્રોના મધુર નિનાદો ચારેકોર રેલાઈ રહ્યા છે. મહોત્સવના પ્રયાણની ઘડી આવી ચૂકી અને બહુમૂલા અલંકારથી શોભાયમાન રાજહસ્તિ ઉપર આરૂઢ થઈને રાજા દશાર્ણભદ્ર આવી પહોંચ્યો. દેવોનેય દુર્લભ એવું એ દૃશ્ય હતું. જાણે કોઈ ચક્રવર્તી કે દેવરાજ ઇંદ્ર પોતે પોતાના સર્વ આઇબર સાથે વનક્રીડાએ સંચરતા હોય એવું ભવ્ય એ દશ્ય હતું! આનંદની એક કિકિયારી કરીને રાજહસ્તિઓ પગ ઉપાડ્યો; અને જાણે આખા સમારંભમાં એક જ આત્મા હોય એમ આખી માનવમેદની તાલબદ્ધ રીતે આગળ વધવા લાગી. ડગલે ડગલે રાજા દશાર્ણભદ્રના આનંદમાં ભરતી આવવા લાગી એ મનમાં ઉચ્ચરે છેઃ “પ્રભુ, આજ હું કૃતકૃત્ય થયો; ધન્ય થયો !” અને એ સ્વાગત મહોત્સવ આગળ ને આગળ વધવા લાગે છે. મહોત્સવનું આવું મનોહર, આવું વૈભવશાળી અને આવું દેદીપ્યમાન સ્વરૂપ નિહાળીને રાજાનો આનંદ અતિઆનંદમાં પરિણમતો જાય છે. અને એ આનંદના અતિરેકમાં ખુમારીથી વિચારે છે : “ભલા, ત્રિલોકનાથ તીર્થકર ભગવાનનું આવું ભવ્ય અને દિવ્ય સ્વાગત કોઈએ કર્યું હશે ખરું? પ્રભુના ભક્ત તે મોટા મોટા રાજાઓ છે, પણ કોઈએ આવું સ્વાગત કર્યું હોય એ જાણ્યું નથી. ખરેખર, મેં આજ અદ્ભુત કામ કર્યું !” જાણે કુંદન ઉપર કધિરનો ઢોળ ચડતો હોય એમ રાજાજીના આનંદ ઉપર ગર્વનો આછોપાતળો રંગ ચડવા લાગ્યો. એમને પોતાને જ પોતાની ભક્તિની અપૂર્વતા ભાસવા લાગી ! Page #23 -------------------------------------------------------------------------- ________________ જેન યુગ ૧૯ નવેમ્બર ૧૯૫૮ પછી તો આનંદનું સ્થાન ગર્વે લઈ લીધું અને રાજાજી ચિંતવી રહ્યા : “ભલા, આવું સ્વાગત વિશ્વમાં કોઈ એ કર્યું હશે ખરું? ના, ના, ખરેખર; મારું આ સ્વાગત અસાધારણ છે, અભૂતપૂર્વ છે, અદ્વિતીય છે, અજોડ છે.” પળભર તો રાજાજી એવા વિચારમગ્ન બને છે – જાણે એમને ગર્વસમાધિ લાગી ગઈ. પછી પાછા એ વિચારે છે: “કેવું અલૌકિક આ સ્વાગત! આવું તો ન ભૂતો ન ભવિષ્યતિ. આ સ્વાગત અને આ ભક્તિ આગળ તો દેવોય શી વિસાતમાં! ખરેખર, મારું આ સ્વાગત તો વિશ્વમાં અપૂર્વ તરીકે અમર બની જશે અને દેવરાજ ઇંદ્ર કે ચક્રવર્તીના મોંમાં પણ આંગળી નખાવી દેશે !” ધીમે ધીમે આનંદના સ્થાને ગર્વનો કેફ રાજાજીના અંતરમાં વ્યાપી ગયો. રાજાજીની ભક્તિ જાણે વિભક્તિમાં પરિણમવા લાગી; પણ રાજાજીને એનું ભાન અત્યારે ક્યાંથી હોય?—અને એ રીતે રાજા દશાર્ણભદ્ર પ્રભુના ચરણોમાં આવી પહોંચ્યા, પ્રભુને વંદન કરીને પર્ષદામાં બેઠા. પ્રભુનાં સાક્ષાત દર્શનનો આનંદ કંઈ ઓછો ન હતો. પણ એ આનંદના ચંદ્રને અત્યારે ગર્વનો રાહુ આભડી ગયો હતો! રાજાના અંતરમાં બજી રહેલી આનંદની મધુર બંસી ઉપર ગર્વના ધડાકાઓ પોતાનું વર્ચસ્વ જમાવી બેઠા હતા. રાજા પોતાના સ્વાગતની અપૂર્ણતાના ગવિક ખ્યાલમાં મગ્ન બનીને બેઠો હતો, અને તળાવે જઈને માનવી તરસ્યો પાછો આવે એમ પ્રભુદર્શન પછી ધર્મસુધાનું પાન કર્યા વગર પાછા આવવું પડે એવી સ્થિતિ સર્જાતી આવતી હતી. કોઈએ સ્થિતિને નિવારે ? રાજા દશાર્ણભદ્ર તો હજીય પ્રભુની સમીપ હોવા છતાં ગર્વની માળાના મણકા ફેરવી રહ્યો છે, અને પોતાના સ્વાગતની અપૂર્ણતાના કેફમાં મસ્ત બન્યો છે ! જાણે આનંદરૂપી દૂધના મહાપાત્રમાં ગર્વરૂપી એક બિંદુ પડીને એને નકામું કરી મૂકવાની તૈયારીમાં છે; પણ રાજાને એ વાતનો ખ્યાલ જ નથી. રાજા વિચારમગ્ન બેઠા છે ત્યાં આકાશ આખું દુંદુભિનાદથી ગુંજી ઉઠે છે. પર્વદા આખી સ્તબ્ધ બનીને જોઈ રહે છે. રાજ દશાર્ણભદ્ર પણ વિચારનિદ્રામાંથી ઝબકી જાય છે અને એ આકાશ તરફ મીટ માંડે છે તે વર્ણવી ન શકાય અને જોતાં જોતાં પણ ધરપત ન થાય એવું સ્વાગત આકાશમાંથી ભૂમિ તરફ આવી રહ્યું છે. દેવરાજ ઇન્દ્રના એક ઐરાવતની શોભા! વિશ્વની સર્વ શોભા એની આગળ નગણ્ય બની જાય ! શી એ મહોત્સવની શોભા ! અને શું અલૌકિક એ સ્વાગત ! આકાશમાં અપાર મેઘ ઊમટયા હોય એમ અસંખ્ય હાથીઓ ઊમટયા છે; અને એક એક હાથીની શોભા ન વર્ણવી શકાય એવી અદ્ભુત, અપૂર્વ અજોડ બની છે. આ તો દૈવી કરામત! એને માનવી શું પામી શકે? શું માપી શકે ? એક જુઓ અને એક ભૂલો. જાણે ફણીધરનું વિષ ઉતારનાર કોઈ ગારડી બનીને આજે દેવરાજ ઈદ્ર ધરતી ઉપર આવ્યા હતા ! રાજા દર્શાણભદ્ર તો આ શોભાની સ્તબ્ધતામાં પોતાના મહોત્સવને જ ક્ષણભર વિસરી ગયા તો પછી એની અપૂર્ણતાનો ગુમાની વિચાર તો મનમાં ટકે જ શાનો? ઇંદ્રના પ્રયોગથી રાજાના અંતરમાં વ્યાપેલું ગર્વનું વિષ ધીમે ધીમે ઊતરવા લાગ્યું. રાજાને થયું: “રે, હું કેવો ભૂલ્યો! મારા આનંદના ચંદ્રને મેં મિથ્યા ગર્વથી કલંકિત કર્યો ! અને તે પણ જેના નામે અહંકારને ત્યાગીને આત્માનો ઉદ્ધાર કરવાનો હોય એના જ નામે મેં મારા આત્માને મલિન બનાવ્યો!” રાજાજીનું મન વધુ અંતર્મુખ બન્યું. ધીમે ધીમે એમાં આત્મભાવ અને આનંદની સરવાણી વહેવા લાગી. એમણે પોતાની જાતને જ જાણે પ્રશ્ન કર્યો : મેં મારા સ્વાગતને અપૂર્વ કહ્યું, અભૂતપૂર્વ કહ્યું, અદ્વિતીય કહ્યું! કેવો હું મૂર્ખ ! ભલા, ક્યા જ્ઞાનના બળે મેં એ ગર્વ ધારણ કર્યો કે આવું સ્વાગત તો ન ભૂતો ન ભવિષ્યતિ ? કયાં મારું અલ્પ જ્ઞાન અને ક્યાં મારી આવી કલ્પનાઓ! ખરે જ, હું પ્રભુચરણ પામ્યા છતાં આખી દેવોના રાજા ઈંદ્ર આજે સભા ભરીને બેઠા છે. એ વિચારે છે : “ભલા, આજે કુંદન કથિર બનવામાં કાં આનંદ અનુભવે ? સોના જેવો રાજા દશાર્ણભદ્ર આજે જાતને માટીમાં કાં રગદોળે ? શું ગર્વ, અભિમાન અને અહંકારનાં માઠાં ફળ એના ખ્યાલમાં નહીં હોય? એની ભક્તિ અને એનો આનદ આજે સર્વનાશના મુખમાં જવાની તૈયારીમાં છે– શું એનુંય એને ભાન નહીં રહે ? શું જન્મની ભક્તિને પળવારના ગર્વમાં વિલીન થવા દઈ શકાય? ના, ના, આનો ઈલાજ તો કરવો જ ઘટે !” અને દેવરાજ નિશ્ચય કરે છે ભારે અલૌકિક મહોત્સવ સાથે પ્રભુ મહાવીરનાં દર્શને આવવાનો ! Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ २० નવેમ્બર ૧૯૫૮ ભીંત ભૂલ્યો !” અને ધીમે ધીમે રાજાજીના અંતરમાંથી ગર્વનું વિષ સર્વથા દૂર થઈ ગયું. અને દેવરાજ ઈદ્રનો પ્રયોગ સફળ થયો ! પછી તો રાજાએ વિચાર્યું. “ આજે મેં અપૂર્વ કાર્ય કર્યાનો ગર્વ કર્યો. એ ગઈ તો ભલે નાશ પામ્યો, પણ હવે મારા જીવન માટે તો મારે કંઈક અપૂર્વ કાર્ય કરવું જ રહ્યું. તો જ મારું આ જીવન અને પ્રભુદર્શન કૃતાર્થ થાય.” અને રાજા દશાર્ણભદ્ર સદાને માટે ભગવાનના ચરણમાં પોતાનું સ્થાન સ્વીકારી લીધું. એમના અંતરમાં આનંદ આનંદ વ્યાપી ગયો. દેવરાજ ઈન્દ્ર અને સમસ્ત પર્વદા રાજા દશાર્ણભદ્રના આ અપૂર્વ કાર્યને પ્રશંસી રહ્યા, અભિનંદી રહ્યા, વંદી રહ્યા! ઇદ્ધની અપાર ઋહિ જોઈ રાજા દશાર્ણભદ્રનો ગર્વ ગળી ગયો અને દશાર્ણભદ્રનો ત્યાગ જોઈને ઈંદ્રદેવ અચરજ અનુભવી રહ્યા. અને કોઈ કવિએ એ પ્રસંગની પ્રશસ્તિ ગાઈ કે:દેશ દશારણનો ધણી, રાય દશાર્ણભદ્ર અભિમાની રે! ઈંદ્રની અદ્ધિ દેખી બુઝિયો, સંસાર તજી થયી જ્ઞાની રે ! –મદ આઠ મહામુનિ તરાએ UT સો ની નાં જ વ લાં તપશ્ચર્યાના તેજથી પ્રકાશતા કોઈ એક મહાતપરવી સાધુ ભાસખમણના પારણે પ્રખર મધ્યાહ્ન સમયે ગામમાં વહોરવા નીકળે છે. અચાનક એક સોનીનાં ઘરમાં આવી “ધર્મલાભ” બોલે છે. “પધારો! પધારો! અમ આંગણાં આજે પાવન કર્યા, ગુરુજી ! પધારો!” સોનીએ સ્વાગત કર્યું. ઘરમાંથી મોદક લાવી સાધુને વહોરાવે છે. “સાહેબ! પધારજેએમ બોલી સોની પોતાના કામ ઉપર બેસવા જાય છે ત્યાં એરણ ઉપર મૂકેલા પેલાં જવલાં દેખાતાં નથી. શકા! બસ, આ કામ સાધુનાં જણાય છે ! “ સાધુજી! આમ સાધુવેશ પહેરી ગામના ઘર લુટો છોને! ઘોળે દિવસે ધાડ પાડો છે ને? લ્યો લાવો મારાં જવલાં, જે હજુ હમણાં જ અહીં પડ્યાં હતાં!” સોનીએ નિર્લજ્જતાથી આરોપ મૂકતાં કહ્યું. સાધુ શું જવાબ આપે ? “હું ! બડો ઉઠાવગીર જણાય છે” સોની બોલ્યો “નહીં ચાલે ગુછ લુચ્ચાઈ ચાલો લાવો નહિતર આ સોનીનો માર ખાવો પડશે” બોલી સાધુને ઉનાળાના પ્રચંડ તડકામાં ઉભા રાખી હાથ પગ બાંધી દીધાં. પ્રકૃતિદેવીની આંખોમાંથી અશ્રુની ધારા ચાલી. પાષાણમાં પાષાણ-શીલા સમાન હૈયાં પીગળી ગયાં, તડકામાં હાડકાં ફટફટ કરતાં ફૂટવા લાગ્યાં અને ચામડી તટતટ તૂટવા લાગી. સોની હજુય તેને મારવા જાય છે. બીજી બાજુ ક્ષમાથી ભરપુર એ યોગીની આંખો હસી રહી છે! બોલે છે કે “સોનીનો શો દોષ? આપણું જ કર્મનો દોષ !” ધન્ય મુનિ મેતારજ મુનિ ! કે જે સામાને દોષિત ગણવા કરતાં પોતાનો જ દોષ જેવા લાગ્યા. આમ કરવાથી તેમને થોડા કલાકમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી દેહથી મુક્તિ થઈ મોક્ષપુરી સીધાવી ગયા. બાદ સોનીની સ્ત્રી બહારથી આવી લાકડાની ભારી ઘર આગળ લાવી પટકે છે. ત્યાં પાસે બેઠેલું કૌચ પક્ષી ગેબકી ઉઠયું અને ગળી ગયેલાં જવલાં ચરકી કાઢ્યાં. સોની ઝંખવાયો. “કેટલો હું અધમ ? નિર્દોષ સાધુને આટલી બધી તકલીફ આપી, ને સાધુ પણ કેવા કે આટલો પ્રહાર કરવા છતાં પણ ચૂપ! ધન્ય મુનિ ! મારે માટે વૈરાગ્ય જ હોય.” એજ સાધુના ઓધા ને મુહપતિ એ સોનીના અગે શોભી નીકળ્યાં. તે પણ તરી ગયો. ધન્ય મુનિ–મેતારજ ! બંસી તડકામના હજુય થી ભરપુતારજન ધારા. ને મારી લા લા Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ નવેમ્બર ૧૯૫૮ ચિત્ર પરિચય જૈન સાધ્વીજીઓ ની સંગેમરમરની BR ભવ્ય પાષાણુ પ્રતિમાઓ –મુનિશ્રી યશોવિજયજી ભૂમિકા : નંબર બે વાળી મૂર્તિ નીચેના ભાગમાં વિ. સં. અહીં જૈન આર્યા–સાધ્વીજીઓની સંગેમરમરના ૧૨૫૫ ની સાલની અને નામ તરીકે મતિયાળ ત્રણ ભવ્ય શિલ્પોની અનુકૃતિઓ રજૂ કરવામાં આવી છે. એવો ઉલ્લેખ કર્યો છે. આ મૂર્તિ ગુજરાત પાટણના પુરાણકાળમાં પૂ આચાર્યો, મુનિઓ અને સાધ્વીજીઓના અષ્ટાપદજીના મંદિરમાં છે. સ્મારકો તરીકે સ્તૂપો અને પાદુકાઓને કે મૂર્તિ રચનાને પણું સ્થાન હતું. ઉપલબ્ધ સામગ્રી-સાહિત્ય જોતાં નંબર ત્રણવાળી મૂર્તિની નીચે વિ. સં. ૧૨૯૮ની એમ કહી શકાય કે સ્તૂપો ને પાદુકાઓનો યુગ પુરો થયા સાલનો અને નામ તરીકે કાર્યાસિરિના નામનો પછી મૂર્તિશિલ્પની પ્રથાએ પ્રવેશ કર્યો હતો. ઉલ્લેખ થયેલો છે. આ મૂર્તિ ગુજરાતના સુપ્રસિદ્ધ માતર પાછળથી પ્રસ્તુત મૂર્તિ પ્રથાને કંઈક વેગ મળ્યો; ઓગ- તીર્થની છે. ણીસમી ને વીસમી સદીમાં આ પ્રવૃત્તિમાં ઝોક આવ્યો, ખૂબીની વાત તો એ છે કે ત્રણેય મૂર્તિઓ એકજ ને એકવીસમી સદીમાં પાછો ઝડપી વેગ મળ્યો; જેના સેકાની મળી આવી અને એથી વધુ મજાની વાત એ છે પરિણામે ભારતના જુદા જુદા વિભાગોમાં, જૈન શ્રમણોની કે પછી તે તેરમા સૈકાના આદિ, મધ્ય અને અંત મૂતિઓ આજે ઠીક સંખ્યામાં જોવા મળે છે. પણ ભાગની છે. આ વાત તામ્બર સંપ્રદાયની થઈ. અદ્યાવધિ સાધ્વીજીનાં મૂર્તિશિલ્પો ક્વચિત જ અસ્તિત્વ સવસ્ત્રધર્મ નહીં માનવાના કારણે સ્ત્રીમુક્તિનો નિષેધ ધરાવતાં હોઈ આ બાબત લગભગ અદ્યાપિ અપ્રકાશિત કરનાર દિગમ્બર સંપ્રદાયમાં સાધ્વી સંસ્થાનું અસ્તિત્વ જેવી જ રહી હતી. સંભવે જ ક્યાંથી ? એમ છતાં એમાંય કાળક્રમે યાપનીય જુદા જુદા વિદ્વાનોને પૂછતાં તેઓએ જણાવેલું કે અને ભટ્ટારક આદિ શાખાઓ એવી જન્મ પામી કે “ સાધ્વીજીની મૂર્તિ અમારા જેવામાં આવી નથી.” જેમણે સવસ્ત્રધર્મ અને સ્ત્રીમુક્તિ શાસ્ત્રવિહિત છે એવી “આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથમાં આ ઉદઘોષણા કરી, અને એના પડઘા મૂર્તિશિલ્પમાં પણ બાબત પહેલી પહેલી પ્રસિદ્ધિમાં મૂકી હતી. અહીં તેનું પડ્યા અને એની પ્રતીતિ સૂરતના પ્રથમ ભટ્ટારક પુનદર્શન કરાવ્યું છે. વિદ્યાનન્દિની શિલ્લા માર્યા વિનમતી ની મૂર્તિ કરાવે સાધ્વાશિલ્પનો પ્રારંભ ક્યારથી થયો ? તેનો ચોક્કસ છે. આ વિદ્યાનબ્દિ સૂરતની બલાત્કારગણુની શાખાના જવાબ અત્યારે આપી શકાય તેમ નથી, પરંતુ નંબર હતા. પ્રસ્તુત મૂર્તિ નીચે વિ. સં. ૧૫૪૪ની સાલનો એકની મૂર્તિ તેરમી સદીના પ્રારંભ કાળની હોઈ સંભવ ઉલ્લેખ છે. મૂર્તિ ઉપર પાર્શ્વનાથની મૂર્તિ પધરાવી છે. છે કે તે અગાઉના સમયથી આ પ્રવૃત્તિ શરૂ થઈ હોય. હજુ શ્વેતામ્બર આયિકાઓની મૂર્તિઓ ખૂણે ખાંચરે સાધ્વી મૂર્તિની પ્રતિષ્ઠાનું વિધાન પંદરમી સદીમાં રચાયેલા હોવાનો સંભવ છે. તારીય “માનારવિનર ” ગ્રંથના તેરમા અધિકારમાં છે. મૂર્તિશિલ્પ પરિચય: રચનાકાળ : ચિત્ર નં. ૧ઃ જૈન આર્યા-સાવીજીની કભી મૂર્તિ નંબર એકની મૂર્તિ નીચેના ભાગમાં વિ. સં. ૧૨૦૫ કુશળ શિલ્પીએ તેણીના હાથમાં સાધુજીવનના પ્રતીક નો ઉલ્લેખ છે. સાધ્વીજીનું નામ આપવામાં આવ્યું સમાન રજોહરણ–ઓધો, મોહપત્તિ ને મુખવસ્ત્રિકા નથી. આ મૂર્તિ અમારા સંગ્રહની છે. આપી, બે હાથ જોડી-નમસ્કાર કરતી બતાવી છે. ૦ ૧ ૦ એમાં કટિભંગદ્વારા ઊભવાની, અને અંજલિ (હાથ Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ નવેમ્બર ૧૯૫૮ જોવાની) મુદ્રાદ્વારા નમ્રતાનો જે ભાવ સૂચિત કર્યો છે તેથી, અને મુખાકૃતિને ધ્યાનસ્થ બતાવી, મુખારવિંદ ઉપર અખૂટ શાંતિ, વિનીતભાવ અને લાવણ્યપૂર્ણ તેજસ્વિતાનું જે દર્શન કરાવ્યું છે તેથી મૂર્તિ રમ્ય અને દર્શનીય બની ગઈ છે. મૂર્તિ નિહાળતાં ત્યાગજીવનની સ્વયંકુરિત શાંતિનાં આપણને સહસા દર્શન થાય છે. મૂર્તિમાં મસ્તકથી પાદ સુધી વસ્ત્રપરિધાન અને ડાબા ખભે ઊનની કંબલ નાખીને ચકોર કળાકારે જૈન સાધ્વીજીની વેષભૂષાનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે. પગની બંને બાજુએ બે ઉપાસિકાઓને પણ બતાવી છે. ચિવ નં. ૨ઃ સાવજની પાષાણુમાં કોરી કાઢેલી બેઠી મૂર્તિ આ મૂર્તિ સવસ્ત્ર છે. પ્રવચન કે ગણધર મુદ્રા જેવો ખ્યાલ આપતી ભદ્રાસન ઉપર સ્થિત છે. ડાબા હાથમાં મુખવસ્ત્રિકા છે, જમણો હાથ ખંડિત થઈ ગયો છે, તે છતાં તેનો જેટલો ભાગ છાતી પર દેખાય છે તે ઉપરથી લાગે છે કે શિલ્પીએ હાથમાં માળા આપી હોય. તેમનું રજોહરણ–ઓઘો પ્રાચીનકાળમાં શ્રમણોની મૂર્તિઓમાં બહુધા જે રીતે બતાવાતું તે રીતે અહીં પણ મસ્તકના પાછલા ભાગમાં બતાવેલ છે. મૂર્તિમાં પારિપર્ધકો તરીકે કુશળ શિપીએ ચાર રૂપઆકૃતિઓ બતાવી છે. આ પારિપાર્શ્વકો સાવી નહિ પણ ગૃહસ્થ શ્રાવિકાઓ છે, પણ દર્શાવે ડાબી-જમણી બાજુની એક એક આકૃતિ ખંડિત થઈ ગઈ છે. છતાં એમ લાગે છે કે ચારેયને કળાકારે કંઈને કંઈ કાર્યરત બનાવી સેવા અને ઉપાસનાનો એક ભાવવાહી આદર્શ રજૂ કર્યો છે. એમાં જે બે આકૃતિઓ અખંડ દેખાય છે તેમાં એક ઊભી ને બીજી બેઠી છે. ઊભી આકૃતિ કોઈ સાધન ઉપર ઊભા રહીને પોતાનાં પૂજ્ય સાધીજીની વાસક્ષેપથી પૂજા કરતી હોય તેમ લાગે છે. શિ૯પીએ તેની ઊભવાની પદ્ધતિ ખૂબ જ આકર્ષક અને વિનયભાવભરી બતાવી છે. મુખ ઉપર પૂજા અને ભક્તિનો ઉો ભાવ વ્યક્ત કર્યો છે. તેને સવસ્ત્ર બનાવી મૂર્તિમાં ઉત્તરીય–વસ્ત્ર જે ખૂબીથી નાખ્યું છે તે શિલ્પકળાના ગૌરવમાં સવિશેષ ઉમેરો કરે છે. એ કૃતિ કોઈ અગ્રણી ભક્તશ્રાવિકાની સંભવે છે. સાધ્વી મૂર્તિના પલાંઠી વાળેલા ડાબા પગ નીચે, ઘૂંટણિયે પડેલી જે ઉપાસિકા બતાવી છે તેના ઉપર શિલ્પીએ આંતર ભક્તિભાવ અને પ્રસન્નતાનું મનોરમ દશ્ય બતાવ્યું છે. મૂર્તિ ઉપર તીર્થકરની એક પ્રતિમા પણ ઉપસાવી કાઢી છે. આ શિલ્પનું સમગ્ર દર્શન એટલું આકર્ષક અને ભાવવાહી છે કે જેથી આપણે પ્રાપ્ય સાધીમૂર્તિશિલ્પમાં અને સર્વશ્રેષ્ઠ તરીકે સહેજે બિરદાવી શકીએ. ચિત્ર નં ૩: સાવજની જિનમૂર્તિધારી મૂર્તિ સાધ્વીજીની આ મૂર્તિ પોતાના મસ્તક ઉપર રહેલી સ્વઆરાધ્ય જિન પ્રતિમાને નમસ્કાર કરવા ભદ્રાસન પર પ્રવચન (3) મુદ્રાએ હાથ જોડીને બેઠેલાં હોય તેવો ભાવ રજૂ કરે છે. તેઓ સવસ્ત્ર છે. તેમની ડાબી બાજુએ દીક્ષિત અવસ્થા સૂચક અને અહિંસા ધર્મના પ્રતીક સમાન રજોહરણ–ઓધો દેખાય છે, જેની દાંડી હાથના કાંડા ઉપર થઈને ઠેઠ ઉદર ભાગને સ્પર્શેલી છે. ડાબા હાથની કોણી નીચે લટકતો વસ્ત્રનો છેડો દેખાય છે. આનું શિલ્પકામ પૂલ પદ્ધતિનું ગ્રામીણ ઢબના મિશ્રણવાળું છે. જનતાની અજ્ઞાનતાને કારણે માતર તીર્થની આ મૂર્તિ “શ્રી ગૌતમ સ્વામીજીએ ભગવાન મહાવીરને મસ્તક ઉપર ધારણ કર્યા છે” એ રીતે જ વર્ષોથી ઓળખાતી ને પૂજાતી હતી. પણ બે વરસ પર ત્યાં જવાનું થતાં એવો ભ્રમ દૂર કરી એ પ્રતિમાજી બાજુમાંથી ઉઠાવી સનમુખ પધરાવવા સૂચન કર્યું હતું. SEશ્રી NETE S * AN :. * 15 : તા . Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ २३ નવેમ્બર ૧૯૫૮ जैन साहित्य और कलामें लक्ष्मी श्री अगरचन्द नाहटा दीपावली भारतीय पर्यों में बहुत ही विशिष्ट पर्व है। जग-जीवन में यह आनन्द और उल्लास संचारित करनेवाला त्यौहार है। होली भूतों की मानी जाती है तो दिवाली देवताओं की । मूलतः इस त्यौहार की उत्पत्ति कब और किस कारण से हुई, इस विषयमें जैन और जैनेतर दो विभिन्न मत है। भगवान महावीर के निर्वाण के पहले यह पर्व प्रसिद्ध था नहीं और था तो किस रूप में इस विषय में गम्भीर अन्वेषण करने के पश्चात ही कुछ निर्णयात्मक कहा जा सकता है । जहांतक जैन धर्म का सम्बन्ध है, यह पर्व भगवान महावीर के निर्माण के उपलक्ष में ही प्रसिद्ध हुआ प्रतीत होता है। जैनागम कल्पसूत्र में कार्तिक कृष्ण अमावस्या को भगवान महावीर का निर्वाण पावा में हुआ। उस रात्री में निर्वाणोत्सव के प्रसंग से बहुत से देवीदेवियों के आने से अन्धकारपूर्ण रात्रि में उद्योत प्रकाश फैल गया और भाव उद्योतरूप भगवान् महावीर के अस्तगत हो जाने पर द्रव्य उद्योत के रूप में देवों द्वारा रत्नों एवं दीपकों द्वारा प्रकाश किया गया। इसी उपलक्ष में दिवाली पर्व की उत्पत्ति कही जाती है। 'दिगम्बर तिलोष पन्नत्ति' ग्रन्थ में वीर निर्वाण कार्तिक वदी १४ की रात्रि को बतलाया जाता है। दिवाली के दिन लक्ष्मीपूजा की जाती है। यह कितनी प्राचीन है, अन्वेषणीय है। पूरानों के अनुसार लक्ष्मी पूजा पौष, चैत्र, और भाद्रपदमें विधेय था। दिवाली के दिन लक्ष्मीपूजा पीछेसे प्रचलित हुई प्रतीत होती है। जब की दिवाली के साथ लक्ष्मी का अतूट सम्बन्ध हो गया है तो लक्ष्मी देवी कौन है, इसकी चर्चा करना भी आवश्यक हो जाता है। इस सम्बन्ध में पूराणोका जो दृष्टिकोण है वह सर्व विदित है। यही जैन दृष्टिकोण से ईस सम्बन्ध में विचार किया जा रहा है। 'ब्रह्मवैवर्त पुराण के अनुसार सृष्टि के पहले रास मण्डल-स्थित परमात्मा श्रीकृष्ण के वाममार्ग से श्री लक्ष्मी देवी उत्पन्न हुई। चतुर्भुज नागयण को लक्ष्मी का पति समझिए । दूसरी मान्यता के अनुसार समुद्रमन्थन से लक्ष्मी की उत्पत्ति हुई । लक्ष्मी और श्री (शोभा) का अटूट सम्बन्ध है। इस लिए लक्ष्मी का नाम श्री देवी भी है । लक्ष्मी देवी स्निग्ध दृष्टि से समस्त विश्व पर लक्ष करती है, इसलिए वह महालक्ष्मी कहलायी । लक्ष्मी के पर्यायवाची नामों में पद्मालया, पद्मा, कमला, हरिप्रिया, इन्दिरा, लोकमाता, क्षीराब्धितनया, रमा, जलघिजा, भार्गवी, हरिवल्लभा, दुग्धाब्धितनया, क्षीरसागरसुता आदि नाम कोश ग्रन्थों में मिलते हैं। इनमें पद्मा कमला के साथ लक्ष्मी का सम्बन्ध उल्लेखनीय है। स्कन्ध पुगण और ब्रह्मवैवर्त पुराण में लक्ष्मी किसके यहां निश्चल होकर रहती है इसका सुन्दर वर्णन हैं । गरुड़ पुराण और मार्कण्डेय पुगण में भी लक्ष्मी का चरित्र विस्तार से वर्णित है। पीछे के पद्मपुगण आदि में दीपमालिका के दिन लक्ष्मी का आगमन होता है। इसलिए लोग दीपकों का प्रकाश करके उसके अपने गृह में आगमन की प्रतीक्षा करते हैं और पूजन करते हैं। पौराणिक मान्यता दे देने के पश्चात अब लक्ष्मी देवी का जैन साहित्य और कला में जो विवरण प्राप्त होता है उसका परिचय यहां कराया जा रहा है। सर्वप्रथम प्राचीन जैनागम 'जम्बुद्वीप पन्नति, में लक्ष्मी के निवासस्थान का जो सुन्दर वर्णन मिलता है उसे ही यहां दिया जा रहा है। इससे हिमवन्त पर्वत के पध्द्रह में लक्ष्मी का निवास स्थान हैं और पद्म या कमल उसके अत्यन्त प्रिय पुष्प है। ज्ञात होता हैं जैन साहित्य में लक्ष्मी का नाम सर्वत्र श्री(सिरी)देवी अधिक व्याहृत हुआ है। श्री का भारतीय साहित्य कला और जनजीवन में बहुत ही महत्त्वपूर्ण स्थान हैं। प्रत्येक व्यक्ति के नाम के आगे श्री, श्रीयुत लिखा जाता है। मंत्राक्षरी में भी ओम् , हीं के साथ श्री प्रयोग अवश्य होता है। जैनागमानुसार लक्ष्मीदेवी का निवास तस्सन-इत्यादि-उस चुल्ल हिमवन्त पर्वत के न्हु-सम रमणीय भूमि के बहू मध्यप्रदेश भाग में वहां एक महान् मप्रमह नाम का द्रहनिरूपित है। पूर्व पश्चिम में लम्बा और उत्तर दक्षिण में चौड़ा है, जो लम्बाई में एक हजार योजन एवं चौड़ाई में पाच सौ योजन है, जो दस योजन ऊंचा हैं, जो अत्यन्त स्वच्छ जलवाला मजबूत चांदी के बने Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ किनारों वाला, मन प्रसन्न करने वाला देखने वालों के दिल में छाप लगाने वला है। वह पद्मद्रह एक पद्मवर वेदिका से एवं एक सुन्दर वन खण्ड चारों ओर से घिरा हुआ है। यहां वेदिका और वनखण्ड का वर्णन ग्रन्थ कथनीय है। उस पद्मद्र हकी चारों दिशाओं में चार तीन सीढियों के आसन बने हुए है। उन तीन सीढ़ियों के आसन के सामने प्रत्येक में तोरन लगे हुए है। वे तोरन विविध जाति के मणियों से बने हुए दिखते हैं। २४ के उस पद्मद्रह बहु मध्यप्रदेश माग में एक बड़ा पद्म रहा है जो एक योजनसम्बाई और चौड़ाई में आचा योजन, मोटाई में दस योजन, जल की गहराई में, दो कोस जल से ऊपर यो सम्पूर्णतया साधिक दस योजना वाला वह पद्म वर्तमान है। उस कमल के चारों ओर किले के समान एक जगती है। वह जगती जम्बूद्विप की जगती प्रमाण जल से ऊपर जाननी चाहिये। उस में लगे हुए गवाक्षों के समुदाय मी उसी प्रमाण से ऊचांई में आधा योजन और विस्तार में ५०० धनुष जितने होते हैं । वह पद्म उस प्रकार से वर्णनीय होता है। वज्र की रत्न जडे, अभीष्ट रत्नकन्द, वैडू रनका नाल, वैडूर्य रत्न के बाहरी पने, जाम्बूनद के अन्दर के पने. तपनीय रक्त की स्वर्ण पेराल, विविध मणि रुमो के कमल बीज भाग सोने की कर्णिका, इस कमल में विद्यमान है । कमल की कर्णिका अर्धी योजन लम्बी-चाटी एक कोस मोटी और सर्वकनकमयी सुन्दर है। उस कर्णिका के ऊपर बहुमरमणीय भूमि माग है। उसमें एक श्री देवी का बड़ा मारी भवन आया हुआ है जो एक केस लम्बा, आधा को चौड़ा कुछ कम एक कोस ऊंचा हैं। उसमें सैकड़ों खम्भे हुए है जो प्रासादिक और दर्शनीय है। उस भवन की तीन दिशा - दक्षिण उत्तर और पूर्व ऐसे तीन द्वार है । वे द्वार ५०० धनुष ऊंचे हैं, २५० धनुष चौड़े उतने ही प्रवेश और विस्तार वाले हैं। श्वेत प्रधान खुटियों में बन मालाएं लगी हुई है। उस भवन के अन्दर बहु समरमणीय भूमि माग में एक मारी मणि पीठिका रखी हुई है जो पांच सौ धनुष लम्भी चोदी, २५० धनुष मोटी. सव मणियों को बनी मुन्दर है । उस मणि पीठिका के ऊपर एक भारी श्रीदेवी की शय्या बिकी हुई है। शय्या का वर्णन भी जानना चाहिये। નવેમ્બર ૧૯પ૮ ऊपर जो मूल कमल का वर्णन किया है, उसके चारों तरफ उससे आधे प्रमाण वालो १०८ कमलों की पक्ति लगी हुई है। वे कम आयोन सम्बे और चो एक कोस मांटे, दस योजन जल में एक कोस ऊंचे, कुछ अधिक दश योजन उचाईबाट उन कमलों का विस्तार भी ऐसा है। उनके मूल वज्र के है । यावत् कर्णिका सोने की है। वह कर्णिका एक कोस लम्बी चौड़ी और आधा कोस मोटी, सुवणमयी सुन्दर है । उस कर्णिका के ऊपर बहु समग्मणीय भूमि मार्ग है । वहाँ श्री देवी के मणि श्लो से उपयोगित अलंकार शोभित है। प्रथमो उस पद्म के परिचत्तोर वायु कोण में, उत्तर में, उत्तर पूर्व ईशान कोण में चार हजार सामाजिक देवताओ के कमल है। पूर्व दिशा में चार सारिवा देवियों के चार कमल हैं। अग्निकूण में श्री देवी की अभ्यन्तर सभा के आठ हजार देवताओं के आठ हजार कमल है। दक्षिण के मध्य परिषद में बैठने वालो दस हजार देवताओं के दस हजार कमल है। नैऋत्य कोण में बाहरी सभा के बाहर हजार देवताओं के बारह हजार कमल हैं। पश्चिम दिशा में सात सेनापतियों के सात कमल है। (द्वितियोवलयः) उस मूल पद्म के तीसरे घेरे में चारों दिशाओं में चारों तरफ श्री देवी के सालाह हजार आत्मरक्षक देवताओं के सोलह हजार कमल है । (तृतीयो वलयः) उसी प्रकार उस मूल पद्म के चारों तरफ तीन वलय (चौथा, पांचवां और छड ) हुए है। उनमें अभ्यन्तर मध्यम और बाह्य सभा के अभियौगिकः कर्मचारी देवताओं के निवास स्थान है अर्थात् भीष में बीस लाख और छठे में अड़तालिस लाख कमल लगे हुए है। इन पूर्वार पर तीन घेरों में एक करोड़, बीस लाख कूल कमल होते हैं भगवान्! इसे पद्म नाम से क्यो विशेषत किया है? 