SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ નવેમ્બર ૧૯૫૮ શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ કાર્યાલય પ્રવૃત્તિની ટૂંક નોંધ (કોન્ફરન્સ કાર્યાલય દ્વારા) કાર્યવાહી સમિતિની સભા શ્રી કાન્તિલાલ ડા. કોરાએ બજાવેલ સેવાની અત્યંત કાર્યવાહી સમિતિની સભા ગુરુવાર, તા. ૨-૧-૧૯૫૮ આભારસહિત નોંધ લેવામાં આવી હતી. ના રોજ મુંબઈમાં કોન્ફરન્સ કાર્યાલયમાં સંસ્થાના તદુપરાંત આ માસિકપત્ર પ્રકાશનાર્થે કૉન્ફરન્સ પ્રમુખ શ્રી મોહનલાલ લલ્લચંદ શાહના પ્રમુખસ્થાને તરફથી માસિક રૂ. ૨૦૦૭ ની એક વર્ષ માટે મંજૂરી મળી હતી. સાત સભ્યો ઉપસ્થિત હતા. આપી તેની સંપૂર્ણ વ્યવસ્થા તા. ૨૦ જુલાઈ ૧૯૫૭ની (૧) આ સભામાં તા. ૧૮ ઑગસ્ટ ૧૯૫૮ ની કાર્યવાહી સમિતિની સભામાં નિમાયેલ સમિતિને પુનઃ કાર્યવાહી સમિતિના કામકાજની મિનીટસ્ બહાલ સોંપવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. રાખવામાં આવ્યા બાદ (૨) સંવત ૨૦૧૩ના વર્ષનો કાર્યવાહી સમિતિએ ઉપરોક્ત રિપોર્ટ સ્વીકારવા ઓડિટેડ હિસાબ અને સરવૈયું રજૂ કરવામાં આવતાં અને હાલમાં લવાજમ રૂ. ૨) રાખવા ઠરાવ્યું હતું. ઑડિટરના પત્ર ઉપરથી (અ) સંસ્થાની જામીનગીરીઓ ગ્રાહક સંખ્યા વધારવા તેમજ આ કામ માટે સહાય અંગે ઈન્કમટેકેસ એકઝમ્પશન સર્ટિફિકેટ તુરત મેળવવાની મેળવવા અંગે અ. ભા. જૈન છે. ક. સ્થાયી સમિતિમાં તજવીજ કરવા અને (બ) સંસ્થાની જામીનગીરીઓ અપીલ કરવી. ચાલુ ટ્રસ્ટીઓના નામે ચઢાવવા અંગે નિર્ણય કરી વિશેષમાં આ કાર્ય બદલ શ્રી કાન્તિલાલ ડી. કોરાની શ્રી ચીનુભાઈ એલ. શેઠની દરખાસ્ત અને શ્રી શાંતિલાલ મગનલાલ શાહના ટેકાથી તે હિસાબ સર્વાનુમતે પસાર વિશિષ્ટ સેવાઓ જોતાં કોન્ફરન્સ તરફથી આગામી અ. કરવા ઠરાવ્યું હતું. ભા. જૈન છે. કો. સ્થાયી સમિતિસભામાં સુવર્ણચંદ્રક આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. (૩) સંવત ૨૦૧૪ ના વર્ષના તા. ૩૦-૯-૧૯૫૮ આગામી અ.ભા. જૈન છે. કૉન્ફરન્સ સ્થાયી સમિતિના સુધીના કાચા સરવૈયાની રજૂઆત થતાં તેની નોંધ લેવાઈ કાર્યક્રમ વિષે મુખ્ય મંત્રીઓને માર્ગદર્શન અપાયું (૪) સંવત ૨૦૧૪ના વર્ષ માટે શ્રી શ્રાવક શ્રાવિકા અને શ્રી જૈન છે. કોન્ફરન્સ શ્રાવક શ્રા. ઉ. મુંબઈ ક્ષેત્ર ઉત્કર્ષ ફંડમાંથી નીચે મુજબ મદદ અપાઈ તેને સમિતિના મંત્રીના મકાનના લીઝ અંગેના પત્ર બાબત બહાલી આપી આ વર્ષમાં બીજી કોઈ સમિતિને મદદ નિર્ણય કરવામાં આવ્યા બાદ પ્રમુખશ્રીનો આભાર મંજુર કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થાના ઉપ-પ્રમુખ અને માની સભા વિસર્જન થઈ હતી. મુખ્ય મંત્રીઓને આપવામાં આવી હતી. જુદી જુદી ૧૫ સમિતિઓને મદદ રૂ. ૧૮,૬૪૦.૦૦ કાર્યવાહી સમિતિની તાકીદની સભા ગુરૂવાર, ૪૪ સ્થળોના ૪૫૦ વિદ્યાર્થીઓને મદદ તા. ૯-૧૦-૧૯૫૮ના રોજ મુંબઈ કોન્ફરન્સ કાર્યાલયમાં રૂ. ૬,૬૪૫ ૦૦ શ્રી. મોહનલાલ લલ્લચંદ શાહના પ્રમુખપદે મળી હતી. શ્રી જૈન છે. કૉ. શ્રા. શા. ઉ. મુંબઈ સમિતિને નવ સભ્યો ઉપસ્થિત હતા. રૂ. ૧૦,૦૦૦ * ૦૦ છેલ્લી કાર્યવાહી સમિતિની મિનીટસ બહાલ રાખવામાં કુલ રૂ. ૩૫,૨૮૫૦૦ આવ્યા બાદ અખિલ ભારત જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ (૫) “જૈન યુગ” વ્યવસ્થાપક મંડળ તરફથી આવેલ સ્થાયી સમિતિની મુંબઈમાં તા. ૪-૫ ઓક્ટોબર, તા. ૧૯-૯-૧૯૫૮ નો રિપોર્ટ રજૂ કરવામાં આવતાં ૧૯૫૮ના રોજ મળેલ બેઠકમાં સંસ્થાની પ્રવૃત્તિને સર્વાનુમતે તે સમિતિએ અને ખાસ કરીને શ્રી ચંદુલાલ વિસ્તૃત કરવા અંગેના વિવિધ પ્રશ્નો અંગે કેટલીક વર્ધમાન શાહ, શ્રી સૌભાગ્યચંદ્ર સિંગી, અને વિચારણા કરવામાં આવ્યા બાદ એ અંગેની વધુ
SR No.536282
Book TitleJain Yug 1958
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1958
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy