________________
જૈન યુગ
નવેમ્બર ૧૯૫૮
ચિત્ર પરિચય જૈન સાધ્વીજીઓ ની સંગેમરમરની BR ભવ્ય પાષાણુ પ્રતિમાઓ
–મુનિશ્રી યશોવિજયજી ભૂમિકા :
નંબર બે વાળી મૂર્તિ નીચેના ભાગમાં વિ. સં. અહીં જૈન આર્યા–સાધ્વીજીઓની સંગેમરમરના ૧૨૫૫ ની સાલની અને નામ તરીકે મતિયાળ ત્રણ ભવ્ય શિલ્પોની અનુકૃતિઓ રજૂ કરવામાં આવી છે. એવો ઉલ્લેખ કર્યો છે. આ મૂર્તિ ગુજરાત પાટણના પુરાણકાળમાં પૂ આચાર્યો, મુનિઓ અને સાધ્વીજીઓના અષ્ટાપદજીના મંદિરમાં છે. સ્મારકો તરીકે સ્તૂપો અને પાદુકાઓને કે મૂર્તિ રચનાને પણું સ્થાન હતું. ઉપલબ્ધ સામગ્રી-સાહિત્ય જોતાં નંબર ત્રણવાળી મૂર્તિની નીચે વિ. સં. ૧૨૯૮ની એમ કહી શકાય કે સ્તૂપો ને પાદુકાઓનો યુગ પુરો થયા સાલનો અને નામ તરીકે કાર્યાસિરિના નામનો પછી મૂર્તિશિલ્પની પ્રથાએ પ્રવેશ કર્યો હતો.
ઉલ્લેખ થયેલો છે. આ મૂર્તિ ગુજરાતના સુપ્રસિદ્ધ માતર પાછળથી પ્રસ્તુત મૂર્તિ પ્રથાને કંઈક વેગ મળ્યો; ઓગ- તીર્થની છે. ણીસમી ને વીસમી સદીમાં આ પ્રવૃત્તિમાં ઝોક આવ્યો,
ખૂબીની વાત તો એ છે કે ત્રણેય મૂર્તિઓ એકજ ને એકવીસમી સદીમાં પાછો ઝડપી વેગ મળ્યો; જેના સેકાની મળી આવી અને એથી વધુ મજાની વાત એ છે પરિણામે ભારતના જુદા જુદા વિભાગોમાં, જૈન શ્રમણોની કે પછી તે તેરમા સૈકાના આદિ, મધ્ય અને અંત મૂતિઓ આજે ઠીક સંખ્યામાં જોવા મળે છે. પણ
ભાગની છે. આ વાત તામ્બર સંપ્રદાયની થઈ. અદ્યાવધિ સાધ્વીજીનાં મૂર્તિશિલ્પો ક્વચિત જ અસ્તિત્વ
સવસ્ત્રધર્મ નહીં માનવાના કારણે સ્ત્રીમુક્તિનો નિષેધ ધરાવતાં હોઈ આ બાબત લગભગ અદ્યાપિ અપ્રકાશિત
કરનાર દિગમ્બર સંપ્રદાયમાં સાધ્વી સંસ્થાનું અસ્તિત્વ જેવી જ રહી હતી.
સંભવે જ ક્યાંથી ? એમ છતાં એમાંય કાળક્રમે યાપનીય જુદા જુદા વિદ્વાનોને પૂછતાં તેઓએ જણાવેલું કે
અને ભટ્ટારક આદિ શાખાઓ એવી જન્મ પામી કે “ સાધ્વીજીની મૂર્તિ અમારા જેવામાં આવી નથી.”
જેમણે સવસ્ત્રધર્મ અને સ્ત્રીમુક્તિ શાસ્ત્રવિહિત છે એવી “આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથમાં આ
ઉદઘોષણા કરી, અને એના પડઘા મૂર્તિશિલ્પમાં પણ બાબત પહેલી પહેલી પ્રસિદ્ધિમાં મૂકી હતી. અહીં તેનું પડ્યા અને એની પ્રતીતિ સૂરતના પ્રથમ ભટ્ટારક પુનદર્શન કરાવ્યું છે.
વિદ્યાનન્દિની શિલ્લા માર્યા વિનમતી ની મૂર્તિ કરાવે સાધ્વાશિલ્પનો પ્રારંભ ક્યારથી થયો ? તેનો ચોક્કસ
છે. આ વિદ્યાનબ્દિ સૂરતની બલાત્કારગણુની શાખાના જવાબ અત્યારે આપી શકાય તેમ નથી, પરંતુ નંબર
હતા. પ્રસ્તુત મૂર્તિ નીચે વિ. સં. ૧૫૪૪ની સાલનો એકની મૂર્તિ તેરમી સદીના પ્રારંભ કાળની હોઈ સંભવ
ઉલ્લેખ છે. મૂર્તિ ઉપર પાર્શ્વનાથની મૂર્તિ પધરાવી છે. છે કે તે અગાઉના સમયથી આ પ્રવૃત્તિ શરૂ થઈ હોય.
હજુ શ્વેતામ્બર આયિકાઓની મૂર્તિઓ ખૂણે ખાંચરે સાધ્વી મૂર્તિની પ્રતિષ્ઠાનું વિધાન પંદરમી સદીમાં રચાયેલા
હોવાનો સંભવ છે. તારીય “માનારવિનર ” ગ્રંથના તેરમા અધિકારમાં છે.
મૂર્તિશિલ્પ પરિચય: રચનાકાળ :
ચિત્ર નં. ૧ઃ જૈન આર્યા-સાવીજીની કભી મૂર્તિ નંબર એકની મૂર્તિ નીચેના ભાગમાં વિ. સં. ૧૨૦૫
કુશળ શિલ્પીએ તેણીના હાથમાં સાધુજીવનના પ્રતીક નો ઉલ્લેખ છે. સાધ્વીજીનું નામ આપવામાં આવ્યું
સમાન રજોહરણ–ઓધો, મોહપત્તિ ને મુખવસ્ત્રિકા નથી. આ મૂર્તિ અમારા સંગ્રહની છે.
આપી, બે હાથ જોડી-નમસ્કાર કરતી બતાવી છે. ૦ ૧ ૦ એમાં કટિભંગદ્વારા ઊભવાની, અને અંજલિ (હાથ