1 हे गौतम् । पद्मद्रद के उस देश में बहु से उत्पन्न यावत् महस्त्र पत्र कमल पद्मद्रह प्रभाव से पद्मद्रह वर्णवाले हैं। इसलिए और यहां महधिक श्री लक्ष्म देवी एक पोप की स्थिति वाली रहती है, इसलिए अथवा पद्मद्रह ऐसा शाश्वत नाम है जो कि पहले न था वर्तमान में न हो और भविष्य में न रहेगा ऐसा नहीं है। Page #29 -------------------------------------------------------------------------- ________________ જેન યુગ ૨૫ નવેમ્બર ૧૯૫૮ जम्बू द्वीप पन्नती के पश्चात् दूसरा देवी का महत्वपूर्ण उल्लेख कल्पसूत्र में मिलता है। प्रसंग है कि भगवाम् महावीर जब माता के गर्भ में आये तो उनकी माताने १४ स्वप्न देखे । उनमें पांचवा स्वप्न भी देवी का है। उस स्वनका वर्णन करते हुए ग्रन्थकार ने देवी के रूपाति का विस्तार से वर्णन किया है। उनमें अंगोपांगों का वर्णन जिस प्रकार कवि सम्प्रदाय में किया जाता है उसी प्रकार करके श्री देवी को पनद्रह मे निवास करने वाली हिमवन्त पर्वत के शिखर के हाथियों से अभिसिञ्जमान बतलाया है। आज भी हम लक्ष्मी देवी के चित्रों के दोनों ओर हाथी की सूड़ो से अभिसिंचित किया हुआ देखते हैं। उपर्युक्त दोनों प्राचीन उल्लेखों से देवी के निवास्थान और उसके स्वरूप की झांकी मिलती हैं । पर लक्ष्मी के अधिष्ठता के रूप में वह कब और कैसे प्रतिष्ठित हुई, यह विचारणीय रह जाता है । जैन साहित्य की श्री देवी ही लक्ष्मी है। यह तो उपर्युक्त वर्णन से भलिभाति सिद्ध है। अब हम मध्यकाल में आते हैं। तो जैन धर्म में जो निवृत्ति प्रधान धर्म है, उसके द्वारा लक्ष्मी देवी की उपासना कब प्रविष्ट हुई ईस समस्याका समाधान मिल जाता है । जब मंत्र तंत्रो की ओर लोगों का आकर्षण बढ़ा तो जैन समाज में भी अनेक प्रकार के मंत्र और कल्पादि का प्रचार बढा। आचार्य पद के साथ जो जैन समाज में 'सूरि' शब्द का प्रयोग होता हैं वद सूरि मंत्र के आगधना का परिचायक है। सूरि मंत्र के पांच पीठ माने गए हैं। विद्यापीठ, २ महापीठ, ३ लक्ष्मीपीठ, ४ मंत्र पीठ और ५ मंत्रगज पीठ । इनके प्राचीन नाम में विद्यापीठ, महाविद्यापीठ, उपविद्यापीठ; मंत्रपीठ और मंत्रराज पीठ भी मिलते हैं। इनमें तीसरे पीठ की अधिष्ठता श्री देवी या लक्ष्मी देवी ही मानी गयी हैं । मेरुतुंग सूरि मंत्र कल्प में 'तहप' पीठ लक्ष्मी अदिष्ठठ्य लक्ष्मी फल हेतु शब्दों द्वारा लक्ष्मी देवी से लक्ष्मी रूपी फल का सम्बन्ध जोड़ा गया है। विजया, जया, जयन्ति, नन्द्रा और भद्रा के साथ श्री देवी को तृतीय पीठ का अधिष्ठता मनाया गया है। ईस से श्री देवीका ईन देवीओ के साथ भी घनिष्ट सम्बन्ध प्रतीत होता है। सूर मंत्र कल्प में श्री देवी से लक्ष्मी प्राप्ति की प्रार्थना की गई है। इससे जैन मंत्रवाद में लक्ष्मी देवी के स्थान होने का पता महत्वपूर्ण चलता है । अब हम इसके बाद लक्ष्मी देवी की पूजा का प्रचार जैन समाज में किस रूप में रहा, इस पर विचार करते हैं। राजस्थान के प्राचीन नगरों में श्रीमाल नगर विशेष आलेखित है। उसका अपर नाम भिन्नमाल भी मिलता है। कहीं कहीं भिन्लमाल भी पाया जाता है। भिन्नमाल नाम ही ज्यादा प्रचलित रहा। आज भी उसका परिवर्तित रूप भीनमाल ही प्रसिद्ध है। पुराणों के अनुसार श्री देवी इस नगर की अधिष्ठात्री देवी थी। 'श्रीमाल' पुगण में इसका बहुत विस्तार से वर्णन है। आज भी यहां लक्ष्मी देवी का मन्दिर विद्यमान है। श्रीमाल नगर के पतनकाल में यहां के निवासी व्यापारादि के लिए गुजरात में पहुंचे। तब उनकी ज्ञाति पूर्ववर्ती निवासस्थान की स्मृति में श्रीमाली सिद्ध हुई। श्रीमाल नगर में हजारों घर ब्राह्मणों के और हजारो ही जैनवैष्यों के। फलतः श्रीमाली ब्राह्मण और जैन श्रीमाल दोनों ही बहुत प्रसिद्ध जातियां है। इस जाति की कुलदेवी लक्ष्मी देवी है। जिस प्रकार उपकेशीपुर औसियों से ओसवाल जाति प्रसिद्ध हुई और उनकी कुलदेवा औसियों की सच्चीका देवी है और पोग्वाड़ा की कुलदेवी अम्बिका माने अम्बा । उसी प्रकार श्री माल जैन जाति की कुलदेवी लक्ष्मीदेवी है। लक्ष्मी की पूजा आवश्यक हो जाने पर अन्य स्थानों में भी मूर्तिया बनाकर स्थापित किया जाना स्वाभाविक ही है। काठियावाड़ के दीव बन्दर के जैन मन्दिर में लक्ष्मी देवी की दो मूर्तिया विद्यमान हैं। कल्पसूत्र का श्वेताम्बर जैन संप्रदाय में बहुत अधिक प्रचार है । प्रतिवर्ष पयूषण के दिनों में कल्पसूत्र का वाचन होता है। श्रद्धाळू श्रावक गुरुओके पास जाकर ड़े उत्सव के साथ उसे सुनते हैं। कल्पसूत्र में, जैसे ऊपर बतलाया गया, भगवान महावीर के माता के गर्भ में आने पर उसने १४ स्वप्न देखे उनमें पांचवा स्वप्न लक्ष्मीदेवी का वर्णीत है। अतः कल्प सूत्रकी सैकड़ों प्रतियो में लक्ष्मीदेवी के सुन्दर चित्र अंकित मिलते हैं। इनमें से १२१५ की ताड़ प्रति में लक्ष्मीदेवी का जो चित्र मिला है वह सबसे प्राचीन चित्र है। इसका चित्र जैन कल्पद्रुम के प्लेट नम्बर ८ चित्र नम्बर ३६ में छपा है। उसका विवरण साराभाई ने इस प्रकार दिया है-यह चित्र २" x २७/८" साइज का है। पृष्टभूमि सिन्दुरीया रंग की हैं। चार हाथ ऊपर के बाए और दाए हाथों में कमल विकसित फूल और प्रत्येक फूल के मध्य में एक एक सूड द्वारा अभिषेक करने को तत्पर दिखाया गया है। नीचे के दाहिने हाथ में Page #30 -------------------------------------------------------------------------- ________________ ન યુગ माला और बांए हाथ में सोने का कंकन हैं। कमल के आसन पर पद्मासन पर बैठी हुई लक्ष्मीदेवी के शरीरका वर्ण पीला है। कंचुकी लाल, मुकुट स्वर्ण लाल रत्नजडित, उत्तरीय वस्त्र बीच में लाल रंगों के पट्टोंवाला काले रंगका है। लक्ष्मी देवी के कमलासन में ऊपरी तीन कमल है जिनका रंग अलग-अलग दिखाया गया है। सबसे नीचे कमल का रंग पीला, उसके ऊपर कमल का रंग आसमानी और सबसे ऊपर के कमल का रंग गुलाबी है। सूची सचित्र आवृत्तियों में सक्ष्मीदेवी के और भी कई चित्र छ चुके है इस तरह मूर्ति और चित्रकला में लक्ष्मी देवी का सुन्दर अंकन हुआ है । दिगम्बर मन्दिरों में भी लक्ष्मीदेवी की मूर्ति की पूजा की जाती है । पर्युषणों के दिनों में जिस दिन महावीर का जन्म दिवस मनाया जाता है, चांदी और सोने के १४ स्वप्न एक एक कर के आश्रम से ऊपर से नीचे उतारे जाते हैं। प्रत्येक स्वप्नी स्पर्धापूर्वक बोलियों रूपयों यथा भी के रूप में जाती है । उस समय लक्ष्मी देवी की चाहना तो सबको होती है, अतः एव इस स्वप्न के आते ही लक्ष्मी देवी की बोली की होड़ लग जाती है। सबसे अधिक बोली लक्ष्मी देवी के स्वप्न की बोली जाती है। जैन समाज मुख्यतः वैश्य समाज है। वैश्योंका प्रधान ૨૬ નમ્બેમ્બર ૧૯૫૮ व्यवसाय व्यापार होता है और व्यापार मेल क्ष्मी देवी का स्थान माना जाता है । 'वाणिज्ये वसति लक्ष्मी' अतः जैन समाज का लक्ष्मी उपासक होना स्वाभाविक ही है। दीवाली के दिन जैनी लक्ष्मी की पूजा करते ही हैं । जैनाचार्यों के रचित लक्ष्मी देवी के स्तोत्रोंका उल्लेख 'जिन रत्न कोष' में दिया गया है। पहला पद्मदेव रचित, दूसरा पद्मनन्दी रचित और तिसरा अज्ञात कर्तृक है । खोज करने पर और भी स्त्रोतादि साहित्य लक्ष्मी देवी की स्तुति के रूप में रचा हुवा मिल सकता है । वर्तमान जैनाचार्य विश्यप के रचित प्राकृत मी पीठ स्वोत, सरे मंत्र कस्य संदोह में प्रकाशित हो चुका है। इस प्रकार जैन साहित्य और कला में लक्ष्मी देवी का महत्वपूर्ण स्थान है, उसकी याति जानकारी यदी संक्षेप में दे दी गयी है । १ मुनि विशालविरुपी जैन तीर्थों नामक पुस्तक के अनुसार मातर एवं सोजित्रा के जैनमंदिर में लक्ष्मी देवी की मूर्ति है। मातर में तो महालक्ष्मीजी का स्वतंत्र मंदिर भी है। सोजित्रा की महालक्ष्मी की मनोहर मूर्ति सुप्रसिद्ध शेठ मोतीशाह की कुलदेवी होने का कहा जाता है और जैन मंदिरो में भी खोज करने पर लक्ष्मी देवी की मूर्तियां प्राप्त होनी संभव है। TOP BES Page #31 -------------------------------------------------------------------------- ________________ જેન યુગ ૨૭ નવેમ્બર ૧૯૫૮ जैन गीतों की परम्परा श्री प्यारेलाल श्रीमाल, बी. कॉम., संगीतरत्न, विशारद, भारतीय साहित्य में गीतिकाव्य की परम्परा अति प्राचीन काल से चली आ रही है। सूर, तुलसी, मीरा, कबीर प्रभृति सन्त कवियों ने गेय पदों की रचना द्वारा हिन्दी साहित्य के भंडार को समृद्ध बनाया है। इन भक्त कवियों की रचनाओं ने इतनी लोकप्रियता प्राप्त की है कि मन्दिरों ही में नहीं अपितु घर घर में अद्यापि उनकी गूंज सुनाई देती है। जैनमन्दिरों में भी गाये जाने वाले पद सहस्रों की संख्या में उपलब्ध होते हैं जिनमें अनेक साहित्य एवं संगीत की दृष्टि से महत्वपूर्ण हैं। वर्षों से प्रयोग में आते रहने के कारण इनका स्वरूप स्थायी, मर्मस्पर्शी तथा लोकप्रिय बन गया है । इन गीतों में पाया जानेवाला भाषा का लालित्य तथा स्वरों का माधुर्य श्रोता पर दोहरा प्रभाव डालता है। ये गीत पद अथवा भजन के रूप में प्रयुक्त हो रहे हैं। एक उदाहरण देखिये: "केशरिया थांसूं व्रत प्रीत करी जी सांचा भाव सूं। धुलेवा थातूं प्रीत करी जी सांचा भाव सूं ॥ मधुकर मोहयों मालती जी में मोहयो तुझ नाम । और देव ने नहीं नमूं मैं भजूं अलख भगवानजी ॥ केशरिया ॥" आदि... धार्मिक पर्वो पर तथा पूजाओं में जैनियों द्वारा इन भजनों की प्रायः पुनरावृत्ति की जाती है। विगत छः मास के शोधकार्य से मुझे विभिन्न रागों तथा तालों में आबद्ध ऐसे अनेक प्राचीन पद मिले हैं जो सामान्यतः जैनियों घर घर में महिलाओं के द्वारा लोकगीतों के समान प्रयोग में आ रहे हैं । किन्तु वर्तमान रचनाओं में ऐसे कितनेक जैन गीत, जिनको भाव तथा कला पक्ष की दृष्टि से साहित्य अथवा संगीत में उच्च स्थान दिया जा सके, नहीं मिलते। अधिकांश गीतों में निरी तुकबन्दी याने मस्तिष्क की खुरचन ही पाई जाती है और वह मी ढंग की नहीं । भाव और भाषा तो दूर की बात है, वर्ण और मात्रा की त्रुटियों की भरमार पाई जाती है | विषयों की नवीनता के अभाव में विचारों की मौलिकता का तो पूछना ही क्या १ बात यह है कि जैनगीत उन लोगों द्वारा रचे जा रहे हैं जो न तो व्याकरणाचार्य हैं और न छन्दशास्त्री है। साहित्य से जिनका सम्बंध तो ठीक परिचय भी नहीं। कविहृदय न होते हुए मी मात्र यशलिप्सा से प्रेरित होकर इन गीतों की रचना की जाती हो ऐसा प्रतीत होता है। कुछ साहित्यरत्न विद्वानों की रचनाओं में भी यही बात पाई तब मुझे बड़ा दुःख हुआ। जितनी जैन भजन की छोटी मोटी पुस्तकें देखीं उनमें अधिकांश गीत फिल्मी गीतो की धुन पर जोडे हुए पाये गये। फिल्मी गीतो में भी अनेक धुनें भक्तिरस युक्त पाई जाती हैं, यदि उन पर पद रचे तब तो ठीक भी है किन्तु फिल्म की शृंगारिक धुनों पर पदों की रचना व्यर्थ प्रयास नही तो क्या है ! वैसे जो पुगने अति प्रचलित लोकप्रिय जैनगीत समाज में गाये जाते है वे काव्य तथा संगीत दोनों की दृष्टि से उत्तम है। अवतारवाद के सम्बन्ध में जैनधर्म की अपनी पृथक मान्यता है। गीता में श्रीकृष्ण कहते है कि हे अर्जुन । मैं धर्म की रक्षा के हेतु बारम्बार अवतार लेता हूं। किन्तु जैन के तीर्थकर जो एक बार मौक्ष में जा चुके वे पुनः लौट कर नहीं आते । स्पष्टतः उन पर वैष्णव भक्ति का प्रभाव परिलक्षित होता है। उदाहरणाथ : “वीर प्रभू आवो। कर्मजाल से मुझे छुडाओ ॥ महिमा तिहारी अपरम्पार, तुमही संकटमोचन हार। काम क्रोध भय पीड़ित जग को, शिवपुर राह बताओं।" तीर्थकर के चरित्र का गुणगान, उनका नामस्मरण, भक्त की दुर्बलताओं का प्रदर्शन, धार्मिक सिद्धान्तों का प्रतिपादन आदि विभिन्न समुचित विषयों पर गीत रचना होनी चाहिये । अनेक कथाओं के ऐसे प्रसंग हैं जिन पर नीति के सुन्दर गीत निर्मित हो सकते हैं। संवाद के लिये प्रायः नेमजी और राजुल का ही विषय लिया जाता है। Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ २८ નવેમ્બર ૧૯૫૮ इसके अतिरिक्त महावीर और गौतम का तथा सुरसुन्दरी और मैना सुन्दरी का वादविवाद भी संवाद के विषय बन सकते हैं। नवकार मन्त्र की महिमा संबंधी जो एक दो गीत पाये जाते है वे भी साधारण हैं। सेठ सुदर्शन की सूली सिंहासन में और शिवकुमार के लिये शव सोने की मूर्ति में परिणत हो गये, इन घटनाओं का संकेत करते हुए नवकार मन्त्र की महिमा बताने वाले श्रेष्ठ गीत रचे जा सकते हैं। तात्पर्य यह कि जैनगीतों में जो विषय की पुनरावृत्ति हो रही है वह न होकर उसमें विविधता होनी चाहिये। जैन गीतों की परम्परा अति प्राचीन है जो संस्कृत और प्राकृत से होती हुई हिन्दी और गुजराती से आ मिली है। अधिकांश जैनगीतों की हिन्दी गुजराती मिश्रित है। इसके मुख्य दो कारण हैं। पहला तो यह कि कुछ प्रमुख जैन तीर्थ गुजरात में स्थित हैं जहां प्रतिवर्ष लाखों की संख्या में जैनियों का आवागमन बना रहता है। दूसरा कारण है गुजरातियों की जैन धर्ममें अनन्य निष्ठा । भारतवर्ष के अधिकांश जैन तीर्थों में गुजरातियों का प्रभाव पाया जाता है। धार्मिक कार्यों में तथा जैन साहित्य के प्रकाशन में भी ये लोग काफी पैसा लगाते हैं। गुजराती में अनेक सुन्दर सुन्दर जैन गीत पाये जाते हैं। एक उदाहरण देखिये: "जे दृष्टि प्रभु दर्शन करे ते दृष्टि ने धन्य छ । जे जीभ जिनवर ने स्तवे तें जीभने पण धन्य छ । पीये सदा वाणी सुधा ते कर्णयुग ने धन्य छ । तुज नाम मन्त्र विशद धरे ते हृदयने नित्य धन्य छे ॥" वर्तमान युग की प्रेरणा है कि जैन कवि ऐसे गीतों का निर्माण करें जिनकी भाषा में ओज हो, माधुर्य हो, साहित्यिकता हो, जो मौलिक विचारों के वाहक हों, जिनमें जैन दर्शन का प्रतिपादन हो तथा जो गीति काव्य की कसौटी पर खरे उतरें। कॉन्फरन्स को आप किस प्रकार से मदद कर सकते हैं? सभा स द व न कर . " पेटन 'अ' वर्ग - - रु. १००१ प्रदान कर पेट्रन 'ब' वर्ग - - रु. ५०१ , आजीवन सभ्य 'अ' वर्ग रु. २५१ , 'ब' वर्ग रु. १०१ , कॉन्फरन्स द्वारा जैन साहित्य प्रचार जेसलमेर ज्ञानभंडार सूचि और धी जैन रिलीजीअन भेन्ड लिटरेचर के लिए ज्ञान विभाग में (खाता मे) उचित रकम भिजवा कर अथवा स्वयं प्रदान कर जैन युग वार्षिक उपहार रु. २ ग्राहक बनकर । प्रतिमास ता. १ को प्रकट किया जाता है । - Page #33 -------------------------------------------------------------------------- ________________ 2 FIG. 1. COLOSSAL IMAGE OF A SEATED JINA AT DUDAUI. FIG. 2. COLOSSAL IMAGE OF A STANDING JINA AT DUDAHI Page #34 -------------------------------------------------------------------------- ________________ 9 FIG. 3. UPPER PORTION OF THE IMAGE REPRODUCED IN FIG. 1 FIG. 4. SO-CALLED BADI SURANG ON THE BANKS OF THE RAMSAGAR AT DUDAHI L TIL Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ JAIN TIRTHAS We intend to contribute here and in the forthcoming issues of Jain Yug a series of short articles dealing with selected Jain monuments at various places in Madhya Pradesh and the surrounding area. At present, information on these sites is available only for the specialist who has access to the archaeological reports written by D. R. Bhandarkar, Sir Alexander Cunningham, A. Führer, M. B. Garde, H. Hargreaves, Sir John Malcolm, P. C. Mukherji, D. R. Sahni, and others. These reports which were published long ago are now for the most part out of print and can be consulted only in the big libraries. Moreover, lists of monuments which facilitate the orientation have not yet been published for all parts of the area. Only in the case of the former Gwalior State and the former Central Provinces the relevant monuments have been listed. Under these circumstances it may not be out of place if we direct the attention of the wider public to the half-forgotten temples of Madhyadesha. IN Dr. Klaus Bruhn While describing a piece of Indian art, we have to distinguish between those features which are common to all specimens following a particular type, and those specific to the piece under discussion. Unless we observe this distinc 2 1. D. R. Patil: The Descriptive and Classified List of Archaeological Monuments in Madhya Bharat. Gwalior 1952.-H. V. Trivedi: The Bibliography of Madhya Bharata Archaeology, Pt. I. Gwalior 1953.-H. Cousens: Central Provinces and Berar, List of Antiquarian Remains (Arch. Survey of India, XIX, New Series). Calcutta 1897. MADHYADESHA નવેમ્બર ૧૯૫૮ (Hamburg, Germany) tion, we run the risk of repeating familiar facts again and again and may miss at the same time the genuine differences. Only a piece which is unique in its style and iconography deserves a full description. In all other cases an abbreviated procedure-bringing into relief the peculiar features but curtailing the rest is preferable. Such a discrimi nating treatment will no doubt detract from the harmony and balance of the picture, but there is no other way of clearing a path through the jungle of India's monumental antiquities.2 We have inserted these introductory remarks in the hope that they might explain the austerity of style and the bre vity of description. I. DUDAHI Dudahi is situated about 18 miles to the south of Lalitpur in the Jhansi District of Uttar Pradesh. From Dhaura Railway Station (on the Bhopal-Jhansi Line) the Forest Rest-House Dudahi is situated 7 miles away along a forestroad. Reports on the place have been published by Cunningham, Führer, and Mukherji, The present village of Dudahi is situated to the north of the 2. It is hardly necessary to add that these observations apply to the study of Indian literature not less than to the study of Indian art. 3. A. Cunningham: Archaeological Survey of India, Vol. X, p. 90 ff. Calcutta 1880.A. Führer: Memoirs of the Arch. Survey of India, New Series Vol. II, p. 121 ff. Allahabad 1891.-P. C. Mukherji: Reports on the Antiquities in the District of Lalitpur, p. 35 f. Roorkee 1899. Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ 30 નવેમ્બર ૧૯૫૮ former Rām Sagar. This was an artificial lake formed by an embankment thrown on its southern side over a rivulet called Mugha Nala. Only recently the embankment was cut and the area of the lake taken under cultivation. The old village, on account of its ramparts locally known as "Kot", is now deserted. It was built on the south-west corner of the lake. Mukherji speaks of a still earlier settlement, called Budhi Dudahi and situated to the north and south of the "Kot", Ruins of Hindu and Jain monuments, all in a more or less ruined condition and accessible only by footpaths, are scattered over the area to the west and to the south of the lake. Although the extant structures and sculptures are not of first rate importance, it would be sad if the decay of the site, which has made rapid progress since Cunningham's visit, were to continue. The Jain monuments require no special preservation measurements, but it must be feared that the extant Hindu temples will collapse completely if no steps were taken to protect them against further ruin. The Hindu monuments include the "Choți Surang" (mostly collapsed); the “Badi Surang's (Fig. 4 shows the better preserved side, the other sidehascollapsed); a circular temple of the type of the Caunsat Yogini temple at Bheraghat but without extant mūrtis ; and a huge image of Narasimha cut in low relief in a vertical rock. The groundplan of the "Baçi Surang" is probably unique in Northern India: the garbhagrha is open to either side. The Narasimha relief is remarkable not for its age or for its artistic merits, but for its unusual dimensions: it measures 27 feet in height. All the monuments can be assigned to the 10th to the 12th century, the Narasimha alone being later. Amongst the Jain monuments two colossal images stand out. They can easily be reached from the forest resthouse by a path running on the ridge of the embankment. They fall within the main group of monuments (on the south-west corner of the Rām Sagar) which include also the two Surangs. The seated Jina (Figs. 1 and 3) faces eastwards, the standing Jina (Fig. 2) faces westwards. The latter monument is situated to the east of the former. Both sculptures are protected by high walls, the standing figure on all four sides, the seated one on three sides (the front being open). The walls are for the most part later repair-work, and the only part of the old structures which is still intact is a four-pillared mandapa in front of the cella with the standing Jina. The seated Jina (Figs. 1 and 3). This is actually a composition of three Jinas, one seated in the middle and two standing to the left and right. The central mürti measures about 12 feet in height. We start with a discussion of the pedestal of the central image. The two lions are shown dos à dos. We see the animals only from the side, and the erect neck is set off at a sharp angle from the body. This attitude is unusual and does not recur on the pedestals of the two standing images showing one of the more familiar versions of the lionmotif. Lions of the first type are however on the pedestals of some Jina 4. The word "surang" refers to the hollow interior of the sikharas of the two temples which has been exposed to view on account of the ruinous condition of the structures. 5. Cunningham tried to show that this was a Jain temple. His arguments are how. ever not very convincing. 6. There is a third colossal Jina (standing) mentioned in literature; I was however not able to see this specimen. Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ નવેમ્બર ૧૯૫૮ murtis at Büdhi Chanderi (northern temple in the dharmashala compound). The centre of our pedestal is occupied by the familiar dharmacakra which is flanked by two worshippers. The "carpet" hanging down from below the Jina's cushion shows a peculiar design: the kirtimukha? which appears often on this "carpet" is framed by two fabulous animals (called vyāla or śārdüla); above them we notice warriors who are fighting these monsters. These vyālas and warriors are fairly similar to those which form a frieze on the inner doorframe (dated sam 1051) of temple No. 12 at Deogarh. The hair-dress of the Jina is also remarkable : gracefully pleated jațās terminate in curved ends which continue as it were in the curls covering the head immediately above the forehead. Besides, a brooch is fastened in the hair right above the centre of the forehead-a feature which is probably unique in Digambara iconography. The remaining elements of the parikara' are too common to require any comment. They consist in a cushion, a halo (bhāmandala), elephants and makara-heads10 to the left and right of the head, a triple parasol crowned by an āmalakall, and celestial couples and elephants on either side of the parasol. The drummer above the parasol (his drum is broken) has four arms, not two as is usual. He resembles the four-armed bracket figures which appear on the capitals of pillars and which are sometimes represented as musicians. The vertical slabs to the left and right of the central slab are partly or completely gone and we cannot make out their original appearance. The two standing Jinas are placed on socles with reliefs of Gomukha Yakşa (to the left) and Cakreśvari Yakși (to the right) respectively. Besides, we notice to the right of Gomukha a figure under a creeper (a motif which is frequently found on lower door-jambs), and to the left of Cakreśvari a mutilated standing figure which we cannot explain. Both figures are somewhat unusual in this context.-Each of the standing Jinas is accompanied by two types of attending figures, not by a single pair as usual. The inner attendants are small in size, the outer ones are much bigger and slightly projected ; due to the asymmetry of the images these are found on one side only. The bigger attendants stand on elephants which appear on the same level as the lions (normally, the elephants which carry attendant figures are arranged on a higher level than the lions).-In the case of the right image at least we can recognize three heads of makaras and similar monsters: one above the big attendant figure, one in the angle between the snake-hoods and the shoulder, and one in the angle between the snake-hoods and the celestial above them. Normally we get either a single makara-head or three different animals (two heads and a complete figure between them). The remaining elements do not show any exceptional features. The two standing images differ only slightly from each other (see for example the elephants at the bottom). 7. The mask of the face of a fabulous monster, one of the most common decorative motifs in Indian art. 8. For the combination of jata and curls refer to my forthcoming paper on "Distinction in Indian Iconography" (Deccan College Bulletin 1959-60). 9. In Jain iconography those elements of the composition which surround the main figure. 10. The makara is a fabulous animal, in its earlier iconographic form a crocodile. 11. The flat member at the summit of the śikhara. Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ As in other compositions of this type, the parikara of the standing figures is rather different from the parikara of the seated figure. There can be little doubt that the various parts of the composition were designed together and not collected from different sources. The two socles with the reliefs of Gomukha and Cakreśvari belong for iconographic reasons to the central image. The images with the standing Jinas are asymmetrical (the miniature Jinas etc. appearing only on the inner sides) and cannot have been independent slabs in this form. On the other hand it is at least not necessary to assume that a part of these slabs has been subsequently cut away; in temples Nos. 19 and 29 at Deogarh we find well preserved standing images which belonged to similar compositions and show the same irregularity. Stylistically all pieces belong together. The difference between the pedestal of the central image and the pedestals of the lateral images (see above) is however noteworthy. But probably this discrepancy is explained by the different dimensions of the images and has nothing to do with style. On account of the jaṭās, the plaits of hair which hang down on the shoulders, and the attending Yaksa and Yakṣi we can identify the seated Jina as Ṛsabha. Since images which are expected in this style normally show the cihna (see Jain Yug, April 1958, p. 36 f.), we can assume that Rṣabha's bull-symbol was originally carved somewhere below. the Jina (possibly on the offset in the centre of the cushion which is now obliterated). The images to the left and right show the snake-hoods and represent therefore Pārsvanatha (or Suparśvanatha). The cihnas (snake and svastika respectively) are missing as on inost images of these Jines in Madhya ૩૨ નવેમ્બર ૧૯૫૮ desha. Too much importance should not however be attached to these identifications. The majority of the Jina images in our area show either some type of long hair (jață etc.) and the bull cihna, or they show the snakehoods. The popularity of these additions reflects artistic fashion rather than religious trend. Otherwise we could not understand why the artists paid so little attention to the indication of the personality of the Jina. There is for example no proper distinction between Pārśvanatha and Suparśvanatha, and the long hair which should only be shown in the case of Ṛsabha is found with other Jinas as well. The style of the images is not different from that of many others, although the elaborate parikara is unusual in the case of the central image. Figures of this size are normally not accompanied by so many subsidiary figures and paraphernalia. There is also a marked difference between the monumental style of the seated Jina himself and the baroque character of the parikara (see also the singular design of the jaṭā).— The body of the seated Jina is heavy and well-proportioned. The waist appears immediately above the forearms and is not raised as in the case of many other seated images. The elbows are not turned outwards and the upper arms hang down vertically. The face is actually broad but it gains in height on account of the jața and the vertical bands of hair on the shoulders. The whole conception is determined by a rigid system of vertical and horizontal lines and compares favourably with the nerveless and emasculated creations of other artisans of that time. The standing Jina (Fig. 2). This image measures also about 12 feet in height. The parikara comprises only the lotus Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ on which the figure is standing, small vegetable objects in the hands, a lotusflower on the head, and a bhāmaṇḍala with a simple design. Besides we have to imagine attendant figures to the left. and right of the Jina. That they formed a part of the composition can only be inferred from the mortices which receive the tenons by which the slabs with the attendant figures were fixed in the ground slab.-The lotus below the feet forms a solid base and is not carved in low relief as in the case of other standing Jinas. Such a thick lotus seems to be restricted to colossal images. In the hands of the Jina we find instead of the common lotus-flower a short stalk terminating in a rolled up leaf. The fingers are crooked, not straight. The lower contour of the hair forms a flat arch above the forehead. On the pedestal there appears www ૩૩ નવેમ્બર ૧૯૫૮ dharmacakra flanked by two deer (not visible in our photograph). This group does not identify a particular Jina but can be carved on the pedestal of any of the 24 Jinas. The cakra-and-deer motif is however not very common in our area. It is therefore not impossible that it had, in our case, the meaning of a cinha, identifying the Jina as Santinätha. & 4 s Situated on the old lake and surrounded by thick jungle, the ancient temples of Dudahi remain unforgotten to every visitor. Our essay has done little justice to the peculiar atmosphere of this lonely place. We hope therefore that one or the other of our readers will have an opportunity to visit Dudahi himself and to enjoy like us the art of its monuments and the beauty of its scenery. Page #40 -------------------------------------------------------------------------- ________________ Sec Modified rees તા rrell . Diamond" PURE GOLD BARS OF MANILAL CHIMANLAL & CO. AVAILABLE IN S. 1, 1/2 & 1/4 TOLA WE BUY OLD GOLD AND SILVER ORNAMENTS AND OTHER ARTICLES. MANILAL CHİMANLAL ECO PHONE: 0898 188, SHROEF BAZAR, BOMBAYGRAM ! KAKALJI" ૬ સોનું-ચાંદી-પ્લેટિનમ તથા જરી ગાળવાનું શુદ્ધ કારખાનું તથા ટચ કાઢવાનું ભરોસાપાત્ર મથક TOMBAY નૅશનલ રિફાઈનરી છાપની ચાંદી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, મુંબઈ બૉમ્બે બુલિયન ઍસોસિએશન લિ. મુંબઈ- ૨ તે મ જ ઈન્ડિયા ગવર્નમેન્ટ મિન્ટ, મુંબઈએ માન્ય રાખેલ છે N. R. છાપ સિલ્વર નાઈટ્રેટ બનાવનાર અને વેચનાર લેબોરેટરી અને રિફાઇનરી ૮૭, તારદેવ રોડ, મુંબઈ નં. ૭ ફોન નં. ૪૨૩૯૫ મરચર્સ બુલિયન મેકિંગ ઍન્ડ એસેઇંગ ડિપાર્ટમેન્ટ કે ધનજી સ્ટ્રીટ, મુંબઈ - ૩. તાર : ARGOR Page #41 -------------------------------------------------------------------------- ________________ આ ૫ ની જ મોહિની મીલ્સનું B મેનેજીંગ એજન્ટસ ચક્રવર્તી સન્સ ઍન્ડ કું. રજીસ્ટર્ડ ઑફીસ ૨૨, કેનીંગ સ્ટ્રીટ, કલકત્તા મીલ નં. ૧ કુશ્તીઆ (પૂર્વ પાકિસ્તાન) કા પ ડ વા ૫ રો 5 સૌ કોઈને પોસાય તેવા વધતા ઓછા અને વ્યાજબી ભાવે કાપડના દરેક વેપારી પાસેથી આ મીલ્સનું કાપડે મળે છે. } મીલ નં. ૨ એલધરીઆ (કલકત્તા) Page #42 -------------------------------------------------------------------------- ________________ w wwNow we wwwwwwwwwww ARE YOU SUFFERING FROM COUGH & COLD ? ceramwuanacecourse TRY OUR BITA PASTILLES YOU WILL BE CONVINCED THAT "NOTHING IS BETTER" woon MANUFACTURERS: BOMBAY TABLET MANUFACTURING CO. 175, OLD POST OFFICE LANE, MANGALDAS MARKET BOMBAY 2 wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww Page #43 -------------------------------------------------------------------------- ________________ Agra Ahmedabad Alwar Bombay . Issued & Subscribed Capital Paid up Capital Reserve & other Funds THE BANK OF JAIPUR LIMITED (Incorporated in Jaipur, Liability of Members Limited) CAPITAL 1 Dadabhoy N. Road 2 Kazi Sayed St. Mandvi 3 Kalbadevi Road 4 Dana Bunder Bangalore Bharatpur Bareilly Bhilwara BANK OF Bisalpur Beawar Bikaner Head Office H. K. Kothari Agent BOMBAY ... JAIPUR JAIPUR Dausa Delhi : Chairman : Shri G. D. Somani, M. P. List of Branches Calcutta Coimbatore ... Fatehpur Gangapur Hindaun Indore Jaipur Rs. 1,00,00,000 Rs. 50,00,000 Rs 25,00,000 1 Mansing Highway 2 Chand Pole 3 Jauhari Bazar 4 Secretariat Jhunjhunu Jodhpur Jamnagar Kotah Kishangarh Madras Nawalgarh Rajkot Ratlam Sawaimadhopur Sikar Surajgarh Tirupur Udaipur S. L. Kothari B. A., B. Com. (Lond.) A. C. A. (England) General Manager Page #44 -------------------------------------------------------------------------- ________________ REGD. NO. B 7704 JAINYUG WHAT MAKES A VOILE BEAUTIFULI A-its design AAR ASANSKRITER NTtanANE TORIAGE सरकार Shree Ram Voiles SEX HAVE THE BEAUTIFUL DESIGNS YOU PREFER SHREE RAM MILLS Limited Bombay 13 Shumer IMA-A-5 मा पत्र श्री जैन श्वेताम्बर कॉन्फरन्स, मुंबई माटे श्री मौन प्रिंटिंग म्यूरो, खटाउ नकननी वाडी, गिरगांव, मुबईमा भी माणेकलाल दी. मोदीर छाप्युं भने श्री जैन श्वेतान्बर कॉन्फरन्स ऑफिस, गोदीजी बिल्डिंग, २०, पायधुनी, मुंबईची प्रकट कयें. Page #45 -------------------------------------------------------------------------- ________________ जैन युग तंत्री सोहनलाल म. कोठारी बी.ए., बी.कॉम. (लंडन),ए.सी.ए.(इंग्लंड) जयंतीलाल र. शाह बी.ए., बी.कॉम. (लंडन) डिसेम्बर १९५८ मूल्य : २५ नये पैसे श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र Page #46 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र जैन युग व्यवस्थापक मंडल श्री चंदुलाल वर्द्धमान शाह, जे. पी. श्री सौभाग्यचंद्र सिंगी, एम. ए. श्री कांतिलाल डी. कोरा, एम. ए. श्री सोहनलाल म. कोठारी-तंत्री बी.ए., बी.कॉम. (लंडन), ए.सी.ए. (इंग्लंड) श्री जयंतिलाल रतनचंद शाह-तंत्री बी. ए., बी. कॉम. (लंडन) प्रकाशन प्रतिमासनी १ली तारीखे थशे छूटक नकल २५ नया पैसा वार्षिक लवाजम देश : रूपै २) बे विदेश : रूपै ३) व्रण जैनयुग म जैनधर्म, तत्त्वज्ञान, साहित्य, कळा, स्थापत्य, इतिहास, जीवनचरित्र ने समाजप्रगतिने लतग विषयोर्नु उत्तम जैन मासिक. म अभ्यासपूर्ण गद्यपद्य लेखो तेमां आवशे. ॥ श्री जैन श्वे. कॉन्फरन्स (परिषद् ) संबंधी वर्तमान कार्यवाहीनो अहेवाल साथेसाथे अपाशे. ___ दरेक सुज्ञ आ पत्रना ग्राहक बनी पोताना मित्रोने पण ग्राहक बनावशे अने संघसेवाना कार्यमा पुष्टि आपशे. 'आ मासिक बहोळा प्रमाणमां फेलावो पामवानी खात्री राखे छे तो जाहेरखबर आपनाराओने माटे ते उपयोगी पत्र छे; तो तेओने नीचेना सरनामे लखवा के मळवा भलामण छे. लेखको वगेरेने सूचनाओ १. अभ्यास, मनन अने संशोधनना परिणाम लखायेला लेखो, वार्ताओ ने निबंधोने प्रथम स्थान मळशे. २. आ पत्रमा प्रकट थता लेखो माटे ते लेखना लेखको ज सर्व रीते जोखमदार रहेशे. ३. कोई पण लेख पूर्वे जाते के बीजाए अन्य स्थळे प्रसिद्ध कर्यो होय तो ते कृपा करी न मोकलवो. ४. दरेक लेख तेमज मोकलेल ग्रंथनी समालोचना के समाचार समय स्थळ विचारीने जेम बने तेम त्वराए प्रकट करवानी काळजी लेवाशे. वांचकोने सूचना -जेओए पोतानां नाम ग्राहक तरीके नोधाव्यां न होय तेमणे पूरा ठेकाणा साथे वार्षिक लवाजमना वे स्पीआ मोकली आपवा विनंती छे. श्री जैन श्वे० कॉन्फरन्स ऑफिस, गोडीजी बिल्डिंग, २०, पायधूनी, कालबादेवी, मुंबई नं. २ Page #47 -------------------------------------------------------------------------- ________________ - SAGAR Main al C परिकर सहित भगवान ऋषभदेवनी भव्य प्रतिमा, खजुराहो [श्री महावीर जैन विद्यालयना सौजन्यथी] Page #48 -------------------------------------------------------------------------- ________________ A . . . d __एक अप्रसिद्ध जैन शिल्पाकृति पू. मुनिश्री यशोविजयजी महाराजना संग्रहमांथी] Page #49 -------------------------------------------------------------------------- ________________ जैन युग श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र વર્ષ જૂનું ૨૦, નવું ૨ ક વીરાત સં. ૨૪૮૫, વિક્રમાર્ક ૨૦૧૫ તા. ૧ ડિસેમ્બર ૧૯૫૮ અંક ૨ શ્રી પા શ્વસ્ત વ શ્રી ચિં૦ ૧ શ્રી ચિ૦ ૨ શ્રી ચિ૦ ૩ શ્રી ચિ૦ ૪ શ્રી ચિંતામણુ પાસજી, અરજ સુણો ઈક મોરી રે, મારા મનના મનોરથ પૂરો, હું તો ભગત ન છોડું તોરી રે મારી ખજમતમાં ખામી નહિ, તારે ખોટ નહિ કોઈ ખજાને રે, દેવાની સી ઢીલ છે? કહવું તે કહીઈ છાને રે તે પૃથવી સહુ ઉરણ કરી રે, ધન વરસી વરસીદાને રે? માહરી વેલા મ્યું એહવા, દીયો વંછિત વાલો વાગે રે મત કહસ્યો તુઝ કરમેં નથી રે, કરમ હતો તો પામ્યો રે, મુઝ સરીખા કીધા મોટકા, તેણે કાંઈ તુઝનેં ધામ્યો રે કેડ ન છોડું તાહરી રે, આપ્યા વિણ શિવસુખ સ્વામી રે; મુરખ તેનુ છુ માંનસ્યચિંતામણ કશ્યલ પામી રે ભગતે રીઝયો ફલ દીયેરે, ચિંતામણ પણ પાષાણો રે, અધિક કાંઈ કહાવસ્યો, ભદ્રિક ભગતેં જાણો રે અમે ભગતેં મુગતને ખેંચર્યું, જિમ લોહને ચમક પાષાણું રે, તુમે હેજ હસીને દેખમ્યો, કહસ્યો સેવક છે સપરાંણો રે બાલિક તે જિમતિમ બોલતો, કરે લાડ તે તાતને આગે રે, તેહના તે વિંછિત પૂર્વે, બની આવે સગલું રંગે રે મારે બનનારૂં બન્યુય છે રે, હું તો લોકોને વાત સીખાવું રે; વાચિક જસ કહે સાહિબા, ઈહ ગીતેં તુમ ગુણ ગાઉં રે શ્રી ચિ. ૫ શ્રી ચિ૦ ૬. શ્રી ચિ૦ ૭ શ્રી ચિં૦ ૮ શ્રી ચિ૦ ૯ –મહોપાધ્યાય શ્રીયશોવિજયજી Page #50 -------------------------------------------------------------------------- ________________ जैन युग વર્ષ ૨ ૧ ડિસેમ્બર ૧૯૫૮ અંક ૨ गुणभवण गहण सुयरयण, भरियं दसण विसुद्धरत्थाग्गा। संधनयर भई ते, अखंड चरित्तपागारा॥ -સંસી સૂત્ર અર્ધ-ગુણરૂ૫ ભવનોથી ગહન, શાસ્ત્ર ૫ રત્નોથી ભરપૂર, દર્શનરૂપ શુદ્ધ શેરીવાળા અને અખંડ ચારિત્રરૂપ કિલાવાળા હે સંધરૂપ નગર! તમારું કલ્યાણ હો. સ મા જ નો સહકાર આશરે બે મહિના પહેલાં કૉન્ફરન્સની સ્થાયી કોન્ફરન્સના મુખ્ય મંત્રી તરીકે કોન્ફરન્સને માટે સમિતિની સભા મુંબઈમાં મળી, તે પ્રસંગે સમાજના સહકારની જે લાગણીભરી પ્રાર્થના કરી છે સભા સમક્ષ એક વિગતવાર અને વિસ્તૃત નિવેદન રજૂ તે તરફ સમાજનું ધ્યાન દોરવું એ જ છે. આ અંગે કરવામાં આવ્યું. આ નિવેદનમાં કોન્ફરન્સના વીસમાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે – અધિવેશન મુંબઈમાં, સને ૧૯૫૭ના જૂન-જુલાઈ માસ અધિવેશન વખતે અમારી મંત્રી તરીકે નિમણુક દરમ્યાન, શ્રી મોહનલાલ લલ્લચંદ શાહના પ્રમુખ આપ સૌએ ઉમંગથી કરી હતી. જાહેર જીવનની આ પદે મળ્યું ત્યારથી તે ચોથી ઓકટોબર ૧૯૫૮ના અમારી પ્રથમ રાષ્ટ્ર આત હતી. જીવનમાં સંઘ-સેવાના અવસરને વધાવી લેવાની ભાવનાથી અમોએ તે સ્વીકારેલી રોજ કોન્ફરન્સની સ્થાયી સમિતિની સભા મળી ત્યારે પણ તે વખતે અમોને ઉત્સાહમાં અમારી શક્તિ અને સુધીના સવા વર્ષના ગાળામાં કોન્ફરન્સ કાર્યાલયે જે સાધનોની મર્યાદા ન જણાઈ.” વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી તેનો અહેવાલ “કૌનકર જન સમાજની કેન્દ્રસ્થ સંસ્થા છે અને આપવામાં આવ્યો હતો. સમાજના અનેક પ્રકારના પ્રશ્નોની પર તેની સહાય આ નિવેદનની ચર્ચા-વિચારણા કરવા માટે કે એમાં માંગવામાં આવે છે, તેની સલાહ લેવામાં આવે છે અને રજૂ કરવામાં આવેલી બાબતોની છણાવટ કરીને તેની પાસેથી વિગતો માંગવામાં આવે છે. તે સક્રિય અને સંગીન કાર્ય કરતી રહે એમ સૌ કોઈ ઇરછે છે અને તે સમાજનું એ પ્રત્યે ધ્યાન દોરવા માટે આ લખતા માટે એકેએક વ્યક્તિના સહકારની જરૂર છે. આપને નથી. કારણકે જે કંઈ કહેવાનું હતું તે તો એ અમારા જેવા વ્યવસાયી સેક્રેટરીઓ મળ્યા, જે ગામેગામ નિવેદનમાં જણાવેલ છે. આમ છતાં એટલું તો. ફરી પ્રચાર દ્વારા કોન્ફરન્સના કાર્યને જાગ્રત રાખી શકયા જરૂર ઈરછીએ કે આ નિવેદનનો કોન્ફરન્સના બધાય નથી અને તે દરિટએ ધારેલું કામ પાર પાડી શકાયું નથી.” સભ્યો, અને ખાસ કરીને કોન્ફરન્સની સ્થાયી સમિ- “ જણીતા દાનવીર, અત્યંત વ્યવહારુ અને સેવાભાવી તિના સભ્યો, ઝીણવટપૂર્વક અભ્યાસ કરે અને એ શ્રી. મેઘજીભાઈ પેથરાજ શાહ અચાનક પરદેશ જવાથી અભ્યાસપૂર્ણ વિચારણાને અંતે કૉન્ફરન્સને વધુ કાર્યશીલ કૉન્ફરન્સને મોટી ખોટ પડી છે એમ અમારું ચોક્કસ બનાવવાને માટે અને અત્યારના સમયમાં સમાજની જે માનવું છે. આ સંસ્થાની કાર્યવાહી જોતાં આપણને રીતે સેવા કરવાની જરૂર છે એ રીતે સમાજની સેવા સેવાભાવીઓનો ખુબ ખપ છે. કૉન્ફરન્સના વ્યાસપીડ ઉપર સમગ્ર સમાજને મધ્યબિંદુ રાખીને જે કાર્ય લેવામાં કરી શકાય એ માટે જે કંઈ કરવા જેવું લાગે તે કરવાની . આવે અને આપણી છુટી છવાઈવિખરાઈ ગયેલી શક્તિઓ દિશામાં પ્રયાણ કરે. એકત્રિત થાય તો સમાજ અને કૉન્ફરન્સની સ્થિતિ આજે આ લખવાનો મુખ્ય ઉદ્દેશ તો આ નિવેદનને કંઈ જુદી જ નજરે ચડે.” અંતે કૉન્ફરન્સ કરે અને એ રીત સેવા માટે અને Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ “ આપ સૌનો અને જનતાનો સાચો ચાહ છે. એને કર્તવ્યદિરાામાં મુકવો એ આપણું કર્તત્ત્વ એક અપવા બીજા કારણને લઈ સ્થાયી સમિતિ ખોલાવવામાં ઢીલ થઈ છે. ઘણું થઈ શકયું નથી તે માટે અમોને અત્યંત દુઃખ થાય છે. આ સર્વે ધ્યાનમાં લઈ આપ માર્ગદર્શન આપશો. ’ હું આપમાંના ઘણા, વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલા છો. કૉન્ફરન્સ પ્રત્યેની આપની ભક્તિ અમારી મૂડી છે. એ ટકાવી રાખવાની જ નહીં પણ તેમાં વધારો કરવાની શક્તિ અમારામાં જાગૃત થાય તેવી પ્રેરણા જરૂર આપશો. તેમ થશે તો જ આપણા માર્ગે આગળ ધપી શકીશું. આપના આશીર્વાદથી આપણે પ્રગતિ કરીએ, અને આજે મળેલ શુભ અવસરનો લાભ લઈ ઉજ્જવલ ભવિષ્યને આશાજંતુ, મોજસવંતુ અને વાવનું બનાવો વી શાસનદેવને પ્રાર્થના છે. ’ નિવેદનને અંતે ઉપર પ્રમાણે જે માગણી રજૂ કરી છે અને એ માટે સમાજને જે પ્રાર્થના કરી છે તે સમજવા માટે કે તેની ઉપયોગિતા ધ્યાનમાં આવે એ માટે લાંબી ચર્ચાવિચારણાની જરૂર છે જ નહીં; સહજમાં સમજી શકાય અને સ્વીકારી શકાય એવી સાવ સાદી અને સીધી એ વાત છે. કહેવું હોય તો એમ જરૂર કહી શકાય કે કોઈ પણ જાહેર સંસ્થાને માટે પાયાની કે પ્રાથમિક જરૂરિયાત જેવી જ એ વાત છે. કોઈપણ જાહેર સંસ્થા ત્યારે જ અસ્તિત્વમાં આવી શકે, અને અસ્તિત્વમાં હોય તો ત્યારે જ પ્રવૃત્તિશીલ બની શકે કે ત્યારે એ જે સમાજ કે વર્ગને માટે કામ કરવા ઊભી થઈ હોય તે સમાજ કે વર્ગ તરફથી એને બધી રીતે પૂર્ણ સાથ અને સહકાર, હમેશને માટે, મળતો રહે. અને સમાજની આ સાથ અને સહકાર એટલે એના ઊંચી શક્તિ અને સમજ ધરાવતા, નિઃરવાર્થ અને સેવાપરાયણ આગેવાનોનો સંસ્થા સાથેનો ધનિષ્ટ સંબંધ. આવો સંબંધ જેટલા પ્રમાણમાં વિશાળ અને ગાઢ બનેં તેટલા પ્રમાણમાં કોઈ પણ સંસ્થા પ્રાણવાન બનીને પોતાના ધ્યેયમાં આગળ વધી શકે. એક ધર, કુટુંબ, ગામ સમાજ કે રાષ્ટ્ર——એમાંથી કોઈની પણ ઉન્નત્તિનો વિચાર કરીએ તો સહેજે સમજી શકાય એમ છે કે સૌને પોતપોતાના કાર્યક્ષેત્રના પ્રમાણમાં જો સેવાપરાયણ અને નિઃસ્વાર્થ કાર્યકરો મળતા રહે તો જ એ ઉન્નતિ સાધી શકે. આવા કાર્યકરો જે તે ક્ષેત્રની વ્યક્તિઓની ડીવાઈ રહેલી શક્તિઓને એકસૂત્રે બાંધીને શક્તિનો ઓધ ઊભો કરી શકે, અને એને કામે લગાડીને એમાંથી નવસર્જનનું નવનીત ઉત્પન્ન કરી શકે. ૩ ડિસેમ્બર ૧૯પ૮ એટલું તો ચોક્કસ જ છે કે, આપણે ત્યાં જાહેર સંસ્થાઓ જેટલા પ્રમાણમાં છે એટલા પ્રમાણુમાં સમગ્ર નિઃસ્વાર્થ અને સેવાની તમન્નાવાળા નહેર કાર્યકરો મળી શકતા નથી. કદાચ એમ પણ બન્યું હોય કે આપણે ત્યાં છેલ્લાં ૧૦-૧૫ વર્ષ દરમ્યાન નવી નવી જાહેર સંસ્થાઓ સારા પ્રમાણમાં સ્થપાઈ અને એ સંસ્થાઓને પૂરેપૂરી સંભાળી શકે એવા નવા નવા કાર્યકરો પૂરતા પ્રમાણમાં મળતા ન હ્યા; પરિણામે મોટા ભાગના એના એ કાર્યકરોને માથે અનેક સંસ્થાઓની દેખરેખ જ નહીં, એનો વહીવટ સંભાળવાનું કામ પણ આવી પડયું. વળી દરેક વ્યક્તિની પોતાની શિક્ત અને સમયની પણ એક ચોક્કસ મર્યાદા હોય જ છે, એટલે અમુક હદ સુધીની જવાબદારી તો એ સારી રીતે ઉઠાવી શકે અને અદા પણ કરી શકે છે, પણ જ્યારે એના ઉપર ગા ઉપરાંતનો બોજો આવી પડે છે ત્યારે એ પોતે પણ એમાં અટવાઈ ય છે, અને સંસ્થાના વહીવટને તો એથી સોસવું જ પડે છે. એ ગમે તેમ હોય, પણ અત્યારે આપણા સમાજમાં નહેર કાર્યકરોની છે. એટલું તો ચોક્કસ ત આપણે ત્યાં પ્રવર્તતી કાર્યકરોની આ અન અથવા જૂના અને કસાયેલા કાર્યકરો પણ, ઈચ્છા હોવા છતાં, સમાજસેવા માટે પૂરતો સમય આપી શકતા નથી, એમ થવાનું કારણ કંઈક આ રીતે પશુ વિચારી શકાય. આપણો સમાજ છે. મુખ્યપણે વૈપારી સમાજ ગણુાય છે; અને મધ્યમવર્ગમાં એની ગણતરી થાય છે. એટલે એની આજીવિકાનો મુખ્ય આધાર નોકરી કે વેપાર ઉપર છે, અને અમુક અંશે એ હુન્નર ઉદ્યોગોને પણ ખેડે છે પણ છેલ્લાં દસ-પંદર વરસમાં સ્થિતિ બહુ બદલાઈ ગઈ છે. સ્વરાજ્ય આવ્યા પહેલાં અથવા તો બીજું વિશ્વયુદ્ધ થયું તે પહેલાં નોકરીમાં અને ખાસ કરીને વેપારમાં તેમ જ ઉદ્યોગમાં જે પ્રકારની નિરાંત અને નિશ્ચિતતા દેખાતી હતી, અને એક વખત બધું વ્યવસ્થિત કરી દઈ એ તો બધું આપમેળે ચાલને ચીલે ચાવ્યા કરે એવી સ્થિતિ પ્રવર્તતી હતી, એવું હવે સ્યું નથી. હવે તો વેપાર અને ઉદ્યોગોની આસપાસ નવા નવા કાયદાઓ અને નવા નવા નિયંત્રણોનાં એટલાં બધાં જાળાં ગૂંથાઈ ગયો છે, અને ગૂંથાતાં જાય છે કે જેથી નાના સરખા વેપાર કે ઉદ્યોગમાં પણું સતત જાગૃતિ અને ખરદારી રાખવી પડે છે; તો પછી મોટા વેપાર કે મોટા ઉદ્યોગોનું પૂછ્યું જ શું ? અને આ માટે દરેક વેપારીને અને ઉદ્યોગપતિને Page #52 -------------------------------------------------------------------------- ________________ જેન યુગ ડિસેમ્બર ૧૯૫૮ હમેશાં કંઈક ને કંઈક ચિંતા અને વિચારણા કરતા જ રહેવું પડે છે. પરિણામે, એને જાહેર સેવા કરવાની ભાવના હોવા છતાં, પરિસ્થિતિ એની ભાવનાને સફળ બનવા દેતી નથી. જેનો વેપાર કે ઉદ્યોગ જેટલો મોટો એટલા પ્રમાણમાં એની જળોજથી વધારે સમજવી. એક બાજુ કાર્યકરોની આવી અછત અને એ અછતનાં કારણે કંઈક આવાં છે, ત્યારે બીજી બાજુ સમાજની સ્થિતિ આર્થિક અને બીજી મુશ્કેલીઓને કારણે એવી તો જટિલ અને ભીંસભરી છે કે સમાજની બધી જાહેર સંસ્થાઓએ અને ખાસ કરીને કૉન્ફરન્સ જેવી સમાજ સેવાને વરેલી મોટી સંસ્થાએ ખૂબ મોટા પ્રમાણમાં અને ખૂબ ઝડપથી પોતાની કાર્યપ્રવૃત્તિને વિસ્તારવી જોઈએ ત્યારે સવાલ ઊભો થાય છે કે પરિસ્થિતિની આ વિષમતાને કેવી રીતે દૂર • કરી શકાય અને આવી સંસ્થાઓને પ્રગતિશીલ અને પ્રવૃત્તિથી ધમધમતી કેવી રીતે બનાવી શકાય ? આ તો કંઈક એવી વિચિત્ર સ્થિતિ ઉભી થઈ ગઈ છે કે જયારે પાણીની માંગ વધી રહી છે ત્યારે જ પરબને ચાલુ રાખનારા ઓછા થતા દેખાય છે! આ બધી તો તાત્વિક એટલે કે વસ્તુસ્થિતિને સમ- જવા પૂરતી વિચારણા થઈ. પણ એથી કંઈ અત્યારની વિષમ સ્થિતિનો ઉકેલ જ આવી જાય; અથવા તો આવી સ્થિતિ જોઈને આપણે નિરાશ કે હતાશ થઈને, નિષ્ક્રિય બનીને બેસી જઈએ, એ પણ બરાબર નથી. અત્યારે આપણી પાસે જે કંઈ શક્તિ અને સગવડ હોય એને સંગઠિત કરીને આપણે કામે લાગવું જોઈએ, અને કૉન્ફરન્સ જેવી સમાજનું સંગોપન અને સંવર્ધન કરી શકે એવી સંસ્થા મારફત સમાજની સેવા કરવામાં લાગી જવું જોઈએ. સારા કાર્યમાં મુશ્કેલીઓ તો આવ્યા જ કરે, પણ એવી મુશ્કેલીઓને વટાવી જઈને કાર્યમગ્ન બનવામાં જ આપણા પુસ્વાર્થની પરીક્ષા થઈ શકે. પણ આ બધું સારી રીતે તો ત્યારે જ બને કે જ્યારે આપણને આપણું કાર્યમાં સમાજ તરફથી જોઈતો સહકાર મળતો ' રહે. અત્યારે કાર્યકરોને સમય અને શક્તિ આપવામાં, ઉપર વર્ણવી તેવી મુશ્કેલી છે એ સાચું હોવા છતાં, કાર્યકરોને મેળવ્યા વગર આપણે ચાલે એમ નથી. એટલે અમે સમાજને હાદિક વિનંતી કરીએ છીએ કે તેઓ કૉન્ફરન્સને પોતાથી બને તેટલો વધારેમાં વધારે સાથ આપે. કૉન્ફરન્સ તો આખા દેશ માટેની સંસ્થા છે, એટલે એના કાર્યકરો પણ આખા દેશમાંથી મળવા જોઈએ; અને ઠેરઠેર એનાં નાનાં મોટાં કેન્દ્રો ચાલવાં જોઈએ. ઉપરાંત, આપણે ત્યાં જેઓ નિવૃત્તિ જીવન ગાળતા હોય એવા, સમાજસેવાની સૂઝ, સમજ અને શક્તિ ધરાવતા મહાનુભાવો અને ઊછરતી પેઢીના નવજુવાનો પણ આ દિશામાં ઘણું કરી શકે. આ બધું કહેવાની મતલબ એ છે કે સમાજની સેવા માટે કૉન્ફરન્સને પ્રવૃત્તિશીલ રાખવાની અત્યારે વધારેમાં વધારે જરૂર છે. સમાજ બહારના અને અંદર અંદરના પણ એવા કેટલાય સવાલો રોજ-બ-રોજ ઊઠતા જ રહે છે કે જેમાં શક્તિશાળી જાહેર સંસ્થા જ યોગ્ય માર્ગદર્શન આપી શકે. અને સંસ્થાને પ્રવૃત્તિશીલ રાખનારી મુખ્ય શકિત તો એના કાર્યકરો જ છે. તેથી અમે દેશમાં જુદા જુદા ભાગોમાં વસતા, સમાજસેવાની ધગશ ધરાવતા. ભાઈ-બહેનોને ભારપૂર્વક કહીએ છીએ કે આપ કૉન્ફરન્સને પૂરેપૂરો સાથ આપશો. આપનો સાથ એ જ કૉન્ફરન્સની શક્તિ બનવાની છે. અને શક્તિશાળી કૉન્ફરન્સ જ સમાજની પૂર્ણ રીતે સેવા બજાવી શકવાની છે. સહકાર આ યુગનો જીવનમંત્ર છે. એ સહકાર અમને મળે એવી અમારી પ્રાર્થના છે. સમાજ જૈન યુગને અપનાવે સ્થાયી સમિતિએ “જેન યુગ”નું પ્રકાશન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે અને એ રીતે “જેનયુગે ” ગયા અંકથી બીજા વર્ષનો આરંભ કર્યો છે. “જૈનયુગ” સુઘડ છાપકામ દ્વારા રોચક અને ઉપયોગી સાહિત્યસામગ્રી પીરસવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એટલે ઈચ્છીશું કે એનો વાચકવર્ગ વધુ નહીં તો, ઓછામાં ઓછો એટલો વિશાળ તો જરૂર થાય કે જેથી એ પોતાના ખર્ચને પહોંચી વળી શકે અને એનું પ્રકાશન નચિતપણે થતું રહે. એક સમય એવો પણ આવેલો કે જ્યારે પુરાતત્ત્વ' જેવા ઇતિહાસ અને સંશોધનના ઉચ્ચ કોટીના સામયિકને માત્ર એકસો ગ્રાહકોના અભાવે બંધ કરવું પડયું હતું. આવો પ્રસંગ “જૈન યુગ” માટે ઊભો ન થાય, એનો એક માત્ર ઈલાજ એ છે કે સમાજ “જૈન યુગ”ને સહર્ષ વધાવી લે; અને એની ગ્રાહક સંખ્યામાં ઝડપથી સારો એવો વધારો થાય. વિજ ની વિચારણા થાલે કે વસ્તુસ્થિતિને Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી જે ન શ્વેતા ૨ કૉન્ફરન્સ કાર્યાલય પ્રવૃત્તિની ટૂંક નોંધ (કોન્ફરન્સ કાર્યાલય દ્વારા) કાર્યવાહી સમિતિની સભા કાર્યવાહી સમિતિની સભા ગુરુવાર, તા. ૩૦-૧૦-૧૯૫૮ના રોજ સવારના નવ વાગે શ્રી મોહનલાલ લલ્લચંદ શાહ (પ્રમુખ)ના નિવાસસ્થાને (ભારતીયભવન, નેતાજી સુભાષ રોડ મુંબઈ) મળી હતી.' સાત સભ્યો ઉપસ્થિત હતા. (૧) આ સભામાં તા. ૧૯-૧૦-૧૯૫૮ ની કાર્યવાહી સમિતિની કાર્યનોંધ બહાલ રાખવામાં આવ્યા બાદ (૨) શ્રી જૈન વેતામ્બર કૉન્ફરન્સ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ મુંબઈ સમિતિ દ્વારા ઉદ્યોગગૃહની ચાલતી પ્રવૃત્તિ વિષે બંધારણાદિની પરિસ્થિતિ વિચારી સર્વાનુમતે નીચે પ્રમાણેનો ઠરાવ (અ) શ્રી અખિલભારત જેન કે. કૉન્ફરન્સ સ્થાયી સમિતિમાં પસાર કરવા માટે રજૂ કરવા ઠરાવવામાં આવ્યું હતું :– - (અ) શ્રી શ્રાવક શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ ફંડનો ઉદ્દેશ અમલી બનાવવા કોન્ફરન્સ પોતાની જુદી સંસ્થા સ્થાપે અથવા એવા ઉદેશવાળી જૈન કે બીજી સંસ્થા કે જે જૈનો અને બીજી કોમના લાભાર્થે કામ કરતી હોય તેને ફત જૈનોના લાભ માટે વાપરવાની શર્ત મદદ આપી શકે તેમ ઠરાવવામાં આવે છે. (બ) શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ શ્રાવક શ્રાવિક ક્ષેત્ર ઉત્કર્ષ મુંબઈ સમિતિ સંચાલિત ઉદ્યોગગૃહની પ્રવૃત્તિ માટે કૉન્ફરન્સ સંવત ૨૦૧૪ માં આપેલી રૂા. દશ હજારની ગ્રાંટને આ સભા બહાલી આપે છે. (૩) કૉન્ફરન્સ દ્વારા “એપ્લૉયમેન્ટ” બ્યુરો રાખવા અંગે વિચારણા થતાં આ બાબત કેટલા અંશે વ્યાવહારિક બની શકે તેની તપાસ કરવા મંત્રીઓને સૂચવવામાં આવ્યું હતું. (૪) શ્રી સાહિત્ય પ્રચાર યોજના સમિતિ તરફનો તા. ૨૭–૧૦–૧૮નો રિપોર્ટ રજૂ કરવામાં આવતાં સર્વાનુમતે નીચે પ્રમાણે કરાવવામાં આવ્યું હતું. શ્રી સાહિત્ય પ્રચાર યોજના સમિતિના કન્વીનર શ્રીયુત ધીરજલાલ ટોકરશી શાહ તરફથી પ્રાપ્ત થયેલ નિવેદન (તા. ૨૭–૧૦–૧૮) રજૂ થતાં તે સમિતિએ જે ઉપયોગી અને કોન્ફરન્સના કાર્યને વેગ આપનારી ભલામણ કરી છે તે બદલ આભાર માનવા ઠરાવવામાં આવ્યું. વિશેષમાં ઉક્ત સમિતિના નિવેદનમાં દર્શાવ્યાનુસાર હાલ તુરત “છાત્રાલયો અને છાત્રવૃત્તિઓ” નામનું પુસ્તક કૉન્ફરન્સ તરફથી પ્રકટ કરવાનું કાર્ય તે જ સમિતિને સેંપવા ઠરાવવામાં આવે છે. રિપોર્ટમાં દર્શાવેલ બીજી બાબતો વિચારણીય હોઈ બીજી સભામાં રજૂ કરવા મુખ્ય મંત્રીઓને સૂચવવામાં આવે છે.” બાદ પ્રમુખશ્રીનો આભાર માની સભા વિસર્જન થઈ હતી. “ ન્યુ ઇડિયા રીડર્સ થર્ડ ” વિષે ન્યુ ઇડિયા રીડર્સ થર્ડ (ડૉ. ઉમરાવ બહાદૂર અને પ્રો. એસ. જે. બી. માથુર, જયપૂર કૃત)ના “એ વિઝિટ ટુ માઉન્ટ આબુ ” શીર્ષક પાઠ ૨૩ માં દેલવાડાના જિનાલયો વિગેરે અંગે કેટલીક ભૂલભરેલી અને ગેરરસ્તે દોરવનારી વિગતો અપાઈ હતી. એ બાબતમાં તા. ૭ ઑક્ટોબર, ૧૯૫૮ ના રોજ લેખકોને પત્ર લખવામાં આવતાં નીચે પ્રમાણેનો તા. ૨૯-૧૦-૧૯૫૮નો જવાબ શ્રી એસ. જે. બી. માથુર (જયપુર) તરફથી મળેલ છે – To The Chief Secretary, Shri Jain Swetamber Conference, Godiji Building, 20, Pydhoni, Kalbadevi, Bombay 2. Dear Sir, I beg to acknowledge your kind letter with thanks. The lesson in question was written by Dr. Umrao Bahadur and I have already referred to him to quote his source from where he drew the wrong, information which was used in the last edition of the said book. I was Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ ડિસેમ્બર ૧૯૫ appointed by the Education Department, Rajastan about three years ago to look into the factual mistakes which had crept into the Readers and I corrected those glaring mistakes and so far as I know an erata was added to each Reader and in the subsequent editions all mistakes were corrected. I am really very sorry for what has happened. This is an old edition of the book which contains these mistakes but rest assured these mistakes were corrected by me and a list of such mistakes was sent to the Education Department. Dr. Umrao Bahadur will be able to throw more light into the matter how such wrong information crept into the book. I express my regret for the wrong facts contained in the 1st edition. Yours faithfully (Sd.) S. J. B. Mathur and in consequence it has become difficult to give religious instructions to our students. We have, therefore ,to request you to clarify and permit our institutions to hold religious classes in between other classes during school hours. 3. We had also discussed with your Honour the question of obtaining written consent of Guardians of students for imparting religious instructions to their wards and had pointed out the administrative difficulties in complying with the relevant sub rule of the Rule 42. We have, therefore, to request you to dispense with the necessity of written consent of the guardians. 4. We hope your Honour will give kind and sympathetic consideration to the above questions and grant prompt relief in the matter so as to remove apprehensions caused in the mind of trustees of our various educational institutions. Yours faithfully, (Sd.) S. L. Kothari (Sd.) J. R. Shah Chief Secretaries. શ્રી જેસલમેર જ્ઞાન ભંડાર સૂ. પ્ર. સમિતિ આ સમિતિની સભા ગુસ્વાર તા. ૬-૧૧-૧૯૫૮ના રોજ શ્રી ભોગીલાલ લહેરચંદ ઝવેરીના પ્રમુખપણા નીચે મળી હતી જે વખતે પાંચ સભ્યો હાજર હતા. સમિતિના મંત્રી શ્રી મોહનલાલ દીપચંદ ચોકસીએ સૂચિપત્રના અત્યારસુધી છપાયેલા ફોર્મની વિગતો રજૂ કરી તે માટે આશરે રૂપીઆ દશેક હજારની વધુ જરૂર દર્શાવી હતી. આ બાબતમાં પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબ પાસેથી કેટલીક વિશેષ વિગતો મેળવી બીજી સભામાં રજૂ કરવાનું અને તે દરમ્યાન જુદા જુદા દેરાસરોના જ્ઞાનખાતાઓમાંથી તેવી સહાયતા મેળવવા માટે પત્રો લખવાનું ઠરાવવામાં આવ્યું હતું. ઉપરોક્ત નિર્ણયાનુસાર મુંબઈના જુદા જુદા દેરાસરોના ટ્રસ્ટી સાહેબોને પત્રો લખવામાં આવ્યા છે અને આશા છે કે આ કાર્ય માટે તેઓ અને લાગતાવળગતાઓ સારી રકમ કોન્ફરન્સને પ્રદાન કરશે. ધાર્મિક અને નૈતિક શિક્ષણ ધાર્મિક અને નૈતિક શિક્ષણ અંગે મુંબઈ સ્ટેટના શિક્ષણ પ્રધાન શ્રીયુત હિતેન્દ્રભાઈ દેસાઈને તા.૨૭-૧૦-૧૯૫૮ના રોજ નીચે પ્રમાણે પત્ર કૉન્ફરન્સ તરફથી પાઠવવામાં આવેલ છે – To Shri Hitendra K. Desai, Education Minister, Sachivalaya, Bombay 1. Respected Sir, With reference to the interview our deputation had with you at the Council Hall on the 13th October, 1958 we beg to submit the following requests for your Honour's kind consideration. 2. Although Rule 42 of the Grant-inaid Code does not provide for it Education Inspectors object to classes for reli. gious instructions being taken in between other classes during school hours, Page #55 -------------------------------------------------------------------------- ________________ જેન યુગ ડિસેમ્બર ૧૯૫૮ શ્રી સાહિત્ય પ્રચાર સમિતિ શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સની કાર્યવાહી સમિતિની તા. ૧૯-૧૦-૧૯૫૮ ની સભામાં કૉન્ફરન્સના વીસમાં અધિવેશનમાં સાહિત્ય પ્રચારને અનુલક્ષી પસાર થયેલ ઠરાવને ધ્યાનમાં લઈ યોજના રજૂ કરવા માટે એક સમિતિ નીમવામાં આવી હતી. આ સમિતિની સભા તા. ૨૫-૧૦-૧૯૫૮ ના રોજ શ્રી સોહનલાલજી મ. કોઠારીના પ્રમુખસ્થાને મળી હતી, જેમાં સમિતિએ સંપૂર્ણ વિચારણું કરી એક નિવેદન તૈયાર કરેલ છે કૉન્ફરન્સની તા. ૩૦-૧૦-૧૯૫૮ ની કાર્યવાહી સમિતિમાં રજૂ થતાં “છાત્રાલયો અને છાત્રવૃત્તિઓ” નામક પુસ્તક કોન્ફરન્સ તરફથી પ્રકટ કરવા તેજ સમિતિની નિયુક્તિ કરવામાં આવેલી છે. (ઠરાવ અન્યત્ર આ અંકમાં આપવામાં આવેલ છે.) આ નિર્ણયાનુસાર સાહિત્ય પ્રચાર સમિતિની નિયુક્તિ થતાં તા. ૪-૧૧-૧૯૫૮ અને તા. ૮-૧૧-૧૯૫૮ના રોજ આ સમિતિની સભાઓમાં કેટલીક વિચારણા કરી ઉપરોક્ત પુસ્તક છપાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તે અંગે સાહિત્ય પ્રચાર સમિતિના મંત્રી શ્રી ધીરજલાલ ટોકરશી શાહ તરફથી નીચે પ્રમાણેનું નિવેદન લાગતી વળગતી સંસ્થાઓ અને કાર્યકરોને મોકલવામાં આવેલ છે – આપીશું. વધારે કંઈ લખવું હોય તો જુદા પત્ર પર લખી જણાવશો. આ માહિતી સમગ્ર વિદ્યાર્થી આલમને ઉપયોગી અને માર્ગદર્શક હોઈ આપ તે અમોને જરૂર પૂરી પાડશો એવી નમ્ર વિનંતિ છે. આશા છે કે આપના તરફથી પૂર્ણ સહકાર મળશે.” છાત્રાલય અંગે ભરવાનાં “અ” ફોર્મમાં નીચેની વિગતો માંગવામાં આવેલી છે?— ૧ છાત્રાલયનું નામ ૨ પુરું ઠેકાણું ૩ મુખ્ય કાર્યાલયનું પૂરું સરનામું ૪ શાખા હોય તો તેનું ઠેકાણું ૫ પ્રવેશ કોને અપાય છે? (અ) જ્ઞાતિનેજ અપાતો હોય તો તેનું નામ લખવું. (આ) અમુક પ્રાંત કે જિલ્લાને અપાતો હોય તો તેનું નામ લખવું. (ઈ) સમસ્ત મૂર્તિપૂજક સમાજના વિદ્યાર્થીઓને અપાતો હોય તો તેમ જણાવવું. (ઉ)જૈનોના તમામ ફિરકાને લાભ અપાતો હોય તો તેમ જણાવવું () જૈનેતરને લાભ અપાતો હોય તો તેનું પ્રમાણ જણાવવું. ૬ દાખલ થવા માટે અરજી કોના પર કરાય છે? ૭ ફીનું ધોરણ–પૂરું લવાજમ, અર્ધ લવાજમ, ઓછું લવાજમ. વાર્ષિક, સત્રાત માસિક. ૮ શ્રી વિદ્યાર્થીઓ કેટલા લેવાય છે ? ૯ હાફ ફી વિદ્યાર્થીઓ કેટલા લેવાય છે? ૧૦ પ્રવેશ ફી લેવાય છે કે કેમ ? લેવાતી હોય તો કેટલી ? ૧૧ ડિપોઝીટ લેવાય છે કે કેમ? લેવાતી હોય તો કેટલી ? ૧૨ સંસ્થા તરફથી ક્યા લાભો મળે છે ? (કપડાં ધોલાઈ હજામત, પુસ્તકો, નોટબુક ઇત્યાદિ) ૧૩ છાત્રાલયમાં વિદ્યાર્થીને ક્યારે અથવા ક્યા સંજોગોમાં છૂટો કરવામાં આવે છે? ૧૪ સંસ્થા હસ્તક અપાતી છાત્રવૃત્તિઓની સંખ્યા રકમ અને શરતોની વિગતવાર યાદી, (જુદા કાગળ પર લખવી) ૧૫ સંસ્થા તરફથી અપાતાં ખાસ ઇનામો કે પારિતોષિકોની યાદી ૧૬ વિશેષ જરૂરી માહિતી.. ફૉર્મ “આ” માં પ્રાંતમાં ચાલતા (૧) છાત્રાલયોના નામ અને (૨) સરનામાંની વિગત મંગાવવામાં આવી છે. તદુપરાંત (૧) છાત્રવૃત્તિ આપનાર સંસ્થાનું નામ અને સરનામું જણાવવા સુચવવામાં આવ્યું છે. છાત્રવૃત્તિઓ આપનારી સંસ્થાએ ભરવાનું ફોર્મ ‘ઈ ૧ સંસ્થાનું નામ ૨ ઠેકાણું ૩ મુખ્ય કાર્યાલય ૪ શાખા હોયતો તેનું ઠેકાણું ૫ છાત્રવૃત્તિ કોને અપાય છે ? જ્ઞાતીવાળાને જ અપાતી હોય તો તે જ્ઞાતિનું નામ લખવું. અમુક પ્રાન્ત વાલાને જ અપાતી હોય તો તે પ્રાન્તનું નામ લખવું. સમસ્ત મૂર્તિપૂજક સમાજના આથી શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજના વિદ્યાર્થીઓને લાભ આપતાં તમામ છાત્રાલયો તથા છાત્રવૃત્તિના સંચાલકો, વ્યવસ્થાપકો અને વહીવટકર્તાઓ જોગ લખવાનું કે આપણા વિદ્યાર્થીઓને છાત્રાલય તથા છાત્રવૃત્તિઓ અંગે યોગ્ય માર્ગદર્શન મળી શકે તે માટે શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ તરફથી “છાત્રાલય અને છાત્રવૃત્તિઓ” નામનું એક પુસ્તક તૈયાર કરી સને ૧૯૫૯ ના ફેબ્રુઆરીની આખર સુધીમાં બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પુસ્તક અંગે આપની સંસ્થાની માહિતી તા. ૧૫-૧૨-૧૯૫૮ પહેલાં મોકલી આપવા કૃપા કરશો. આ માહિતી મળ્યા પછી તેને લખવાનું, ગોઠવવાનું તથા છપાવવાનું કાર્ય કરવાનું હોવાથી આ સમયમર્યાદા પહેલાં જે આપના તરફથી માહિતી મળશે તો વધારે સરળતા રહેશે. આ સાથે છાત્રાલયને લગતું ફોર્મ “અ” મોકલ્યું છે તથા આપના આસપાસના પ્રદેશની છાત્રાલયો તથા છાત્રવૃત્તિઓની માહિતી માટે ‘આ’ ફોર્મ મોકલ્યું છે, તે વિગતવાર ભરી મોકલશો. માત્ર છાત્રવૃત્તિઓ આપતી સંસ્થા માટે “ઇ” ફોર્મ છે. તે મંગાવ્યેથી મોકલી Page #56 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ વિદ્યાર્થી ને આપતી હોય તો તેમ જણાવવું, જૈનોના તમામ ફીરકાને લાભ મળતો હોય તો તેમ જણાવવું અરજી ક્યાં કરવાની હોય છે ? છ છાત્રવૃત્તિઓ આપવાની શરતો શી છે ? ૮ વધારેમાં વધારે છાત્રવૃત્તિ કેટલી રકમની એક વિદ્યાર્થીને મળી શકે છે ? ૯ વિશેષ જાણવા જેવી હકીકતો. ઉપરોક્ત નિવેદનને સ્પર્મની સંઓ અને ત્ર વૃત્તિઓ ાદિના પંચાલ-અસ્થાપકોને ઘરની માહિતી શિઘ્ર-મંત્રી, શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, સાહિત્ય પ્રચાર સમિતિ, ગોડીજી બિલ્ડિંગ, કાલબાદેવી, મુંબઈ ૨ ને સરનામે મોકલી આપવા વિનંતિ છે. જૈન છે. એજ્યુકેશન બોર્ડ સમારંભ ઃ શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડની પી ધાર્મિક પરીક્ષાઓના રવિવાર, તા. ૨૩-૧૧-૧૯૫૮ ના રોજ શ્રી ગોડીજી જૈન દેરાસરના ઉપાશ્રયમાં પૂ. જૈનાચાર્ય શ્રી વિધર્નસૂરીશ્વરજી મહારાના અધ્યક્ષપદે યોાપેલ સમારંભમાં શ્રી દીપચંદ શવરાજ ગારડી, ખી. એ., એએલ. બી. સોલિસિટરના દરને પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીમ્નોને પ્રમાણપત્રો તથા નામો વિતીર્ણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આચાર્ય શ્રી વિજયધર્મ સૂરીશ્વરજી મહારાજે મનનીય પ્રવચન (જે અન્યત્ર આ અંકમાં છપાયેલ ૩) કર્યું હતું. આચાર્યશ્રીએ કોન્ફરન્સ દ્વારા પ્રકટ થતાં “ જૈન યુગ ” માસિક કે જે ધર્મથી અબાધિત રસ સામગ્રી પિરસી રહેલ છે. તેના ગ્રાહકો ખનવા વિનંતિ કરી હતી જેની સુંદર અસર થઈ હતી. શ્રી દીપચંદ શવરાજ ગારડી, સોલિસિટરે આજના પ્રસંગને ધર્મશિક્ષણના ઉદ્યાપન સ્વરૂપ વર્ણવી જૈન સમાજને ધડિશા તરફની શિયિંત્રના અથવા બેદરકારી દૂર કરવા અપીલ કરી હતી. ધર્મજ્ઞાનમય જીવન અને તરૂપ નિર્મળ આચરણ એજ જીવનની સફળતા છે અને તે દિશામાં જૈન ગેસન બોર્ડ એ પ્રયાસ કરી રહેલ છે તે પ્રસંશનીય હોઈ ઉત્તમ્નને પાત્ર છે. એમ મેર્યું હતું. ખોર્ડના મંત્રી શ્રી ચંદુલાલ વર્ધમાન શાહે બોર્ડની પરિસ્થિતિ અને કાર્યપ્રવૃત્તિનો ખ્યાલ સ્થાપી જણાવ્યું કે t શિ ડિસેમ્બર ૧૯૫૮ મેટીરિયલિઝમના યુગમાં ધર્મસિયુ તરફ જે પ્રમાણમાં જગતનું ધ્યાન દોરાવવું જોઈ એ તે પ્રમાણમાં દોરાયેલ નથી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ આદિ નેતાઓ એ તરફ ભાર ઈ આપણું ધ્યાન આાપિત કરી રહ્યા છે. જૈન સમાજમાં ધાર્મિક જ્ઞાનનો મહિમા અપરંપાર હવા છતાં એનાં યુિ માટે પાસપુસ્તકો જેવા સાધનો પણ નથી ! તજ્ઞાનને વિકસાવવાની વાત તો માંએ રહી પણ સાચવવાની શક્તિ પણ દેખાતી નથી એ શોચનીય છે. બીજાઓના ચરિત્રો લાખો અને કરોડોની સંખ્યામાં વંચાય ત્યારે પ્રભુ મહાવીરના જીવન ચરિત્ર અને સિદ્ધાં તોનું પુસ્તક સમાજ સમક્ષ ન મૂકાય તે સ્થિતિ વિચારી જૈન ન્યાય અને તત્ત્વજ્ઞાનના તુલનાત્મક અભ્યાસ તરફ વળવા તેમણે ધ્યાન દોર્યું હતું. તેમણે “જૈન યુગ” ના વિકાસ માટે સમાજના સર્વ પ્રકારના સહકાર માટે એક વિનંતિ કરી હતી. શ્રીયુત દીપચંદ શ. ગાડીએ બોર્ડના પેટ્રન થવા સ્વીકાર્યું હતું. એલૉઈ મેન્ટ (નોકરી વગેરે) અંગે : પ્રાયઃ અનેક અાિળીને નોકરી રાખનાર અને રહેનારને) પરસ્પર સંપર્કના અભાવે મુશ્કેલી અનુભવી પડે છે. આ દૃષ્ટિએ કેટલાક સમયથી કૉન્ફરન્સ દ્વારા એમ્પલોયમેન્ટ એકસચેંજ જેવા ખાતાની શમ્યાન કરવા સૂચના થતી હતી. આ બાબત વ્યવહારૂ માર્ગો શોધવા પ્રયત્ન ચાલુ છે. દરમ્યાન લાગતાવળગતા માટે “નોકરી માટે ભરવાનું ફોર્મ “ પાર્ટી કોન્ફરન્સ કાર્યાલયમાં રાખવામાં આવેલ છે તે જેને જોઈના હો તેને પીરન ૩ થી ૫ સુધીમાં મળી શકશે. ‘જૈન યુગ’ ઈનામી નિબંધ : ‘જૈન યુગ’ વ્યવસ્થાપક મંડળ તરફથી મધ્યમવર્ગના ઉત્થાનના ભામાઁ' એ વિષય ઉપર નિષ્પો તા. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯પ૪ પહેલાં મંગાવવામાં આવેલ છે. શ્રેષ્ઠ નિબંધ લખનારને ઈનામો આપવામાં આવશે. નિબંધ હરિફાઈ અંગેની વિસ્તૃત જાહેરાત આ અંકમાં અન્યત્ર પ્રગટ કરેલ છે તે તરફ સૌનું ધ્યાન આપ્તિ કરીએ છીએ. Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રુત જ્ઞાનનો મહિમા આચાર્ય શ્રી વિજયધર્મસૂરિશ્વરજી * નમો સ્ત્ર છે जाईजरामरणसोगपणासणस्स, कल्लाणपुखलविसालसुहावहस्स । को देवदाणवनरिंदगणच्चियस्स, धम्मस्स सारमुवलब्म करे पमाय? ॥ અનંત ઉપકારી શ્રીગણદેવ વિરચિત “પુકવરવી જેનું યથાર્થનામ “શુતda” છે અને જેમાં, શ્રુતજ્ઞાનનો મહિમા વર્ણવાયો છે તે સૂત્રની આ ત્રીજી ગાથા છે. શ્રતજ્ઞાન એ પાંચ પ્રકારના જ્ઞાન પૈકી વિશિષ્ટ જ્ઞાન છે. સ્વ-પરપ્રકાશક પણીની અપેક્ષાએ કેવળજ્ઞાનથી પણ શ્રતજ્ઞાનને ઋષિ-મુનિઓએ ઉચ્ચકોટિનું ગયું છે. અનંતકાલના અજ્ઞાન અંધકારનો વિનાશ કરવાની આ શ્રુતજ્ઞાનમાં શક્તિ છે. મુમુક્ષુ આત્માઓને અંતરંગ પ્રકાશ પ્રગટાવવા માટે સૂર્યસમું આ શ્રુતજ્ઞાન છે. અતિ ચપલ ઈન્દ્રિયો અને મનને અકુશમાં રાખવા સાથે સન્માર્ગમાં પુનિત પંથે પ્રયાણ કરાવનાર પણ આ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન એ ત્રીજુ દિવ્ય નેત્ર છે. વિશ્વવર્તી કોઈપણુ જીવાત્મામાં અભ્યાધિકતયા-જ્ઞાનનો અવશ્ય સભાવ હોય છે. કોઈપણ જીવાત્મા એવો નહિં પ્રાપ્ત થાય કે જેનામાં વ્યક્ત કિંવા અવ્યક્તપણે જ્ઞાનનો અનંતમો અંશ વિદ્યમાન ન હોય! જ્ઞાન એ આત્માનું અવિનાભાવિ લક્ષણ છે. જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. જ્યાં આત્મા નથી ત્યાં જ્ઞાન નથી. જ્યાં જ્ઞાન નથી ત્યાં આત્મા નથી. સંસૂત્રમાં એ જ વાતનું સમર્થન કરતાં જણાવેલ " सव्वजीवाणं पि य णं अक्खरस्स अणंतो भागो णिच्चुग्घाडिओ हवइ, जइ सोवि आवरिजा जीवो अजीवत्तणं पाविज्जा" –સર્વજીવોને અક્ષરનો (જ્ઞાનનો) અનંતમો ભાગ અવશ્ય ખુલ્લો હોય છે. જે એ અનંતમો અંશ...પણ દબાઈ જાય તો તો જીવ અજીવ થઈ જાય. વાસ્તવિક રીતે તો વિશ્વનો કોઈપણ જીવાત્મા પરમાત્મ સ્વરૂપ છે. એના મૂળ સ્વભાવમાં અનંત જ્ઞાન અનંતદર્શન-અનંત ચારિત્ર અને અનંતવીર્ય આજે પણ વિદ્યમાન છે. પરંતુ જેમ જીવ અનાદિ છે તેવો તેની સાથે કર્મસંયોગ પણ અનાદિ છે. આ કર્મસંયોગના કારણે એ આત્માના અનંત જ્ઞાનાદિગુણો દબાઈ ગયા છે. એમ છતાં એ આત્માના અનંત જ્ઞાનનો યતકિંચિત અંશ તો સદાય અનાવૃત છે-ખુલ્લો છે. સૂર્ય ઉપર ગમે તેટલાં ઘનઘોર વાદળાં છવાઈ જાય છતાં દિવસના ભાગમાં રાત્રિ જેવો અંધકાર નથી જ થતો. સૂર્યની અમુક પ્રભા ખુલ્લી રહેવાના કારણો દિવસ અને રાત્રિનો ભેદ જેમ અવશ્ય ખ્યાલમાં આવે છે, તેજ પ્રમાણે ગમે તેટલાં પ્રબળ કર્મોનું આવરણ આત્મા ઉપર વિદ્યમાન હોય છતાં અમુક અંશે ખુલ્લી રહેલી જ્ઞાન પ્રભાથી જીવ-અને અજીવનો ભેદ સદાય વ્યવસ્થિત બન્યો રહે છે. જીવ તે ત્રણેય કાળમાં જીવજ છે અજીવ તે ત્રણેય કાળમાં અજીવ જ છે. જન્મ અને મરણ એટલે આત્માનું સર્જન અને આત્માનો સંહાર સમજવાનો નથી. વર્તમાન શરીરમાં રહેવાની મુદત પૂર્ણ થવા સાથે સંસારી આત્માને એ શરીરના વિયોગ થવો એનું નામ મરણ છે તેમજ એ સંસારી આત્માને અન્ય શરીર અને તેવાં સાધનાનો સંયોગ થવો તેનું નામ જન્મ છે. આત્મા સ્વયં જન્મતો પણ નથી અને મરતો પણ નથી. એ તો ત્રણેય કાળમાં અજર અમર છે. કોઈ પણ આત્મા સર્વથા જ્ઞાનરહિત નથી હોતો એ નિશ્ચિત થયું. કર્મોના આવરણથી જે આત્મા સર્વથા રહિત હોય તે આત્માનો જ્ઞાન પ્રકાશ-સંપૂર્ણ અને સર્વ [ જૈનતત્વજ્ઞાનના પરમાભ્યાસી, દ્રવ્યાનુયોગ નિષ્ણાત જાણીતા જૈનાચાર્ય પૂજ્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે, કા. સુદિ. દિ. બારસ, તા. ૨૩-૧૧-૫૮ રોજ શ્રી જૈન . એજ્યુકેશન બોર્ડના વાર્ષિક પારિતોષિકોત્સવ પ્રસંગે રોચક, મનનીય અને હૃદયસ્પર્શી પ્રવચન આપ્યું હતું, વાંચકોને અતિ ઉપયોગી હોઈ તેની નોંધ અહીં રજૂ કરવામાં આવી છે. તંત્રીઓ, “જૈનયુગ.”]. Page #58 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ ડિસેમ્બર ૧૯૫૮ અને સર્વ પ્રકારનું નામ જાણપણે થાય છે. ફકના અંશે અવશ્ય અન્ય રાષ્ટ્રી ફી તલવાર નીચે પ્રકારે થઇ છે. એ જ્ઞાન પ્રકાશ-વડે લોકઅલોકના સૈકાલિક ભાવોનું પ્રત્યક્ષ જાણપણું થાય છે. સંપૂર્ણ અને સર્વશુદ્ધ પ્રકાશનું નામ કેવળજ્ઞાન છે, જે આત્મા એ સ્થિતિએ નથી પહોંચ્યો પરંતુ હજુ જ્ઞાનાવરણ વગેરે કર્મોથી ઢંકાયેલો છે, તે આત્માને પણ હમણાં જણાવ્યું તે પ્રમાણે જ્ઞાનનો અનંતતમ અંશ સદાય ખુલ્લો છે. જ્ઞાનનો એ અંશ પોતાના સ્વરૂપમાં નિર્મળ જ છે. ગંગાજળની નિર્મળતા જ્ઞાનના એ અંશની સ્વાભાવિક નિર્મળતા પાસે કાંઈ જ ગણતરીમાં નથી. અને જેટલા અંશે એ જ્ઞાન ખુલ્લું છે. તેટલા અંશે તે આત્માને જાણવામાં–માનવામાં અને વર્તનમાં અવિપર્યાસ એટલે કે યથાર્થપણું હોય છે. પરંતુ એક વાત ખાસ સમજવાની અને ધ્યાનમાં રાખવાની છે કે એ જ્ઞાનના અંશની સાથે કામ-ક્રોધ રાગ-દ્વેષ વગેરે મોહના અંશનું મિલન પણ અનંત કાળથી થયેલ હોવાથી, એ જ્ઞાન, સ્વરૂપે નિર્મળ હોવા છતાં મલિન બની ગયું છે. જ્ઞાનમાં વિકાર પ્રગટ થયો છે. અને એ કારણે તે તે પદાર્થના બોધમાં, માનવામાં અને આચરણમાં જે અવિપર્યાસ હોવો જોઈએ તેને બદલે વિપર્યાસ અનુભવાય છે. વસ્તુતઃ સુખ અને શાંતિ આપણુ આત્મમંદિરમાં જ છે ધન-દોલત બાગ-બગીચાકે આલિશાન ઈમારતમાં નથી. એમ છતાં ધન દોલતમાં સુખ મનાયું છે. અને તેની પ્રાપ્તિ માટેનો જ જે પુરુષાર્થ ચાલી રહ્યો છે તે જ્ઞાનનો વિષય છે. એવા વિપર્યાસવાળા જ્ઞાનને જ્ઞાન નથી ગણવામાં આવતું કિંતુ અજ્ઞાન ગણવામાં આવે છે. કોઈ પણ શુદ્ધ સનાતન ધર્મમાં વધુ શાસ્ત્રાભ્યાસ અથવા વધુ ડીગ્રીઓની પ્રાપ્તિ એ જ્ઞાનનું સાચું માપક યંત્ર નથી કહ્યું. પરંતુ ઓછું કે વધુ જે જ્ઞાનથી, વાસ્તવિક રીતે અવિકારી ભાવે જીવન જીવતાં આવડે તેને જ સાચુ જ્ઞાન કહેલ છે. ઓછું કે વધુ જે જ્ઞાન આત્માના કામક્રોધ રાગ વગેરે વિકારોને પુષ્ટ કરે તે જ્ઞાન જ્ઞાન, નથી પણ કુજ્ઞાન-કુત્સિત જ્ઞાન છે-જે માટે મહર્ષિઓએ કહ્યું હોય તો રાગ-દ્વેષ વગેરે ભાવ અંધકાર ક્યાંથી હોઈ શકે? એટલે કે ન જ હોઈ શકે. આજના યુગમાં વિજ્ઞાને ખૂબ પ્રગતિ કર્યાનું કહેવાય છે. મારા બંધુઓને હું પૂછું છું કે એ વિજ્ઞાનની કહેવાતી પ્રગતિથી દેશને સાચી શાંતિ કેટલી પ્રાપ્ત થઈ છે? રશિયા અમેરિકા સામે અને અમેરિકા રશિયા સામે ડોળા કાઢી રહ્યું છે. જેની અસર અન્ય રાષ્ટ્રો ઉપર પણ ઓછા વધુ અંશે અવશ્ય થાય છે. સહુ ભજ્યની તલવાર નીચે જીવન જીવી રહ્યા છે. આજના વિજ્ઞાનનો આ નતી છે. આ વિજ્ઞાન ખરી રીતે વિશિષ્ટ જ્ઞાન નથી; પણ વિનાશક જ્ઞાન છે. આપણા વિદ્યાર્થીઓ વ્યાવહારિક શિક્ષણમાં બી. એ., એલએલ. બી, અથવા એમ. એ. સુધી વિદ્યાભ્યાસ કરે, તેનો કોઈ વિરોધ કરે તો તે અવાસ્તવિક છે. પરંતુ એટલું તો જરૂર ધ્યાનમાં લેવું જોઈએ કે એ વિદ્યાભ્યાસની પાછળ ધનપ્રાપ્તિ અને સન્માનસત્કારનું જ ધ્યેય સિદ્ધ થતું હોય તો તે વિદ્યાભ્યાસ બરાબર નથી. એ વિદ્યાભ્યાસની સાથે એવો વિદ્યાભ્યાસ પણ થવો જોઈએ કે જે વિદ્યાભ્યાસ આપણને જીવન જીવતાં શીખવે, જે વિદ્યાભ્યાસથી ઉમાદ દૂર થવા સાથે મળેલી તન-મન અને ધનની શકિતઓનો સદુપયોગ થાય અને વિદ્યાભ્યાસના ફળ સ્વરૂપે સ્વ-૫ર હિતકારક ત્યાગ વૈરાગ્ય તેમજ ક્ષમાસંતોષની દિવ્ય જ્યોતિનો પ્રકાશ પ્રગટે-“જ્ઞાનસ્થ વિરતિ, તેમજ ના વિદ્યા યા વિમુત્ત' ઈત્યાદિ આપ્ત કે મહર્ષિ વચનો આ પવિત્ર આશયથી જ ઉચ્ચારાયાં છે. શ્રી જૈન વે. મૂ. કૉન્ફરન્સ હસ્તક લગભગ પચાસ વર્ષથી ધાર્મિક શિક્ષણના વિષયમાં કામ કરી રહેલ જૈનશ્વેતાંબર એજ્યુકેશન બોર્ડનું ધ્યેય પણ હમણાં જણાવ્યું તે પ્રમાણે આત્માના દિવ્ય પ્રકાશને પ્રગટ કરવા સાથે વ્યક્તિ-સંઘ-અને રાષ્ટ્રના સાચા અભ્યદય માટેનું છે. પરંતુ ખેદની વાત છે કે આવા અતિ ઉત્તમ પ્રસંગોમાં આપણી અભિરુચિ દિનપ્રતિદિન ઓસરતી જાય છે. અને આજના વિશિષ્ટ પ્રસંગે દષ્ટિગોચર થતી મર્યાદિત હાજરી એ તેનો પુરાવો છે. ટીકા કે ટકોર નથી કરતો પણ હમણાં થોડા સમય પહેલાં પાલીતાણા-શ્રી યશોવિજય ગુરુકુળને સહાય માટે સ્નેહસંમેલન જેવો પ્રસંગ ભારતીય વિદ્યાભવનમાં યોજાયો હતો. મનોરંજન કાર્યક્રમની ત્યાં વ્યવસ્થા હતી. અને હજાર ઉપરાંત પ્રેક્ષકોની હાજરી હોવા સાથે મારા જાણવા મુજબ આ એકજ પ્રસંગમાં લગભગ-પચાસ હજારનું ફંડ થયું હતું. જ્યાં ધાર્મિક तज्ज्ञानमेव न मवति यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोस्ति शक्तिः दिनकर-किरणाग्रतः स्थातुम् ॥ અર્થાત જે જ્ઞાન પ્રાપ્ત થયા બાદ રાગાદિવિકારોનું જોર વધતું હોય તો તે જ્ઞાન જ નથી. સુર્યનાં કિરણ જો પ્રગટ હોય તો તેની સામે શું અંધકાર કી શકે ? અર્થાત્ આત્મામાં શુદ્ધ અવિકારી જ્ઞાનનું સાચું કિરણ જે પ્રગટ Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ અને નૈતિક સંસ્કારોનો રસથાળ આપણી નવી પ્રજાને નિરંતર પીરસાતો હોય એવી સંસ્થાઓ માટે પચાસ હજાર નહિં પરંતુ તેથી પણ વધારે ફંડ થાય તેમાં કોઈનોય વિરોધ વાજ્રખી રીતે ન હોય. પરંતુ વ્યાવહારિક શિક્ષણ તરફ જેટલો ઝોક અપાય છે, તેની પાછળ તન-મન અને ધનની જે શક્તિઓ ખર્ચાય છે તેનો શતાંશ પણ જેનાથી જીવનનું ઘડતર થાય એ ધાર્મિક કિંવા આધ્યાત્મિક શિક્ષણ માટે નથી અપાતો એ દુઃખની વાત છે. આજના યુગમાં માતાપિતાઓને પોતાનું સંતાન યોગ્ય વયનું થયું તેને શિક્ષણ આપવા માટે અવશ્ય લક્ષ્ય હોય છે. પરંતુ સંતાનને સારા ઘરની કન્યા મળે, અમારો પુત્ર અમારી પેઢી ધમધોકાર ચલાવે અથવા ધંધા-વ્યાપારમાં ખૂબ કુશળતા મેળવી જગતમાં સારામાં સારી નામના મેળવે; પ્રાયઃ આ ધ્યેય સિવાય ભાગ્યેજ તેના આત્માના હિત માટેનું ધ્યેય હોય છે.આપણા આર્યાવર્તમાં પ્રાચીનકાળમાં શિક્ષણ આપવાની પ્રણાલિકા ઘણી સુંદર હતી. બાળક અભ્યાસ યોગ્ય બને એટલે એને ગુરુકુળ વાસમાં સમર્પણ કરવામાં આવતું. એ બાળકને એ પવિત્ર સ્થળે ભાષા જ્ઞાન-ગણિત-ઇતિહાસ વગેરે અનેક વિષયોનું શિક્ષણુ મળતું પરંતુ તે બધાય શિક્ષણની સાથે ધાર્મિક-આધ્યાત્મિક શિક્ષણની પ્રધાનતા હતી. - દરવર્ષે શ્રીપાલચરિત્ર બે વાર શ્રવણુકવાનો પ્રસંગ આવે છે. એ ચરિત્રમાં રાજા પ્રજાપાલની બન્ને પુત્રીઓસુરસુંદરી તથા મયણાસુંદરી વિદ્યાગુરુપાસે અધ્યયન કરીને રાજાની સભામાં આવતાં રાજા-પ્રજાપાલે, પરીક્ષા · પ્રસંગે ગણિતના ઇતિહાસ ભૂગોળના તેમ જ વ્યાકરણના પ્રશ્નો નથી પૂછ્યા. પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ “ પુત્તેěિ રુધ્મક્ ટ્ ’એ સમસ્યાનું પદ રજૂ કરેલ છે. અર્થાત્ ‘પુણ્યથી શું મળે’ એ પૂછ્યું. ભણતર તેનું નામ કહેવાય કે જેની પાછળ જીવનમાં ગણતર, ધડતર, રળતર, અને વળતર પ્રાપ્ત થાય. જૈન વે. એજ્યુકેશન બોર્ડની માફક, જૈન શિક્ષણસંઘ, શ્રી યશોવિજય જૈન પાઠશાલા, મ્હેસાણા, તત્ત્વજ્ઞાન વિદ્યાપી, પુના વગેરે અનેક સંસ્થાઓ ધાર્મિક શિક્ષણના ક્ષેત્રમાં આજે કામ કરી રહેલ છે. એ બધી સંસ્થાઓનું ઉદાર ભાવે એકીકરણ થાય ધોરણના વિભાગ સાથે એક સરખો પાઠ્યક્રમ વ્યવસ્થિત બને અને વિદ્યાર્થીઓ ૧૧ ડિસેમ્બર ૧૯૫૮ સંસ્થાના સંચાલકો ઉપરાંત હરકોઈ માતા-પિતા–પોતાના સંતાનનું આત્મિક હિત લક્ષ્યમાં રાખી ધાર્મિક અભ્યાસ માટે અભિરુચિ ધરાવે તો આજે જે પરિસ્થિતિ છે તેમાં ઘણી સુધારણા થાય. જે અવસરે ચોમેર જડવાદનો પવન જોર શોરથી ફૂંકાતો હોય એવા અવસરે આત્માના વિકાસમાં અનન્ય સહાયક ધાર્મિક–આધ્યાત્મિક શિક્ષણ માટે સહુ કોઈ એ પોતાની સમગ્ર શક્તિનો ભોગ આપવા તૈયાર રહેવું જોઈ એ. ધાર્મિક શિક્ષણના વિષયમાં કોઈ કોઈ વાર · અર્થવિનાનું સૂત્ર જ્ઞાન એ નિરર્થક છે. પોપટિયું જ્ઞાન છે' એવા શબ્દ પ્રયોગ દ્વારા સૂત્રના અભ્યાસ માટે અનાદર ઉભો કરવામાં આવતો હોય તો તે વાત ઘણી જ અનુચિત છે. રચનાની અપેક્ષાએ પ્રથમ અર્થ અને પછી સૂત્ર, પરંતુ આપણા જેવાઓને અભ્યાસ માટે તો પ્રથમ સૂત્ર અને પછી અર્થ એજ ઉચિત માર્ગ છે. સૂત્રવિના અર્થની વાતો એ પાયા વિનાની ઈમારતો છે. સૂત્ર કંઠસ્થ હોવા સાથે અર્થજ્ઞાન આપવામાં આવશે તો તે ખોધમાં સ્થિરતા હશે. સૂત્રવિનાનું અર્ધજ્ઞાન સ્થિતારવાળું નહિ હોય. અમારા દાદા ગુરુ અમારી નાની વયમાં તે તે પ્રકરણ ગ્રન્થોની ગાથાઓ કંડસ્થ કરવાની અમોને ફરજ પાડતા, અને કંઠસ્થ કરેલી ગાથાઓનો અર્થ એ ઉપકારી ગુરુદેવો વિહાર દરમ્યાન ચાલતા ચાલતા અમને સમજાવતા એનો લાભ કેટલો અમારા જીવનમાં થયો છે તેનો અહીં શી રીતે વર્ણવ થાય ! સૂત્રની સાથે અર્થજ્ઞાન અવશ્ય હોવું જોઈ એ. સૂત્ર-અને અર્ધ એ ઉભયજ્ઞાન જેટલું આત્માના હિત માટે થઈ શકે તેટલું હિત એકલા સૂત્ર જ્ઞાનથી થવાનો સંભવ પ્રાયઃ ઓછો હોય એ વાતમાં કોઈનો વિરોધ ન હોય. પરંતુ અર્થ જ્ઞાનના ઓઠા નીચે સૂત્રના અભ્યાસ તરફ અનાદર થાય તે તો આત્મા મારે ભયંકર વસ્તુ ગણાય. અર્થ તરફનો સદ્ભાવ હોવા છતાં સંયોગવશાત્ અર્થનો ખ્યાલ હોય તો પણ . સૂત્રના અક્ષરો એ સર્વોત્તમ મંત્રાક્ષરો છે. કર્મઝેરનું નિવારણ કરવાની તે સૂત્રના અક્ષરોમાં અજબ શક્તિ રહેલી છે. શ્રદ્દાસંપન્ન આત્માઓ તેનો અનુભવ કરી શકે છે. એક વાત એ પણુ ખાસ ધ્યાનમાં લેવાની છે કે સૂત્ર તેમજ અર્થજ્ઞાન પ્રાપ્ત કરવાની જેટલી જરૂર છે. તેનાંથી અધિક`તે સૂત્ર-અર્થના જ્ઞાનને અંતરમાં પરિણમાવવાની જરૂર છે અને તેમ થાય તોજ તે જ્ઞાન ખરાખર છે, નમો અરિહંતાળ એટલું પદ કંઠસ્થ થવા ખાદ્દ અંતરંગ Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ ડિસેમ્બર ૧૯૫૮ શત્રુઓનો નાશ કરનારને નમસ્કાર થાઓ, એ અર્થ જાણ્યા પછી, પોતાના અંતરંગ શત્રુઓનો ઘટાડો કરવા તરફ લક્ષ્ય સદાય જાગૃત રહે તો જ એ જ્ઞાન સફલ છે. સૂત્ર તેમજ તેના અર્થનો બોધ એ તો જ્ઞાનનું સ્થલ શરીર છે. પરંતુ તે પ્રમાણેનો જીવનનો ઉચ્ચવ્યવહાર એ જ્ઞાનનો પ્રાણ છે–આત્મા છે. દ્રોણાચાર્યે એક વાર પાંચેય પાંડવોને બોર્ષ મા કુર! ક્ષમાં રૂ!” આટલું પદ અભ્યાસ માટે આપ્યું. પાંચેય પાંડવો પૈકી ધર્મરાજા-યુધિષ્ઠિર સિવાય ચારેય પાંડવો થોડા થોડા સમયને આંતરે એ પદ તેમજ તેનો અર્થ તૈયાર કરી ગુરુજી પાસે બોલી ગયા, ધર્મરાજા તો બે કલાક ચાર કલાક થયા યાવત્ સાંજ પડવા આવી છતાં ઉભા ન થયા. ગુરુજીને ગુસ્સો આવ્યો અને ધર્મરાજાના ગાલ ઉપર જોરથી એક તમાચો લગાવી દીધો. મુખ ઉપર હર્ષ અને પ્રસન્નતાની રેખાઓ જેને પ્રગટ થઈ છે એવા ધર્મરાજાએ ગુરુના ચરણોમાં માથું ઢાળી દીધું અને બોલ્યા કે કૃપાળુ ગુરુદેવ-હવે પાઠ બરાબર તૈયાર થઈ ગયો. દૃષ્ટાન્તનો ભાવ તમો સહુ સમજી શક્યા છો– વધારે વિવેચનનો સમય પણ નથી. ટૂંકમાં એટલુંજ કે જન્મ-જરા, મરણ અને શોક-સંતાપ વગેરે દુઃખોનો જે નાશ કરનાર છે, જ્યાં એકાંત કલ્યાણ અને અનંત શાંતિ રહેલ છે એવા પરમધામને જે ખેંચી લાવનાર છે. દેવેન્દ્રો દાનવેન્દ્રો અને નરેન્દ્રોના વિશાળ સમુહે પણ જેનું ઘણું ઘણું અર્ચન પૂજન કરેલ છે એવા પવિત્ર સર્વોત્તમ ધર્મના સારભૂત-નિમળ ગ્રુતજ્ઞાનની આરાધનામાં જરાય પ્રમાદ ન કરશે. એ શ્રુતજ્ઞાનની આરાધના આપણું સહુકોઈને, અંતરાત્મામાં અનુપમ પ્રકાશ પ્રગટાવવા સાથે પરમશાંતિના ધામમાં પહોંચાડવા સમર્થ બનો! એજ આજના મંગલ પ્રસંગે શુભ ભાવના ! ચિત્ર પરિચય આ અંકમાં આપેલ ચિત્રમાં એક અજ્ઞાત કે અલ્પ- જ્ઞાત શિલ્પાકૃતિ છે. આ જાતનાં શિલ્પ પટ્ટકો આપણે ત્યાં જૂજ પ્રમાણમાં મળે છે, કારણ કે તેની આવશ્યકતા અમુક પ્રસંગ પૂરતી જ હતી. ઉપર આપેલી શિલ્પાકૃતિ ગુજરાત–પાટણને એક જૈન મંદિરમાંની છે. આરસપાષાણના આ શિ૯૫૫ટ્ટકમાં વર્તમાનકાળના ચોવીસે તીર્થકરોની ચોવીસ માતાઓની, કોતરીને ઉપસાવવામાં આવેલી ચોવીસ મૂર્તિઓ છે. પ્રત્યેક માતા પોતાના ઉસંગ-ખોળામાં ડાબા ઢીંચણ ઉપર પોતપોતાના તીર્થકરપુત્રોને લઈને બેઠેલાં છે. આપણે ત્યાં ધ્યાનમાર્ગની વ્યવસ્થિત સાધના અને પરંપરા ઘણા સમયથી ક્ષીણ થઈ હોવાથી પ્રસ્તુત શિલ્પ બનાવવાનો શો હેતુ હશે? તેનો ખ્યાલ એકાએક તો ભાગ્યે જ આવી શકે ! પરંતુ તેનો આછો ખ્યાલ ગાર વિવાર નામની એક જૈનકૃતિનો એક ટૂંકો ઉલ્લેખ આપી જાય છે. પ્રસ્તુતકૃતિમાં ધ્યાનમાર્ગના ચોવીસ ભેદો જણાવતાં પરમમાત્રા નામનો વશમો ભેદ-પ્રકાર બતાવ્યો છે, તેમાં “ કલીકરણ વલય દોરવાનું કહ્યું છે. ત્યાં તીર્થંકર “માતૃવલયું” બનાવવાનું કહ્યું છે, મૂળ ઉલ્લેખ આ પ્રમાણે છે. એક અપ્રસિદ્ધ જૈન શિલપાકૃતિ “વરસ્પરાવોવનવ્યપ્રવીમાનુન્યસ્તતીર્થરમાતૃવના” –જેમણે પોતાના બાળકોને ડાબા ઢીંચણ ઉપર બેસાડેલા છે અને પરસ્પર અવલોકન કરવામાં જેઓ વ્યગ્ર છે તેવો ચોવીસ તીર્થંકરની માતાઓને ચિંતન માટેનું વલય. સંસૂચન અને પ્રાર્થના ચિંતન-ધ્યાન, એ યોગમાર્ગના યમનિયમાદિ અષ્ટાંગો પિકીનું સાતમું અંગ છે. ધ્યાનમાર્ગના ઉપાસકોએ ધ્યાનમાર્ગના અવલંબનાર્થે આવા શિલ્પોને જન્મ આપ્યો હોય તેમ લાગે છે. આજે તો ધ્યાનમાર્ગની વિશિષ્ટ ઉપાસનાનો ભૂતકાલિક પ્રવાહ અતિમંદ પડી ગયો છે. કારણ કે જૈન શ્રી સંઘમાં યોગમાર્ગની પરંપરા જ અટકી ગઈ છે અને આ કારણે તો યોગમાર્ગના શાસ્ત્રોનું પઠન-પાઠન, ચિંતન પણ સાવ નબળું પડ્યું છે, પરિણામે યોગ સાધના પ્રાયઃ નામશેષ બની છે. જૈન શ્રીસંઘમાં યોગસિદ્ધિસાધકો પણ હોવાજ જોઈએ એ કામ નિર્દભત્યાગી, પરવેરાગી અને સાચા અધ્યાત્મી મુનિપુંગવો ધારે તો જરૂર કરી શકે, અને મૃતપ્રાય:દશા ભોગવતી આ અસુપયોગી ને અત્યાય શાખાને નવચેતન બક્ષીને મુક્તિ માર્ગની એક મજબૂત શાખાનું સંરક્ષણ કરી શકે ! – મુનિશ્રી યશોવિજયજી Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવીનચંદ્ર અ. દોશી, એમ.એ., બી.ટી. હું પ્રશંસની ય સેવાવૃત્તિ છે એક ગામમાં એક અત્યંત દરિદ્ર એવાં સ્ત્રી-પુરુષ તેના મામા જ લગ્નનો પ્રબંધ કરશે. એ પણ રહેતાં હતાં. તેમને આજે ભોજન પ્રાપ્ત થતું તે પછી આશાને વશ થઈને રહેવા લાગ્યો. આ પ્રમાણે ચાર દિવસે પણ ફરી ભોજન મળશે કે નહિ તે બાબત કોડભર્યા ભાણેજ નંદિણ પાસે તેના આ દૂરના મામાએ સંદેહ રહેતો. તેમનું ઘર અત્યંત જૂનું હતું કેટલીક જગાએ કન્યા હાજર કરી. તે કન્યાએ તો તેને જોઈને પોતાના ભીંતની છર્ણાવસ્થા એટલી સ્પષ્ટ હતી કે ઘરને ખંડિયેર પિતાને જણાવી દીધું, “જે આને આપશો તો મારે કહેવું છે ઘર કહેવું એ બાબતમાં પણ સંદેહ થતો. આત્મહત્યા જ કરવી પડશે.” આ પછી તે મામાએ જાણે કે આ યુગલની કદર્થના કરવા માટે જ હોય “બીજી કન્યા લાવીશું” એવું વચન આપી તેને રોકી રાખ્યો. તે કન્યાએ પણ પહેલી કન્યાએ જેમ તેમ યુવતીને સારા દિવસ આવ્યા. તેવામાં પિતા કાલધર્મ પામ્યો. વિશ્વનો પ્રકાશ જોયા પહેલાં જ આ રીતે બાળક કહ્યું હતું તેમ કહીને લગ્નસંબંધનો નિષેધ કર્યો. આ પિતૃહીન બની ગયો. માતાએ પુત્રને જન્મ આપ્યો પણ પ્રમાણે સાત કન્યાઓએ વિછાપુંજની માફક ગણી તેને તે માતા તો પ્રસૂતિવેદના સહન કરતાં યમલોકમાં મનમાં પણ ધારણ કર્યો નહિ. સિધાવી ગઈ. બાળક પરની અનુકંપાબુદ્ધિથી તેની આમ ઉપરાઉપર બન્યું એટલે તેની અંતરદૃષ્ટિ માસીએ તેની જવાબદારી લઈ લીધી. તેણે તે બાળકનું ખુલ્લી થઈ અને તે વિચારવા લાગ્યો, “અરે જન્માંતરમાં નામ નંદિષેણુ પાડયું. રૂ૫, લાવણ્ય અને સૌભાગ્ય રોપેલાં મોટાં પાપવૃક્ષનો કોઈપણ રીતે નિષ્ફળ ન કરી વિનાનો એ બાળક ઉછરવા લાગ્યો. પરંતુ થોડા વખતમાં શકાય તેવો આ ફળનો પરિપાક છે. તો કન્યાપાણિતેની માસીને પણ યમરાજનું તેડું આવ્યું અને બાળક ગ્રહણનો આ અનિષ્ટ એવો દુરાગ્રહ રાખવો ભારે શા અનાથ થઈ ગયો. જ્યાં દુર્ભાગી મનુષ્ય વસે છે ત્યાં લીલી કામનો ? હાલમાં પણ જ્યાં સુધી હું ઘડપણ, રોગો અને વાડી પણ સુકી થાય છે. અન્ય ચિંતાઓથી ઘેરાયેલો નથી ત્યાંસુધી પુણ્યનાં બીજ આમ કરતાં તેની ઉમ્મર આઠેક વર્ષની થઈ ત્યાં રોપીને મોટું કલ્પવૃક્ષ વાવી દઉં જેથી જન્માંતરમાં નજીકમાં જ તેનો એક દૂરનો ગરીબ મામો રહેતો હતો. પણ તેનાં અમૃતફળ ભોગવી શકાય ? આ વિચારથી તેણે તેને પોતાને ઘેર રાખ્યો અને તે પણ ચાકરીનાં તેની મનોવૃત્તિમાં વેરાગ્યનો ભાવ વધ્યો અને તે પછી કામો કરતો કરતો મામાને ત્યાં રહીને યુવાવસ્થાએ તે દેશદેશાંતરમાં ભમવા લાગ્યો. પહોંચી ગયો. યુવાનીનો કાળ જ એવો બળવાન છે કે તે નંદિષેણ ફરતો ફરતો એક ગામમાં આવ્યો ત્યાં તેણે કાળમાં કુરૂપમાં પણ કંઈક રૂપ સ્કુરાયમાન થતું દેખાય જાણ્યું કે ગામની બહાર ભગવાન મહાવીરની આજ્ઞા છે. તે વખતે અંતઃકરણમાં પણ જગતમાં કોઈનેય ગર્વ પાળનારા એક મુનિ મહાત્મા હાલમાં આવીને વસેલા છે. ન કરવા દેનાર કામદેવ પોતાનાં પગલાં માંડે છે. નંદિષણના હૃદયમાં આ સમાચાર સાંભળી અપૂર્વ આનંદ મોહરાજાની જાણે કે યુવાવસ્થા એ સંકેતઋતુ છે. થયો. ભોજન સમાપ્ત કરીને નંદિણ નિગ્રંથ પ્રવચનનો ઉપદેશ આપનાર એવા તે આચાર્યની પાસે પહોંચી નંદિષણની જુવાની અને તે કાળના તેના રવરૂપમાં ગયો. તેણે આચાર્યની પાસે જઈ વિનયપૂર્વક વંદન કરીને, થયેલો ફેરફાર જોઈને લોકોએ તેને કહ્યું કે અહીં મામાને નિરાંતે બેસીને, પોતાનો વૃત્તાંત કહ્યો. આચાર્ય પણ ત્યાં ગુલામી કરીને અવતાર એળે જશે. સમજી ગયા કે સંસારના દાવાનળમાંથી વિસામો શોધવાને તેણે બધી જાતની પૂર્વ તૈયારી કરીને પ્રસંગ જોઈને દોડી આવેલો આ પુરુષ સાધુધર્મ માટે યોગ્ય છે. તેમણે એક વખતે વિદેશ જવાને માટે મામાની રજા માગી. જેણે નંદિષણને સમ્યત્વ જેનો પ્રાણ છે એવો પંચ મહાવ્રતમય તેના મનનો ભાવ બરાબર વાંચી લીધો છે એવા તેના સાધુધર્મ સમજાવ્યો. તેણે પણ તેને અમૃત સમજીને ભામાએ તેને સમજાવ્યું છે તે એજ ગામમાં રહે તો પ્રેમથી સાધુધર્મનો સ્વીકાર કર્યો. આમ મુનિ નંદિષેણ ૧૩. Page #62 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ ડિસેમ્બર ૧૯૫૮ તો ઊતરી. પણ એક દેવે ઈદેવની વાત માની નહિ. તેણે સભામાં જ કહ્યું, “કસોટી કર્યા વિના કંઈ વાતને માની લેવી એ સુવિચારક સમ્યગ્દષ્ટિ સાધકોનું લક્ષણ નથી. આ બાબત હું દેવસામર્થ્યને ઉપયોગમાં લાવીને, ઇદ્રદેવે પ્રશંસેલા એવા મુનિ નદિષણની, તેમની સેવાની વૃત્તિ સંબંધે પરીક્ષા લેવા માગું છું. તે પછી જ એમ કહી શકાય કે મુનિ નદિષણનું વૈયાવૃત્યનું તપ એ દેવો દ્વારા પણ પ્રશંસનીય છે.” એક ગામથી બીજે ગામ અપ્રમત્તપણે ધર્મારાધન કરતા કરતા વિહરવા લાગ્યા. હવે તો મુનિ નંદિષણ વૈરાગ્યના માર્ગ પર ચાલવા લાગ્યા. અંગો અને ઉપાંગોમાં આવતું ગણિપિટકનું જ્ઞાન ધારણ કરવા લાગ્યા. શ્રુતાનુસાર ધ્યાન કરવા માટે તેઓ હંમેશા તત્પર રહેવા લાગ્યા. જરા પણ ચૂક થઈ જાય તો ગુસ્સન્મુખ પ્રાયશ્ચિત્ત લેવા લાગ્યા. ગુરુની ખૂબ વિનયપૂર્વક સેવા કરવા લાગ્યા. કષાયો હવે હાર પામવા લાગ્યા, ઈદ્રિયો હવે આ મહાત્માને વશવર્તી રહેવા લાગી; આ મહાત્માનું મન શાંતિનો સમુદ્ર બનેલું હતું. આમ તપનું પથ્ય પાલન કરતા કરતા આ મુનિ ગવ અરિહંત અને સિદ્ધની ભક્તિનું ઔષધ સેવતા હતા. નંદિષણ વૃદ્ધ મુનિઓનો તો વિસામો ગણાવા લાગ્યા, સમુદાયમાં કોઈ બીમાર પડે તેની સેવામાં મુનિ નંદિષણ રક્ષક દેવતાની માફક હાજર રહે. અશક્ત મુનિઓને તેમનાં શ્રમયુક્ત કાર્યો ઉકેલવામાં નંદિણમુનિ તરફથી સહાયતા તો મળે જ મળે. આમ આ મુનિએ આચાર્ય ઉપાધ્યાય, સ્થવિર, તપાવી ગ્લાન (બીમાર) શેક્ષ (નવદીક્ષિત), કુલ, ગણ, સંઘ અને સાધર્મિકની સેવા દ્વારા વૈયાવૃત્યનાં દશે સ્થાનની આરાધના કરી. આમ આવા પરમ ભક્તિવાળા મુનિરાજની ધર્મનિકા એવી તીવ્ર બની કે દેવો પણ એમને ધર્મમાર્ગમાંથી ચલિત ન કરી શકે. એક વેળાએ આશ્વિનભાસના શુકલપક્ષમાં પ્રથમ દેવલોકના દેવો નંદીશ્વર દ્વીપમાં જઈને અરિહંતભક્તિનો અઠ્ઠાઈ મહોત્સવ ઊજવી રહ્યા હતા. અપ્સરાઓએ પૂજા રચી હતી. ભાવભક્તિથી નાનામોટા દેવો અષ્ટપ્રકારી અરિહંત ચૈત્યની પૂજા કરીને પોતાને કૃતાર્થ માનતા હતા અને વિવિધ ગાનનૃત્યથી પોતાનો આનંદ પ્રગટ કરતા હતા. તાલબંધ નૃત્યગીત ચાલતાં હતાં અને શાદેવ ઉત્તમભક્તોનાં આખ્યાન કહીને તેની નાટિકાઓ બતાવીને, પરિષદને ભક્તિના રસમાં મગ્ન કરી રહ્યા હતા. અણગારોની વાત આવી ત્યારે શાદેવે પ્રાસંગિક વર્તમાન દષ્ટાંતો દેખાડતાં કહ્યું, “હાલમાં વૈયાવૃત્યનાં સર્વ પ્રથાનોના આરાધનાર મુનિ નંદિણને દેવો પણ ધર્મમાંથી ચલિત ન કરી શકે એવી તેમની અટલ શ્રદ્ધા છે.” એમ કહીને નાટિકામાં મુનિ નંદિષણનું જીવન દર્શાવ્યું. બસ દેવોના સમુદાયને પણ આશ્ચર્ય થઈ ગયું. છતાં ઘણાખરા દેવોને શક્ર દેવરાજની નાટિકાની બીના ગળે ને પછી તે દેવ દિવ્ય સામર્થ્ય દ્વારા જંગલમાં એક રોગી મુનિનું શરીર મૂકીને પોતે સાધુનું રૂપ ધારણ કરીને ઉપાશ્રયના દ્વાર પાસે ઊભો રહ્યો. જેવા નંદિષેણ મુનિ આવ્યા કે નવાગંતુક સાધુવેશધારી દેવતાએ કહ્યું, “નગરની બહાર જંગલમાં એક બીમાર મુનિ પડેલા છે, તેમને ભયંકર એવો સંગ્રહણીનો રોગ થયેલો છે. મુનિ એકલા અને વૃદ્ધ હોવાથી હાલમાં તેમની સંભાળ લેનાર કોઈ છે નહિ. કેટલાય દિવસોથી એમની ચિકિત્સા પણ થઈ જણાતી નથી.” | મુનિ નંદિષેણ તો આવાં કાર્યો માટે હંમેશાં તત્પર હતા. આહાર પાણીનો ઉપયોગ કરવાને રોકાવું તેમને કઈ રીતે પરવડે? આવેલા આહારને અન્ય સાધુઓના ઉપયોગ માટે સોંપી દઈને મુનિ નંદિષેણ જંગલમાં જઈને બીમાર સાધુની તપાસ કરવા લાગ્યા. તપાસને અંતે એક વૃક્ષની નીચે તેમણે એક બીમાર સાધુને પોતાના જ ઝાડાપેશાબમાં પડેલ જોયા તે સાધુ ખૂબ વૃદ્ધ અને અશક્ત હતા. મુનિ નંદિષણે વૃદ્ધમુનિને સાફસૂફ કરી પોતાનું એક ચીવર મુનિને પહેરાવ્યું. પછી તેની સારવાર કરવાને માટે તેમણે તે વૃદ્ધમુનિને પોતાના ખભા પર ઊંચક્યા. વૃદ્ધમુનિનું વજન કોઈ અચિંત્ય કારણથી વધવા માંડયું છે એમ નંદિને જણાયું. મધ્યાહ્ન હોવાથી જલદી પહોંચવાને માટે નંદિષેણ પ્રયત્ન કરવા લાગ્યા. સદૈવ તપથી કૃશ થયેલો દેહ આજે શક્તિની મર્યાદા બહારનો બોજો ઉઠાવી રહ્યો હતો. પણ ચિત્તમાં પ્રસન્નતા હોવાથી નંદિણને કશીજ તકલીફ જણાતી નહોતી. ત્યાં એકાએક ઉત્સાહથી અસહ્ય એવો વૃદ્ધ મુનિનો બોજ ઉપાડી જતા મુનિ નંદિને નવી આફત આવી. વૃદ્ધમુનિ બબડવા લાગ્યા, “અરે મૂર્ખ, તું ઊંટની જેમ દોડે છે, તેથી મારાં તો આંતરડાં વલોવાઈ જાય છે. તું Page #63 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ રસ્તામાં જ મારું મૃત્યુ કરી દઈશ. તને કોણે કહ્યું કે જેથી તું મને ઉપાશ્રય ભણી લઈ જાય છે ? હું જંગલમાં પડ્યો હતો તે જ મારે માટે હિતકર હતું. તારા જેવા મૂહનો પનારો પડ્યો તેથી ખરેખર મારે કમોતે મરવું પડશે. ” મુનિ નદિષેણે એ વિચાર કર્યો કે આ મુનિ રોગાક્રાંત હોવાથી વ્યાકુળ થઈ ગયા છે. તેમણે વિસામો લીધો. થોડા સમય બાદ ઉપાશ્રય ભણી ચાલવું શરૂ કર્યું. ૧૫ હવે તો રસ્તામાં આ વૃદ્ધ મુનિ નંદિષેણ મુનિને પગ વડે મારવા લાગ્યા અને અનિષ્ટ કરનારને કહેવામાં આવે તેવા અપશબ્દો બોલવા શરૂ કર્યાં તો પણ મુનિ નંદિને આ મુનિ પર કરુણા જ ઉત્પન્ન થઈ. “ અહો! આ મહાત્માને કબ્જે કેટલા બધા સ્વપ્રકૃતિથી વિમુખ બનાવી દીધા છે ? ” આમ વિચારી તેણે તે મુનિને મધુર વચનોથી કહ્યું, હે મુનિરાજ, ઉપાશ્રય હવે દૂર નથી. 弱 ડિસેમ્બર ૧૯૫૮ આપની અલ્પ સેવાનો પણ લાભ આ કિંકરને મળે તો તેથી તેને ખૂબ આનંદ થશે. આપની ચિકિત્સા કરીશું એટલે આપનો રોગ જરૂર દૂર થશે. આપે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. '' સૂર્ય ડૂબવાની તૈયારી કરી રહ્યો હતો. દેવતાની બધી શક્તિ પણ નંદિષણના નિષ્ઠાવાન તપ પાસે પાછી પડી ગઈ. જ્યાં નંદિષણ ઉપાશ્રયથી કંઈક દૂર રહ્યા તેવામાં મુનિ અદશ્ય થઈ ગયા. નંદિષેણુ સમક્ષ તે પરીક્ષક દેવ પ્રગટ થયો અને મુનિ નંદિણુને પ્રણામ કરી પોતાના અપરાધ માટે ક્ષમા માગી. ઉપાશ્રયે પહોંચતાં અન્ય મુનિઓએ નંદિષણને માર સાધુ સંબંધે પૂછ્યું. નંદિષણે બનેલી બધી ખીના જણાવી. આમ ઉત્કૃષ્ટ ધર્મ આરાધી, મરણ સમયે અનશન કરીને નંદિષેણ મુનિ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ શ્રી ડાહ્યાભાઈ બાલાભાઈ કોરા સ્મારક નિબંધ શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ તરફથી સ્વ. ડાહ્યાભાઇ બાલાભાઇ કોરાના સ્મારક ફંડની યોજનાનુસાર ‘પ્રભાવિક પુરુષો' (તીર્થંકર અને ધ્રુવળી સિવાય) ઉપર નિબંધો આવકારવામાં આવે છે. નિબંધ મોકલનારે નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે :— (૧) નિબંધ ગુજરાતી, હિંદી અથવા અંગ્રેજી ભાષામાં ફુલસ્કેપ સાઈઝના કાગળ પર ૨૫૦ થી ૩૦૦ લીટી સુધામાં સ્પષ્ટ અક્ષરે લખાયેલા હોવા જોઇએ. ' (૨) તે માટે ‘પ્રભાવક ચરિત્ર’ (આત્માનંદ સભા), શ્રી હેમચંદ્રસૂરિષ્કૃત ‘પરિશિષ્ટ પર્વ', ‘શ્રી ભરહેસર બાહુબલા’(ભાષાંતર), શ્રી મોહનલાલ ચોકસીકૃત ‘ પ્રભાવિક પુરૂષો’ ભાગ-૪ મુખ્યત્વે આધારભૂત લેખાશે. (૩) નિબંધ તા. ૩૧ મી માર્ચ,૧૯૫૯ સુધીમાં રજીસ્ટર્ડ પોસ્ટથી નીચેના સરનામે મોકલી આપવા. (૪) નિબંધો . બોર્ડની વ્યવસ્થાપક સમિતિએ નીમેલ સમિતિ દ્વારા તપાસવામાં આવશે અને તેનો નિર્ણય છેવટનો અને બંધનકર્તા ગણાશે. (૫) પ્રાપ્ત થયેલા સર્વે નિબંધના માલિકી વગેરેના હક્ક શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડના રહેશે અને યોગ્ય જણાશે તો જ છપાશે. (૬) શ્રેષ્ઠ નિબંધ લખનારને સમિતિના નિર્ણયાનુસાર અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ કુલ રૂા. ૧૫૦) દોઢસો રૂપિયા સુધીનાં ઇનામો (નિબંધ ઇનામને યોગ્ય હશે તો જ) વહેંચવામાં આવશે. (૭) નિબંધ લખનારે પોતાનું પૂરૂં નામ, ઠેકાણું, ગામ વગેરે નિબંધ સાથે જુદા કાગળ પર લખવા. માનદ્ મંત્રી, શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ, ગોડીજી બિલ્ડીંગ, ૨૦ પાયધુની, કાલબાદેવી, મુંબઇ ૨. Page #64 -------------------------------------------------------------------------- ________________ આ પણ વિદ્યાર્થીબંધુઓનું આરોગ્ય ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની શારીરિક તબીબી તપાસ બધી કોલેજોમાં થાય છે. ગુજરાત યુનિવર્સિટી તરફની આવી તપાસને પરિણામે પ્રાપ્ત થયેલ આરોગ્યદર્શક માહિતી પ્રગટ થએલ છે. જૈન સમાજના વિદ્યાર્થીઓ પણ સારી સંખ્યામાં ઉચ્ચ શિક્ષણ લે છે. નીચે થોડાં સમુચ્ચય કોષ્ટકો આપેલ છે, જે જૈન અને જૈનેતર વિદ્યાર્થીવર્ગની શારીરિક સંપત્તિનું પ્રતિબિંબ રજૂ કરે છે – ગુજરાત યુનિવર્સિટીના શાકાહારી વિદ્યાર્થીઓને ઉમરવાર વજન વગેરેના આંકડા ઉમર સંખ્યા વજન ઊંચાઈ સંકોલી છાતી ફુલાવેલી છાતી પેટ લોહીનું દબાણ મિ. મિ. રતલ ઇંચ ઇંચ ઇચ ઇચ સિસ્ટોલિક હાયસ્ટીકિલ ૧૫ ૮૩ ૯૭*૭ ૬૩ - ૧ ૨૮: ૨ ૩૦ • ૩ ૨૩ • ૯ ૧૧૩ • ૦ ૭૩ • ૬ ૪૪૦ ૧૦૦ • ૯ ૬૩ ૧ ૨૮ : ૬ ૨૪૭ ૧૧૪ •૪ ૭૧૧ ૧૧૫૫ ૧૦૩• ૫ ૬૪ : ૫ ૨૮ • ૭ ૨૪૮ ૧૧૫ ૦ ૭૫ - ૯ ૧૩૯૭ ૧૦૪*૭ ૬૪ ૫ ૨૮ • ૯ ૧૧૪ • ૯ ૭૬ ૨ ૧૯ ૧૦૮૮ ૧૦૭• ૫ ૬૪ • ૯ ૨૯૪ - ૩૧ : ૬ ૨૫ ૨ ૧૧૦ • - ૭૫ ૭ ૨૦ ૭૪૮ ૧૦૮૯ ૦ ૬૪ •૯ ૨૯૭ ૩૧ • ૯ ૨૫૪ ૧૧૫ • ૫. ૭૬ - ૪ ૨૧ ૩૪૦ ૧૧૦ • ૩ ૬૫• • ૫૯૯૯ ૩૨ • ૨ ૨૫• ૮ ૧૧૫૪ ૧૧૩ ૧૦૮ ૭ ૬૪ • ૯ ૨૯૯૮ ૩૨• • ૨૫• ૮ ૧૧૩ • ૯ ૭૪ • ૮ ૨૩ તથા ,,, , .૨ ૪. ઉપર ૧૩૯ ૧૧૨ - ૨ ૬૪ ૩ ૩૦૪ ૩૨૪ ૨૬ * ૯ ૧૧૮ • ૦ ૭૭• ૯ દ ૩૦ •૭ ૨ ૦ ) આ BY: ૮ ૨ - જ ૨ જે જ યુનિવર્સિટીની શાકાહારી વિદ્યાર્થિનીઓના ઉમરવાર વજન વગેરેના આંકડા ઉમર સંખ્યા વજન ઊંચાઈ સંકોચેલી છાતી ફુલાવેલી છાતી પેટ લોનું દબાણ મિ. મિ. રતલ ઇંચ સિસ્ટોલિક હાયસ્ટોલિક ૧૫ ૩૫ ૯૨ ૦ ૫૯ ૯ ૨૮ ૧ ૨૯૨ ૨૪ • ૦ ૧૧૩ * ૭ ૭૫.૨ ૧૬ ૧૮૬ ૯૧ ૪ ૫૯ ૨૮ ૩ ૨૯૯ ૨૪ : ૧ ૧૧૧ ૮ ૭૪ : ૩ ૪૫૯ ૯૨ ૯૯ ૫૯-૬ ૨૮ • ૨ ૧૧૩ * ૩ ૭૫.૫ ૧૮ ૨૩૯ ૧૦ ૦ • ૦ ૫૯ : ૫ ૨૮ • ૨ ૨૯૯ ૮ ૨૩ • ૯ ૧૦૯ ૭ ૭૪ : ૫ ૧૯ ૧૦૪ ૯૭ ૨ ૫૯૭ ૨૮. ૫ ૩૦ • ૧ ૨૭: ૩ ૧૧૩ • ૫. ૭૫ : ૫ ૪૨ ૯૫ ૨ ૫૯ ૯ ૨૮ • ૮ ૩૦ • ૫ ૨૪૨ ૧૧૭• ૦ ૭૭• ૮ ૨૧ ૧૮ ૯૭૬ ૫૯ ૮ ૨૮ ૯ ૩૧ • ૨ ૨૪• ૬ ૧૧૫-૧ ૭૪ : ૫ ૧૪ ૧૦૬ ૭ ૫૯૪ ૨૮૬ ૨૪. ૫ ૧૧૫• ૮ ૭૭ ૩ ૨૩ અને ૧૫ ૯૫.૪ ૫૯૪ ૨૮૭ ૩૦ ૪ ૨૫• ૪ ઉપર ૧૧૩ : ૭ ૭૯: ૩ શાકાહારી વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓમાં જણાયેલી ખામીઓની ટકાવારી ખામીઓ વિઘાથીઓ વિદ્યાર્થિનીઓ ૧ ઓછું વજન ૪૧.૬ ટકા ૩૩ • ૭ ટકા ૨ વધારે પડતું વજન (મેદસ્વિતા) ૧૩ , ૧૩ , ૩ આંખોની નબળાઈ ૧૮૯૩ છે ૨૨ ૦ ) » Page #65 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ ૧૭. ડિસેમ્બર ૧૯૫૮ વિઘાથીઓ ૬ • ૮ ટકા વિદ્યાર્થિનીઓ ૭• ૭ ટકા ૫૩ ) ૪• ૮ , ૦ • ૯ , ૧• ૮ , ૧૬ ૮ ખામીઓ ૪ ચમાં બદલવાની જરૂર ૫ દાંત તથા પેઠાંને રોગ ૬ કાન-નાક-ગળા (કાકડાના) રોગ ૭ ગાંઠો ૮ ચામડીના રોગો ૯ ગુઘેન્દ્રિયની અસ્વચ્છતા ૧૦ બહુમણિ (ફાઈમાસિસ) ૧૧ વધરાવળ ૧૨ સારણગાંઠ ૧૩ અ. પેશાબમાં સાકર બ. પેશાબમાં સફેદી (એલખ્યુમિન) ૧૪ લોહીનું વધારે દબાણ ૧૫ ફિકાશ ૧૬ માસિક અડચણની તકલીફ ૧• ૨ , ૨• ૩ , ૧૨ , ૧• ૧ ટકા ૧૪ , ૧૭ , ૯૦ ,, ૦ ૧૬ : ૬ ૮ - ૦ D - ૦ ૦ 0 ૮ પાછલાં બે વર્ષ સાથે ખામીઓની સરખામણી ખામી ૧૯૫૪-૫૫ (ટકા) ૧૯૫૫-૫૬ (ટકા) ૧૯૫૬-૫૭ (ટકા) ૧ ઓછું વજન ૩૮ • ૨ ૩૯ : ૫ ૪૧ : ૬ ૨ વધારે પડતું વજન (મેદસ્વિતા) ૧૪ ૧૩ ૧ : ૩ ૩ આંખોની નબળાઈ ૧૫૫ ૧૮ • ૩ ૪ ચમા બદલવાની જરૂર ૫૪ ૫ દાંત તથા પેઢાના રોગ ૩• ૭. ૫ - ૩ ૬ કાન-નાક-ગળા (કાકડા)ના રોગ ૪: ૭ ૪• ૮ ૭ ગાંઠો ૮ ચામડીના રોગ ૧• ૮ ૯ ગુઘેન્દ્રિયની અરવચ્છતા ૧૫૪ ૧૬ • ૮ ૧૦ બદ્ધમણિ (ફાઈનોસિસ) ૨૮ ૨• ૮ ૧૧ વધરાવળ ૦ ૮ ૧૩ ૧૨ સારણગાંઠ ૧૩ એ પેશાબમાં સાકરની અસર ૧ - ૨ - બ પેશાબમાં સફેદી (એલખ્યુમિન)ની અસર ૧૦ ૧૪ લોહીનું ઊંચું દબાણ ૨૪ ૨૩ કોઈ પણ જાતની ખોડ ન હોય, વજન વગેરે ધોરણસર હોય તેવા “નોર્મલ” વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ૩૫.૪ ટકા જ છે; ઉપરોક્ત કોષ્ટકોમાં જણાવેલ ઉણપો ઘણી ક્રિયાત્મક હોવા છતાંય વાલીઓ અને સામાજિક કાર્યકરોને વિચારમગ્ન બનાવે તેવી છે. જૈન સમાજના કાર્યકરોએ શારીરિક સંપત્તિ તરફ લક્ષ કેટલું કેન્દ્રિત કરવું જરૂરી છે તે ઉપર જણાવેલ અર્થસૂચક વિગતો દર્શાવે છે. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ • ૦ ૮ ૦ ૮ ૦ • Page #66 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ ડિસેમ્બર ૧૯૫૮ સમકિતધારી સુલસા પ્રભુ અંબાને કહે છે “અંબડ ! તમે રાજગૃહી નગરીમાં જાઓ છો, ત્યાં શ્રાવિકા સુલતાને મારા ધર્મલાભ પહોંચાડજે.” “પ્રભુ! આજ્ઞા શીરે ધરું છું” અબડે કહ્યું. અંબડ ચકિત થઈ રસ્તામાં વિચારે છે કે “સુલસા, આહ! તુલસા તે એવી કઈ સાધ્વી સ્ત્રી હશે કે જેને પ્રભુ પણ ધર્મલાભ પહોંચાડે છે?” એ તાપસની આંખમાં કાંઈક કર્મશતા આવી વસી. પણ જોઉં તો ખરો કે સુલસા પોતાના ધર્મમાં કેટલી અડગ છે?” એમ વિચારી રાજગૃહીમાં બ્રહ્માનું સ્વરૂપ વિકવ્યું. નગરના નરનારીઓ એ ચોમુખી બ્રહ્માને વાંદવા ટોળાબંધ જાય છે. આખું ગામ જાય છે, સિવાય સુલતા! બાજીમાં—પહેલી બાજીમાં તાપસ હારે છે. હવે બીજો પ્રોપસીન-કૃષ્ણનો અવતાર લે છે! બીજે દિવસે પણ એજ સ્થિતિ! ત્રીજે દિવસે પણ કંઈ નવું જ રૂપ ધારે છે. છતાં હારે છે! જબરજસ્ત ગુલાંટ ખાય છે. નિરાશ થાય છે! આખર ચોથે દિવસે “અરિહંતનું સ્વરૂપ છું” એમ મનાવી પાસા ફેંકે છે. આખું ગામ ત્યાં જઈ ચડ્યું છે. સલસા ઘેર બેઠી વિચારે છે કે “અત્યારે પ્રભુ એકજ અરિહંત છે.” પુરજનોમાં કોઈ બાકી નથી, સિવાય સુલતા! બસ! પ્રભુએ જેને ધર્મલાભ કહેવડાવ્યા, તે આ જ સુલસા. પોતાના ધર્મમાં અડગ રહીને જ ધર્મ પાળનાર તે આ સુલતા-ચાલ જાઉં. એ સુલતાના દર્શન કરી હું પણ પાવન થાઉં.” તાપસ આખરે હારી બેઠો. બાદ સુલતાને ઘેર સ્વામીભાઈ તરીકે જતાં સુલતાએ તેનું સુંદર સ્વાગત કર્યું. સુલતાદેવી ! પ્રભુએ આપને ધર્મલાભ કહેવડાવ્યા છે! મને માફ કરજો કે આ ધર્મલાભ હું આપને ચાર દિવસ મોડા પહોંચાડી શક્યો. આપનું ધર્મ પ્રત્યે કેટલું નિશ્ચળપણું છે તે જોવા-આપને ખબર હશે કે ત્રણ ત્રણ, ચાર દિવસથી હું ખેલ ખેલી રહ્યો હતો ! આખર હું હાર્યો, આપ જીત્યાં ! મારી પણ વંદના પ્રભુના ધર્મલાભ સાથે સ્વીકારો.” અબડે ઉમેર્યું. દેવી ગૃહમાં જાય છે. “ઉભા રહો, ફરીવાર દર્શન દેતા જાવ.” તાપસ આનંદ પામતો જીવનની ધન્ય પળોને ભેટ્યો હોય તેમ પુનઃ દર્શન કરી ત્યાંથી હસતો હસતો પલાયન થયો! - બંસી Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ ડિસેમ્બર ૧૯૫૮ ગુરૂઘેલો ગતમ! પ્રભ ઉપર એ ગૌતમને એવો રાગ થયો છે કે તેનાથી પળભર વિખૂટો પડતો નથી. પ્રભુ વિચારે છે કે ખુદ ગૌતમના હાથે દીક્ષા જેઓએ લીધી છે તેઓ તુરત કેવળ જ્ઞાન પામે છે. અને આ ગૌતમ–મારો વડેરો ગણધર શા માટે નહિ ? એક જ કારણ, તે મારા પર હદ ઉપરાંતનો રાગી બન્યો છે. મારા પરના રાગથી આ ભવિ ગૌતમ કેવળજ્ઞાન નહિ પામે જરૂર–આ માટે કાંઈ ઉપાય યોજવો જોઈએ.” પ્રભુનો નિર્વાણકાળ નજીક આવ્યો. “ઈન્દ્રભૂતિ ગૌતમ, પેલા દેશમાં બ્રાહ્મણને પ્રતિબોધવા જા.” ગૌતમ પ્રતિબોધવા જાય છે ને આ બાજુ પ્રભુ દેશના આપી નિવણ પામે છે. બીજી બાજુ ગૌતમ બ્રાહ્મણને પ્રતિબોધી પાછા ફરે છે. દેવતા-વિમાનો રસ્તામાં આમતેમ જતાં જોઈને ગૌતમ વિચારે છે “શું પ્રભુ નિર્વાણ પામ્યા?” આકુળ બનીને આવી જોયું તો પ્રભુ નિર્વાણ પામ્યા છે. કલ્પાંત કરે છે “કેટલા સ્વાર્થી ? પ્રભુ, તમે આ શું કર્યું? મોક્ષની આટલી બધી ઉતાવળ? મને છેવટે મળ્યા પણ નહિ ? અરે, હવે મારા પ્રશ્નોના ઉત્તર કોણ આપશે ? મારુ દુ:ખ કોણ દૂર કરશે?” મહાવીર, મહાવીર ઉચ્ચારતા ગૌતમ વિલાપ કરે છે. વિલાપ કરતાં થાકી ગયા. અચાનક વિચાર આવ્યો. “આ શું? પ્રભુ ! એ તો વીતરાગ ! તેનો રાગ શું? પ્રભુને રાગ શેનો ? રાગ તો મને હતો, પ્રભુને નહિ.” એકાએક ગૌતમનો પ્રભુ ઉપરનો રાગ ખસે છે. ભ્રાંતિ દૂર થાય છે અને ગૌતમ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. દેવતાઓએ ઉત્સવ ઊજવ્યો. ગૌતમના અંતરમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનની જાણ કરાવનારા મિત્રો રફર્યા. બાર વરસ આ રીતે કેવળપણું ભોગવી મહાવીરઘેલા ગૌતમ અને મોક્ષે પહોંચ્યા, તેમનો રાગ સાચા ત્યાગના રૂપમાં ફેરવાઈ ગયો. - બંસી મધ્યમવર્ગના ઉત્થાનના માર્ગો” જૈન યુગ ઈનામી નિબંધ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના “જૈન યુગ” વ્યવસ્થાપક મંડળ તરફથી “મધ્યમવર્ગના ઉત્થાનના માર્ગો ” એ વિષય ઉપર હિંદી, ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં નિબંધો આવકારવામાં આવે છે. તે અંગેની શરતો આ પ્રમાણે છે –(૧) નિબંધ કુલસ્કેપ સાઇઝના કાગળ ઉપર એક બાજુ ચાર હજાર શબ્દોમાં ચોખા અક્ષરે લખાયેલા હોવા જોઈએ. (૨) નિબંધો તા. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૫૦ સુધીમાં રજીસ્ટર્ડ પોસ્ટથી નીચેના સરનામે મોકલી આપવા. (૩) નિબંધો “જૈન યુગ” વ્યવસ્થાપક મંડળ દ્વારા તપાસવામાં આવશે અને તેનો નિર્ણય છેવટનો લેખકને બંધનકર્તા ગણાશે. (૪) પ્રાપ્ત થયેલ નિબંધોની માલીકી વગેરેના સર્વ હક્ક શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના “જૈન યુગ” વ્યવસ્થાપક મંડળના રહેશે (૫) શ્રેષ્ઠ નિબંધ લખનારને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય રૂા. ૧૫૦), રૂ. ૧૦ અને રૂા. ૫૦ ઇનામો આપવામાં આવશે. (3) નિબંધ લખનારે પોતાનું પૂરું નામ, ઠેકાણું ગામ વગેરે નિબંધ સાથે જુદા કાગળ ઉપર લખી મોકલવાં. નિબંધો નીચેના સરનામે મોકલવા:– તંત્રીઓ, જૈન યુગ C/o શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સ, ગોડીજી બિલ્ડીંગ, ૨૦, પાયધૂની, કાલબાદેવી, મુંબઈ ૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ राजस्थान में प्राप्त जीवन्त स्वामी की एक मूर्ति श्री अगरचन्द नाहटा जैन समाज ने कला की वृद्धि एवं संरक्षण में बहुत बडोदा के डा. उमाकांत शाह ने जैन न होते हुए भी बड़ा योग दिया है। भारतवर्ष के कोने कोने में जैन जैन मूर्ति कला का अध्ययन जिस लगन और श्रम से किया मंदिर व मूर्ति, चित्र एवं हस्तलिखित प्रतियां बिखरी पड़ी है वह बहुत ही सराहनीय है। उनका वह विस्तृत ग्रंथ है, उनसे इस सत्य की सर्वाधिक पुष्टि होती है। प्राचीन अमी तक प्रकाशित नहीं हुआ पर विभिन्न पत्र-पत्रिकाओं जैन मंदिर यद्यपि अब अधिक नहीं मिलते, अधिकांश में प्रकाशित उनके लेखों और Studies in Jain Art मध्यकाल के ही मिलते हैं पर अब प्राचीन जैन मूर्तियां पुस्तक से उनकी सुक्ष्म गवेषणा का पता चल जाता है। मौर्यकाल से निरन्तर मिल रही हैं। उनका कला की दृष्टि उन के अध्ययन एवं खोज में बहुत सी भूल भ्रांतियों का से बहुत ही महत्त्व है । परवर्तिकाल में मूर्तियों की कला निराकरण होकर नई जानकारी प्रकाश में आती है। जीवन्त में बहुत कुछ हास हुआ यद्यपि संख्या की दृष्टि से उस स्वामी की प्रतिमा के सम्बन्ध में भी उन्होनें नया प्रकाश समय से मूर्तियां बहुत अधिक बनी। पर कला की दृष्टि डाला है। उसके आधार से अब वैसी मूर्तियां अन्य स्थानों से सुन्दर बहुत कम ही हैं। पाषाण की मूर्तियों के साथ में मिलती है तो उनकी पहचान में बड़ी सुविधा हो गई साथ धातु मूर्तियों की कला भी विकसित होती गई और है। राजस्थान प्रांत के प्रसिद्ध नागौर नगर के पास उसमें पाषाण मूर्तियों की अपेक्षा विविधता अधिक खींवसर गांव में हाल ही में जीवन्त स्वामी की प्रतिमा मिलती है। अतः जैन कला का अध्ययन करने के लिए प्राप्त हुई जो अब जोधपुर म्यूजियम में है। उस प्रतिमा का उनका महत्त्व निर्विवाद है। जैन मूर्तियों की सौम्य एवं परिचय श्री रतनचंद्र अग्रवाळने ब्रह्म विद्या नामक पत्र प्रशान्त मुद्रा मानव हृदय में सात्त्विक भावनाओं को के भाग २२ के अंक १, २ (मई १९५८) में प्रकाश उत्पन्न करती है । जैन धर्म के प्रचार और स्थायित्व में डाला है। उनके अंग्रेजी लेख का हिंदी अनुवाद श्री भी जैन मंदिर व मूर्तियों का महत्त्वपूर्ण स्थान है। प्राचीन चंद्रदानजी चारण से करवाकर यह प्रकाशित करवाया जैन इतिहास की सर्वाधिक और प्रमाणिक सामग्री भी ___ जा रहा है। उन मन्दिरों एवं मूर्तियों के अभिलेखों में ही सुरक्षित 'राजस्थान से प्राप्त जीवन्तस्वामी की एक मूर्ति' है। बहुत से गच्छ एवं जातियां जो अब नामशेष हो अकोटा में प्राप्त जैन कांस्य मूर्तियों के समूह से पश्चिमी चुकी है, उनका पता उन प्रतिमा लेखों से ही मिलता है। भारत की आरम्भिक जैन मूर्ति कला पर प्रकाश पडा है। उनके संबंध में अन्य कोई भी सामग्री प्राप्त नहीं है। इस समूह में शिलालेख सहित जीवन्तस्वामी की एक अनुपम जैनेतर समाज के अपेक्षा भी जैनों ने अपने इतिहास के मूति है जिसका सचित्र उल्लेख श्री यू. पी. शाह ने जर्नल साधन अधिक प्रमाण में निर्माण किए है यह विशेष रूप ऑफ ओरियन्टल इन्स्टीटयूट बड़ोदा के वर्ष १ अंक १ से उल्लेखनीय है। (सितम्बर १९५१) में पृष्ठ ७२-७९ पर और अपनी - तीर्थंकरों की मूर्तियों के साथ साथ अन्य देवि देवताओं पुस्तक "स्टडिज इन जैन आर्ट (जैन कला का अध्ययन) का सम्बन्ध कब से जुडा इसका निश्चित प्रमाण नहीं बनारस, १९५५ में पृष्ठ ४ पर किया है । डाक्टर शाह के मिलता पर इन देविदेवताओं की क्रमशः वृद्धि होती गई, अनुसारयह निश्चित है। जैन कला के सम्बन्ध में प्राचीन ग्रन्थों "जीवन्त स्वामी प्रव्रज्या ग्रहण से पूर्व अपने प्रासाद में अधिक उल्लेख व विवरण नहीं मिलता और ऐसे ग्रन्थों के अभाव में कला के विकाश का अध्ययन प्राप्त १. जर्नल आफ इंडियन म्यूजियम्स, बम्बई, वोल्यूम ११, सामग्री के आधार पर ही किया जा सकता है। १९५५ पृष्ठ ४९. Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ ડિસેમ્બર ૧૯૫૮ में ध्यानस्थ महावीर है अतः राजोचित आभूषणों से अलंकृत दौलड़ी मौक्तिक माला (मोती का हार) और वक्ष पर श्री है । आरंभिक जैन साहित्य से हमे पता चलता है कि इस वत्स का चिह्न मूर्ति के सौन्दर्य को और भी बढ़ाते हैं। प्रकार की मूर्तियाँ मौर्य राजा साम्प्रति के शासन के समय जीवन्तस्वामा के दोनों ओर शिखर निर्मित स्तम्भ और विदिशामें रथ-यात्रा के उत्सव पर जुलूस के रूप में मालायुक्त उड़ती हुई आकृतियां तथा और भी ऊपर गजा निकाली जाती थी। इसी प्रकार ज्ञात हुआ है कि मध्य रोही दिखायी पड़ते हैं। महावीर के चरणों के निकट दो युग में सिद्धराज जयसिंह के एक मंत्री, सान्तुक ने प्राचीन चामरधारि आकृतियां अंकित की गयी हैं जिनमें प्रत्येक अकोटा के पास ब्ड़-उदय (वर्तमान बड़ौदा) के जैन- के साथ एक स्त्री है । इन सेवकों की वेश-भूषा और रथ-यात्रा उत्सव में भाग लिया था।" ईसा की नवीं अलंकार कलात्मक ढंग से बनाये गये हैं और मूर्ति के शताब्दी से ११ वीं शताब्दी तक जीवन्तस्वामी का निर्माण की प्राचीन तिथि: दसवीं और ग्यारहवीं शताब्दी सम्प्रदाय जोधपुर के प्रदेश में लोकप्रिय रहा प्रतीत के बीच की संभावना का समर्थन करती है। इसके होता है । डाक्टर शाह ने जीवन्त स्वामी की जोधपुर अतिरिक्त प्रत्येक ओर (शिखर निर्मित स्तम्भों के पास ) से प्राप्त नवीं शताब्दी की एक कांस्यमूर्ति और सिरोही हमें एक स्त्री; एक हाथी; एक घोड़े और एक ग्राह (मगर) से प्राप्त ग्यारहवीं शताब्दी की दो पुस्तर मूर्तियों का भी की आकृति एक के ऊपर एक दिखायी पड़ती है। ग्राहों उल्लेख किया है ।२ की डादों से निकलती हुई एक बेल (सरीष्टम ?) देवता के खींवसर (नागौर, जोधपुर) में प्राप्त इसी देवता . सिर के पीछे एक आकर्षक दृश्य बनाती है। की बहुत ही सुरक्षित ढंग से रखी गयी एक अन्य प्रस्तर नागौर (प्राचीन अहिच्छत्रपुर) प्रदेश की इस आदम प्रतिमा भी गजस्थान की मध्ययुगीन जैन मूर्तियों में कद मूर्ति का सारा विवरण चित्र (मूर्ति) के आधार पर उल्लेखनीय है। यह प्रतिमा जो लगभग ५ फीट ८ इंच किया गया है और इस मूर्ति को मध्ययुगीन राजस्थान उँची और २ फीट चौड़ाई में है, खींवसर से लगभग २ कला की एक उत्तम कृति कहा जा सकता है । खिंवसर की फलींग दूर एक खेत से खोदकर निकाली गयी थी और यह मूर्ति यू. पी. शाह द्वारा वर्णित इसी देवता की सिरोही उस ग्राम के गांधी चौक में एक चौकी पर स्थापित की वाली मूर्तियों से श्रेष्ठ है और जैन मूर्ति कला के विद्वानों गयी है । मूर्ति के पैरों के नीचे बायीं ओर देवनागरी और कला मर्मज्ञों की प्रशसा की पात्र है। लिपि में कुछ अक्षर भी हैं। महावीर की यह मूर्ति कायोत्सर्ग मुद्रा में है और गोलाकार मुकुट, कुंडल; धुंघरू २. वही पृष्ठ ४९-५० प्लेट १७ आकृतियां १, २, ३. युक्त के युर; कड़े; अंगूठियां और पायल (पैर के कड़े) ___३. श्री शिवशरणलाल क्यूरेटर, सरदार म्यूजियम, जोधपुर धारण किये हुए हैं। धोती (एक पोषाक) नाड़े से बंधी की कृपासे प्राप्त सूचनाहुई है और पैर (साथळ) नाड़े से सम्बन्धित (जुड़ी हुई ) एक उरजालका से शोभित हैं। एक वनमाला (एक ४. परम्परानुसार आजानुबाहु दिखाये गये। प्रकार की माला) भुजाओं के पास लिपटी हुई दिखायी ५. सेव के वक्ष पर अंकित श्री वत्स के चिन्ह भी पड़ती है और जो घुटनो से नीचे तक लटक रही है। आकर्षक है । Page #70 -------------------------------------------------------------------------- ________________ TREATMENT OF GODDESSES IN JAINA AND BRAHMANICAL PICTORIAL ART Dr. M. R. Majumdar, M.A., LL.B., Ph.D. Generally speaking, figures of women are in the background in the Svetambara Jaina miniatures of the Gujarati school, as they naturally play a somewhat restricted part in the lives of the saints where they are of importance mainly as mothers of the Jainas; as in India, motherhood is at once a glory and a source of great power. Women appear also as goddesses, as dancers and as nuns, in Jaina literature as well as in Jaina sculpture and painting. Coloured miniature representations of the glorified super-woman with double the number of human hands are met with in several palm-leaf and paper Mss. The palm-leaf Ms. dated Samvat 1218 (1162 A.D.) in the Jaina Bhandar at Chhāņi, four miles north of Baroda, giving miniatures of the sixteen Vidyadevis is unique, in as much as these are subsequently found to have been transferred to stone sculpture on the ceiling of the famous Vimalavasahi temple at Delwārā on Mt. Abu. The Jainas are not averse to Sakti worship; however, they do not allow Sakti the place of principal reverence as Creative Energy of the world. The conception and imagery of the sixteen Śruta Devatās and the twenty-four Yakshinis of the Tirthankaras, disclose points of identity in respect of names, attributes etc. with those of the Brahmanical Nava-Durgās mentioned in the Devi-Mähätmya and other Sākta Purāņas. Although atheistic, the Jaina and the 22 Bauddha worshipped the Teacher and paid some regard to the Brahmanical divinities; for the atheistical systems admitted gods as demigods or dummy gods, and in point of fact became very superstitious. Yet both founder-worship and superstition are the growth of later generations than original practice. "Their only real gods are their chiefs or Teachers whose idols are worshipped in the temples. Thus, like the Buddhist and some Hindu sects of mediaeval and modern times, they have given up God to worship man. Rather they have adopted an idolatry of men and worship womanhood; for they also revere the female energy." The atheism of the Jaina means denial of a divine creative Spirit. The Jaina's hatred of women did not prevent his worshipping goddesses as the female energy like the later Hindu sects. The Jainas are divided in regard to the possibility of woman's salvation. Hemachandra Suri's Yoga Sastra alludes to woman as "the lamps that burn on the road that leads to the gate of hell". (ii, 87). The Digambaras do not admit women into the holy order, as do the Śvetämbaras. The Jaina religion places some of the Hindu deities in a subordinate category (under Devas and not Devadhi-devas) and makes them waiting upon the Tirthankaras. In the image of Rsabha of the Gupta period, from the Kankali 1. Hopkins: "The Religion of India", p. 287-88 footnote (1896). Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ Tila at Mathura, the two figures immediately to the right and left of the main figures are Balarama with a snakecanopy and a plough, and Vasudeva with his usual attributes of conch, club, Vanamala and disc. In the iconographic representation of Adinatha his Yaksha Gomukha is shown with a bull's face, naturally, connected with Siva, and the attributes of Chakreśvari, his Yakshini are described like those of Vaishnavi. Thus, it has been tried to show the superiority and triumph of Adinatha over Śiva and Vishnu, the two of the principal gods of Hindu Trinity. The Jaina Tirthankaras were no more than deified heroes, born of human parents, raised to the position of God by their renunciation and great services to religion for the deliverance of mankind. Hence, according to the Jaina notion, Tirthankaras are superior to gods in as much as a Tirthankara is approaching salvation, whereas a God is merely a heavenly being subject to births and deaths. This relative position is made more conspicuous in the Jaina sculptures and miniature paintings where the main figures of Tirthankaras are worshipped or served by some surrounding gods, goddesses and other heavenly beings as only their subordinates. According to the Jaina belief, Indra appoints one Yaksha and Yakshi to serve as attendants, upon each of the Tirthankaras. The Yaksha would be on the right side and Yakshini on the left, in the lowest corner of the main statue of a Tirthankara. These came to be called Sasana-Devatās? (lit. 'governing deities') or attendant spirits; and the 2. For the description of a Susanavedata, See Pratishthakalpa, p. 13. "या पाति शासन जैनं सद्यः प्रत्युनाशिनी । साभिप्रेतसमृद्धयर्थं भूयाच्छासनदेवता ॥” 23 ડિસેમ્બર ૧૯૫૮ veneration due to them led to the prevalance of their detached independent images. When the Sasana devatā appears in individual sculpture, the keynote to recognise is the presence of a small Jaina figure either at the head or at the top of the statue. The association of the Yakshas-traditionally known as demi-god of riches. with Kubera as the supreme deity of treasures; with the Tirthankaras is explained on cultural grounds by supposing that the Yakshas and Yakshinis were leader-disciples of the Jainas, as it obtained in Buddha images, and had been chosen from the rich mercantile class who appropriated them among the class of their highest divinities, and some of them are represented in actual images characterised with the symbol of money-bag and rich ornaments.3 As the Sasana-devatās appear in the Jaina representations, they have been endowed with semi-divine attributes and symbolism of various kinds. The names and symbols of some of the Sāsanadevis such as Chakreśvari, Nirvāni, Ambikā, betray unmistakably original ideas of personalities fused with those of older Brahmanic goddesses. In the development of theistic and devotional Hinduism, however, the feminine powers (comprising type of beneficient powers of fecundity and prosperity as well as malevolent demons) could be and gradually were incorporated into a consistent theological scheme as manifestations of one goddess, who is either Herself the supreme power (energy) or the power (energy) inherent in a male deity. As power, the goddess is called Sakti and her manifold forms Saktis. She is in her own right, the Absolute 3. For a fuller treatment of this point see "The Jaina Iconography" by Prof. B. C. Bhattacarya (1939), Chapters II, III and VI. Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ ડિસેમ્બર ૧૯૫૮ in action, manifestation and variety : Nature in all her multiplicity, violence and charm dispensing impartially, birth and death, illusion and enlightenment. In relation to a particular cosmic deity, such as Siva, she is in a popular sense, his wife, and also in specific forms she engages in activities on behalf of gods or men, and this relation and those activities form the theme of innumerable Purānic legends. Along with the worship of Sakti in many forms either beneficent or terrible, the Sāktas have developed an elaborate hierarchy of feminine figures such as the Mahavidyas, the Mahāmātaras, Yoginis etc. The advocacy of the female principle has afforded an easy means for absorbing many aboriginal beliefs into the fringe of Hinduism. The theory of God and His Śakti has been foreshadowed in the Vedas, in the conjoint worship of Heaven and Earth (dyavá prithivyau). In the later Saiva mythology this conception found its artistic representation in Siva's form of Ardhanārīśvara, testifying the union of the male and the female spirit. The symbolism of Ardhanáriśvara was taken to explain the two main divisions of the Sakti cult: the Dakshina marga (the right hand sect) and the "Vāma márga' (the left hand sect). In ordinary worship, the Goddess is represented by a 'Yantra' or by a garlanded 'ghata', and the ritual includes the fivefold 'puja' and the presentative of vegetable offerings. But the most important part of the service is the recitation of the Chandi or the Durgā episode, preceded and followed by other sacred texts drawn from the Märkandeya and the Varáha Purånas. In the Devi Mahatmya, the exploits of Mahākāli, Mahalakshmi and Mahāsarasvati—the three phases of one Supreme Sakti--are described in detail; those of the Navadurgas and the other Matrikäs are dealt with in a summary fashion and generally in one picture, as are the twenty-four Tirthankaras dealt with together in a single miniature in the several illustrated Kalpasūtra Mss. The Jaina goddesses are divided into three classes according to the text of Achara-dinakara; viz.-(i) Prāsādadevis or installed images, (2) Kuladevis or Tantrik Goddesses worshipped according to Mantras from preceptors, (3) Sampradayadevis or class. goddesses. The author of this text describes the goddesses as on dais, in field, installed in a cave or in a palatial temple either as a symbol, as self-created, or created by man sectarian goddesses such as Ambā, Sarasvati, Tripurā. Täră etc., Kuladevis such as Chandi, Kantheśvari, Vyāghrarāji, etc. It is a fact that great many Tantric goddesses have found a room in the Jaina Pantheon. We come across the names of goddesses of clearly Tantric nature such as Kankäli, Kali, Mahākālī, Chamunda, Jvālāmukhī, Kāmākhyā, Kapālini, Bhadrakāli, Durgā, Lalitā, Gauri, Sumangalā, Rohiņi, Yamaghantă, etc. According to the Rūpamandanat the images of Adinātha, Neminätha, Pärśvanātha and Mahāvīra and their respective Śāsanadevis Chakreśvari, Ambikā, Padmavati and Siddhāyakà are especially venerable; and are endowed with great power. Several varieties of Dhyānas of these popular Jaina Śāsanadevis have led to their two-armed, four 4. "Fort Hatsall: fata: STRET: 1 चतस्रोऽतिशययुक्तास्तासां पूज्या विशेषतः ॥ श्री आदिनाथो नेमिश्च पाश्वों पीरश्चतुर्थकः । चक्रेश्वयंम्बिका पद्मावती सिद्धायकेति च ॥ –6 vià đo 5, 46% R9, R.” Page #73 -------------------------------------------------------------------------- ________________ જેન યુગ ડિસેમ્બર ૧૯૫૮ armed and multi-armed sculptural forms according to both the Svetämbara and the Digambara traditions. But their pictorial delineation either on palm-leaf, on pața (cloth-roll), on wooden planks or on paper is found to be invariably four-armed, and can hardly be distinguished from the Brahmanical repre. sentations of the same. The eight-armed Chāmundā miniature and others in the Devi-Māhātmya Ms. will be referred to later on. Lakshmi or Sri (the goddess of wealth) and Saradā or Sarasvati (the goddess of learning) enjoy great popularity both among the Hindus and the Jainas. In India wealth and learning are valued as the two primary needs of humanity and naturally these were symbolised in the forms of deities and were widely worshipped. There are typically Gujarāti pictorial renderings of the Indian Goddesses, with all the peculiarities of the style. The Buddhists gave these goddesses new and dignified names of Vasudhārā and Prajñāpāramitā. However, Buddhism did retain the original name in deities like Vajra-sarasvati and Vajraśāradā. The Buddhists, however, acknowledge a male deity of knowledge in Manjusri with the book and the sword as cognizances. They also thought of a male deity of wealth in Jambhāla, the counterpart of Hindu Kubera, Vasudhārā being made his consort. Sarasvati is principally the goddess of speech both in Hinduism and Jainism ; she is the superintending deity of knowledge and learning. As' Srutadevatā she presides over the Šruti or the Vedas or the revealed literature of the Hindus as held by Brahmā, or the Sruta or the preachings of the Jaina Devādhideva or the Tirthankaras and the Kevalins. She is invoked for dispelling the darkness of ignorance, for removing the Moha caused by Māyā, and for destroying all miseries. She is thus the bestower of knowledge and purity, namely the white complexion, the lotus and the swan (replaced by a peacock according to Digambara tradition) are, therefore, associated with her. The Manavi of the Jainas, who sits on a twig or on a blue lotus and is of the blue colour resembles the Sākambhari of the Hindus as mentioned in the DeviMāhātmya. Other comparisons with Aindri, Vārāhi, Kaumāri, Vaishnavi, Kāli and Māheśvari are not given for want of space. However, Sarasvati the Srutadevatā is not connected with the so-called sixteen Vidyādevis of the Jaina Pantheon, nor is she identical with Sarasvati or Siddhāyakā, the Yakshiņi. The Jaina Sarasvati thus cannot be dissociated from the Brahmanical Saravasti who is the consort of Brahmā. In Jainism, the goddess of learning is named variously as Sarasvati, śrutadevată, Săradā, Bhārati, Bhāśhā, Vāk, Vāk-devatā, Vāgisvarī, Vāņi, and Brāhmi. The Devatāmūrti-prakaraņa, the Hindu silpa text by Sutradhāra Mandana records a similar group of 12 Sarasvatis in the Hindu Pantheon, obtained by an interchanging of the symbols and the mudrās of the four hands : (1) rosary (akshūtra) (2) (padma) (3) book (pustaka) and either (4) abhaya or varada mudrā, in a way exactly identical to that which gives us the 24 forms of four-armed Vishņu obtainable by the permutation and combination of the four symbols- Sankha, Chakra, Gadā and Padma. Sarasvati's names are twelve: Mahavidya, Mahaväņi, Bhāratī, Sarasvati, Āryā, Brāhmi, Mahādhenu, Vedagarbhā, Isvarī, Mahālakshmi, Mahäkāli and Mahäsarasvati. Page #74 -------------------------------------------------------------------------- ________________ જેન યુગ ડિસેમ્બર ૧૯૫૮ Out of these twelve, Mandana has described only three-Mahavidyā, Sarasvati and Brāhmi in his another work Rüpamandana. The description of Brāhmi, however, differs in his two works, the kamandalu being the distinguishing symbol among the two, in place of the abhaya or the varada mudra. The representation of Sāradā on the first folio of the Gitagovinda painted in the 15th century (first published in original colour in Journal of the Bombay University, May 1938 as plate VI) is almost identical to that of Sarasvati in Jaina Mss. She is a four-armed goddess holding in uper right hand a manuscript, with flowers strewn over it, and a kamandalu in the lower : the upper left hand holds the lotus stalk, the lower one holding the lute (viņa). At her feet is a swan (hamsa). With this may be compared the delineation of Sarasvati in the Devimahatmya Ms., done in the identical Gujarati style of painting. These Devimāhātmya miniatures from Gujarāt are the oldest known Indian paintings on paper, bearing on the Sakti legend, representing a school of Indian art based on old traditions, and carrying us back at least a century and a half further (i.e. to the beginning of the 15th century) than the oldest Rajput pieces. She is four-handed, and carries the manuscript (strewn over with flowers) and the lotus-stalk in the two upper hands, and the rosary and the viņa in the two lower ones. The horizontal tilaka with a circular mark in the centre on the forehead, the tuft of hair artistically twisted so as to touch the cheek, the mukuta, the circular kundalas etc. are the characteristics sufficient to establish the direct relationship and the continuity of older traditions in representing female figures. The first folio of the Balakrishna Krida Kavya gives the figures of Ganesa on the right-hand side of the folio and that of Săradā on the left. In this miniature, Sarasvati is shown to hold a manuscript in the upper right hand, the lower right hand holding perhaps a lotus, the two left hands having been engaged in holding the lute (vina). The casual figure of Sarasvati in the paper Ms. of Käkaruta copied in Samvat 1588, a secular work on divination based on the various cries and movements of a crow, may well be remembered here in connection with a pictorial representation of Sarasvati. It illustrates the good or bad omen divined from the sitting of a crow on the Sikhara of a temple. Here Sarasvati holds a lotus in the upper right hand and the vina in the upper left; the lower right hand holding the rosary and the lower left a kamandalu. The change in the position of the symbols cannot be explained, as it depends principally on the whim of the artist, at times supported by a dhyāna known to him alone. The pointed nose, circular ear-rings and the superimposed eye links the miniature to the Gujarati style. The figure of Maha-Sarasvati from a Ms. of Devi-Māhātmya copied at Suryapur (modern Surat) in late 17th century is given against the old traditional brick-red background. The original mukuta has undergone an appreciable change and the complete profile has wiped out the remnant of the other eye visible in the threefourths profile. The illustration is however, important as establishing a continuity of tradition in Gujarati painting. The gaps in the miniature are filled up with floral designs. The miniature of Sarasvati with a mukuta and feathers therein in a later Page #75 -------------------------------------------------------------------------- ________________ જેન યુગ ડિસેમ્બર ૧૯૫૮ Ms. of Devi-mahatmya painted at Cambay represents her as holding a manuscript in the right upper hand and a kamandalu in the right lower, while in the left upper hand she holds a lotus with a stalk and in the lower she carries the lute (vīņā). She rides on a swan (resembling a cock from the red comb) who carries a string of pearls in its beak. This description closely tallies with the one given in the Vishnudharmottara Purāņa. The background of the miniature is indigo-blue; the use of gold colour is especially note-worthy. The style is late Rājput. The standing figure of the eight-armed goddess came to be known as 'Chāmundā', on account of her extraordinary exploit, viz. she carried in two of her hands both Chanda and Munda, seizing them by their locks of hair. The self-complacence on the face of the Goddess is remarkable in the miniature. The two wretches being carried in her mighty hands held so as to face each other, add to the grandeur and almightiness of the figure. Mahādevi is represented eight-armed (ashtabhujā) as she is engaged in actual fight with the demons Chanda and Munda as also in the other incident. In the Sumbhadaitya-Vadha the figure of the four-armed goddess as fighting against the demon Sumbha and his associates, is depicted in full action. The delineation of the lion seen at her feet is in a conventional manner. The figures of the demons are also equally active and full of vigour. The treatment of the human figures in these miniatures of the Devi-māhātmya is far from the stereotyped rendering in the Mss. of Jaina legends, and they show also better workmanship. The conception of the multi-armed goddess is not carried so far in Jaina miniatures of goddesses. The only exception noticed by me is from a paper painting pasted on cloth-the VimalaCharitra-pata (measuring 18" X 18'') in Baroda Museum Collection, where a goddess is given more than 20 hands. The figures of Sarasvati, Laksmī, Ganesa, Indra and many others from the Jaina Pantheon are also notworthy. The prominent colours are red, yellow and blue. Of the Yakshiņis a good number appears to have passed into an order of Jaina female deities called the Vidyadevis or goddesses of learning. These goddesses share in a great measure forms of the Brahmanic female deities. The Yakshinis thus combine in them influences from the Brahmanic goddesses as well as those of the Yaksha semi-divinities. As regards the attributes and symbols which adorn the hands of these Devis, some of them are war-like, as worthy of a Yakšiņi, and others are benign, as symbolic of a goddess of learning (Vidyādevi) The representations of the Vidyadevis in the Chhāni palm-leaf Ms. are quite unique ond characteristice as they are seen to have been faithfully handed down to the paper-period of the miniature drawing in the Devi-Māhātmya Ms. where the Mahādevi is depicted in quite an identical way. They afford very rich material for a study of Jaina Iconography as well. The horizontal 'tilaka' with a circular mark in the centre on the forehead, the tuft of hair artistically twisted so as to touch the cheek, the 'mukuta', the big circular 'kundalas' etc. are facts sufficient to establish the direct 5. See Prof. B. C. Bhattacharya's paper on "The Goddess of Learning in Jainism" Malaviya Com memoration Volume (1932) Benaras. 6. The photographs are reproduced in Sarabhai Nawab's "Chitra-Kalpadruma" (1935) Plates V. VI, VII and VIII. Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ relationship and the continuity of the older tradition in representing female figures, up to the papr-period of the style. We will now passingly review notable representations of the Jaina goddesses in various palm-leaf, paper and cloth Mss. One very interesting example of Ambika, the Yakshi of Neminatha, is furnished by a miniature painted on a palm-leaf at the Chhani Bhandara, dated Samvat 1301 (Fig. 35 of the Chitrakalpadruma). Here the goodess has two hands and is seated in lalitäsana, with her left foot hanging, on a lion. Her left hand holds a bunch of mangoes while with her right arm she holds a child in her lap. She wears ornaments, a lower garment, a scarf and a crown. Another miniature of the four-armed Ambika, shows her holding lotuses in her upper hands, in her lower right hand carrying a baby; and her lower left hand a mango fruit; below her is crouched a lion, which is her vehicle (See Plate 1 Fig. 2 on P 116, of "The Story of Kalaka", by Brown). No dhyana for four-armed variety of Ambika is available, but it appears likely that the original two-armed form served as a model for the four-armed one in which the earlier symbols were multiplied in order to accentuate artistic and symbolic effect. A painting of Ambika Devi from the palm-leaf Ms. (dated V. S. 1198; A.D. 1142) of the Neminatha-charitra of Hemachandra Sūri preserved in the Santinatha Bhaṇḍār, Cambay illustrates this fourarmed form." The palm-leaf Ms. Ogha-niryukti at the Viravijaya Bhandar at Chhāņi has 7. Illustration Fig. 15 in Dr. U. P. Shah's paper on "Iconography of the Jaina goddess Ambika" Bom. Uni. Journal, September 1940. ૨૮ ડિસેમ્બર ૧૯૫૮ a miniature (2" X 2") of Sarasvati, representing her as holding a lotus in the right upper hand and a book in the left lower, while the remaining two are engaged in playing on the viņā. The Miniature painting of Sarasvati (3" x 2.5") on the palm-leaf Ms. of Upadesamälä Vritti at the Santināth Bhandar, Cambay gives the lotus, the vina, the rosary and the book as her symbols; and the one (11" 23") in the other palm-leaf Ms. of the Uttaradhyayana Sutra represents the same form. This form seems to have been very popular and is identical with the Hindu Mahavidya described in the Rúpamandana. In the palm-leaf miniature (2.5" X 2.5") of the Vivekamañjarī at the Santinath Bhaṇḍār, Cambay, Sarasvati is shown with vină and the lotus in the two upper hands and the Varada and the book in the two lower ones. The Upadeśamälä Ms. (V S. 1293) in the Sanghavi Pādā Bhandara, Patan, shows the same form on folio 2. A representation of Sarasvati on cloth found in a Varddhamana-Vidyapata of circa 15th century form the collection of Muni Shri Punyavijayaji shows the four-armed goddess seated on two swans, carrying the lotus in the left upper hand, the vină in the left lower, the rosary in the right lower and the book in the right upper. Sarasvati in a standing pose is unique in Jaina as well as in Hindu iconography 8. एकवक्त्रा चतुर्हस्ता मुकुटेन विराजिता । प्रभामण्डलसंयुक्ता कुण्डलान्वितशेखरा ॥ wzmachungchngifàm afffm" रूपमण्डन अ. ५ श्लो. ६१. ६२." 9. For the photograph, see Fig. 6 of Dr. U. P. Shah's paper on "Iconography of the Jaina Goddess Sarasvati", Bombay University Journal, September 1941. Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ ડિસેમ્બર ૧૯૫૮ as found illustrated in the Jñātāsūtra palm Ms. (dated V. S. 1184) from Sāntināth Bhandara, Cambay. Here she bears in her upper two hands lotuses and in her lower hands a rosary and a manuscript ; before her is a swan (first published by W. N. Brown in Indian Arts and Letters, Vol. III, 1929 p. 16 ff.) The illustrations of other popular Yakshis, such as Padmavati and Chakreśvari are here not multiplied as it can be seen from what has been given above that the treatment of goddesses in both Jaina and Brahmanical miniatures are identical in style and technique, although no specimens of the Brahmanical form on palm-leaf have so far been discovered. www FOR YOUR REQUIREMENTS IN NUTS & BOLTS Contact : BHARAT NUTS & BOLTS INDUSTRIES (In the approved list of Suppliers to the Railways, Government Port Trust, Municipality etc.) MANUFACTURERS OF QUALITY NUTS, BOLTS, RIVETS, WIRE NAILS, SPIKES, WASHERS, ETC. We manufacture BOLTS: Of all types such as Hex, Head, Round neck, Square head, Round or square neck, snap or cup head with square or round neck, CSK head-square or round neck, cheese head square neck, mushroom head, eye bolts, hook bolts, from *" to 1" in dia, and from 1" to 72" in length. RIVETS: Pan head, snap head, flat head, CSK head, etc. " to 1" in dia and 1" and over in length. NUTS: Hex and square f" to 1". WASHERS: From " to 1", round and square. S. R. ginning sundry parts: Nos. 4, 12, 14, 20, 22, 31, 32, 32A, 37, 57, 58, 61, 71, 82. AUTOMOBILE: Bolts with S.A.E. or B.S.F. threads. Our products are manufactured in accordance with B.S.S., and D.G.S.D. specifications and have been approved by Railways and other Government Departments. ADDRESS: Udyognagar, Opp. King Circle Station, Gram : "GODIPARAS" Bombay-22 Phone: 61440 AAA4 44AM Page #78 -------------------------------------------------------------------------- ________________ .........................SSSSS ARE YOU SUFFERING FROM COUGH & COLD? TRY OUR BITA PASTILLES YOU WILL BE CONVINCED THAT "NOTHING IS BETTER" MANUFACTURERS: BOMBAY TABLET MANUFACTURING CO. 175, OLD POST OFFICE LANE MANGALDAS MARKET BOMBAY 2 Page #79 -------------------------------------------------------------------------- ________________ par Modified Teater DESIONEN તા Im : ' FINE PRO 9950 Dr Gad INE GS GU.. gs જ ક શe. Regola & CODE Diamond PURE GOLD BARS OF MANILAL CHIMANLAL & CO. AVAILABLE IN 5.1. 11114 TOLA WE BUY OLD GOLD AND SILVER OANAMENTS AND OTHER ARTICLES PHONE: MANILAL CHIMANLALE.COM 188, SHROFE BAZAR, BOMBAY 2 GRAM www સોનું-ચાંદી-પ્લેટિનમ તથા જરી ગાળવાનું શુદ્ધ કારખાનું તથા ટચ કાઢવાનું ભરોસાપાત્ર મથક નેશનલ રિફાઈનરી છાપની ચાંદી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, મુંબઈ બૉમ્બે બુલિયન એસોસિએશન લિ. મુંબઈ-૨ તે મ જ ઇન્ડિયા ગવર્નમેન્ટ મિન્ટ, મુંબઈએ માન્ય રાખેલ છે N. R. છાપ સિવર નાઇટ્રેટ બનાવનાર અને વેચનાર લેબોરેટરી અને રિફાઈનરી મરચન્ટ્સ બુલિયન મેટિગ ૮૭, તારદેવ રોડ, મુંબઈ નં. ૭ એન્ડ એસેઇગ ડિંપાર્ટમેન્ટ ફોન નં. ૪૨૭૯૫ ૬ ધનજી સ્ટ્રીટ, મુંબઈ - ૩. તાર : ARGOR Page #80 -------------------------------------------------------------------------- ________________ આ ૫ ની જ મો હિની મીલ્સનું ક ૫ડ વાપરો ::::::::::::::nary translation insistentistster:::::::::: મેનેજીંગ એજન્ટસ ચક્રવતી સન્સ ઍન્ડ કુ. ::::: રજીસ્ટર્ડ ઓફીસ ૨૨, કેનીંગ સ્ટ્રીટ, કલકત્તા સે કોઈને પોસાય તેવા વધતા ઓછા અને વ્યાજબી ભાવે કાપડના દરેક વેપારી પાસેથી આ મીલ્સનું કાપડ મળે છે. મીલ નં. ૧ કુઠ્ઠીઆ (પૂર્વ પાકિસ્તાન) મીલ નં. ૨ બેલધરીઆ (કલકત્તા) Page #81 -------------------------------------------------------------------------- ________________ AIPUA THE BANK OF JAIPUR LIMITED (Incorporated in Jaipur, Liability of Members Limited) CAPITAL Issued & Subscribed Capital ... Rs. 1,00,00,000 Paid up Capital ... ... ... Rs. 50,00,000 Reserve & other Funds . Rs. 25,00,000 ww : Chairman : Shri G. D. Somani, M. P. List of Branches Agra Ahmedabad Alwar Bombay 1 Dadabhoy N. Road 2 Kazi Sayed St. Mandvi 3 Kalbadevi Road 4 Dana Bunder Bangalore Bharatpur Bareilly Bhilwara Bisalpur Beawar Bikaner Calcutta Coimbatore Dausa Delhi Fatehpur Gangapur Hindaun Indore Jaipur 1 Mansing Highway 2 Chand Pole 3 Jauhari Bazar 4 Secretariat Jhunjhunu Jodhpur Jamnagar Kotah Kishangarh Madras Nawalgarh Rajkot Ratlam Sawaimadhopur Sikar Surajgarh Tirupur Udaipur H. K. Kothari Agent BOMBAY S. L. Kothari B. A., B. Com. (Lond.) A.C. A. (England) General Manager Page #82 -------------------------------------------------------------------------- ________________ REGD. NO. B 7704 JAINYUG WHAT MAKES A VOILE BEAUTIFUL? A- its design ROYERSITES CREATERE AM IYO GEETA Nahanaian Shree Ram Voiles HAVE THE BEAUTIFUL DESIGNS YOU PREFER SHREE RAM MILLS Limited Bombay 13 पत्र श्री जैन श्रेताम्बर कॉन्फरन्स, मुंबई माटे श्री मौज प्रिंटिंग न्यूरो, खटाउ मकननी बाडी, गिरगांव, मुंबईमा भी माणेकलाल डी. मोदीए छाप्यु भने श्री जैन श्वेताम्बर कॉन्फरन्स ऑफिस, गोदीजी विल्डिंग, 2., पायधुनी, मुंबईथी प्रकर काय